________________
૨૩૦
રત્નત્રયી ઉપાસન
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પકિખ અતિચાર આલોઉં ? ઈચ્છ, (એમ કહી પાક્ષિક અતિચાર કહેવા. તે નીચે મુજબ છે.)
પાક્ષિક અતિચાર (મોટા અતિચાર) નાણશ્મિ દંસણમ્મિ અ, ચરણમ્મિ તવમ્મિ તહ ય વીરિયમ્મિ, આયરણે આયારો, ઈ, એસો પંચહા ભણિઓ. ૧
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધ આચારમાંહી અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ : બાદર, જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
તત્ર “જ્ઞાનાચારે' આઠ અતિચાર - કાલે વિણએ બહુમાણે ઉવહાણે તહ અનિહવર્ણ;
વંજણ-અ-તદુભએ, અઠવિહો નાણમાયારો. ૧. જ્ઞાનકાળ વેળાએ ભણ્યો ગણ્યો નહીં, અકાળે ભણ્યો, વિનયહીન, બહુમાન હીન; યોગ-ઉપધાન હીન, અનેરા કન્ડે ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ-ગુરુ વાંદણે, પડિક્કમણે, સક્ઝાય કરતાં, ભણતાં, ગણાતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો-ઓછો ભણ્યો, સૂત્ર કૂડું કહ્યું, અર્થ ફૂડો કહ્યો, 'તંદુભય કૂડાં કહ્યાં, ભણીને વિસાય; સાધુતણે ધર્મે કાજે અણઉદ્ધર્યો, દાંડો અણપડિલેહે, વસતિ અણશોધે, અણપસે, અસક્ઝાય અણોક્ઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યોગણ્યો, શ્રાવકતણે ધર્મે સ્થવિરાવલિ, પડિક્કમણાં ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો, કાળવેળાએ કાજો અણઉદ્ધર્યો પત્યો.
૧. સૂત્ર અને અર્થ, ૨. ઉપાશ્રય, ૩. યોગોદ્ધહન આદિથી યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના, ૪. આચાર્યના ચરિત્રો.
શાસ્ત્ર કામને ચાંડલ જેવો કહ્યો છે. કામ એટલે વેદના ઉદયથી થતી દશા.