________________
૮ss
રત્નત્રયી ઉપાસના
લેવું. આ ક્રમ વર્ષ-બે વરસ નહિ પણ, લાગ લાગટ ૧૨ વર્ષ ચાલુ રહ્યા. એક દિવસ નવ જણા પ્રતિબોધ પામ્યા પણ દસમો કેમે ય સમજતો નહોતો, એ હતો સોનાર.
ભોજનનો સમય થતાં વેશ્યા વનિતા વિનંતી કરે છે પધારો સ્વામીનાથી ભોજન આરોગવા પધારો. આ દશમો તો મહાકામી છે. બુઝે એવો નથી. અને બોલતા બોલાઈ ગયું, કે “આજે દસમા તમે જ સહી” નંદિષણનો આત્મા ફક્ત વેશ્યાના આટલા શબ્દથી જાગી ઉઠ્યો અને ઓઘો અને મુહપત્તિ લઈ તેઓ પુનઃ સદગુરુના સમીપે આવ્યા. હૃદયના પારાવાર પશ્ચાત્તાપ પૂર્વક-વૈરાગવાસિત ભાવનાથી પુનઃ તેમણે સંયમ અંગીકાર કર્યું અને તેઓ તપ-જપ, ક્રિયાકાંડ, જ્ઞાન-ધ્યાન દ્વારા પાપને પખાળવા લાગ્યા. અંતે કાળ કરી સ્વર્ગ લોકમાં સીધાવ્યા. મુનિ નંદીષેણની આ કથા આપણને અનેરી પ્રેરણા આપે છે.
ફટાકડા ફોડવાથી બંધાતા આકર્મ ૧. કાગળ બાળવાથી
- જ્ઞાનાવરણીય કર્મ ૨. છવોના અંગોપાંગ છેદતા - દર્શનાવરણીય કર્મ ૩. જીવોને વેદના આપતા - વેદનીય કર્મ ૪. ફોડતા આનંદ મનાવતાં - મોહનીય કર્મ ૫. એ વખતે આયુનો બંધ પડે તો - આયુષ્ય કર્મ ૬. દાઝીને બળી મરીએ તો • નામ કર્મ છે. ફોડવામાં મદ થવાથી - ગોત્ર કર્મ ૮. ઊંઘ તથા ભણવામાં અંતરાયથી - અંતરાય કર્મ
જિનપૂજાથી આઠ કર્મનો નાશ ૧. ચૈત્યવંદન
- જ્ઞાનાવરણીય કર્મનો નાશ ૨. પ્રભુદર્શનથી
- દર્શનાવરણીય કર્મનો નાશ ૩. જયણા પાળવાથી
- વેદનીય કર્મનો નાશ ૪. પ્રભુ ગુણ ગાવાથી - મોહનીય કર્મનો નાશ ૫. રૂપસ્થ અવસ્થા ભાવવાથી - નામ કર્મનો નાશ ૬. પ્રભુ આગળ દાસપણું સ્વીકારવાથી - ગોત્રકર્મનો નાશ ૭. વિધિપૂર્વક પૂજા કરવાથી - અંતરાયકર્મનો નાશ ૮. આત્માનું અવિનાશીપણું વિચારવાથી- આયુષ્યકર્મનો નાશ
- ર
મારા ST
, ' '
નવવધ કરવા બાજરાન
મનની દરેક વાતને સ્વીકારવી, એજ માનવીની પહેલી હાર છે.