SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ રત્નત્રયી ઉપાસના શ્રી દેવસિય પ્રતિક્રમણ વિધિ પ્રથમ સામાયિક લેવું. પછી પાણી વાપર્યું હોય તો ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિએ, મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? ઈચ્છે (પછી મુહપત્તિ પડિલેહવી અને આહાર વાપર્યો હોય, ખાધું હોય તો બે વાંદણાં દેવાં તે આ પ્રમાણે.) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ.1. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિ લે ! કિલામો, અપ્પકિલતાણ બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જરા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈક્કમ. ૬. આવસ્સિઆએ પડિકનમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ. જંકિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વ મિચ્છોયારાએ, સબૂધમ્માઈક્રમણાઓ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિમામિ નિદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. (બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ.૧. અણજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, પછી પચ્ચકખાણ કરવું. તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ, એકાસણું, બિયાસણું વગેરે કર્યું હોય તો પાણહાર'નું પચ્ચખાણ કરવું. રાત્રે પાણી પીવું ન હોય તો “ચઉવિહાર'નું પચ્ચખાણ કરવું. પાણી પીવાની ભાવના હોય તો “તિવિહાર'નું અને સ્વાદિમ-મુખવાસાદિ પણ છૂટી શકે એમ ન હોય તો દુવિહાર'નું પચ્ચકખાણ કરવું. અહીં તો શાસ્ત્ર કહે તે મતિ, બાકી બધી કુમતિઃ એમ સમ્યગ્દર્શન કહે છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy