________________
૮૦૦
રામ
કરવા
- ST રત્નત્રયી ઉપાસના ચૌદ નિયમ ઉપરાંત બીજી વિશેષ કરાતી ધારણા - ૧ પૃથ્વીકાય = માટી ખાર વિ. નું વજન. ૨ અખાય (પાણી) = કાચું પાણી બરફ વિ...ડોલ વિ. નું સંખ્યા
અથવા પાણીનું વજન. ૩ તેઉકાય (અગ્નિ) = વીજળી ચૂલા આદિ...સંખ્યા ૪ વાઉકાય = પંખા-હિંચકા આદિ...સંખ્યા ૫ વનસ્પતિકાય = લીલોતરી છુટ આદિ...સંખ્યા ૬ ત્રસકાય = હાલતા ચાલતા જીવોની જયણા કરવી. ૭ અસિકર્મ = હથિયાર-કાતર-ચપ્પ વિ. સંખ્યા.... ૮ મસીકર્મ = લખવાનના સાધન પેન, પેન્સિલ વિ.
સંખ્યા...
૯ કૃષિકર્મ
= ખેતીના સાધનો - હળ, કેદાળી, પાવડા
વિ. સંખ્યા....
બાળ બન્યા સૂરીપુરંદર * હેમચંદ્રાચાર્ય - પાંચ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * આનંદવિમલસૂરિ - પાંચ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * વિજયસેનસૂરી - નવ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ * વિજ્યદેવસૂરી - નવ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * સોમસુંદરસૂરી - સાત વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ * વિજ્યાનંદસૂરી - નવ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * વિજયપ્રભસૂરી - નવ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * મુનિસુંદરસૂરી - સાત વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * બપ્પભટ્ટસૂરી - સાત વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ.
(જૈન પરંપરા કા ઈતિહાસ)
સુખી થવાની માસ્ટર કી:- મહેમાન બનો - માલિક નહિ.