________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો
૩૪૭.
છે
જ
૮
મુજ કામ વધારો, પછી વહેલા સીધાવો. શિવનારી ધૂતારી, સાધારણ નારી, મુજ કીધી શું વારી, નેમ લીધો ઉગારી. કહેતા ઈમ વાણી, રાજુલ ઉજાણી, ભેટ્યો નેમ નાણી, પહોતા નિરવાણી. કીર્તિવિજય ઉવજઝાયા, લઈ તાસ પસાયા,
તેમજ ગુણ ગાયા, ‘વિનયે' સુખ પાયા. ૧. પસ્તાવો. ૨. લાજ
II ગિરનાથ તીર્થાધિપતિ શ્રી નેમિનાથાય નમઃ |
-
૨૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન - શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચૈત્યવંદનો - જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી; અષ્ટ કર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી. ૧ પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભયતણાં, પાતક સબ કહીએ. ૨
» હું વર્ણ જેડી કરી, જપીએ પારસનામ; વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ઠામ. ૩
. (૨) આશા પૂરે પ્રભુ પાસજી, ત્રોડે ભવ પાસ; વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરું, નવ હાથની કાયા; કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ આયા. ૨
બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કોઈને જીવ જતો હોય તો અટકશે.