________________
૨૨૨
રત્નત્રયી ઉપાસના
જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સો, ઉમ્મગ્ગો, અકષ્પો, અકરણિજ્જો દુક્ઝાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો, અણિચ્છિઅવ્વો, અસાવગપાઉન્ગો, નાણે દંસણ, ચરિત્તાચરિતે, સુએ સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહમણુવ્રયાણ, તિહું ગુણવ્રયાણ, ચઉણહ સિફખાવયાણં, બારસવિહસ્સ સાગ-ધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિએ, તમ્સ મિચ્છા મિ દુક્કડં.
સાત લાખ સૂત્ર સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપૂકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈંદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાસી લાખ જીવયોનિમાંહે, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
- અઢાર પાપસ્થાનક સૂત્ર . પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગિયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પરંપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવ જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોધું હોય, તે સવિ મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
સવ્યસ્સ વિ દેવસિઅ દુઐિતિએ, દુષ્માસિસ, દુચ્ચિષ્ઠિા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે, તસ્સ મિચ્છામિ દુક્કડં.
(પછી જમણો ઢીંચણ ઊંચો કરીને નીચે મુજબ બોલવું)
ઘર્મીને આલોકની ચિંતા ગૌણ જ હોય, પ્રધાન ન હોય.