________________
૭૧૮
-
રત્નત્રયી ઉપાસના
કરી કડકbઇ.
- કાન
કરે છે
કે
પરિહરું (૩૭) માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું (૪૦) ક્રોધ, માન પરિહરું (૪૨) માયા, લોભ પરિહરે (૪૪) પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરું (૪૭) વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું (જયણા કરું) (૫૦) સુચના:- બહેનોને મસ્તકના ૩ બોલ, ખભા તથા કાંખના ૪ બોલ અને છાતીના ૩ બોલ બોલવાના હોતા નથી. (નિશાનવાળા બોલ બહેનોએ બોલવા નહિં) ઉપરોક્ત બોલ એટલા માટે બોલવાના છે, કે જેનાથી મુહપત્તિ હાથમાં લેવાનું સાર્થક ગણાય છે, હેય (છોડવા લાયક) ભાવો અને ઉપાય(આદરવાલાયક) ભાવોનું સાધનાકરતી વેળા ભાન
થાયતે કારણથી મુહપત્તિના બોલ અવશ્ય બોલવા જોઈએ. પ્રશ્ન ૧૬ મુહપત્તિના પડિલેહણબાદખમાસમણપૂર્વક ઈચ્છા. સંદિ.
ભગ. સામાયિક સંદિસાહુ? અને ઈચ્છા. સંદિ. ભગ.. સામાયિક ઠાઉં આદેશા માટે માંગવાના? સામાયિક દંડકરૂપ કરેમિભૂત સૂત્ર બોલતાં પૂર્વે નવકાર શા માટે
બોલવાનો? કરેમિ ભંતે સૂત્રનો તાત્પર્યાર્થ સમજાવો? જ-૧૬, ગુરુ ભગવંતાનો વિનય કરવારૂપ ખમાસમણ દઈ સામાયિકની
ઈચ્છા ગુરુભગવંત પાસે પ્રગટ કરવારૂપ પ્રથમ આજ્ઞા લેવાની છે, ત્યારબાદ સામાયિકમાં સ્થિર થવા માટે બીજી આજ્ઞા લેવાની છે. તે પછી પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન જાય તેવા મજબૂત ભાવને પામવા મંગલ સ્વરૂપે, વિદ્ગોના નાશ માટે એક નવકાર ગણવાનો છે. પછી ગુરુદેવને સામાયિક દંડક (નિયમ) આપવા માટે વિનંતિ કરવામાં આવે છે; વિનંતિનો સ્વીકાર કરી ગુરુદેવશ્રી કરેમિ ભંતે સૂત્ર પાદથી સામાયિકમાં
નજર ક.કcy,
ગુરુ
- નકા: :3ઝટ તા.૪, વા
.કાર૪.
ર
:
-
૧ :
' અંતરમાં સન્મુખતા કર્યા વિના ક્યાંય શાંતિ નહિ થાય.