SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૬ રત્નત્રયી ઉપાસના ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, તીણશું પ્રતિબંધ. તે. ૩૩ ઈણિ પરે ઈહભવે પરભવે, કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, કરું જન્મ પવિત્ર. ત. ૩૪ એણિ વિધે એ આરાધના, ભવિ કરશે જે હ; સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે. ૩૫ રાગી વૈરાગી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તત્કાળ. તે. ૩૬ 圖5 –––––––––––––––––– આમ મંથન • પંડિતાઈ ત્યારે જ આવે કે જ્યારે આત્મામાં અધ્યાત્મ આવે. | • પંડિતાઈ વિનાનો પંડિત એ તો એક જાતનો નાટકીયો જ ગણાય. • પંડિત ઓછા બનાય તેનો વાંધો નહિ પણ પંડિતાઈ પૂરી | જોઈએ. આ શાસનમાં અધ્યાત્મની કેવળ વાતો જ કરનારા ઢોંગીઓને ! કોઈ સ્થાન જ નથી. જ્ઞાની પુરૂષ તે છે, જેનાથી કોઈને ઉદ્વેગ થતો નથી, જે કદી | ઉદ્વેગ પામતો નથી. –––––/ - - - - - += = જગશરણું નવકાર છે, અન્ય શરણ નહીં કોઈ; શરણ ગ્રહે નવકારનું, ફરી જન્મ નવ હોય.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy