________________
330
૧૫) શ્રી ધર્મનાથ ભગવાન
-: શ્રી ધર્મનાથ ભગવાનનું ચૈત્યવંદન :
ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત; વજ્ર લંછન વજ્ર નમે, ત્રણ ભુવન વિખ્યાત., ૧ દશ લાખ વરસનું આઉખું, વધુ ધનુષ પિસ્તાલીસ; રત્નપુરીનો રાજીયો, જગમાં જાસ જગીસ. ધર્મ મારગ જિનવર કહે એ, ઉત્તમ જન આધાર; તિણે તુજ પા૬ પદ્મતણી, સેવા કરૂં નિરધાર.
-: શ્રી ધર્મનાથ ભગવાનનું સ્તવન :
થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહેશો તો લેખે. મેં રાગી પ્રભુ થૈ છો નીરાગી,
અણજુગતે હોય હાંસી;
એક પખો જે નેહ નિર્વહેવો,
તેહમાં તે શી શાબાશી. થાણું. ૧
નીરાગી સેવે કાંઈ હોવે,
ઈમ મનમેં નવિ આણું;
ળે અચેતન પણ જિમ સુરમણિ,
રત્નત્રયી ઉપાસના
તિમ તુમ ભક્તિ પ્રમાણું. થાશું. ૨
ચંદન શીતલતા ઉપજાવે,
અગ્નિ તે શીત મિટાવે;
સેવકનાં તિમ દુ:ખ ગમાવે,
પ્રભુગુણ પ્રેમ સ્વભાવે. થાશું. ૩
Dick
અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.