SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો.. ૩૨૯ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, - વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, આ સાંભળી આદરી કાં રાચો. ધાર. ૪ દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે ? કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો, શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કહી, છાર પર લીંપણું તે જાણો. ધાર. ૫ પાપ નહિ કોઈ ઉત્સુત્ર ભાષણ જિગ્યું, - ધર્મ નહિ કોઈ જગ સૂત્ર સરીખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરખો. ધાર. ૬ - એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત “આનંદઘન” રાજ પાવે. ધાર. ૭ - શ્રી અનંતનાથ ભગવાનની સ્તુતિ : અનંત અનંત નાણી, જાસ મહિમા ગવાણી, સુર નર તિરિ પ્રાણી, સાંભળે જાસ વાણી; એક વચન સમજાણી, જેહ સ્યાદ્વાદ જાણી, તર્યા તે ગુણ ખાણી, પામીઆ સિદ્ધિ રાણી. |સુરત તીર્થાધિપતિ શ્રી અનંતનાથાય નમઃ | સફળજન્ચ એ બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શરમા.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy