SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિકમ્ ઘુઘવતા સંસાર સમુદ્રમાં ડુબતા અનંતા જીવો માટે બેટ સમાન હોય તો તે પરમાત્મા વીતરાગનું ધર્મશાસન છે. જન્મ જરા મૃત્યુ રોગ શોકના કાળઝાળ પાશમાં સપડાયેલ આ અનાથ જગતનું એકમાત્ર કોઈ શરણ હોય તો આલોક પરલોકના... એ સર્વજ્ઞ વીતરાગપ્રભુનું ધર્મશાસન છે. તમામ સુખ સંપત્તિનુ મૂળ. અને પરમગતિ પામવા માટેનું પરમ સાધન કોઈ હોય તો વિશ્વકલ્યાણી ભગવંત અરિહંતપ્રભુનું ધર્મશાસન. ધર્મનું અનુશાસન જે સ્વીકારે છે એ પોતાની જાતને ભવજલથી પાર ઉતારે છે. એનો મહામૂલ્યવાન આ ધર્મ... સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપે પ્રભુએ પ્રરૂપ્યો છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy