________________
પ્રભુમુખ સમીપ સૂર્યચંદ્રની વિફલતા.
કિં શર્વરીષ શશિનાર્નિવિવસ્વતા વા યુગ્મ ભુપેન્દ્ર દલિતપુ તમસુ નાથ! નિષ્પન્ન શાલિ વન શાલિનિ જીવલોકે કાર્ય કિયેજ જલધરે જીલભાર - નશૈ: ૧૯
ત્રાદ્ધિ - હ્રીં મર્દ નમો વિજ્ઞીહરTM | મંત્ર - ડું દ્રૌં હ્રીં હૂં ટૂં: ૫: ક્ષ: દૂ વષર્ નમ: સ્વાદ | प्रभाव - अन्यों द्वारा प्रयुक्त मंत्र, जादू, टोटका, मूठ उच्चाटन आदि
का भय नही रहता । જેમ પાકેલી શાલના વન વડે શોભતા જગતમાં પાણીના ભારથી નમેલા મેઘો નિરર્થક છે તેમ છે સ્વામિન્ ! જ્યાં તમારા મુખચન્દ્ર વડે (અજ્ઞાનરૂપી) અંધકારનો નાશ થાય છે, ત્યાં રાત્રિમાં ચંદ્ર અને દિવસે સૂર્યનું શું કામ છે ? (સ્થૂલ અને સૂક્ષ્મ અંધકાર)