Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થા રા માં હીરાના છોકરા ને
ચો. બિર
|ી એ જાણકાર
ની બુદ્ધિ વારસારિ રામ
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુખસાગરજી પ્રસ્થમાળા મણકે ત્રીજો ૫ પૂજ્ય આચાર્ય ઋદ્ધિસાગરસૂરિ કૃત ગુજરભાષા
નિબદ્ધ બુદ્ધિસાગર વિવેચન યુક્ત પ. પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ કૃત
'
ચોગબિન્દુ
[ શ્રી બુદ્ધિસાગર વિવેચન સહ ]
લેખક ૫૦ પૂ૦ આચાર્ય શ્રી દ્ધિસાગર સૂરીશ્વરજી
મહારાજ સાહેબ
પ્રકાશક શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર તરફથી શા. ભેગીલાલ અમથાલાલે વખારીઆ
મુ.વિજાપુર બુદ્ધિ. સં. ૨૫
વીર સંવત ૨૪૭૭ વિ. સંવત ૨૦૦૭
સને ૧૯૫૦ કિં. રૂા. ૫-૦-૦
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાર દર્શન આ ગખિન્દુ વિવેચનને છપાવવામાં જે જે ભાઈઓએ મદદ આપી પિતાની લક્ષ્મીને સદુપયેગ કરી જ્ઞાન ધ્યાન કરવામાં સહાય કરી છે તે સર્વે બંધુઓને ધન્યવાદ આપ વામાં આવે છે અને ભવિષ્યમાં આવા મન વિષ તરફ વાંચકે પિતાની શુભ નિષ્ઠાથી તન મન અને ધનથી સહાય કરે તેવું ઈચ્છીએ છીએ.
યોગના ગહન વિષયે જાણવા, જેવા અને અનુભ વવા એ મહાન યેગીનું કામ છે આજથી ૨૫ વર્ષ પૂર્વે મહાન દેગી તરીકે વિખ્યાતિ પામેલા શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ મહાન સમર્થ યેગી શાસ્ત્ર વિશારદ થઈ ગયા છે. તેમનું જીવન એક મહાન ગીને છાજે તેવું હતું.
તેમના મુખ્ય શિષ્ય પ. પૂઆચાર્યદેવ અદ્ધિસાગર સૂરિજીએ આ અધ્યાત્મ વિષયક ગ્રંથ ઉપર સુવિસ્તૃત બુદ્ધિસાગર નામક વિવેચન કરી ગુર્જર ભાષાના વાચકને અધ્યાત્મ સંબંધી દર સામગ્રી પૂરી પાડી છે. વાંચક આને લાભ ઉઠાવે એ જ અભ્યર્થના.
ભેગીલાલ અમથાલાલ.
ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસમાં શાહ હલાલ છગનલાલે છાપ્યું
ઘીકાંટા રોડ-અમદાવાદ.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GIF M
DI, SIT
DI
||DF
|D]
)[
T[JDI TI>
શ્રી ૧૦૮ ગ્રંથ પ્રણેતા યોગનિષ્ટ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ
---
ODASLADALUDALDOBAL UDBUDVAL
મધ ૨. બે
CIGRODNOVINCIA DIXIADA ODNOWDRD
જન્મઃ સ. ૧૯૩૧ આચાર્યપદઃ સં. ૧૯૭૮
દીક્ષા: સં. ૧૯૫૭ સ્વર્ગવાસઃ સ. ૧૯૮૧
(UID) (A (UID) | SOCIID) SILENTINS) CS
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ મર્પણ ક પૂજ્ય ગુરૂદેવના ચરણમાં સમર્પણ ક
પરમ પૂજ્ય ગુરૂદેવે આ ભારતવર્ષને સમ્યગજ્ઞાન દર્શન ચારિત્રના ગે આત્મશક્તિને પ્રાદુર્ભાવ કરીને જગતમૈત્રી આદિ ભાવના ફેલાવીને જગતના સર્વ જીવાત્માઓને પરસ્પર પ્રેમ-સ્નેહ શીખવ્યા છે, અને અન્યાય અનીતિના પંથથી પાછા વાળીને ન્યાય, નીતિ અને ધર્મના માર્ગે ચઢાવીને સન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવી છે એવા પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, પરમ ઉપાસક પૂજ્ય ગુરૂવર્ય શ્રી રવિસાગરજી ગુરૂદેવ તથા પરમ પૂજ્ય શ્રી સુખસાગરજી ગુરૂદેવ અને અધ્યાત્મ યેગનેષ્ઠ જ્ઞાનદિવાકર, ૧૫૦ ઉપરાંત ગુજરાતી તેમજ સંસ્કૃત આદિ ગ્રંથના મહાન પ્રણેતા ગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને આ મહાન યેગને ગ્રન્થ સમર્પણ કરીને મારા જીવનમાં કૃતજ્ઞતા અનુભવું છું.
સશુરૂ દેવના ચરણકમલને દાસ
ઋદ્ધિસાગર.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પુસ્તકમાં મદદ આપનાર સહાયકનાં નામેા.
૧૦૦૧) શ્રી પેયાપુર સાગરગચ્છ સુધસમસ્ત હા. શેઠ કેશવલાલ મનસુખરામ
૫૦૦) સાણંદ સાગરગચ્છ તરફથી જ્ઞાનખાતામાંથી, હા. શેઠ સામચંદ બકુરભાઇ,
૫૦) અમદાવાદ શ્રી નેમસાગરજી જૈનઉપાશ્રય તરફથી. હા. શેઠ કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી.
શાહ.
૫૦૦) માણસાના શેઠ માણેકલાલ જેચંદનાં ધર્મ પત્નીની દીક્ષા પ્રસગે.
૨૦૦) મહેસાણા, શેઠ અંબાલાલ ચુનીલાલ તરફથી હા. શેઠે ગાંડાલાલ.
૨૦૦) સાળુ દૃ, શા. ડાહ્યાલાલ બેચરદાસ, શા. આત્મારામ ખેમચદ, શા. ખમાભાઇ જેમલભાઈ
શા. શાંતીલાલ વાડીલાલ ગાંધી.
૨૦૦) શેઠ પોપટલાલ કાળીદાસ
૨૦૦) શેઠ નગીનદાસ પુંજીરામ હા. શેઠ રતીલાલ
શેઠ રમણલાલ. ૧૦૦) પાટણુ સાગરગચ્છ જૈનઉપાશ્રય તરફથી શેઠ
મણીલાલ ટાલાલ.
૧૦૧) કમલાબેનની દીક્ષા પ્રસંગે. અમદાવાદ. ૧૦૦) પાટણવાળાં મણીબેનની દીક્ષા પ્રસગે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫) શાહ મંગળદાસ લલ્લુભાઈ વીજાપુર. ૨૫) પેથાપુરવાળા શેઠ હઠીસિંગ પાનાચંદ ૪૦) પેથાપુરવાળા શેઠ રસીકલાલ સેમચંદ ૨૫) પેથાપુરવાળા શેઠ નગીનદાસ ભીખાભાઈ ૨૦) શા. દલસુખભાઈ ખેમચંદ, પીલવઈ. ૨૫) શ. અમૃતલાલ સકરચંદ, અમદાવાદ, ૧૫) લાંઘણજ શ્રીસંઘ તરફથી જ્ઞાનપૂજાના
હા. શેઠ પીતામ્બરદાસ તા. ક. આ પુસ્તકમાંથી જે રકમ વધશે તેમાંથી બીજી
પુસ્તક છપાવવામાં આવશે.
આ પુસ્તકનું પ્રાપ્તિસ્થાન. વિજાપુર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર જ્ઞાનમંદિર. અમદાવાદ જૈન સાહિત્ય પ્રચાર કાર્યાલય,
કે ૩૬૦, દોશીવાડાની પિળ સરસ્વતી જ્ઞાનભંડાર. હાથીખાને શેઠની પોળ. પેથાપુર બુદ્ધિસાગરસૂરિ ધર્મ પ્રવર્તક સમાજ, સાણંદ સાગરગચ્છ જ્ઞાનભંડાર પદ્મપ્રભુ જેનમંદિર.
વિ પી. થી મંગાવનારને પિષ્ટ વિગેરેનું ખર્ચ જુદું જણવું.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકનું નિવેદન. શ્રી બીંદુ સંબંધી કાંઈક કહેવાનું यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च ।।
આપણા આ ભારતવર્ષનું મહા પુણ્ય છે કે જે મહા પવિત્ર ભૂમિમાં અનેક આત્મતત્વના ચિંતક તેના દર્શનની પ્રાપ્તિ માટેના ઉપાય બતાવીને, ત્રિવિધ તાપથી પીડાતા સ્થાવર જંગમ પ્રાગને જેથી શાંતિ સુખ પ્રાપ્ત થાય તેવી ચારિત્રગુણ રૂપ વેગ પ્રવૃત્તિ આદરીને, સર્વ માનવગણને તે માર્ગે ચાલવા ઉપદેશ આપીને કૂત. કૃત્ય થયા છે. પરમાત્મા શ્રી મહાવીરદેવ ભગવંતે આત્માના સત્ય સ્વરૂપને પ્રગટ કરવા સાડાબાર વર્ષ અત્યંત કઠણ દ્રવ્ય ભાવમય તપસ્યા કરી દેહ, ઇંદ્રિય, મન ઉપર પૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો, વસ્તુતઃ મનની શુભાશુભ પ્રવૃત્તિ જીવાત્માઓને સુખ દુઃખમાં ઉપાદાને કારણે થાય છે. કહ્યું છે કે
સુમાશુમં , મોર ક્ર૪ તથા ” તેજ આ શુભાશુભ કર્મ વડે જીવાત્મા ચાર ગતિ ચેરાસી લાખ છવાયેનિમાં અનંત કાલથી ભ્રમણ કરે છે. તેવા કર્મને તપ, સંયમ, ધ્યાન રૂપ યોગથી સમૂલ નાશ કરીને આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કર્યું, એટલે કેવળ જ્ઞાન દર્શન પ્રગટ કર્યું. તે પરમાત્મા ભગવાન શ્રી મહાવીરદેવે સ્વયરને ભેદ છેડીને સર્વ જગત જતુના
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ હિત માટે પ્રાયઃ ત્રીસ વર્ષ જગતમાં વિચ. રીને સર્વ માનવગણ પશુ પક્ષીગણેને આમદર્શન કેવી રીતે થાય તેમજ સત્ ચારિત્ર કેવી રીતે વિકાસ પામે, તે માટે જગતમાં વિહાર કરી સતત ઉપદેશ કરીને સર્વ
ને મોક્ષ સુખના હેતુભૂત ગમાર્ગમાં ગમન કરાવવા પ્રવૃત્તિ કરી, તેમજ શ્રી ગૌતમ, ઈંદ્રભૂતિ વિગેરે શ્રમણસઘની સ્થાપના કરીને યોગમાર્ગ સજીવન કર્યો. તેમજ જગતમાં જે જડવાદ હતું, જેથી દેવપૂજામાં કે ગુરૂના આતિથ્યમાં મજશેખ માટે ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઉંટ અને જંગલને રેઝ, હરણ વિગેરેને જે ભયંકર ઘાત થતા હતો તે બંધ કરાવ્યું. યજ્ઞ યાગમાં જે હિંસા થાય છે તેથી તેના કર્તા છે કે સ્વર્ગનું ફલ પામવાની ઈચ્છા રાખતા હોય તો પણ અન્યને પ્રાણ ત્યાગ કરતાં પીડા થાય તેના ગે કતને પણ રોક ધ્યાનના અધ્યવસાય પ્રાયઃ તે સ્વર્ગને બદલે ન જ માર્ગ દેખાડનારા થાય છે. આથી પરમ કરૂણાલ પરમ પુરૂષોત્તમ પરમાત્મા મહાવીરદેવે તેવા માગને ત્યાગ કરી આત્મશુદ્ધિ માટે જે કરવા યોગ્ય છે તે મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ જે અનાદિકાલીન છે તેને ત્યાગ કરી, શુભ પ્રવૃત્તિ માટે સર્વ જીવોને આપણા આત્મા સમાન ગણી, કેઈના પણ મન કે કાયા ન દુભાય તેવી, શુભ મૈિત્રી ભાવનામય પ્રવૃત્તિ કરવાને ઉપદેશ આપે અને આત્મસ્વરૂપને માટે મન, વચન, કાયાને નિગ્રહ કરવા કેવા ઉપાયે લેવા જોઈએ તેના અર્થે પ્રવૃત્તિ કરાવી. એમની
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શષ્ય પરંપરામાં અનેક પૂજ્ય મુનિ મુનિવર, આચાર્યો થયા છે, તેમાં શ્રીમાન હરિભદ્ર સૂરિવર અને શ્રી હેમચંદ્ર સૂરિવરે છાના હિત માટે પરમાત્માના ઉપદેશને અનુસારે યોગશાસ્ત્ર, ગબિંદુ, ગદષ્ટિ સમુચ્ચય વિગેરે શાસ્ત્રોની રચના કરી ભવ્યાત્મા ઉપર પરમ ઉપકાર કર્યો છે. તેમાં આ ગબિન્દુ ગ્રંથ આત્માને સમ્યગ્ગદર્શન જ્ઞાન ચારિત્ર તપ રૂપ યોગ માર્ગને બતાવીને વસ્તુતઃ મોક્ષમાર્ગને સરલ રાહ આપણી સમક્ષ રજુ કરે છે. આમાં શ્રીમાન પૂજ્ય ગુરૂદેવ શ્રી હરિભદ્રસૂરિપ્રવરજી આ ગ્રંથમાં આત્મસ્વરૂપને પ્રગટાવનારા અધ્યાત્મ, ભાવના, ઇયાન, સમતા વૃત્તિ સંશય એ પાંચ યેગના વિભાગ કરે છે તેમાં સમ્યગદર્શન જ્ઞાન અધ્યાત્મની વિચારણમાં ઘટી જાય છે. ભાવના અને ધ્યાન રાગ યમ રૂપ ચારિત્ર વેગમાં ઘટે છે અને ધ્યાનમાં ધમ ધ્યાન રાગ સંયમમાં ઘટે છે ત્યારે શુકલ ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય વીતરાગ ચારિત્ર યુગમાં પ્રાપ્ત થાય છે. આમ પૂજ્ય ગુરૂવર હરિભદ્રસૂરીશ્વરજી જ્ઞાન દર્શન ચારિત્ર વેગને અનેક દર્શનેની ભાષા પદ્ધતિને અનુકુળ આવે તેવી રીતે વર્ણવતા છતા ભેગના સત્ય સ્વરૂપને પ્રગટ કરીને ભારતની જનતાને મોક્ષ માર્ગ તરફ રેરે છે. તેમાં અધ્યાત્મ યુગમાં આત્માનું કેવું સ્વરૂપ છે? તેનો વિચાર કરતાં સાંખ્ય અદ્વૈત વેદાંત પાતાજલ બૌદ્ધ વિગેરેની માન્યતામાં કયા અંશમાં સત્યતા છે? તેને બતા વતાં સાથે અન્ય દેશોની જે માન્યતા છે તેની ન્યૂનતા જે પૂર્ણ કરવામાં ન આવે તે એક અંશનું સત્ય અસત્ય
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવી રીતે બની જાય તે પણ પ્રેમમય પ્રભાવશાલી ભાષામાં સમજાવવામાં આવ્યું છે. તેમજ ભાવના પેગ કે જેમાં સર્વ
જીવને પિતાના આત્મા સમાન ગણ તેમના હિત અર્થે જે વિચાર કરે, અમલમાં મૂકવા પ્રવૃત્તિ કરવી તે મિત્રી ભાવના, અને લેકને સુખી, સદાચારી, ધર્મ પ્રવૃત્તિ કરતા જોઈને આનંદનો અનુભવ કરવો તે પ્રમાદ ભાવના. લેકને દિન દુખી જેઈને તેના દુઃખ દૂર કરવા જે ઈચ્છા થાય, પ્રવૃત્તિ થાય, તે કરૂણ ભાવના, અનાચારી દેવ ગુરૂ નિંદક મહા પાપ પ્રવૃત્તિ કરનારાને દેખી તેમનું બુરું ન ચિંતવવું, તે મધ્યસ્થ ભાવના. કારણ કે તે આત્મા જે કરી રહ્યો છે તે અજ્ઞાનતાને વેગે પૂર્વકાલીન જે અશુભ કર્મ ઉદયમાં આવવાથી તેને આપણા પ્રત્યે દ્વેષ ઉદ્દભવેલો છે. તેમાં તે આત્માને કશે દેષ કાઢવો? જેમ પરમાત્મા મહાવીરદેવે સંગમદેવ ચાલક આદિ પ્રત્યે તેની અશુભ ક્રિયાનું અનુમોદન નથી કર્યું તેમ તેના આત્મા પ્રત્યે દ્વેષ પણ નથી કર્યો. તેમજ માત્ર કરૂણા ભાવને પર્યો છે. તેમાં રાગ દ્વેષને ઉદ્દભવ નથી થયે તે માધ્યચ્ય ભાવના. તેમજ જે ભાવના છે તે ચલ ચિત્તમાં હોય છે ત્યારે એકત્વ ભાવે પ્રેયને ધ્યાતાને અભેદ ભાવ થાય તે ધ્યાન કહેવાય છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રચાન દુર્ગતિનો હેતુ હોવાથી ત્યાગ કરવા એગ્ય છે. જ્યાં માધ્યસ્થતાનો અભાવ હોય ત્યાં આર્ત અને રૌદ્ર પ્રાયઃ હોય છે, તેથી સ્વ કે પરનું ભલું કરવા રૂપ ધર્મધ્યાન કે શુકલ ધ્યાન ન હોવાથી સ૬ શગને સ્થાન નથી
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહતું. આ બે ધ્યાન આત્માની અશુભ પ્રવૃત્તિના
ગે થાય છે અને પાપમય અશુભ કર્મને બંધ કરાવીને નરક કે તિર્યંચ નિમાં ગમન કરાવે છે, તે કારણે તે બે અશુભ ધ્યાનને ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં આત્માની વૃત્તિઓને જોડવી, તે અધ્યાત્મ સ્વરૂપ અને પર-પુગલ સ્વરૂપ, ધર્મના વિચારકને સદ્ વિવેકથી પ્રાપ્ત થાય છે. તેથી શ્રી હેમચંદ્ર સૂરિવરે અનિત્યાદિ બાર અને મંત્રી અદિ ચાર ભાવનાને પ્રકાશ કરી છે. તેમાં એકેએક ભાવનામાં સ્થિરતા થતાં ધર્મ ધ્યાન રૂપ એકત્વ ભાવ પ્રગટે છે એટલે આત્મ સ્વરૂપને નિશ્ચય કરીને સ્વર વહુને વિવેક થેગી કરી શકે છે, તે ધર્મધ્યાન સમજવું એ ધ્યાનની એકત્વતા થતાં અંતરની જે રાગદ્રષમય ઈષ્ટ અનિષ્ટતામય વૃત્તિ કે જે મન (ચિત્ત) દ્વારા થાય છે તેને અંત આવતાં સત્ર સમત્વ ભાવમય સમતા વેગ પ્રગટ થાય છે, તે સમતા ભાવેજ શુકલ ધ્યાન રૂમ વેગ પ્રકટે છે. તથા વસ્તુઓના સહજ ગુણ રૂપ પયયનું એકાગ્ર ભાવે ધ્યાન કરતાં સવિતર્ક સપ્રવિચાર રૂપ પ્રથમ શુકલ ધ્યાન આવે છે અને સર્વ પર્યાનું તે બેય દ્રવ્યમાં એકત્ર કરતા અપ્રવિચાર રૂપ બીજા પાયા રૂપ શુકલ ધ્યાન પ્રગટે છે એવા અભ્યાસને વેગે મને વૃત્તિને સર્વ સંપૂર્ણ ક્ષય થતાં સમતા વૃત્તિમય કૈવલ્ય જ્ઞાન રૂપ . આત્મા પ્રગટાવે છે. તેના વેગે આત્મા ધર્મમેઘ અમૃત સત્યાનંદ શિવોદય સ્વરૂપ અસંપ્રજ્ઞાત ગને પ્રાપ્ત થાય છે. આમ સર્વ યેગને ભાવ જ્ઞાન દર્શન
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાત્રિ રોગ શુદ્ધ આત્મવીર્યના પૂર્વ પ્રાગટય યોગ વડે મેળવે છે. આમ પરમ કૃપાલુ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વ૨જી જણાવે છે. આ ગ્રંથ સંસ્કૃત કમય હોવાથી તે ભાષાના અજ્ઞાત, ધર્માના જે અભિલાષા હોય, માત્માની ઉન્નતિ ચાહતા હોય તેવા જીજ્ઞાસુઓ માટે મેં આ શુભ પ્રવૃત્તિ કરી છે. તેમાં પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ પૂજ્ય ગુરૂદેવની આજ્ઞા વિરૂદ્ધ અજાણતાં લખાયું હોય તે સર્વ શાસ્ત્રજ્ઞ મને માફી આપશે. હું મન, વચન કાયાના ત્રિકરણ મેગે તેની માગણી કરું છું # શાંતિ શાંતિ શાંતિ.
અધ્યાત્મજ્ઞાન દિવાકર પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરના ચરણકમલને
ઉપાસક દાસ સદ્ધિસાગર.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિપત્રક. પૃષ્ઠ અશુદ્ધિ
શુદ્ધિ
લીટી ૨ જીનભદ્ર
દેવદ્ધિ ૨ નાગાર્જુન
નાગાજનીય ૨ યોગને
સંવર નિજેરા ૩ જે... પરમાત્માએ
સારા પુણ્ય રૂ૫ ચિન્તામણિથી પણ શ્રેષ્ઠ અભિલલિતને આપ
નારા એવા જે પરમાત્માએ. ૪ વૃત્ત
વૃત્તિ ૬ શિવ પરમાત્મા
સિદ્ધ પરમાત્મા પ્રવાથી
અનાદિ અનંત ૨૪ આત્માને વિકાશી આત્માને વિકાશ
૨૪ ૨૫ મેક્ષ
મોક્ષાદિના ૨૭ તેના અભાવથી મેક્ષ કર્મ પુદગલના વિયોગથી મુક્ત ૨૫ ૨૮ આમાં
૧૪ ૩૦ તિરસ્કાર
અ૫લાપ ૩૦ એટલે તમે
એટલે બ્રહ્મવાદી એવા તમેએ ૬ ૩૦ પીળી ધાતુમાં
અત મતે પીળી ધાતુમાં ૨૨ ૩૧ કતા
કર્તા ભોક્તા ૩૫ અંતવાલે
યોગ્યતા સાથે અંતવાલા ૧ ૩૭ જડ વભાવ
જડત્વ સ્વભાવ ૩૭ ભક્ત
ભક્તિ ૪૦ ઉપચર
ઉપચાર ૪૭ અહિ આ
અહિંયા ૪૭ નાસ્તિક
નાસ્તિત્વ
માત્મા
૧૫
૨૩
૧૧
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૯ ચૈતન્યષમ
૧૦ યયી
૫૪ યામિg: ૫૬ ગાતમીય
५८ परलोकविधा
૩ ૫૬ થેમિાં
૬૮ વેદ વિહિત હિંસા અશ્વમ સ્વરૂપ છે.
૭૧ ક્રિયા યાગ ७३ संसासे
૭ પાળવા ૮૧ અટલે
૮૨ સાનુબંધવલે ८६ विस
૯૫ હૈય ૯૬ યોગ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭ પ્રત્યેાગી
૯૯ અર્વાંગુ દ
૧૦૬ પયાય
૧૫૦ મુખા ૧૫૧ નિશ્ચે
૧પર ચીત્ર
૧૫૩ અંતકરણ
૧૫૩ અંતઃકરણ
૧૩
ચૈતન્ય ક્રમે
અવ્યયી
विदामिष्टः
ગૌતમીય
परलोकविधौ
પદાર્થાંમાં
હાય
ચેાગ્ય
પ્રયાગા
અર્હમૂદશી' પર્યાય
૧૩૦ વરૂપ
સ્વરૂપે સ્મરણમાં
૧૪૯ રાાના ગુણ સમાન હેવા રાજાના સમાન ગુણા
છતા
ઢાવા છતાં
પામવા
એટલે
વેદવિહિત ઉિડસા ધર્મ સ્વરૂપ છે. ૩
ક્રિયાયાગ
૨૦
संसारो
સાનુબંધવાલે
विस
सुईसद्धा
નિશ્ચયથી
वीअं
અંતરકરણ
.
૧૬
૧૨
For Private And Personal Use Only
૧૨
૨૧
૯
૧૪
•
હ
૧૭
៩៩៩
૨૧
૧૭ v-2
૧
૧૩
८
८
૨૪
૪
}
૧૮
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૧૫૫ પરાવર્ત ૧૯૩ તેજ કારણે
૧૯૫ ત્સગા ૧૯૭ આત્માને ૧૮૮ યયાર્થ
૨૦૦ આધકાર ૨૦૮ અર્થ ૨૨૧ સિાહ ૨૩૦ અજોડ ૨૨૦ તથા ૨૩૩ લાલ ૨૫૦ એમ સમજવું
પરાવર્તથી એમ સમજવાનું કે જે કારણે અવિવેકી છે તે કારણે ત્સર્ગો આત્મા સમ્યગ્દષ્ટિથી વિચારતાં અનેકાન્ત ભાવે યથાર્થ અધિકાર અથે સિદ્ધિ અનેક હિંસા ચોરી પર નિંદા તથા ૧૦ ભાગ લાભ. -કે કર્મ મેલને ગ્રહણ કરવામાં પ્રવર્તે છે. ભયંકર થાય છે વૃદ્ધિ
૧૨
૨૬૨ થાય છે ૨૬૭ વૃદ્ધિ ૨૭૩ બુદ્ધ ૨૭૭ દુષ ૨૯૫ મુક્તિ ૨૯૬ પરાવર્તન 30. भुजंगम ३०० नलिकाया ૩૨૩ નયથી
મુક્તિને પરીવર્તનમાં
मुजंग
नालिकाया નયથી નિત્ય હોવાથી અનાદિ અનંત છે.
૧૪
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૨૭ આમાથી
૩૩૨ પશુ ३४३ पर्ववसानफला
૩૪૬ મત
૨૫૦ ગુરૂ
૩૫૦ યાય છે
૩૫૩ વાગ્ય
૩૫૫ શાસ્ત્ર
૩૫૭ મતું }} સંસાર
૩૬૬ નથી
૩૭૦ પ્રમાણિક
૩૭૮ સાદર પ્રાપ્ત નથી
૩૮૧ આવશ્યક
૩૮૪ સંભળાય છે
૪૦૯ અમેહ
૪૧૦ મડાગાંઠ
૪૧૮ પદાર્થને
૪૩૪ મેધિસત્ત્વ
૪૩૫ સમ્યગ્રદર્શન
૪૩૮ તુમ્યા
૪૩૮ તેને ભેદ
૪૪૦ ભેદ
૪૪૧ આક્ષેપ
૪૪૧ ચાગ્યતાના
૪૪૧ જીવ
www.kobatirth.org
૧૫
આત્માથી
પણ
पर्यवसान फलेति
मतम्
ગુરૂની
થાય છે
વૈરાગ્ય
શસ્ત્ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત થતું
બાહ્ય ભાવની
છે
એધિસત્ત્વ
સમ્યગદર્શન
तुल्यो
૧૪
૧
૩
૧૩
પ્રવીણ
સુંદર કુલ પ્રાપ્ત કરતી નથી. ૨૬ અવશ્ય આસન ભય છે.
૨૧
તેના અભેદ
અભેદ
અપેક્ષા
યેાગ્યતાને જીવમાં
૯
૧૪
૧૧
૧૩
સાંભળવા મળે છે. અપેાહ સિદ્ધિ
મહાગાંઠ
७
પદાર્થમાં વિના પણ પ્રેમ વિના ૨૩
૧૦
For Private And Personal Use Only
૨૩
છૂ
૧૫
૧૨
७
७
* 2 જ *
૧૩
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४३ महावले ૪૪૫ અનુમાન ૪૯ આગલથી ૪૪૯ અધિકારી ૪૫ર સ્વકાય ૪૫૩ મુકેવલી ૪૫૪ અપાયેદ ૪૬૩ ભે ૪૬૪ ઝતિમાં
૭૪ કેટલાક જેને ૪૭૫ ઈદ્રિય ગોચર ૪૭૮ ગુણવાલી ४८३ जलाधरा ૪૯૩ અવિવાદને ૫૧૪ તથા ૫૧૪ પ્રસિદ્ધ
महाबले અનુપાન આગમ વડે અંધકારથી સ્વકાર્ય અને પરકાયનો મૂકેવલી અપાયેલ લાભ ગતિમાં જેને અતીંદ્રિય ગોચર ગુણવાલા sધઃ આ વિવાદને
ત્યાં પ્રસિદ્ધિ નથી અર્થાત ત્યાં પણ ગ્યતા અવશ્ય છે જ ૨ આવી નિશ્ચય
૫૨૩ અવિ ૫૧૭ નિ ૫૨૪ મટી ૫૨૪ વરાગ્ય પર૪ સભ્ય પર બીજ છે
વૈરાગ્ય
સમ્યત્વથી વિપરીત ૧૮ બીજ છે, તેને નાશ નિશ્ચયથી થાય છે. કાર્ય કાંઈક
૫૪૬ કારૂસણું ૫૪૭ કાઈક
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૫૧ અયાસ
૫૫૪ દૃષ્ટિવ
૧૫૦ સવનો
૫૫૫ સક્ષેપ
૫૫૭ અાતિ
પૃ૬૧ શ્રાવિના ૫૬૮ પૂર્ણ
૫૭ અનાસન
૫૭૪ વાલા છે
૧૭૦ અચલ
૧૭૮ ત્રણની ૫૮૫ યાગતાના ૫૨ અચાય
૧૨ થી
૧૦ મ
રર મનથી
૬૨૯ અસ પ્રજ્ઞાન
૬૩૬ સંપ્રજ્ઞાન
૪૦ આત્મ
૨૪૯ સચેતન
૬૫ પ્રયાતા ૬૫૬ કને ૬૫૭ હે પતિ ! ૫૯ આસા
www.kobatirth.org
૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભ્યાસ
દૃષ્ટિ
સર્વનો
કેવલી સમુદ્લાત કરે છે.
સામન્ય રીતે ઢીલી શ્રદ્ધાથી
पूर्व
અનાસન
વાલા છે
અશુદ્ધતા
વણુ ની
સક્ષય
આયુષ્ય કમથી અધાતી કા
જે વધારા હાય તેના ય કરવા
૧૪
૨
૧૮
૨૧
ાગ્યતાના
અયોય'
મી
કમે
મતથી
સપ્રદાન
સપ્રજ્ઞાન
આત્માના
સચેતન અચેતન
૧૨
મ
૧૮
ત
For Private And Personal Use Only
૨૦
૨૨
૨૧
હું
૧૪
૧૨
૨૩
૧૯
૧૩
૧૦
૧૨
૬
પ્રમાતા
૨૩
સર્વ કર્માના
૨૨
હું કુમારિય આદિ પતિ! ! પ અસિદ્ધ
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
૧૨
૧
૬૫૯ શુક્યતે ૬૬૩ કહેવાતી ૬૬૫ આ દીધ ૬૬૭ ચતન્યરૂપ ९९८ तध्यावरण ૬૭૧ તત્વમાંથી
क्वोपयुज्यते કહેવાતા આ દીધું આ ડર ચૈતન્ય રૂ૫ तद्धयावरण તત્વથી પાંચ તમારા તે તભાત્રાથી પાંચ ભૂત રૂપ પાંચ તત્વ बुद्धपवसितमर्थ પ્રવરો
૦
પર્યાયો.
ચેતન્ય
६७२ बुद्धयवसिमर्थ ૬૭૯ પ્રવશે ૬૭૯ પથિ ૬૮૩ ચતન્ય ૬૮૩ દુલ્ય ૬૮૫ તથી ૬૮૭ ભ્રમણથી १६० ऽभिवावति ૬૯૪ અયંતાભાવ ૬૫ નિમાણુ ૬૯૯ આત્માને ૭૦૧ નિત્ય ૭૦૧ તેથી
દ્રવ્ય તેથી ભ્રમણાથી ऽभिधावति અત્યંતભાવ
૮ ૦ ૦ ૦ ૦
નિર્માણ
દ ૨ ૦
ભવ્યાત્માને
૭૦૨ જનતા
તેથી જ અમે કહીએ છીએ કે ૭ ને જન્મદાતા ક્ષણિક પરસ્પર પરસ્પર
૭૦૪ પરવર ૭૦૪ ૫રસ્વર
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૫ નિત્ય ૭૦૬ ૩wાવ્યા
સુરત રત
નિત્ય કે એકાંત
૨૩ ને અર્થ આ પ્રમાણે–જેમાં ઉત્પન્ન ઈ થવાને નાશ પામવાને અને સ્થિર રહેવાનો ધર્મ છે તે જ સત પદાર્થ સમજ. ગિઓ ભકતૃત્વને
- -
અત
૭૧૧ યાગિઓ ૧૯ ભક્તવને ૭૨૧ અઠત ७२८ नपस्य ૭૨૯ રોગમાંs કાર વેગ છ૩૩ અધીપતિ ૭૩૯ પશમ ७४० कलेशेन ૭૪૩ યોગ્યતાને
૦ ૦ = -
नृपस्य योयमागे સંપ્રશાત યોગ અથપત્તિ ક્ષયપામ ભાવે ल्लेशेन યેગ્યતાને પ્રાપ્ત કરવા રૂપે ઉત્પાદને આત્માની પૂર્ણ અવિચણિત ૨૦
૧૫ બને તે એકવ રૂપ અદ્વૈતતાને વિનાશ થાય, કહ્યું છે કે અદ્વૈત અભેવ અદ્વૈત
૭૪૮ આવી ૭૫૯ બ્રહૂને ૭૬૧ બને
બ્રહ્મને
૭૬૩ અઠત ૭૬૪ અભેદકતત્વ ૭૬૭ અદ્ભત
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાસ અગત્યની
સૂચના
આ ગ્રંથમાં ૪૯૬મા પાને મૂળ ક્ષેાક ૩૧૭ પછી તેના અથ આપ્યા છે. તે પછી આપેલું' વિવેચન ૩૧૮મા .લાકનું જાણવું. વચમાં ૩૧૭મા લેાકનું વિવેચન, મૂળ શ્લાક ૩૧૮ તથા તેના અથ રહી ગયા છે તે અહીં આપવામાં આવે છે:
ગાથા ૩૧૭નું વિવેચન :-સમા પુરૂષોએ સર્વત્ર એટલે દેવ, ગુરૂ, ધમ, જવ વગેરે વિષયે। સબધી કદાગ્રહના સર્વ રીતે ત્યાગ કરવા, તેમજ ગંભીર ચિત્ત વડે એટલે મનમાં સંપૂર્ણુ શાંતિ રાખીને સારાસાર સમજીને શાસ્ત્રના રહસ્યનેા વિચાર કરવે. સાચુ શું ને ખાટુ. શું તેના ન્યાયની યુક્તિપૂર્વક વિયાર કરવા, વિચાર કરીને જે ન્યાયયુક્ત દૃષ્ટ અર્થ' જણાય તેને ગ્રહણ કરવા જોઇએ. પરંતુ પોતે માની લીધેલું તેજ સાચુ ને બીજા બધાનું કહેવું તે ખાટું છે એવા કરાગ્રહ રાખવા નહિ. કારણ કે કદાહ રાખનાર ષ્ટા'ને ગ્રહણ કરી શકતા નથી. તે ઈષ્ટાને ગ્રહણ નહિ કરી કવાથી તેને કાંઇ લાભ થતા નથી, ૩૧૭
દૈવ અને પુરૂષકાર તુલ્ય છે તે જણાવે છે :---
दैवं पुरुषकारश्च तुल्यावेतदपि स्फुटम् । પર્વ ધર્યાથસે તવે, ચુખ્યતે ન્યાયતઃ પરમ્ ॥ ૩૨૮ ॥
અર્થ :—દૈવ અથવા પ્રારબ્ધ અને પુરૂષકાર એટલે આત્માના પ્રયત્ન એ અંતે તુલ્ય છે એ પ્રમાણે આ વાત પ્રત્યક્ષ અનુભવાય છે. તેથી આ પ્રમાણે તત્ત્વ રહેલ હોવાથી ન્યાયથી તેજ યાગ્ય છે. ૩૧૮
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્લેકાંક ૧-૨
૧-૩
૧-૨
૫-૧
અનુક્રમણિકા વિષય
પ્રશ્ન: વિવેચનકાર આચાર્યશ્રી બદ્ધિસાગરસૂરીશ્વરનું મંગલાચરણ ટીકાકાર શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરનું મંગલા ચરણ વગેરે મંગલાચરણ પૂર્વક બિન્દુની રચના કરવાનું પ્રયોજન જણાવે છે. વેગ મેક્ષને હેતુ હોવાથી સાધ્યના અભે. દને લીધે વચન ભેદ વિરોધ રૂપે નથી તે જણાવે છે.
૧૧-૧૨ ચોગ મેક્ષ હેતુ કેવી રીતે છે તેને વિચાર કરવાનું પવારથ સિંહરથના દષ્ટાંત સાથે જણાવે છે :
૧૨-૨૦ ગોચર સ્વરૂપ અને ફલના યથાર્થ સંબંધ રૂપ યોગ જણાવે છે.
૨૦–૨૨ આત્મા સંસારી તથા મુક્ત શા કારણથી કહેવાય છે.
૨૩-૨૪ આત્માના વિકાસમાં દેવોને અનુગ્રહ કેવી રીતે મોક્ષ હેતુ થઈ શકે તે જણાવે છે. ૨૫-૨૮ કેવલ એક જ આત્મા માનનારનો મત કેવી રીતે ભૂલ ભરેલું છે તે દષ્ટાનત પૂર્વક જણાવે છે :– જીવને કર્મને સંબંધ થવામાં કારણ રૂપ
-૯
૨૯-૩ર
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
૩૭-૪૦
યોગ્યતા રૂ૫ અનાદિ સ્વભાવ જણાવે છે. ૩૨-૩૪ યોગ્યતા ન માનવામાં આવે તો કેવી રીતે વિરોધ આવે છે તે જણાવે છે
૩૪-૩૬ મહેશ્વરના અનુગ્રહથી મેક્ષ થાય છે એવું માનતાં ત્યાં પણ યોગ્યતાની જરૂર છે તે જણાવે છે.
૩૬-૩૭ જીવમાં કર્મબંધ કરવાની મ્યતા રહેલી છે તેનો વિચાર જણાવે છે. ઉપચાર કેવી રીતે કરાય છે તે જણાવે છે. ૪૦-૪૨ આત્માને પુરૂષાર્થ પણ યોગ્યતા સ્વભાવથી કેવી રીતે છે તે જણાવે છે.
૪–૪ વેદાંત વગેરે અન્ય દર્શનમાં તથા જૈન દર્શન નમાં ભાષા વડે જે ભેદ છે તે જણાવે છે. ૪૩-૪૪ દર્શનમાં ભેદ હોવાથી શબ્દ ભેદ તે રહેજ એ વાત કહે છે. સકલ કારણ રૂપ મેગ્યતાથી શું સિદ્ધ થાય તે જણાવે છે.
૪૬-૪૭ યોગની સિદ્ધિ કર્યા પછી સર્વ પદાર્થો એકાંત નિત્ય અથવા એકાંત અનિત્ય માનતાં શા વાંધા આવે તે જણાવે છે. દૈવ અને પુરૂષકારની તુલ્યતા કેવી રીતે છે. તે કહે છે. ગોચરાદિની શુદ્ધિ વડે યુગની વિચારણા શા માટે કરવી તે જણાવે છે.
પદ-૫૮ યોગની સિદ્ધિ આગમ પ્રમાણુથી થાય છે તે સમજાવે છે.
પ૯-૬૦
૪૪-૪૬
૪૫૭-૫૫
૨૧
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
૫
}
કેવા પુરૂષના વામાં પ્રવૃત્તિ કરવી તે જણાવે છે.
ઉપરથી વિરૂદ્ધ પ્રવૃત્તિ દોષવાળી છે તે જણાવે છે.
પ્રત્યક્ષ પ્રમાણુ તથા આગમ પ્રમાણથી નિશ્ચય થાય છે તે જણાવે છે.
૨૮-૨૯ ૧ચનના ભેદ બાધક થાય છે એવી શકા કરીને સમાધાન કરે છે.
આગમના અનુસારે યાગમાગ' જણાવવાની શરૂઆત કરે છે.
૨૭
૩.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
૨૩
યેાગ તત્ત્વના વચનેાના વિચાર શા માટે
કરવા તે કહે છે.
૩૧
ર
૩૩
૩૪
પ યેાગના અંતરગત ભેદના વિસ્તાર જણાવવા માટે કહે છે.
૩૬૪૨ાગનું માહાત્મ્ય કહે છે. ૪૩--૪૪ સ્વપ્ત વડે પુનર્જન્મની સિદ્ધિ.
૪૫-૪૬ સ્વપ્નાઓ ભ્રાંતિજનક નથી તે જણાવે છે. સ્વપ્નાઓ જીતવિકાર નથી તે સમજાવે છે.
જ
re
ર
૬૨-૬૪
For Private And Personal Use Only
૪-૬૬
-૬૭
}-૭૧
યોગ માત્રના ભેદ જણાવે છે.
૦૧-૦૮
અન્ય નકારાના મતે યાગના નામે.
97-7.
એ ભેદે ને તાત્વિક સાર ભેદપૂર્વક જણાવે છે. ૮૦-૮૨ સાવ નિરાસ્રવ ભેદનું સ્વરૂપ
૮૨-૮૩
19–$2
૮૩-૮૪
૫૪-૧
૯૨-૬
૯-૯૮
૯૮–૨૯
ઇન્દ્રિય પ્રત્યક્ષ હાય તેજ સત્ય છે એવા નાસ્તિકા તથા મીમાંસક્રાના મત જણાવે છે. ૧૦૦-૦૧ યોગી દ્વારાએ દેવ, સ્વર્ગ વગેરે માનનારતે આત્મા મેાક્ષ વગેરે માનવાને જણાવે છે.
૧૦૧-૧૦૨
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૧
૨૪
ચેાગી સિવાયના જીવા પશુ ગુરૂના ઉપદેશથી આત્માદિ અરૂપી પદાર્થોનું સ્વરૂપ જાણો શકે છે. અનુમાન પ્રમાણાદિથી પણ વસ્તુ સ્વરૂપ જાણી શકાય છે તે વિસ્તારથી સમાવે છે. પર-૫૪ યાગથી ખોન શા ફળ પ્રાપ્ત થાય તે
૫૫
૧૬
૫૭
દર
www.kobatirth.org
}૩
૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫-૬૦
૫૮
૫૯-૬૦ આત્માને પુનર્જન્મની સિદ્ધિ કરે છે.
૬૧
જણાવે છે.
૧૧૦-૧૧૭
જગતમાં ચાઞ સને પ્રિય છે તે કહે છે, ૧૧૭–૧૨૧ ચાગના અભ્યાસથી જે ફળ પ્રાપ્ત થાય છે
તે કહે છે.
યોગના માહાત્મ્ય વડે આત્માનું પરલેાકમાં ગમનાગમન જણાવે છે. સ્મૃતિ વડે યાગફળની પ્રાપ્તિ જણાવે છે. ૧૨૮-૧૩૦
૧૨૪–૧૨૮
૧૩૦-૧૩૩
દરેકને સામાન્યથી સ્મરણ કેવી રીતે થાય તે જણુાવે છે.
૧૦૨-૧૦૨
અન્ય વાદાના ત્યાગ કરી ચૈાગથી તત્ત્વ સિદ્ધિ કરવાનું જણાવે છે.
૧૦૩-૧૧૦
સત્ય તત્ત્વ સમજવાને કયા ઉપાય છે તે જણાવે છે.
For Private And Personal Use Only
સ્વમમાં અનુભવેલ વસ્તુ યાદ આવે છે તેમ પુન ન્મ યાદ કેમ નથી આવતે એવી શ'કાના જવાબ આપે છે.
૧૩૫-૧૩૭
જાતિસ્મરણુથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ ૧૩૭-૧૩૯ આત્માદિકની સિદ્ધિ અને તેમાં યોગ રૂપી કારણની સિદ્ધિ
૧૨૨-૧૨૪
૧૩૩-૧૩૫
૧૩૯૧૪૦
૧૪-૧૪૪
૧૪૪-૧૪૫
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
}૯-૭૦
૭૧-૭૨
G
or
આ સસારમાં રખડતાં જીવને કેટલે કાલ તીત થયે. તે જણાવે છે,
કયા જીવાને જન્મ મરણ ચાલુ રહે છે તે સમજાવે છે.
જગતમાં દરેક કાર્યોમાં કારણ રહેલું છે તે જણાવે છે.
જીવ તથા પુદ્દગલના સ્વભાવનું વિચિત્રપણ કહે છે.
સ્વભાવવાદી સ` વસ્તુ સ્વભાવથો અને છે એમ જણાવે છે.
કયા કયા કારણેાથી વસ્તુસિદ્ધિ થાય છે તે જણાવે છે.
એકલેલ સ્વભાવ કાંઇ કરવાને સમર્થ નથી તે જણાવે છે.
૮૨-૮૪ સ્વભાવ વગેરે પાંચેના સમવાયથી કાય સિદ્ધિ થાય તે જણાવે છે.
જાત્ય ધની જેમ યા જીવે સન્માર્ગ પામી
શકતા નથી તે કહે છે.
૧૫
9;
७८
૭૯-૮૦
૮૧
૮૫-૮}
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
८७
te
te
૫
અધ્યાત્મ ભાવના વિચાર કરવાનું કહે છે. અધ્યાત્મ ભાવની દુર્લભતા જણાવે છે. અધ્યાત્મ ભાવ કાને કયારે પ્રાપ્ત થાય છે તે સમજાવે છે
ભવાભિન...દીતુ સ્વરૂપ જણાવે છે.
લાક વ્યવહારનું સ્વરૂપ.
લેક પુક્તિવાળી ક્રિયા ઢાષમય છે તે
જણાવે છે:
For Private And Personal Use Only
૧૪૨-૧૪
૧૪૯–૧૫૪
૧૧૪-૧૫૬
૧૫૬-૧૫૦
૧૫૭-૧૫૯
૧૫૯-૧૬
૧૬૧-૧૬૨
૧૬૨-૧૬૩
૧૬૪-૧૬
૧૬૨-૧૬૭
૧૬૮-૧૭૧.
૧૦૧-૧૭૪
૧૭૪–૧૭૬
૧૭૬-૧૭૭
૧૭૦–૧૭૮
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮-૧૮૯
૯૮
૯૦-૯૨ ભભિનંદી જીવ વિવેક અને સારા પરિ.
ણામવાળો હોય તો ઉચ્ચ સ્થાન મેળવે છે નહિ તેનું સમાધાન કરે છે.
૧૭૯-૧૮૨ ૯૩-૯૪ ચરમ પુલ પરાવર્ત બાકી હોય તે સિવા
યના જીવો અધ્યાત્મ ભાવને પામતા નથી તે જણાવે છે.
૧૮૩–૧૮૫ ૯૫-૯૬ યોગની પ્રાપ્તિ કોને કેવા પ્રકારે થાય તે કહે છે, ૧૮૫–૧૮૭
અધ્યાત્માદિ યોગની પ્રાપ્તિ કેવી રીતે થાય તે જણાવે છે. ઈયોગની પ્રાપ્તિ અયુબેધકને થાય તે જણાવે છે.
૧૮૯–૧૯• ૯૯ અનબંધકતા કેવી હોય તે જણાવે છે. ૧૦૦-૧૯ ૧૦૯–૧૦૨ જિનમતને પુષ્ટિ આપનાર ગોપેન્દ્ર યોગી
રાજનું વચન શું છે. તે જણાવે છે - ૧૨–૧૯૫ ૧૦૩-૦૪ પ્રકૃતિનો વ્યાપાર આત્માને શી રીતે કબજે
૨ ખે છે તે જણાવે છે. ૧૦૫-૧૦૬ પુરૂષ અને પ્રકૃતિના તેવા તેવા સ્વભાવના
યેગે જીવ સંસારમાં પરાવર્તન કર્યા કરે છે તે જણાવે છે.
૧૯૭–૧૯૯ ૧૦૭-૧૦૮ જે પ્રકૃતિને એક સ્વભાવવાળી માનવામાં
આવે તો કયા કયા દેશે આવે તે જણાવે છે. ૧૯૯-૨૦૨ ૧૦ ગ્યતાવાળા પુજયવંત જ યોગનું
માહા મેળવે છે તે જણાવી પૂર્વ સેવા
પ્રાપ્ત કરવાને ક્રમ જણાવે છે. ૨૦૨-૨૦૪ ૧૧૦–૧૧૧ ગુરૂ વર્ગ કેને કહેવાય તે જણાવી તેમનું પૂજન કરવાનું જણાવે છે.
૨૦૪-૨૧૬
૧૯૫-
૧૭
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
૧૨૨
૧૨૩
૧૧૨–૧૧૫ ગુરૂ વર્ગની સેવા કેવી રીતે કરવી તે જણાવે છે. ૨૬-૨૧૧ ૧૧૬ દેવપૂજા વિધિ
૨૧૧-૨૧૨ ૧૧૭ કયા દેવ પૂજા યેગ્ય છે તે જણાવે છે. ૨૧ર-૧૪ ૧૧૮-૧૧૯ સર્વદેવની પૂજાથી મેક્ષ માર્ગની સાધના
કેવી રીતે થાય તે દૃષ્ટાન્ત પૂર્વક જણાવે છે. ૨૧૪-૨૨૦ ૧૨૦ વિશેષ પ્રકારની ધર્મવૃત્તિને ઉપદેશ કોને આપવો તે જણાવે છે.
૨૨૦-૨૨૧ ૧૨૧ પિષ્યવર્ગને વિરોધ ન આવે એવી રીતે
પાત્રને વિધિયુક્ત દાન આપવાનું જ છે. ૨૨૧-૨૨૨ પાત્ર કોને કહેવાય તે જણાવે છે. ૨૨૨–૨૨૪ પાત્ર સિવાયનાને પણ અનુકંપાથી દાન આપવાનું જણાવે છે.
૨૨૪-૨૨૫ ૧૨૪ કેવી વિધિ સાચવોને દાન આપવું તે જણાવે છે.
૨૨૫-૨૨૬ દાનધર્મની પ્રશંસા કરે છે.
૨૨૬-૨૨૭ ૧૨૬-૧૨૮ સદાચારનું સ્વરૂપ લક્ષણો વગેરે સમજાવે છે. ૨૨૮–૨૩૧ ૧૨૯-૧૩૦ ઉચિત કરણ વગેરે જણાવે છે. ૨૨-૨૩૪ ૧૩૧ ૧૩૫ તપનું સ્વરૂપ જણાવે છે.
૨૩૪-૨૪૧ ૧૩૬ મુકિત પ્રત્યે દ્વેષ ત્યાગ કરી પ્રેમ કરવાનું જણાવે છે.
, ૨૪૨૪૪ ૧૩૭–૧૩૯ મુતિ પ્રત્યે દ્વેષ ભાવ કોનામાં સંભવે તે
જણાવે છે. ૧૪૦-૧૪૧ શુભ અધ્યવસાયથી ઉત્તમ ગુણ પ્રાપ્ત થાય છે. તે કહે છે.
૨૪૭–૨૫૧૪૨ કમલનો નાશ કરવો તે મુક્તિનો ઉપાય છે. ૨૫૦-૨૫૧ ૧૪૩-૧૪૪ કમલનું સ્વરૂપ
૨૫૧૨૫૩
૧૨૫
૨૪૪-૨૪૭
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
૧૫૨
અન્તઃકરણની શુદ્ધિ વિનાનું ચરિત્ર ન્યાયથી
વિચારતાં વખાણવા યોગ્ય નથી. ૨૫૪-૨૫૬ ૧૪૬ મુક્તિ પ્રત્યે કૅપને અભાવ તેજ મેક્ષ
પ્રાપ્તિને તાત્વિક હેતુ છે એમ જણાવે છે. ૨૫-૨૫૮ ૧૪૭-૧૪૮ પૂર્વ સેવાને અધિકાર વિશેષતાથી દષ્ટાંત પૂર્વક જણાવે છે.
૨૫૮-૨૬૧ ૧૪૯-૧૫૦ મુક્તિના અપમાં કેટલે ગુણ રહ્યો છે તે જણાવે છે.
૨૬૧-૨૬૨ ૧૫૧ ભવાભિળંગ તથા અનાગનું સ્વરૂપ કહે છે. ૨૬૨-૨૬૪
ગરલ અનુદાનથી કાંઈ લાભ નથી તે જણાવે છે.
૨૬૪–૨૬૫ ૧૫૩–૧૫૪ સરખાં જણાતાં અનુષ્ઠાનેનું ફળ સરખું હતું નથી તે કહે છે.
૨૬૬–૨૬૭ વિષાદિ પાંચ પ્રકારનાં અનુષ્ઠાનનાં નામ જણાવે છે.
૨૬૭–૨૬૯ ૧૫૬–૧૫૭ પ્રથમના બે અનુષ્ઠાનની વ્યાખ્યા ૨૬૯-૨૩૨ ૧૫૮ ત્રીજા અનનુષ્ઠાનનું સ્વરૂપ
૨૭૨–૭૪ ર૫૯-૬૦ તહેતુ તથા અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપ જણાવે છે. ર૭૪–૨૬ ૧૫૧-૧૬૨ ચરમ પુદગપરાવર્તમાં દેવ ગુર્નાદિની સેવા
પ્રથમ કરતાં જુદા પ્રકારની હોય છે તે
જણાવે છે. ૧૬૩ છેલા આવર્તમાં આત્માની કેવી વિશેષ
અવસ્થા હેય છે તે સમજાવે છે. ર૭૯-૨૮૦ ૧૬૪-૧૬ ૫ કર્મનું સ્વરૂપ જણાવે છે.
૨૮૦-૨૮૩ ૧૬૬–૧૬૭ જીવને અનાદિ મુક્ત માનતાં કયા દેષ પ્રાપ્ત થાય છે તે જણાવે છે,
૨૮-૨૮૭
૧૫૫
૨૭ ૨૩૨
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮-૨૮
૩૦-૦૦
જીવમાં રહેલી ગ્યતા જણાવે છે. ૨૮–૨૮૮ અન્ય દનકારે કર્મલને ભવબીજ કહે છે
તે જણાવે છે. ૧૦૦-૧૭૨ જેમ જેમ ભાવ શુદ્ધિ થાય છે તેમ તેમ
કર્મદલ એાછાં ઓછાં થાય છે તે જણાવે છે. ૨૮–૨૯૨ ૧૭૩-૧૬૫ ચરમ પુદ્ગલ પરાવતમાં થતો બંધ મેટા
પાપનું કારણુ થતો નથી તે દૃષ્ટાન્તપૂર્વક સમજાવે છે.
૨૮૨–૨૯૫ ૧૭૬-૧૭૭ મુક્તિ માર્ગ નજીક આવતા પ્રમોદ થાય તે જણાવે છે.
૨૯૫-૨૯૭ ૧૭૮-૧૯ અપુનબંધકનું સ્વરૂપ
૨૯૮-૩૦૩ ૧૮૦-૧૮૧ અપુનર્ભધથી અન્ય જીની પૂર્વ સેવા - કેવી હોય તે જણાવે છે. ૧૮૨–૧૮૩ અપુનબંધક બાબતમાં દર્શનકારોના મતે જણાવે છે.
૩૦૬–૭૦૯ ૧૮૪-૧૮૬ જ્ઞાનપૂર્વકની પૂર્વસેવાનું સ્વરૂપ જણાવે છે. ૩૦૯-૧૨ ૧૮૭ પ્રકૃતિથી આત્મામાં શાંત ઉદાત્તત્વ રહેલ છે. તે કહે છે.
૩૧૨-૧૪ ૧૮૮ વિરૂદ્ધ પ્રકૃતિવાળાને વિરૂદ્ધભાવ આવે તે
૩૧૪-૦૧૫ ૧૮૯-૧૯૦ ભોગમાં ખરા સુખની ઈચ્છા ઝાંઝવાનાં જળ જેવી છે. તે જણાવે છે.
૩૧૫-૧૬ ૧૯૧ વિષયના ભેગીઓને સુખ નથી તે જણાવે છે
૩૧૦-૩૨૦ ૧૨-૧૯૩ દૃષ્ટાન્તને દષ્ટાંતિક સાથે ઘટાડે છે. ૩૨૦-૦રર १६४ શુભ પ્રજ્ઞાવંત મહાનુભાવ કેવી પ્રવૃત્તિ કરે તે જણાવે છે.
૩૨૨૩૨૪
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૫
૧૯૬
૧૯૦
૧૯૮
૧૯૯
૨૦૦
www.kobatirth.org
૨૦૧-૨૦૨ શ્રીમાન હરિભદ્રસૂરિજી પણ યાગની વ્યાખ્યા
જણાવે છે.
૨૦૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩-૨૦૪ દ્રવ્ય યાગ જણાવીને ભાવયેગની શરૂઆત ગ્રંથી ભેદવાળાને હાય છે તે દૃષ્ટાંત પૂર્વક જણાવે છે.
૨૦૯
૩૦
પ્રકૃતિના ભેદથી આત્મ સ્વરૂપમાં ભેદ
પડતા નથી તે જણાવે છે. આત્મા તથા પ્રકૃતિનું પરિણામ.
સ્વભાવથી થતું
સિદ્ધ ક્રમ મેલ જણાવે છે.
અનાદિ કાલ પર પરાથી આત્માનુ બંધન છે તે અન્ય મતવાળાને પણ એજ પ્રમાણે સવ પદાર્થાની પ્રાપ્તિ સભવે છે તે કહે છે. આત્મા તથા મા સંબધ સિદ્ધ થવાથી હવે શું કરવું તે જણાવે છે.
પૂર્વ સેવાથી મુક્ત જીવ યાગ યુક્ત ડ્રાય એમ ગાપેન્દ્ર પડિંત કહે છે તેમ વિદ્વાન પણ માને છે.
ખીજા
૧૦
૩૨૪-૩૨૭
For Private And Personal Use Only
૩૨૭-૩૨૯
૩૨૯૩૩૩
૩૩૩-૩૩૬
૩૩૨-૩૩૮
મોંથી ભેદ કરનારા ઉત્તમ ભાવને જોઇ સકતા નથી તેવી શંકનું સમાધાન કરે છે. ૩૪૪-૩૪૬ ૨૦૬-૨૦૮ ક્રિયાવાદી યાજ ફલ આપનારી છે, એક્લા જ્ઞાનથી ક્ષ મેળવી શકાતું નથી તે ક્રિયાવાદીની શંકાના ઉત્તર આપે છે. શુદ્ધ અનુષ્ઠાન યોગના હેતુ હાવાથી તે અનુષ્ઠાનને યાગ કહેવાય છે. તે જણાવે છે. ૩૫૧-૩૫૨ યોગના ત્રણ અંગ જણાવે છે.
૩૧ર
૩૩૮૩૩૯
૩૩૯-૩૪૧
૩૪૨-૩૪૪
૩૪૬-૩૫૦
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
૩૬-૩૭૩.
૨૧૧ અનુષ્ઠાનના ત્રણ પ્રકાર
૩૫૨–૩૫૪ ૨૧૨-૨૧૪ અનુષ્ઠાનનું સ્વરૂપ ક્રમપૂર્વક જણાવે છે. ૩૫૪-૩૫૯ ૨૧૫ અનુષ્ઠાનનું ફળ જણાવે છે.
૩૫૯-૬૦ ૨૧૬ અનુષ્ઠાનમાં હેતુ જણાવે છે.
૩૬–૩૬૨ ૨૧૭-૨૧૮ બીજા સ્વરૂપ અનુષ્ઠાનનું સ્વરૂપ દષ્ટાંતપૂર્વક સમજાવે છે.
૩૬૨-૩૬૬ ત્રીજા શુદ્ધાનુષ્ઠાનથી દેને નાશ થાય છે તે જણાવે છે.
૩૬-૩૬૮ २२१ મેક્ષના અથ શાસ્ત્રને આધીન રહે છે તે જણાવે છે.
૩૬૮-૩૬૯ ૨૨૨-૨૨૩ ઉપદેશની જરૂર કયાં નથી અને કયાં છે તે
જણાવે છે. ૨૨૪ ધર્માથીએ શાસ્ત્રમાં યત્ન કરવો તે જણાવે છે.૩૭૩-૩૭૪ ૨૨૫-૨૨૬ શાસ્ત્રોની સ્તુતિ કરે છે. ૨૦૧૭ ગુણાનુરાગીને ધર્માનુષ્ઠાન સલ્ફલદાયી છે તેમ જણાવે છે.
૩૭–૩૭૮ ૨૨૯-૨૨૮ કોની ક્રિયા આદર પાત્ર થતી નથી તે સમજાવે છે.
૩૭૯-૩૮૧ ર૩૦-૨૩૧ સિદ્ધાંત ઉપર આદર રાખવાનું જણાવે છે. ૩૮૧-૩૮૨
આત્મ વિરુપની સિદ્ધિ ત્રણના બળે થાય છે તે જણાવે છે. સિદ્ધિઓ કેને કહેવાય તે જણાવે છે. ૩૮૫-૩૮૬ કઈ સિદ્ધિઓ પાત રૂપે થાય તે જાણે છે. ૩૮૬ -૩૮૮ કઈ સિદ્ધિઓમાં પડવાના કારણે નથી તે
જણાવે છે. ૨૩૬-૨૩૪ સિદ્ધિઓ પિત પિતાના કારણે મળે છતે
૩૭૪ ૩૭૭
૨૩૨
૩૮૩-૩૮૫
૨૩૩.
૨૩૪
૨ ૩૫
૪૮૮–૩૮૯
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૪
૩ર
ઉપજે છે. તે સિવાય ઉપજતી નથી તે
જણાવે છે. ૨૩-૨૪૦ .આગમ પ્રસિદ્ધ વ્યવહાર છેાડીને હાથી મેાક્ષ માટે પ્રવૃત્તિ કરનાર મુખ છે તે જણાવે છે.
૩૯૪-૩૯૬
૨૪૧ ઉપરની વાત વ્યતિરેક ભાવે જ્ગાવે છે. ૩૯૬-૩૯૭ ૨૪૨-૨૪૩ સદ્યોગવાલા ભવ્યાત્માએ ગર્ભ માં રા છતાં પણ્ માતાની પ્રશંસા કરાવે છે તે જણાવે છે. મહાપુરૂષોના પ્રગટ ભાવે ઉદ્ય વા ડાય તે સમજાવે છે.
૨૫૦
www.kobatirth.org
અભિમાન
૨૪૫–૨૪૬ મયૂરના દૃષ્ટાન્તના ઉપનય ૨૪૭-૨૪૮ તે યોગ સ્વરૂપના જાણુકા રાખતા નથી. તે જણાવે છે. ઉપર જણાવેલા ત્રણ પ્રકારના ભિન્ન ભિન્ન અવસ્થામાં કેવા ઉપકાર કરે
અનુષ્ઠાને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
૨૧૨
વાત્મા શું કરી શકે તે
૩૮-૩૯૩
છે તે જણાવે છે. અનુષ્કાનાને યાગ્ય અધિકારીએ કાણુ ગણુાય
તેના વિચાર જણાવે છે.
૪૦૯-૪૧૧
પુન: લક જણાવે છે. ૨૫૩-૨૫૪ સમ્યગ્દર્શનનાં ચિહ્નોનું સ્વરૂપ તથા વિવેચન, ૪૧૧-૪૧૩ પરમાત્માના વચન ઉપદેશનું સામર્થ્ય જણાવે છે. ૨૫૬-૨૫૭ સમક્તિના પ્રથમ છે. ચહ્નો જણાવે છે. ૨૫૮-૨૫૯ ધ'થી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરનારમાં પણ ધમ
૫૫
For Private And Personal Use Only
૩૯૮-૪૦૧
૪૦૧–૪૦૨
૪૦૨-૪૦૪
૪+૪=૪૦૭
૦૭-૪૦૮
૪૦૮-૪
૪૧૪–૪૧૫
૪૧૫૪૧૦
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
33
પણ કેવી રીતે હોય તે સમજાવે છે. સમક્તિના નામ લિંગનું સ્વરૂપ જણાવે છે. ૨૬૧-૨૬૨ દેવ ગુરૂની પૂનમાં પ્રેમભાવના કેવી હોય તે જણાવે છે.
૨૬૩-૨૬૪ હવે જીવ સમકિત દૃષ્ટિવાળા કેવી રીતે
૨૬૯
www.kobatirth.org
કહે છે.
થાય તે જણાવવાને ત્રણ કારા જણાવે છે. ૪ર૪-૪૨૫ ૨૬૫-૨૬૬ આ કારણેા જીવાત્મા કયારે કરે તે કહે છે. ૪૨૫-૪૨૭ ૨૬૦-૨૬૮ સમકિતી જીવતે કર્માંને બધ મિથ્યાત્વી
૨૭૦-૨૭૧ મો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં એ કેમ થાય છે તે જણાવે છે, ૪૨૮૪૩૦ પ્રથિભેદીને કમના અલ્પબધ થાય છે તે
આવી સમકિતીની અવસ્થાને
એધિસત્વ કહે છે.
જીવાનાં
છે,
૨૭૨-૨૪૦૩ અને શાસ્ત્રોમાં આવા પ્રકારના લક્ષણ સરખાં દેખાડયાં છે તે કહે ૨૭૪ આ બાબતમાં પક્ષભેદ જણાવે છે. ૨૭૫-૨૭૬ ભવ્યત્વ કાને કહેવાય તે જણાવે છે. ૨૭૭–૨૭૮ જીવમાં રહેલી યાગ્યતા તેજ તથાભવ્યત્વ
જાણવું.
૨૮૫–૨૮૬ સૌંસારમાં દુ:ખી થતા
ભાવી તીર્થંકરાની કેવી તે જણાવે છે.
૪૧૦-૪૨૦
જર
૪૨૨-૪૨૩
જીવાત્માઓ માટે ભાવના હાય છે
For Private And Personal Use Only
૪૩૦-૪૩૧
૪૪૦-૪૪૧
૨૦૯
આ વભાવથી જીવોમાં ભેદો પડે છે તે કહે છે.૪૪૨-૪૪૩ ૨૮૦-૨૮૧ અપૂર્વ કરછુટી ગ્રંથિભેદ કરે છે તે જણાવે છે. ૪૪૩-૪૪૫ ૨૮૨-૨૮૩ ગ્રંથિભેદ કાને કહેવાય તે જણાવે છે. ૨૫૪ અપુન ધકનું સ્વરૂપ.
૪૪૫-૪૪૭
૪૪૭૪૪૮
૪૨૧-૪૩૨
૪૩૩-૩૪
૪૩૪–૪૩૭
૪૩૭-૪૪૦
૪૪૫-૪૫૦
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
૨૮૭–૨૮૮ તે ભાવી મહા પુરૂષોમાં કેવા ગુણા હાય
છે તે કહે છે.
૪૫૦-૪૫૨
૨૮૯
કેવી ભાવનાવાળા ગણધર થાય તે કહે છે. ૪૫૨-૪૫૩ ૨૯૦ કેવી ભાવનાવાળા મુડેંડ કેવલી કે મૂક કેવલી થાય તે જણાવે છે.
૨૯૧–૨૯૪ જીવેાને વિચિત્ર ભાવનાઓ થવામાં હેતુ જણાવે છે.
૧૯૪ મેક્ષના હેતુમાં અન્ય પડિતાના અભિપ્રાય જણાવે છે.
૨૯૫-૨૯૬ આ બાબતમાં વિશેષ મતભેદ તથા સમાધાન જણાવે છે. ૨૯૭–૨૯૮ અન્ય મતવાળાને ઈશ્વરના અનુગ્રહ કેવી રીતે માનતાં સાચે છે તે જણાવે છે. ૨૯૯-૩૦૦ બી કયા કમા અનુગ્રહ થાય તે જણાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧-૩૦૨ અન્ય મતવાદીએ આ મેક્ષ માગમાં હતુ રૂપ યાગને કેવી રીતે સ્વીકારે છે તે જણાવે છે.
તત્ત્વનું
૩૦૬-૩૦૭ કર્મ મુત કે અમૂર્તી છે તે જણાવતાં પરદશ નકારાને જવાબ આપે છે. ભગવાન કાલાતીતના મતનું પ્રતિપાદન
૩૦૮
૩૦૩-૩૦૫ પરમતવાદીઓએ કલ્પેલા અયેાગ્ય ખંડન કરે છે.
૩૦૯
કરે છે.
સદ્ગુતિવાળાં ન્યાયનાં વચન ગ્રહણુ કરવાનું જણાવે છે.
For Private And Personal Use Only
૪૫૩-૪૫૫
૪૫૫-૪૫૯
૪૫-૪૬
૪૧-૪૫
૪૬૨-૪૬૮
૪૬૮૪૭૦
૪૭૦-૪૦૩
૪૭૩-૪૮૦
૪૮-૪૮૪
૪૮૪-૪૮૫
૪૮૫-૪૫
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
૩૧૦-૩૧૬ કાલાતીતના મત સાથે વિશેષષ્ણુને ભેદ જણાવે છે. ૩૧૨-૩૧૩ તીથ કરનું સ્વરૂપ જણાવે છે. ૩૧૪-૩૧૫ નિયતિવાદ પદાર્થોના સહજ સ્વભાવને અનુસારે છે.
છદ્મસ્થ જીવથી અતીન્દ્રિય વસ્તુના નિય ન થાય તા તેનાં ઉપદેશની ચાગ્યતા કેવી રીતે ગણાય તે સમજાવે છે.
૪૯૪-૪૯૧
૪૯૬-૪૭
૩૧૭-૨૧૮ કદાગ્રહના ત્યાગ કરવાનું જણાવે છે. ૩૧૯-૩૨૦ દેવ તથા પુરૂષકારનું સ્વરૂપ જાવે છે. ૪૯૭–૪૯૯ ૩૨૧-૩૨૩ દેવ તથા પુરૂષકાર સબંધી વ્યવહાર નયના મત જણાવે છે.
૩૨૪-૩૨૬ દેવ તથા પુરૂષકારને અન્યોન્યાશ્રય ભાવ રહેલા છે તે જણાવે છે. ३२७ આ બાબતમાં વિશેષતા જણાવે છે. ૩૨૮-૩૩૧ ક્રમ તથા પુરૂષાર્થ'ના વાત્ય ધાતક સમજાવે છે. ૩૩૨-૩૩૪ નિયત ભાવવાળી ચાગ્યતા દારૂ (કાષ્ટ) તથા પ્રતિમાના દાંતથી સમજાવે છે.
૩૩૫-૩૩૬ દ્રવ્ય કર્મ અને ભાવ કુમના
પરસ્પર
સંબંધ જણાવે છે.
૩૩૭-૩૩૮ ચર્મ પુદ્દગલ પરાવતમાં કાણુ ખાત્ બાધક થાય તે કહે છે,
ભાવ
૩૩૯-૩૪૨ ચીભેદ થયા પછી આત્માનું કેવું સ્વરૂપ પ્રગટ થાય તે જણાવે છે.
૩૪૩-૩૪૫ ઉચિત પ્રવૃત્તિમાં આદર અને અનુચિત
પ્રવૃત્તિને ત્યાગ
For Private And Personal Use Only
૪૫૬-૪૯
૪૫૯-૪૨
૪૯૨-૪૯૪
૨૦૦૫૦૩
૧૦૩-૧૦૬
૫૦૬-૫૦૭
૫૦૮૫૧૧
૫૧૧-૫૧૫
૫૧૫-૫૧૬
૫૧૭–૧૨૨
૫૨૨-૫૨૨
૫૨૫-૫૨૮
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૨
૩૬
૧૩૭૫૩૮
૩૫૫
૩૪૬-૩૫૪ ઉપદેશ વિના શુભ ભાવ થતા હાય તે ઉપદેશની જરૂર શા માટે તે જણાવે છે. સમકિતી જીવ દેશિવરતિ તથા સર્વ વિરતિ કયારે પામે તે જણાવે છે. ૩૫૩-૩૫૪ માર્ગાનુસારીપણું' કયારે જણાય તે કહે છે, ૫૩૯-૫૪૧ આત્મા કઈ અવસ્થામાં સૌંસાને પાર પામી શકે તે જણાવે છે. માર્ગાનુસારીથી ઉલટી રીતે ચાલનાર વિ ફલ પામે છે તે જણાવે છે. દેશવિરતિ સÖવિરતિની સાથે યોગતત્ત્વને સબંધ જણાવે છે. ૩૫૮-૩૫૯ અધ્યાત્મ યાગનું સ્વરૂપ તથા ફળ જણાવે છે. ૫૪૫-૫૪૮ ૩૬૦-૭૬૨ ભાવના યાગનું સ્વરૂપ તથા ફળ જણાવે છે. ૫૪૯-૫૫૨ ૩૬૩ ધ્યાન મૈગનું કુલ જાવે છે. ૩૬૪-૩૬૫ સમતા ચંગનું સ્વરૂપ તથા કુલ જણાવે છે. ૧૫૩-૫૫૫ ૩૬૬-૩૬૭ વૃત્તિસંક્ષેપનું સ્વરૂપ તથા તેનું ફળ જણાવે છે. ૫૫૫-૫૫૮ ૩૬૮-૩૭૧ તાત્ત્વિક તથા અતાત્ત્વિક યેાગનું સ્વરૂપ
૫૪૪–૧૪૫
૫૫૨-૫૫૩
૫૮-૫}ર
પ૬૨-૫૬૩
૫૬૩-૫૬
૩૦ર સાનુબંધ તથા અનનુબંધ યાગનું સ્વરૂપ ૩૭૩ યેાગમાં આવતા અપાયા જણાવે છે. ૩૭૪ અન્ય મતવાદીએ પણ યાગમાં અપાય માને છે તે જણાવે છે.
૩૭૫-૩૭૭ સાશ્રવ નિરાશ્રવ યાગનું સ્વરૂપ
૩૭૮-૩૬૯ ચરમ શરીરીને અનાસ્રવ કેમ કહેવાય તે સમાવે છે.
રૂપ
www.kobatirth.org
૩૫૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦-૩૮૧ અધ્યાત્મ ચાગનું સ્વરૂપ જણાવે છે. ૩૮૨-૩૮૬ જપ-જાપ ક્યારે કરવા તથા તેને ત્યાગ કયારે કરવા તે જણાવે છે.
For Private And Personal Use Only
૧૮-૧૩૭
૫૪૧-૧૪૨
૫૪૩-૫૪૪
૫૬૭૫૬૮
૧૬૮-૨૦૧
૧૭૨-૫૭૩
૧૭૩-૫૦૫
૧૭૫-૫૮૦
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭
૦૮૭
૫૧
૮૮
જાપનું કાલમાપ જણાવે છે. શુભ અભિગ્રહાનું વખાણવાપણુ જણાવે છે. ૫૮૧-૫૮૨ ૩૮૯-૩૯૧ અધ્યાત્મ બાબતમ મતાંતર વગેરે જણાવે છે. ૫૮૩-૧૮૬ ૩૯૨--૩૯૩ ગ્રેગ ધમ એકાંત ફૂલ આપનાર છે તે વિશેષતા પૂર્વક જણાવે છે. ૪ વિવેક જણાવે છે.
પ
૩૯૬
૧૯૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મ સ્વરૂપનું નિરીક્ષણુ કેરી રીતે કરવુ
તે જણુાવે છે.
૪૦૨-૪૦૩ મૈત્રી વગેરે ભાવનાનું સ્વરૂપ.
૪.૪
ભાવનામાં અધ્યાત્મ તત્ત્વ જણાવે છે. અધ્યાત્મ વિષયમાં અન્ય પડિતાના મત જણાવે છે. ૩૯૮-૩૯૯ દેવાદિકનું વંદન વગેરે વિશેષતાપૂર્વક જણાવેછે.૫૯૪–૫૯૬ ૪૦૦-૪૦૯ પ્રતિક્રમણનું સ્વરૂપ તથા કયારે કરવું વગેરે
૫૯૮-૫૯૪
સમજાવે છે.
ચોગશાસ્ત્રના વિચારકાના મતે અધ્યાત્મનું સ્વરૂપ સમજાવે છે.
૪૦૫-૪૦૬ મેાગના છેલ્લા ભેદ વૃત્તિ સક્ષયનું સ્વરૂપ જણાવે છે. ૪૦૪૦૮ આત્માની યાગ્યતાના અભાવ માનીએ તે ધ વગેરે ઘરે દ્ધિ તે જષ્ણુવે છે.
૪૦૯-૪૧૦ દૃષ્ટાંતને દાન્તિક સાથે ધટાવે છે. ૪૧૧ નાનાદિ ચૈાગમાં ઉત્સાહ વગેરેની જણાવે છે. ૪૧૨-૪૪૩ ઉત્તમ યાગની જણાવે છે.
જરૂર
પ્રાપ્તિના ઉપાય વગેરે
૫૮}-૧૮
૫૮૮-૫૯
For Private And Personal Use Only
૫૮૯-૫૯૦
૧૯૦-૫૯૧
૫૯૭-૬૦૦
}૦૦-૬૦૩
૬૦૩–૨૦૪
૬૦૪=૦૭
૬૭-૬ ૦૯
૬૦૯-૬ ૧૧
}૧૨-૬૧૪
૬૧૪-૧૯
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
- ૧૪
LY૧૮
૪૨૩
૪૫
આત્માને પુરૂષકાર સફલ કયારે થાય તે સમજાવે છે.
૬૧૯-૬૨૦ ૪૧૫-૪૧૭ એકલા પુરૂષાર્થથી કાર્યસિદ્ધિ કેમ ન થાય વગેરે જણાવે છે.
૬૨૦–૬૨૫ કરણુયોગનું સ્વરૂપ
૬૨૫-૬૨૬ ૪૧૯-૪૨૦ સંપ્રગાન સમાધિનું સ્વરૂપ તથા ફલ કર૬-૬૨૯ ૪૨૧ અસંપ્રજ્ઞાન સમાધિનું સ્વરૂપ
૬૨૯-૬૩૧ ૪૨૨ અન્ય દર્શનકારોના મતે પરમાત્મ દશાનાં નામે જણાવે છે.
૬૩૬-૬૩૨ સર્વ સમાધિયોગનું ફલ.
૬૩૩-૬૩૪ ૪૨૪
અહીં ભવિતવ્યતા નિમિત્ત રૂપે જણાવે છે. ૬૩૪-૬૩૫ યોગની પ્રાપ્તિથી લાભો જણાવે છે. ૬૫-૬૬ ભગવાન કેવા પ્રકારની દેશના આપે તે
જણાવે છે. ૪૨૭-૪૨૮ કેટલાક અન્ય દર્શનવાદીઓ મુક્ત અવ
સ્થામાં કેવલજ્ઞાન માનતા નથી તેને ઉત્તર આપે છે.
૬૩૯-૬૪૧ ૪૨૯ સંપ્રજ્ઞાત યોગનું ફલ જણાવે છે. ૬૪૧-૬૪ર ૪૩૦-૪૩૧ પ્રાણીમાત્રમાં સંવિત એટલે જ્ઞાન હોય છે તે જણાવે છે.
૬૪૪-૬૪૮ ૪૩ર-૪૩૪ મુજત અવસ્થામાં જ્ઞાન ન હોય એવી શંકાનું સમાધાન કરે છે
૬૪૮-૬૫૨ ૪૩૫-૪૩૭ સર્વજ્ઞપણાનું સ્વરૂપે પ્રગટ જણાવે છે. ૬૫-૬૫૭ ૪૩૮ સર્વાપણું સિદ્ધ થવાથી શું સિદ્ધ થાય તે જણાવે છે.
૬૫૭-૬૫૮ ૪૩૮-૪૪૨ કુમારિ ભટ્ટનાં સુભાષિતે જણાવે છે. ૬૫-૬૬૩
૬ ૩૭ -૬ ૩૮
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
૪૪૪
આચાર્યશ્રી મીમાંસક મતવાળાને જવાબ આપે છે.
૬૬૩-૬૬૫ સાંખ્યમતનું નિરાકરણ.
૬૬૬-૬૬૭ ૪૪૫ આત્માનું બીજું સ્વરૂપ જણાવે છે. ૬૬૭-૬૬૮ ૪૬-૪૫૪ જેને તથા સાંખ્ય મત પંડિતને પરસ્પર
મતભેદ તથા સમાધાન જણાવે છે. ૬૬૮-૬૮૨ ૪૫૫-૪૫૬ પરદનની શંકાઓનું સમાધાન. ૬૮૨–૬૮૬ ૪૫૮ બીજા દર્શનકારેના તત્વની મીમાંસા. ૬૮૬-૬૮૮ ૫૯-૪૬૭ બૌદ્ધનું મત દર્શન તથા તેને પ્રત્યુત્તર વિગેરે જણાવે છે.
tee-ter ૪૬૮-૪૭૧ ક્ષણિકત્વ પક્ષમાં આવતા વિરોધ વિગેરે જણાવે છે.
૬૯૯-૭૦૫ ૪૭૧–૪૭૨ આત્મા એકાંત નિત્ય નથી તેમ એકાંત અનિત્ય નથી તે સમજાવે છે.
છo૫-૭૦૭ ૪૭૩-૪૭૬ પરવાદીઓએ મૂકેલા દોષોનું સમાધાન. ૭૭-૭૧૩
આ બાબતમાં અદ્વૈતવાદી પ્રેમી યુકિતને જણાવે છે.
૧૩-૭૧૫ ૪૭-૪૮૫ એકાંત નિત્યવાદીઓને યુકિતઓનું સમાધાન કરે છે.
૦૧૬–૭૨૪ જ૮૬-૮૯ વાસ્તવિક આત્મસ્વરૂપને યથાર્થ સમજાવે છે. હરપ-૭૩૧ ૪૯૦-૪૯૪ ગમાર્ગથી આત્માના પરિણામપણાનું યથાર્થ સ્વરૂપ જણાવે છે.
૭૨-૭૩૭ ૪૯૫ કર્મક્ષય થતા સમાધિભાવ પ્રગટ થાય
તે જણાવે છે. ૫૯૬-૪૯૭ યોગની છેલી અવસ્થામાં મેક્ષપ્રાપ્તિ થાય છે તે જણાવે છે.
૭૩૮૭૪૦
૪૭૭
૩૭–૧૭૩૮
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
૪૯૮-૫૦૦ મેક્ષ ખખતમાં અન્ય મતની સંખ્યા તથા સમાધાન સમજાવે છે.
૫૦૧–૧૦૨ સ્વભાવની નિવૃત્તિમાં ાત્માનું પરિણામીપણ કારણ છે તે જણાવે છે.
૫૨૩
૭૪-૭૪૫
૫૦૩૫૦૦ મુક્ત અવસ્થાનું સ્વરૂપ તથા સુખ. ૫૦૮–૧૧૦ વિદ્વતાનું મૂળ જણાવે છે. ૫૧૧-૫૧૨ યાગબિન્દુના અનુસારે આત્માનુ સ્વરૂપ કેવું છે તે જણાવે છે
Fe
૫૧૩-૫૧૫ પુરૂષાદ્વૈતવાદ દ્વૈતવાદ તથા અભાવવાદનાં દૂષ્ણેા જણાવી તેનુ સમાધાન કરે છે. ૫૧૬-૫૧૯ આત્માના અંશે આત્માથી ભિન્ન છે કે ભિન્ન વગેરે વાદીની શ ંકાનું સમાધાન કરેછે.૭૬૩૭૬૯ પર૧-૫૨૨ સ્યાદ્વાદ મતથી વસ્તુ તત્ત્વની યથાસિદ્ધિ જણાવે છે. પરસ્પર વિશધી જશુાતા વિચારનું સમાધાન કરે છે. પર૪-૫૨૫ ગ્રંચકાર આચાર્ય શ્રી યાગબિન્દુની સમાપ્તિ વગેરે જણાવે છે. પર૬–પરછ યાગબિન્દુની રચનાનુ` પ્રયાજન વગેરે જણાવી ગ્રંથની સમાપ્તિ કરે છે. વિવેચનકારની પ્રશસ્તિ,
For Private And Personal Use Only
૭૪૫-૪૫
૭૪૭=૩
૭૫-૭૫૬
૦૫૬-૧૫૮
૭૫-૭૬૨
@ze=૭૪
co૪–૭૭;
૭૭૬-૭૭૮
૭૭૨-૭૮૧
૭૮૧-૭૮૨
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अर्हम ॥ श्रीबुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ॥
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત
યોગબિન્દુ
બુધ્ધિસાગર વિવેચન સહુ મગલાચરણ,
त्वा महावीरं देवं सर्वविघ्नविनाशकम् । નૃ-તેવેન્દ્ર-ત-જૂન, મોક્ષ-માઁ -વિષોષમ્ ॥ શ્॥ श्रीसुखसागरं नत्वा, बुद्धयन्धि च सूविरम् । હારિત્રિ-યોવિન્દ્રો-વિવેચનં શેમ્યમ્ ।। ૨ ।।
વિવેચન:-આ અખિલ સ`સાર સાગરમાં અનાદિ કાળથી અનેક આધિ, વ્યાધિ અને ઉપાધિમય-ત્રિવિધ તાપથી પીડાતા, અનેક જન્મ મરણું પામતા, ભવપરંપરા વડે રખડતા જે જીવા રહ્યા છે તેઓની ઉપર ઉપકાર કરવા માટે ભૂવલયને પોતાના ચરણકમળથી પવિત્ર કરતા, ધ દેશના આપીને જીવાદિ નવ તત્વાને જણાવતા જિનેશ્વરાએ માક્ષમા મતાન્યેા છે, તેને અમૃત સમાન જાણી જે ભવ્યાત્મા તેમની
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાણીનું પાન કરે છે, તે અવશ્ય ભવસમુદ્રને તરી જાય છે. દેવ, મનુષ્ય, મુનિવર, આચાર્ય, ઉપાધ્યાય યુક્ત ગણધર મહેારાજ પણ સમવસરણમાં બેસીને પ્રભુની સમગ્ર વાણી ઝીલીને, ભવ્ય જીવેાના ઉપકાર માટે, શુદ્ધ ધર્મની પર ંપરા અખંડ ચાલે તે માટે, ખાર અગરૂપે દ્વાદશાંગી ગુંથે છે. એ પરમ બુદ્ધિવંત ગણધરો સ્વશિષ્યને વાચના વડે દ્વાદશાંગી શીખડાવે છે. એજ પર’પરાએ શ્રીદુ પસદ્ધસૂરિવર સુધી સૂત્ર તથા ચારિત્ર ધ કાયમ રહેશે. જો કે કાલના પ્રભાવથી દિવસે દિવસે સૂત્ર તથા ચારિત્રમાં હાનિ થાય તે પણ આત્મધર્મોને તથા ભાવચારિત્ર ધર્મોને ઉપકારક સુત્ર પરંપરા પ્રાય: ચાલુ રહેશે. દુષમ કાલના પ્રભાવથી ખાર વી ય દુકાલ પડવાને કારણે ચારિત્રવંત સાધુઓ વાચના, પૃચ્છના ને સ્વાધ્યાયમાં પ્રમાદી થવા લાગ્યા, તેથી આગમ સૂત્રેા ભૂલાવા લાગ્યા, ત્યારે યુગધર શ્રી જિનભદ્રંગણી ક્ષમાશ્રમણ અને નાગાર્જુન વિગેરે પૂજ્ય મુનિવરેાએ તથા સુરીશ્વરાએ સમગ્ર મુનિમ’ડળને એાલાવી, તેમના મુખે રહેલા સર્વ સૂત્ર પાર્ટીને તાડપત્ર ઉપર લખાવ્યા. પૂજ્ય મહાપુરૂષોએ સૂત્ર ઉપર નિયુક્તિ, ભાષ્ય અને ટીકાએ તેમજ કઠેણુ સૂત્રેા ઉપર ઉપાંગ તથા પ્રકરણ સૂત્ર લખ્યા છે. પૂજ્ય ભદ્રમાડું સ્વામીએ, વાસ્વામીએ, ભદ્રગુપ્તસૂરિવરે, હરિભદ્રસૂરિએ, હેમચંદ્રસૂરિએ, અભયદેવસૂરિએ, પાદલિપ્તસૂરિએ, પ્રદ્યુમ્નસૂરિએ, વાદિ દેવસૂરિએ, યશેાવિજય ઉપાધ્યાયે, વિજયાનંદસૂરિએ અને બુદ્ધિસાગરસૂરિ આદિ સૂરિવરોએ ચેગ અધ્યાત્મ વિગેરે દ્રવ્યાનુયાગ તથા ગણિતાનુયાગ, ચરણકરણાનુયોગ, કથાનુયાગ, ન્યાય, કાવ્ય, અલંકાર, વ્યાકરણ વિગેરે સંબધી જૈન જૈનેતર પ્રજાને
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપગી ગ્રંથની રચના કરી છે. તેને અભ્યાસ કરી અનેક ભવ્ય, આત્માને અનુભવ કરી મોક્ષ પ્રાપ્તિના કારણ રૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વેગને પ્રાપ્ત કરી, અને આરાધી, કર્મને નાશ કરી, ઉત્તમ આત્મ દશા રૂપ મોક્ષને પામ્યા છે. આ હેતુથી સર્વ શાસ્ત્રના અનુસારે શ્રીમાન્ હરિભદ્રસૂરિવરે સંસ્કૃત ભાષામાં ભેગબિન્દુ ગ્રંથ સટીક રચે છે. તેને વાંચી અનેક ઉત્તમ કેટિના માધ્યસ્થ ભાવવાલા વિદ્વાનેએ સત્ય જ્ઞાનને અનુભવ કર્યો છે ઘણુ મુમુક્ષુ અને જીજ્ઞાસુએ સંસ્કૃત ભાષાને નહિ જાણતા હોવાથી, આ ગ્રંથનું અધ્યયન કરી અનુભવવાલા થાય તેવા હેતુથી હું (દ્ધિસાગર) આ ગબિન્દુ ગ્રંથનું ગુજરાતીમાં બુદ્ધિસાગર વિવેચન કરવા પ્રવૃત્તિ કરું છું. જે કે આ ગ્રંથને ભણવા, સમજવામાં મારી બુદ્ધિ અ૫ હેવાથી અશક્તિ તે છે જ, તે પણ યોગતત્વ ઉપર અત્યંત રાગ હોવાથી આ માટે પ્રયાસ સફળ થાય તેવી પ્રભુ પ્રત્યે મારી માગણી છે.
શ્રીમાન હરિભદ્રસૂરીશ્વર ગ્રંથની આદિમાં ટીકાના પ્રારંભ સમયે મંગલ કરે છે – सघोगचितामणितोऽनणीयो, येनाधिजग्मे जगतः पवित्वम । स योगिळंदारक वन्दनीयो, घतादवद्यानि घनं जिनो नः॥१॥
અર્થ –જે પરમાત્માએ જગતનું પાલન કરવાથી જગતનું અધિપતિપણું ધારણ કર્યું છે, જે અષ્ટાંગ યેગ આદિ જ્ઞાન કિયાયેગના અભ્યાસ કરનારા યોગીઓના સમુદાયથી નિત્ય વંદન કરાય છે, જે દ્વિ, ચક્રવર્તીએ, વાસુદે, દેવ તથા મનુષ્યોથી સદા વંદન તથા પૂજન કરાય છે તથા ધ્યાન ધરાય છે તે જિનવર અમારા સર્વ પાપનો નાશ કરે
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને નિત્ય, દેષરહિત અને અત્યંત કલ્યાણમય મોક્ષ સુખ આપે. ૧
सुधाबिन्दोरिवानन्द-ममन्दमुपचिन्वतः । योगबिन्दोः समासेन, वृत्तिरेषा विधीयते ॥२॥
અર્થ-જેમ અમૃતના એક બિન્દુથો પણ શરીરને તાપ નાશ પામે છે, તેમ જે ગતવનું એક વાકય પણ અત્યંત આનંદ આપનારૂં થાય છે, તે ગબિન્દુની વૃત્ત (ટીકા) શ્રી હરિભદ્રસૂરીશ્વર વડે સંક્ષેપથી રચાય છે. ૨ गुरूपदेशो न च ताहगस्ति, मतिर्न वा काचिदुदाररूपा । तथापि योगप्रियतावशेन, यत्नस्तदभ्यासकृते ममायम् ॥३॥
અર્થ:–જે કે મને તેવા પ્રકારના યુગના અભ્યાસને ઉપદેશ મારા સદગુરૂદેવે પાસેથી નથી મ. (કારણ કે મારામાં તેવા પ્રકારની યોગ્યતા સદ્દગુરૂદેવે ન જાણી તેથી નથી આપે.) તેમજ ગૂઢ શાસ્ત્રમાં પ્રવેશ કરે તેવી મારી તીણ બુદ્ધિ પણ નથી, તેમજ તેવી ઉદાર ભાવના પણ નથી (આમ કહેતા છતા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ પિતાની લઘુતા જણાવે છે.) તે પણ ગતત્વ વિચારમાં મારે અત્યંત પ્રેમ–રાગ હોવાથી વેગના અભ્યાસ માટે પ્રયત્નપૂર્વક મારે આ પ્રયાસ છે. ૩ - હવે પૂજ્ય ગ્રંથકાર ગ્રંથને આરંભ કરતા, અપૂર્વ ભાવને વ્યક્ત કરતા છતા મંગલ, અભિધેય, પ્રજન, શકય આદરણીયતા તથા સંબંધ જે ગ્રંથમાં ન હોય તે ગ્રંથ વિચારકેને આદરણીય થતું નથી, તેથી સર્વ વરસહિત સવ ભવ્યાત્માઓના હિતને માટે સમ્યગદર્શન રૂપે વેગ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપ કેવું હોય ? તે જણાવવાને તેવા સ્વરૂપવાળું મંગલ આદ્ય સુત્રમાં એ લેાક વડે કહે છે:-~~
नत्वाद्यन्त - विनिर्मुक्तं शिवं योगीन्द्र - वन्दितम् । योगबिन्दुं प्रवक्ष्यामि, तत्वसिद्धयै महोदयम् ॥ १ ॥ सर्वेषां योगशास्त्राणा -मविरोधेन तत्त्वतः । सन्नीत्या स्थापकं चैव, माध्यस्थांस्तद्विदः प्रति ॥ २ ॥
અ:—આદિ તધા અંત રહિત, તેમજ ચોગીદ્રોથી સદા વ`દાતા અને ધ્યાન કરાતા, શિવ એટલે કલ્યાણ રૂપ પરમાત્માને નમસ્કાર કરીને, સર્વ ચૈત્રશાસ્ત્રના પરસ્પરના વિરાધાને દૂર કરીને, તત્વથી અવિરાધી ભાવે, સાચા ન્યાયથી યુકત, માધ્યસ્થ ભાવે ચિત્ત રાખીને, તત્ત્વની સ્થાપના કરવા પૂર્ણાંક, વસ્તુ તત્ત્વના જીજ્ઞાસુ પંડિતાને ગ્રાહ્ય અને તેવા હેતુથી, યોગશાસ્ત્ર-બિંદુ જે ભવ્યાત્માને મહાય—મહાકલ્યાણનું ઉપાદાન કારણ થાય તે માટે કહેવાની પ્રવૃત્તિ કરૂ છું. ૧–૨
6
વિવેચન:માદિ તથા અંત રહિત પરમાત્માને
નવા નમસ્કાર કરીને આ મગલ પદ્યમાં આચાય મહારાજ શિવ પરમાત્માને આદિ તથા અંત વિનાના જણાવે છે. તેથી અદ્વૈત મત, શવ મત, પાશુપત મત, પાતંજલ મત, ગૌતમ મત, અક્ષપાદ મત વિગેરે શિવને ઈશ્વર માનનાર મતવાદને આમંત્રણ આપ્યું. કારણ કે તે આદિ અંત વિનાના શિવ પરમાત્માને માને છે. વૈષ્ણવ મતે શિવકલ્યાણકારક એવા વિષ્ણુદેવ આદિ અંત વિનાના માન્યા છે. તેથી તેમને પણ આમંત્રણ થયું, તેમજ બોદ્ધોના બુદ્ધદેવ
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષણિક વિજ્ઞાન ધારા વડે અનાદિ અનંત કહેવાય, તેમજ જૈનાને પણ મેાક્ષ પામેલા શિવ-સિદ્ધો અનાદિ અનંતજ છે તે કારણે, આમ પક્ષપાત રહિત આ યોગશાસ્ત્રોની મિમાંસા કરતા, સર્વ દ નકારાએ રચેલ ચેગની યથાર્થતા સિદ્ધ કરીને, જૈન દષ્ટિએ વ્યાખ્યાન કરતાં જણાવે છે. તિય ગૂ-સામાન્ય ભાવે સંગ્રહ નયની અપેક્ષાએ તે શિવ પરમાત્મા આદિ અંત વિનાના છે, તેમને નમસ્કાર કરીને. અહિં આ જેની ઉત્પત્તિ થતી હોય તે તેની આદિ કહેવાય, જેને અંત–નાશ હોય તે તેના અંત કહેવાય, આ એ જેને ન હોય તે અનાદિ અનંત કહેવાય. અહિં શિવ-પરમાત્માને અનાદિ અનંત જણાવ્યા તે ભૂત, વમાન અને ભવિષ્ય કાળના સર્વ સિદ્ધ પરમાત્માના સમૂહ એક વચનથી ગ્રહણ કરીને કહેવાયું છે. તે સામાન્ય સ ંગ્રહ નય વડે જણવું. કારણકે સ` આત્મા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના નાશ કરે ત્યારે સિદ્ધ થાય છે. તે પૂર્વે સંસારી હતા. આથી એક એક વ્યક્તિની અપેક્ષાએ સ સિદ્ધોને મેાક્ષગમનના આદિભાવ પ્રગટ છે. પરંતુ અમુક એક વ્યક્તિ પ્રથમ મેક્ષે ગઇ એવું મનાતુ નથી, કારણકે અનાદિ કાળથી ચાલતા મોક્ષમાર્ગના પ્રવાહ અખંડ એક ધારાએ શાશ્વતા ચાલે છે. તેથી આચાર્ય દેવે આફ્રિ તથી રહિત એ વિશેષણુ મૂકયું છે. શિવ-કલ્યાણુમય સ ઉપદ્રવીને નાશ કરનાર એવા શિવ છે.
ચેાગીન્દ્રવ‘દિત’–યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, દેવગુરૂ ધર્મની શ્રદ્ધા, અધ્ય ચન, તપ, દાન, શિયલ, ઉત્તમ ભાવના, ધર્મોનુપ્રેક્ષા, ઇંદ્રિયાના
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિહ, મનને નિગ્રહ, પ્રભુપૂજા–ગુરૂભક્તિ, સુપાત્ર દાન વિગેરે પેગેને અભ્યાસ કરનારા સાધુઓ તથા પંન્યાસ, ગણિ, ઉપાધ્યાય, આચાર્ય, સ્થવિર વિગેરે પૂજ્ય ગણધરવરે રૂ૫ ગીતો જેમનું ધ્યાન તથા વંદન પૂજા વિગેરે નિરંતર કરે છે, તે પૂજ્ય શિવ એટલે અરિહંત (ચાર ઘાતી કર્મ જેમણે ક્ષય કર્યા છે) તથા સિદ્ધ-મુકત (જેમણે આઠ કર્મો ક્ષય કર્યા છે.) તે શિવ પરમાત્મા પેગ વડે પણ વાંદવા ગ્ય છે. તેમને મન વચન કાયાની શુદ્ધિપૂર્વક નમસ્કાર કરીને હું (હરિભદ્રસૂરિ) ગબિન્દુ ગ્રન્થને રચું છું.
મોક્ષ પ્રાપ્તિમાં ઉપાદાન કારણ રૂપ ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનને પ્રાપ્ત કરવા માટે ઉપાદાન રૂપ ઈચ્છા યોગ, જ્ઞાનગ અને ક્રિયાયોગને અભ્યાસ કરવા પૂજ્ય અરિહંત પરમાત્મા દેવોએ જે ઉપદેશ આપે છે, તે ગુરૂ પરંપરાએ આવેલા ઉપદેશના વાળે રૂપ અમૃતના બિન્દુઓને ધારણાથી સંગ્રહ કરે, એવી મારી આ પ્રવૃત્તિથી ઉત્પન્ન થતું આ ગ્રંથ-શાસ્ત્ર તે ગબિન્દુ કહેવાય છે. ' તે ગબિન્દુ શા કારણે શરૂ કરાય છે? જવાબમાં જણાવવાનું કે તવસિદ્ધિ માટે, આત્મા તથા જડ–પુદ્ગલ વિગેરે દ્રના લક્ષણે-સ્વભાવ અને તેના કાર્યો-ફળ સંબંધી વિવેચન કરીને, મોક્ષના કારણ રૂપ જે તત્તે પરમ મહર્ષિઓએ કહેલા છે તેને પ્રગટ રૂપે કહેવામાં આવે છે. તેમ કરવામાં એ હેતુ રહે છે કે, આત્મા અને પર-જડને જે યથાર્થ એટલે સાચો બંધ થાય તે આત્મા સમ્યગદર્શન, જ્ઞાન, અને ચારિત્રને અપ્રમાદથી આરાધીને મેક્ષને પામે
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેજ આત્માને પરમ ઉત્કૃષ્ટ મહોય થવા રૂપ છે. તેની પ્રાપ્તિ માટે આ પ્રવૃત્તિ કરાય છે.
આ યાગિબંદુમાં કપિલ, પાતંજલ, અદ્વૈત, માહેશ્વર, સૌગતાદિના સ યેગશાસ્ત્રોમાં આત્મા તથા અન્ય તત્વામાં જે જે મતભેદ દેખાય છે, એક બીનનેા પરસ્પર જે વિરોધ આવે છે, તે સર્વ વિધાને આ સ્યાદ્વાદ શાસ્ત્રોની અપેક્ષા પૂર્વક સમજાવીને વિરોધ ભાવને નષ્ટ કરીને, યથાર્થ રીતે તેમનુ સ્વરૂપ ઘટાળ્યું છે, પણ શબ્દ—શાસ્ત્ર-વ્યાકરણ તથા તર્કન્યાયશાસ્ત્રોની ભગ જાલથી તેએાના દોષ પ્રગટ કર્યો નથી. તેથી સદર્શન શાસ્ત્રના પડિતાને અવશ્ય અભ્યાસ કરવા ચેાગ્ય થાય છે. જો તેવી ઈચ્છા ગ્રંથ કરનારની ન હોય તે એટલે અન્યથા પ્રવૃત્તિ હોય તા આદરણીય ન મને. તે માટે કહ્યું છે કે
--
કશાન્તવાહિતા—સન્ન, વિક્ષમાનવક્ષિય
शिववर्त्म वाध्वेति, योगिभिर्गीयते ह्यदः ॥ १ ॥
અર્થ :ચાગીએ કામ, ક્રોધ, માન, માયા, ઢાલ, અજ્ઞાન, રાગ, દ્વેષ, હિંસા, ચારી, મૈથુન, પરિગ્રહ, નિંદા, ચાડી, મૂર્છા વિગેરે દોષને વિષ સમાન જણાવે છે. કારણ કે તેઓ અજ્ઞાનીઓને પ્રથમ આનંદ પમાડે છે. પરંતુ પછી કિપાક લની પેઠે અત્યંત દુ:ખથી વ્યાપ્ત અનંત જન્મમરણુ દશાને પમાડે છે. તેથી તેવા વિષયાને વિષભાગ રૂપે મહિષ આ જણાવે છે તે ચેાગ્ય જ છે તેવા વિષમય ભાગ જેઓનો સારી રીતે ક્ષય થા છે, તેવા ચેાગીએ જ શિવમેક્ષમાર્ગે ગમન કરવાનું સામર્થ્ય ધરાવે છે. પરમ યાગીએ
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ચેગમા ને કષાયના અભાવરૂપ પ્રશાંતવાહિતા નામ આપે છે, તે યોગ્ય જ છે. તેવા ભાવથી સ્યાદ્વાદ– અનેકાંતવાદની સયુક્તિ રૂપ સન્નીતિ' ન્યાયથી યુક્ત વચન વડે (વચનમય) આ ગ્રંથમાં સર્વ દર્શનકારના ચાગ તત્વને ન્યાય—તર્ક પૂર્ણાંક સ્થાપન કરવાથી અવશ્ય આદરણીય થશે. જો કે પરસ્પર દર્શનના વિરાધાનું અપેક્ષાપૂર્ણાંક ન્યાયથી સમાધાન કરવું એ કઠણુ કાર્ય છે, તેા પણુ શ્રી જૈન ચાય પૂર્ણ માધ્યસ્થ ભાવને ધરતા હેાવાથી તેમની કૃતિ રૂપ આ યોગમિન્દ્ગ રાગદ્વેષને ઉપશમાવીને તે ચેગશાસ્ત્રને સાંભળવા ઇચ્છનારા સદનના વિદ્વાનાને અવશ્ય આદરણીય-ગ્રહણ કરવા યાગ્ય થશે. અહિં એક શકા થાય છે કે જેએ સ્વદર્શનમાં પક્ષપાતો ભાવને ધરે છે, તેને તા આ ગ્રંથ ઉપકારી નથી થવાના. કહ્યું છે કે
6
' आग्रही व निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्ति-यंत्र तत्र मतिरेति निवेशम् ||२|| ॥૨॥
અજે માણસ પક્ષપાતથી આગ્રહીહાય, તે યુક્તિઆને પેાતાની ધારેલી મતિમાં ખેંચી જાય છે. અને જે પક્ષપાત વિનાના માધ્યસ્થ હોય તે સદ્ભુક્તિમાં પેાતાની બુદ્ધિને લઈ જાય છે. ૧
આ કારણથી આ ચેગબિંદુ ગ્રંથ માધ્યસ્થ સ્વભાવવાલાને—સત્ય વસ્તુ વિવેકથી સમજવાવાલા ભવ્ય આત્માને, અનુભવ કરાવવા સમર્થ છે એમ અમારૂં માનવુ છે. માટે સ્વપક્ષને આગ્રહ છેાડીને, માધ્યસ્થ ભાવે સર્વ દન સાથે
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહેતુપૂર્વક દ્રવ્ય તથા ગુણ પર્યાયની વિચારણા કરીને, આરાધ્ય અધ્યાત્મ ભાવને સમજવા સમજાવવા પૂર્વક ગબિંદુ ગ્રંથને આરંભ કરાવે છે. “ નવા મથતવિનિ વિં ” આ પદથી સર્વ દર્શનવાદીઓને આદરણીય થાય એવું મંગલ જણાવ્યું છે, “ યોજવંવિતંઆ વિશેષણ વડે પૂજાતિશય પ્રગટ બતાવ્યું છે. તેમજ જ્ઞાનાતિશય, અપાયાપગમાતિશય તથા વચનાતિશય અપેક્ષાથી બતાવ્યું. “શાસિતું વરદા”િ આ પદ વડે યથાર્થ નામ ગુણ ધર્મ યુક્ત અભિધેય બતાવ્યું. “તત્ત્વતિ ” એ વચન વડે પ્રજન બતાવ્યું, જેથી મોક્ષમાર્ગને ચાહનારા, સત્ય તત્વના જીજ્ઞાસુઓ આ ગ્રંથમાં પ્રવૃત્તિ કરે. “ વેંઘાં થોરાળવિધેન ” આ પદ વડે સર્વ દર્શનની માન્યતાવાલા શંકા વિના આ ગ્રંથનું અધ્યયન કરી શકે એવું આ અનુષ્ઠાન છે તે બતાવ્યું. આ ગ્રંથમાં મેક્ષમાર્ગ સંબંધી વિવેચન હોવાથી સજનેને આદરવા છે તે પણ બતાવ્યું. આ ગ્રંથના વચનથી-વાકયમય શબ્દ સમૂહથી, આત્મા અનુભવ જ્ઞાનને પ્રાપ્ત કરે, તેથી વાચ્ય વાચક સંબંધ પણ યથાર્થ બતાવ્યું. સ્વ અપેક્ષાએ આત્માને ગ્રંથ રચનાથી કમ નિર્જર થાય, અને પરંપરાએ મેલ થાય તે ફળ જાણવું. અન્યની અપેક્ષાએ આ ગ્રંથને ભણનાર શિષ્ય, પ્રશિષ્ય અનુભવ જ્ઞાન મેળવી આત્માને અનુભવ મેળવે. સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉદ્યમવંત થાય અને પરંપરાએ મોક્ષ મેળવે તે ફળ જાણવું. ૧-૨
હવે પૂર્વે યોગશાસ્ત્રોને આ ગ્રંથમાં અવિધ ભાવ બતાવ્યું છે તે જણાવે છે. –
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोक्षहेतुर्यतो योगो, भिद्यते न ततः क्वचित् । साध्याभेदात् तथाभावे, तूक्तिभेदो न कारणम् ॥३॥
અર્થ –ગ એટલે મોક્ષને હેતુ અર્થ થતું હોવાથી અનેક દર્શનના યેગશાસ્ત્રો સાથે જરા પણ ભેદ પડત નથી. કારણ કે સર્વ દર્શનેને એક મેક્ષ સાધ્ય છે. સાધ્યમાં ભેદ ન હોવાથી કદાચ વચન એટલે વાક્યકિયાને ભેદ હોવા છતાં પણ વચન ભેદ તેમાં કારણ નથી. ૩
વિવેચન –મેક્ષ એ સર્વ કર્મરૂપી રજના નાશથી સિદ્ધ થતું હોવાથી મેક્ષને પ્રાપ્ત કરનારા આત્માને સચિદાનંદ–શિવ-મુક્ત–પરમાત્મા પરં બ્રહ્મ કહેવાય છે. તેવા પ્રકારનું સ્વરૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા સંસારને બંધનરૂપ માને. દેવ, ઇંદ્ર, ચકવતી, વાસુદેવ, માંડલિકરાજા, અધિપતિ, શ્રેષ્ઠી વિગેરેની સાહિબીને તથા વિષયભોગના સાધનને રેગના કારણે જાણે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકયતા લક્ષણ યુક્ત સમ્યકત્વ રૂપ ઈચ્છાયેગ, ચારિત્ર ધર્મ પ્રવૃત્તિ વેગ તથા જ્ઞાનયે તે ત્રણે તથા યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણું, સમાધિ વિગેરેને મોક્ષના હેતુઓ માને છે. તેમજ દરેક દર્શનશાસ્ત્રોમાં નિમિત્તરૂપ આચરણે ભિન્ન ભિન્ન હોવા છતાં ઉપાદાન કારણ ધ્યાન-સમાધિ ભાવનાનું તે સમાનપણું હોવાથી તે યુગ શબ્દથી વાચ્ય છે. તે એગમાં સર્વ દર્શનની સમાનતા હોવાથી જરા પણ ભેદ નથી.
પ્રશ્ન-દરેક દર્શન શાસ્ત્રોમાં વેગની ક્રિયાઓ અને ભાષા વિગેરે અનુષ્કાને જુદા જુદા હોવાથી તેમના ફળમાં ભેદ આવવું જોઈએ ?
ઉત્તર–અનુષ્ઠાન કિયાઓ નિમિત્ત-બાહ્ય કારણ છે, અને
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ઉપાદાન કારણને જાગ્રત કરવામાં પુષ્ટ કારણ થાય છે, તેથી અનેક જુદી ક્રિયાઓ હોવા છતાં પણ મેક્ષના ઉપાદાન કારણ રૂપ સમાધિધ્યાન એક સ્વરૂપનું હોવાથી તે ધ્યાનથી મક્ષ રૂપ સાધ્ય એક રૂપજ છે, અને તે મેક્ષ રૂપ સાધ્યમાં અભેદ છે તેથી ભાષાભેદ, ક્રિયાદ હેવા છતાં પણ મોક્ષ રૂપ સાધ્યમાં ભેદનું કારણ થતા નથી. જેમકે દેવરાજના ઇંદ્ર, પુરંદર, શક, વા, શચિપતિ નામમાં ભેદ હોવા છતાં, તેમજ અર્થને ભેદ હોવા છતાં પણ અભિધેયને ભેદ પડતું નથી, તેમ કિયા વા ભાષાના ભેદથી પણ સાધ્યને ભેદ થત નથી. ૩
અહીં હવે જે વિશેષ કહેવા ગ્ય છે તે જણાવે છે – मोक्षहेतुत्वमेवास्य, किन्तु यत्नेन धीधनैः। सद्गोचरादिसंशुद्धं, मृग्यं स्वहितकांक्षिभिः॥४॥
અર્થ –આત્મકલ્યાણ ઈચછનાર બુદ્ધિશાળીઓએ આ જેનું વ્યાખ્યાન કરવામાં આવે છે તે યોગનું સ્વરૂપ, બુદ્ધિ રૂપ બેચરાદિથી શુદ્ધ થયું છતું મેક્ષમાં હેતુપણું થાય છે કે નહિ તે પણ શોધવું જોઈએ. ૪
વિવેચનઃ—આ જે યે કહેવાય છે તે મેલના હેતુ થાય છે કે કેમ તે જોવું જોઈએ. કહ્યું છે કે “નોરણે
વા વાળો” મોક્ષની સાથે જે સંબંધ કરાવે તે રોગ કહેવાય. આ પ્રમાણે મોક્ષના ઉપાદાન કારણ રૂપ રોગનું લક્ષણ આક્ત પુરૂષોએ જણાવ્યું છે, માટે પરમ બુદ્ધિશાલીએએ યેગનું સ્વરૂપ અવશ્ય વિચારવું જોઈએ. તે સ્વરૂપ કેવું છે? તે લક્ષણગમાં ઘટે છે કે નહિ? યોગના વિષયમાં
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક દર્શનકારએ અનેક ગ્રંથમાં ભિન્ન ભિન્ન લક્ષણે વર્ણવ્યાં છે, તે મોક્ષમાર્ગમાં યથાર્થ ઘટે છે કે નહિ ? સદુસાચા એટલે બનાવટી અથવા બેટી કલ્પના કરેલા ન હોય એવા તે સદાચરે-સામાન્ય વા વિશેષ જ્ઞાને. (ઈદ્રિયે અને મન વડે શુભ વા શુદ્ધ ક્રિયા કરનાર આત્મા નેચર-જ્ઞાનનું ઉપાદાન કારણ છે, અને ઇન્દ્રિ અને મન નિમિત્ત કારણ છે. તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મોને ક્ષે પશમ ભાવ તે ઉપાદાન કારણ જાણવું. હવે ઇઢિયે વડે ધારણ કરાતા વિષયને નિશ્ચય થાય છે. તે માટે અહિં આચાર્યશ્રી સચર એટલે આગમાદિક સૂત્ર જ્ઞાનને બાહામાં ઇદ્રિ વડે પ્રવૃત્તિ કરતા વિષયના શુભાશુભ ભાવ વિપાક વડે વિષય ઉપરથી રાગ ઉઠી જવા રૂપ સચર રૂપ અનુભવ મય જે વૈરાગ્ય) તે વડે સંશુદ્ધ-સારી રીતે શુદ્ધ. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહ, રાગ, દ્વેષ, મેહ અને માયાને ત્યાગ કરી ઈદ્રિયને દમીને મન વચન કાયાની ચપલતાને ત્યાગ કરી, મનને સ્થિર કરી, પાપ રહિત એટલે યાગ યજ્ઞાદિક જે હિંસામય છે તેવા પાપમય અનુષ્ઠાને મોક્ષના હેતુભૂત ન થતા હોવાથી તેને ત્યાગ કરવા પૂર્વક, આમાનું હિત ઈચ્છનારા વિવેકી મુમુક્ષુઓએ કર્યો એગ મેક્ષ માટે હેતુ થાય તેમ છે તે અવશ્ય વિચારવું જોઈએ. કારણકે મોક્ષમાર્ગની પ્રાપ્તિ સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર વડેજ થાય છે. તેથી સમ્યગદર્શન કેવું હોય ? આત્માને કેવી શ્રદ્ધા મેક્ષ માટે કારણભૂત થાય ? તે વિચારવાનું રહે છે. જે માણસે સગ શોધવામાં વંચાયેલા–ઠગાએલા હોય છે, તેઓ સર્વ સત્ય પુરૂષાર્થથી પણ વંચિત રહે છે. અને જેઓ પુરૂષાર્થથી
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પણ વચિત રહે છે, તે પારમાર્થિક નિવૃત્તિ રૂપ મેક્ષના મહાન ંદથી પણ વંચિત રહે છે. આ ખામતમાં પદ્મરથ અને સિહસ્થનુ એક દૃષ્ટાંત કહેવાય છે:—
આ જમૂદ્રીપમાં વૈતાઢય પવ ત ઉપર ઉત્તર શ્રેણિમાં રથનુપુર નગરમાં પ્રજાનું ઉત્તમ રીતે પાલન કરનારો, અનેક ગુણ સંપન્ન, મહાન અને ઉદાર આશ્ચયવાળો મણિરથ નામે વિદ્યાધર રાજા હતા. તેને પતિવ્રતા, પતિભક્તિ પરાયણ, સૌભાગ્ય, વિવેક વગેરે ગુણવાળી વિદ્યમાલા નામે પટરાણી હતી. દીવ્ય ભાગ ભોગવતાં વિનય વિવેક આદિ ગુણસંપન્ન પદ્મરથ અનેસિંહરથ નામના બે પુત્ર તેમને થયા. ખાલ્યવયના ત્યાગ કરી આઠ વર્ષના થયા ત્યારે પિતાએ તે અને કુમારાને અધ્યયન માટે ઉપાધ્યાયને સોંપ્યા. અનુક્રમે વ્યાકરણ, કાવ્ય, અલંકાર, તર્ક અને ધર્મ સંબંધી વિદ્યા ભણી વિનય વિવેક આદિ ગુણથી યુક્ત તે અને કુમારો ચોવન અવસ્થાને પામ્યા. પિતા તેઓના જ્ઞાનની પરીક્ષા કરી પ્રસન્ન થયા. તેથી વિદ્યાધરની અનેક વિદ્યાઓ પિતાએ તેમને આપી. તે વિદ્યાઓને સદ્ધ કરી અને કુમારો વિદ્યાધર થયા. ત્યાર પછી પિતાએ અનેક ચમત્કારવાળી માતંગી વિદ્યા તેમને આપી. તેને સિદ્ધ કરવાની વિધિ મતાવતાં જણાવ્યું કે“અત્યજ કુલમાં ઉત્પન્ન થયેલી ઉત્તમ લક્ષણવાળી કન્યાને પરણી એકાતષ્ઠ ભાવે ખાર માસ સુધી બ્રહ્મચર્ય પાળીને કારતક વદ ચઉદશે ( એટલે કાળી ચઉદશે) અઠ્ઠમ તપ પૂર્વક નિરાવણુ થયેલી પેાતાની અત્યજ સ્ત્રીને ઉત્તરસાધક બનાવીને, તેના અંગ ઉપર ત્રાટક કરી, એક લાખ જાપ પૂર્વક માતંગી વિદ્યાનું સ્થિર ચિત્ત ધ્યાન કરવું, તેથી મહા બલવાન માતંગી વિદ્યા સિદ્ધ થાય છે.”
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
એ પ્રમાણે પૂજ્ય પિતાની પાસેથો વિધિ જાણી, પછી પિતાની આજ્ઞા મેળવીને પદ્મરથ તથા સિંહુરથ કુમાર વિદ્યાધરા વાણારસી નગરીમાં આવી અત્યના સ્વાંગ સજી તેમના મહોલ્લામાં ગયા. ઉત્તમ સંગીત વડે તે સર્વને વશ કરી, પેાતાને અનુકૂળ કરી તે મહોલ્લામાં તે લેાકેાએ આપેલા મકાનમાં વાસ કર્યાં. નિત્ય કથા વાર્તી કરતા તેમને પેાતાની અનેક કલાએથી ખુશી કર્યાં, તેથો તેમના ઉત્તમ ગુણુ કલા અને ચાતુર્ય જોઇને તે અત્યજોએ રૂપ ગુણાદિ સપન્ન પોતાની એ કુમારીકાએ તેને પરણાવી. તેએ સાથે અનેક મ્હાના પૂર્વક માર માસ સુધી બ્રહ્મચર્ય પાળવાનો ઉદ્યમ કરવા લાગ્યા. તેમ કરતાં ખાર માસ પૂર્ણ થવા આવ્યા ત્યારે મોટાભાઈ પારથે વિદ્યા સાધવા માટે સર્વ ઉપકરણા મેળવી અઠ્ઠમની તપસ્યા કરી, કાર્તિક વદ ચઉદશે—કાળી ચઉદશે પૂર્વે કહેલી વિધિ પૂર્વક પેાતાની અત્યજ સ્ત્રી સન્મુખ ત્રાટક કરી એક લાખ જાપ એકાગ્ર ચિત્તે ગણી તે માતંગી મહાવિદ્યાને સિદ્ધ કરી તેથી કૃતકૃત્ય થયા.
પછી પેાતાના નાનાભાઈને પૂછવા લાગ્યા, ત્યારે તે કહે છે કે ભાઈ મેં તેા સ્ત્રીના રૂપમાં મેહ પામીને બ્રહ્મચ પાળ્યું નથી, માટે તું મારા ઉપર મહેરખાની કરી બાર માસ અહીં રહે, જેથી હું વિદ્યા સિદ્ધ કરી તારી સાથે આવું. આવું સિહરથનું કહેવું સાંભળી ભાઈના પ્રેમથી તેને બહુ શિખામણ આપી કે “આપણે અહિંયાં વધારે વખત રહેવું ઉચિત નથી. તું હવે ખરાખર ધ્યાન રાખી, મનને વશ કરી પુર્ણ ઉપયાગ પૂર્ણાંક બ્રહ્મચર્ય પાળી એ વિદ્યાને સિદ્ધ કરી લે, જેથી આપણે આપણા નગરમાં જઇ પિતાનો સેવા કરીએ
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આપણા મિત્ર સાથે આનંદ કરીએ. આવા દુર્ગધવાળા અનેક વ્યસનેથી વ્યાપ્ત, દારૂ માંસને ખાનારા લેક વચ્ચે રહેવું એગ્ય નથી.” આવી શિખામણ આપવા છતાં પણ તે સિંહરથ તે સ્ત્રીમાં આસક્ત થઈ વિષયલંપટ થયે. અંતે કંટાળીને પવારથ તેને છેડી પોતાના નગરમાં જઈને માતા પિતાને મળે. નમસ્કાર કરી બધી બીના જણાવી.
પિતા પવરથને યુવરાજ પદવી આપી રાજ્યને બધે કારભાર સંપીને ધર્મધ્યાન, દેવપૂજા, ગુરૂભક્તિ કરવા લાગ્યા. એક વખત પદ્મરથ વિદ્યાધર વિમાન લઈ તેને લેવા માટે પિતાની રજા લઈને વાણરસી આવ્યું. પરથે ભાઈ સંબંધી પ્રેમને લઈને બહુ સમજાજો. “અત્યજ પાટક (પાડામાં) માં આમ રહેવું, તારા જેવા કુલવાન વિનય વિવેકવતને યેગ્ય નથી. નીચ જાતિના પરિચયમાં રહેવાથી બુદ્ધિ, ધર્મ, શ્રદ્ધા નષ્ટ થાય છે. પુન્ય ક્ષય થવાથી નરકમાં વાસ થાય છે, માટે તું તૈયાર થઈ મારી સાથે આવ, આ વિમાનમાં બેસી જા.” આમ સમજાવવા છતાં સિંહરશે મેહની પ્રબળતાથી જરા પણ ન માન્યું, ત્યારે પદ્યરથ કંટાળીને ચાલ્યા ગયે.
અહિં સિંહર દિવસે દિવસે દારૂ માંસ વિગેરેના વ્યસન નમાં અત્યંત આસક્ત બની ગયે, તેની વિદ્યાઓ નાશ પામી, શરીરમાં અપથ્ય આહાર વડે અનેક રોગો થયા. અંતે આd. રૌદ્ર ધ્યાનથી મરણ પામી દુર્ગતિને અતિથિ થા.
માટે ભાઈ માતાપિતાની સેવા કરતે, રાજવૈભવને માણતે, પ્રજાનું પાલન કરે છે. દેવ ગુરૂ સંઘની સેવા કરતા, સંસારમાં એગ્ય ધર્મની પ્રવૃત્તિ કરી રહ્યો છે. એવા અવસરમાં
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ચાર જ્ઞાનને ધરનારા વિજયસિંહસૂરિ પાંચસે શિષ્યાના પરિવાર સાથે પધાર્યાં. રાજાદિ તેમને વદન કરવા ગયા. વિનયથી વંદના કરતા ગુરૂની સ્તુતિ કરી ચગ્ય સ્થાને બેઠા. ગુરૂદેવની ધ દેશના સાંભળીને મને દીક્ષા લેવાની ભાવના થઈ. પદ્મરને રાજયાસન ઉપર બેસાડી, શુરૂ પાસે દીક્ષા લેવા માટે સની અનુમતિ માગી વિધ્રુમાલા પણ પતિ સાથે સચમ લેવા તૈયાર થઇ. પદ્મથ કરેલા મહાત્સવ પૂર્વક ન્યાયેાપાત ધનના સાત ક્ષેત્રમાં વ્યય કરી મણિરથ રાજા તથા વિદ્યુન્ગાલા મહારાણીએ અનેક પુરૂષ તથા સ્ત્રીએ સાથે દીક્ષા લીધી. ઉત્તમ ચારિત્ર આરાધી અને દેવલેાકમાં ગયા.
પદ્મથ રાજ્ય પાળતા, પ્રજાનુ પાલન કરતા, શુરૂ પાસેથી લીધેલા માર વ્રત પાળતા, ધમ અર્થ અને કામ રૂપ ત્રણ વર્ગને સાધત્તા, ઘણા કાલ સુધી સુખમ વિદ્યાધરાનાં દિવ્ય લાગેા અનુભવીને અંતે વિજયસિંહ સૂરીશ્વરની પાસે ચારિત્ર લઇ, અપ્રમાદથી આરાધીને દેવલાકને ભજનારા થયા.
અહિંયોં એ ઉપનય સમજવાને કે પદ્મથ કુમાર પિતાની આજ્ઞા પ્રમાણે વીને, માત ંગી વિદ્યાને સાધીને સુખી થયા. અને સિહરથ પ્રમાદી થઈ વિષયભાગમાં પડીને વિદ્યાથી વંચિત થયા. કંગાલ જીદગીમાં અનેક દુઃખા ભાગવીને તે મરણ પામી ક્રુતિ ભજનારે થયા. માટે જેને ચેમની સાધના કરવી હોય અને મેક્ષ પ્રાપ્ત કરવું હોય, તેણે માદિ ત્રુના નાશ કરી, ગુરૂ સેવા કરી, તેમની આજ્ઞાએ ચાલી, કપટના ત્યાગ કરીને અપ્રમાદ ભાવે, સદ્યોગના અનુષ્ઠાન કરવાં જોઇએ. તે સદ્વેગ વડે તે જીવ ઉત્તમ કેવળજ્ઞાન
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને કેવલદર્શનને પામી મેક્ષને સત્ ચિદાનંદમય આનંદ અનુભવે છે, તે માટે અત્ર આગમ જણાવે છે કે –
एसो य उत्तमो जं, पुरिसत्थो एत्थ वंचिओ नियमा।
वंचिज्जइ सव्वेसुं, कल्लाणेसुं न संदेहो ॥१॥ છીયા
एप चोत्तमः पुरुषार्थों, यद् एवं वंचितो नियमात् । वञ्चयते सर्वेषु च, कल्याणेषु न सन्देहः ।। २ ।।
અર્થ:–જેની આરાધના વડે ઉત્તમ કલ્યાણમય મેક્ષાનંદની પ્રાપ્તિ થાય એજ ઉત્તમ પુરૂષાર્થ એગ જાણ. પરંતુ જે આત્મા એવા ઉત્તમ પુરૂષાર્થથી વંચિત રહે છે, એટલે તે ધર્મરૂપ પુરૂષાર્થને આદરતા નથી અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્રમાં અપ્રમાદી ભાવે વીર્ય ફેરવવા રૂપ ધર્મ પુરૂષાર્થ સેવતા નથી, તે નિશ્ચયથી શાશ્વત સુખથી વંચિત રહે છે, અથવા કર્મક્ષય કરવામાં જરા પણ પ્રયત્ન નથી કરતા, તે આમા નિશ્ચયથી કલ્યાણમય મોક્ષ સુખધી અવશ્ય વંચિત રહે છે. ૧
તેમના માટે ઉત્તમ પુરૂષાર્થ રૂપ ચારિત્રની આરાધનામાં પ્રથમ ઉપયોગી સમ્યગૂ જ્ઞાનની આવશ્યકતા હોવાથી તેવા પ્રકારના ચારિત્ર એગ માટે ઉત્તમ જ્ઞાન વિચારવું જોઈએ. તે આ પ્રમાણે –આત્માનું શું લક્ષણ છે? નિત્ય છે કે અનિત્ય? સર્વવ્યાપક છે કે દેશવ્યાપક છે? પરમાણુ સ્વરૂપ છે કે અરૂપી છે? જે આત્મા એકાંત નિત્યજ હોય તે તેનું આ લક્ષણ તેમાં ઘટવું જોઈએ “ઘરઘુરાગુરdafથવાઘw નિત્યં” જેના સ્વરૂપને નાશ નથી
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ તેમજ ઉત્પત્તિ પણ નથી, ત્રણે કાળ એકજ સ્થિર સ્વરૂપને ધરી રાખે છે તેજ નિત્ય કહેવાય. જે આમાનું તેવું સ્વરૂપ હોય તે જન્મ, મરણ, આધિ, વ્યાધિ, નીત્વ, ઉંચવ તેમજ પૂજ્ય પૂજકને ભેટ આત્મામાં જરા પણ સંભવે નહિ. માટે અદ્રત મતે આ આક્ષેપ માટે વિચાર કરવું જોઈએ.
બૌદ્ધો આત્માદિને અનિત્ય માને છે, તે આવી રીતે– “યત ક્ષવિંદ તત સત ” જે ક્ષણિક હોય એટલે સમયે સમયે નાશ પામે તેજ સદ્ દ્રવ્ય છે, એટલે આત્મા પણ ક્ષણિકજ થાય. આત્મા ક્ષણિકજ હોય તે એમના મતે તેને પુન્ય પાપ કરવાપણું નથી રહેતું પ્રથમ ક્ષણે જે તે તે બીજા સમયે નથી. તે આત્માએ કરેલ પુન્ય પાપ તેની સાથે નષ્ટ થયેલ હોવાથી અન્ય સમયે ભેગવવાના નથી, તેથી તેમના મતે ધર્માનુષ્ઠાન ફેગટ થાય છે, તે પણ તેમને વિચારવા જેવું તે છેજ. આમ આત્માને એકાંત નિત્ય વા એકાંત અનિત્ય માનતાં એકાંત કલ્યાણમય મેક્ષ પામવા માટે જે અનુષ્ઠાન કરાય છે, તેનું ફલ આત્માને મળતું નથી. આવી જ રીત કપિલ મતના, પાતંજલ મતના, ગોતમ મતના, અક્ષપાદી મતના, મુસ્લિમ મતના, ક્રિશ્ચિઘન મતના, ને યાહુદી વિગેરે માના અવલંબીઓએ કહેલા ધર્મના અનુષ્ઠાને પણ નિષ્ફળ થાય છે. ત્યારે હવે જેને સ્યાદ્વાદ મતમાં આત્માને કે માને છે, તે જણાવે છે –
ચ: જા જામવાનાં, મા જર્મ પણ રા. संसर्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षणः ॥१॥"
અર્થ:–જે આત્મા કર્મના ભેદને કર્તા છે એટલે
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મના મૂળ આઠ કે ઉત્તર એક સે અઠ્ઠાવન ભેદને શુભાશુભ અધ્યવસાયના ગે બાંધનારે છે, આથી તે આત્મા કર્મ કર્તા થયે, બાંધેલાં કમ ઉદયમાં આવે છે ત્યારે તેનાથી તેજ આત્મા સુખ દુ:ખ, શાતા અશાતા. આનંદ અને ખેદ ભાગવતે હોવાથી તેજ કર્મને ભક્તા જાણ. કર્મથી સંસારમાં જીવ જન્મ મરણ કરે છે, ચેરાસી લાખ જીવનિમાં ભ્રમણ કરે છે, તેથી તે જીવજ ગમન કરનાર છે. પરંતુ જ્યારે સદ્ગુરૂનો વેગ મળે ત્યારે આત્મા સત્ય ધર્મને સમજે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયને ત્યાગ કરી, અપ્રમાદી બની, સમ્યજ્ઞાન પૂર્વક સચ્ચારિત્ર યેગ વડે સર્વ કમને ક્ષય કરી સંસારથી મૂકાય છે એટલે પરિનિવૃત્ત થાય છે મોક્ષને અપૂર્વ આત્માનંદ અનુભવે છે. તેજ આત્મા જાણ. ભાવાર્થ એ છે કે આત્માને કથંચિત્ નિત્યાનિત્ય જાણો. બીજુ લક્ષણ આત્માનું નથી. આમ હોવાથી આત્માને ઈદ્રિયે, શરીર તથા મનના કર્મ બંધનનું કારણ જાણવું. તેમજ કર્મથી છૂટવાને ઉપાય પણ જાણવું જોઈએ, જેથી આત્મા સત્ય ચોગાનુષ્ઠાન વડે તેના ફળને પ્રાપ્ત કરે તે વાત આગલ એગ્ય પ્રસંગે કહેવાશે ૪
પરંતુ હાલમાં પ્રસ્તુત-જે કહેવા લાગ્યા છે તે જણાવે છે. એટલે હવે કેવી રીતે આ વેગથી ગોચરાદિની શુદ્ધિ શોધી શકાય તે જણાવે છે –
गोचरश्च स्वरूपं च, फलं च यदि युज्यते। अस्य योगस्ततोऽयं, यन् मुख्य-शब्दार्थ-योगतः ॥५॥ અર્થ –ગોચર તથા સ્વરૂપ અને ફળ તે ત્રણને
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧. સંબંધ જ્યાં યથાર્થ ઘટતે હોય ત્યાંજ વેગને અર્થ ઘટે છે. તેથી આ વેગ કહેવાય, તેને આ શબ્દાર્થ થાય અને તે યુગનું આ ફળ છે, વિગેરે અનુક્રમે જણાવવામાં આવે છે. ૫
વિવેચન –ગોચર એટલે “ગે ઘાતુને નમન કરવું એ અર્થ જાણ, તથા ગે શબ્દનો અર્થ ઇંદ્રિય તથા મન થાય છે, તેથી સંસારમાં રહેલે આત્મા–જીવ ઈદ્રિયે તથા મનની સહાયતાથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા શબ્દ આદિ પુગલના ધર્મને ધરનાર અને ભગવાતા વિષયને અનુભવ કરનાર હોવાથી જીવ પણ ગોચર કહેવાય છે. કહ્યું છે કે “વિષપુ
રબાર જ્ઞા” વિષયમાં પરિણામ પામવાને–તે રૂપ થવાને જેને સ્વભાવ છે તે જીવ જાણુ. તે જીવના લક્ષણને અહિંઆ યુગની ભાષામાં ગોચર નામ આપ્યું છે. તેને ભાવ-સ્વરૂપ એવો છે કે જી વિષય કષાયમાં પરિણામ પામીને આઠ પ્રકારના કર્મને બાંધે છે, અને તેના ચોરાસી લાખ જીવનિમાં ભમે છે. કર્મના પ્રબલપણુથી રાગદ્વેષ વડે સંસારીને મેગ્ય પ્રવૃત્તિ કરનાર અને સ૬ગુરૂના વેગથી દુઃખનાં કારણો–મોડ અજ્ઞાન મિથ્યાત્વને અઢાર પાપના સ્થાનકને જાણી, તેનો ત્યાગ કરવા માટે સમ્યગૂજ્ઞાન અને શુદ્ધ શ્રદ્ધા, દયા, દાન, શિયળ, તપ, જપ, પ્રભુપૂજા, સદગુરૂ પૂજા, દાન, સન્માન, વિનય અને વિવેકને આચરતે મોક્ષમાર્ગને પામવાની ઉચિત સર્વ પ્રવૃત્તિવાળે હેય તે પણ જીવ–આત્મા જાણ. આ જીવનું લક્ષણ જાણવું. લક્ષણનું સ્વરૂપ “દા પરથચા કાર્બર્ફિલામ્ લક્ષણ તેજ કહેવાય કે જે વ્યભિચારથી દષથી દૂષિત ન હોવા
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં ભવિષ્યકાલમાં કાર્યને સિદ્ધ કરે. તેથી આત્મામાં જ્યાં સુધી પર–યુગલમાં પરિણામ પામવાપણું છે ત્યાં લગી સંસારીપણું જાણવું, અને આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય અને ઉપગ રૂપ સત્ ચૈતન્યમાં રમતા થાય, અથોત જ્ઞાનાવરણીય આદિ કર્મનો નાશ થાય ત્યારે આત્માના ગુણને પૂર્ણ પ્રગટ ભાવ થાય છે. માટે તે લક્ષણ જાણવું. તેનું ફળ તે મેષ જાણવું.
જે એ પ્રમાણે ગોચર, લક્ષણ અને ફળ એ ત્રણને યથાર્થ સંબંધ જે દર્શન શાસ્ત્રોમાં બરાબર ઘટતે હોય તેજ યુગ કહેવાય. એટલે જે લક્ષણ જીવમાં ઘટતાં હોય અને ફળમાં ઉપાદાન કારણ બનતાં હોય. તેજ લક્ષણ કહેવાય, પણ ઉપચારથી એટલે માયા કલ્પનાથી ગોઠવ્યા હોય, તેવા લક્ષણ ફળમાં ઉપાદાન હેતુ-મુખ્ય હેતુ રૂપે ઠરતા નથી. તેવી રીતે ભેગનું લક્ષણ પણ યથાર્થ જે ક્રિયા અનુઠાનમાં ઘટતું હોય ત્યાંજ યોગત્વ જાણવું. ભગવાન હરિભદ્ર સૂરીશ્વર જણાવે છે કે “
મ r siાચ કોનો ઘmવાવા”મેક્ષ માટે જે ધર્મને વ્યાપાર થાય તે જ યોગ કહેવાય. એટલે જ્યાં આશ્રવને ત્યાગ હોય, પાંચ યમ રૂપ મહાવ્રત હોય, પાંચ ઇંદ્રિયોનો રોલ હોય, આઠ પ્રવચઃ માતાનું પાલન હોય, નવવિધ બ્રહ્મચર્યનું પાલન હોય, તેવો સંવર ભાવ હોય, અને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયનો નિગ્રહ હેય. તેજ મેક્ષનું ઉપાદાન કારણ થતું હોવાથી તેવા ધર્મના વ્યાપાર રૂપ ગત્વ ઘટે છે. મહર્ષિ પતંજલિ જણાવે છે કે “ક્ષિણ-ચિત્ત-વૃત્તિ-નિરો ચો ” દુઇ ચિત્તની વૃત્તિ રૂપ અનેક વિચારને રોકવા તે એગ કહેવાય છે. આવું લક્ષણ યુગમાં ઘટે છે. ૫
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ હવે જેવી રીતે વસ્તુને કમ અને ઉદ્દેશ બતાવ્યા તેવી રીતે ગોચર વિગેરેની શુદ્ધિ રૂપ નિર્દેશને બતાવતા છતાં પૂજ્યશ્રી જણાવે છે – आत्मा तदन्यसंयोगा-संसारी तद्वियोगतः । स एव मुक्त एतौ च, तत् स्वाभाव्यात्तयोस्तथा ॥६॥
અર્થ:–આત્મા–જીવ તેનાથી અન્ય-પુદ્ગલ સંયોગથી સંસારી કહેવાય છે. અને તે પુગલના વિયોગથી તેજ આત્મા મુક્ત થાય છે. કારણકે તેજ આત્માને મુખ્ય સ્વભાવ છે. દ
વિવેચન–આત્મા–જીવ જ્યાં સુધી પિતાનાથી અન્ય જે પુગલ-ઈ દ્રિ-મન–શરીર, તથા જ્ઞાનાવરણીય વિગેરે કર્મને સંગ હોય ત્યાં લગી સંસારી કહેવાય છે. આથી એમ સિદ્ધ થાય છે કે આત્મા ચેરાસી લાખ જીવનમાં દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ રૂપે ભમતો રહે છે, ત્યાં લગી સંસારી કહેવાય છે. જીરને સસારીત્ર હોવાનું કારણ મિથ્યાત્વે. અવિરતિ, કષાય અને વેગ રૂપ આશ્રવ છે. જેમ કે ખાણમાં રહેલું સુવર્ણ માટી રૂપ મલથી યુક્ત હોવાથી મુખ્ય સુવર્ણની દશાવાળું નથી, પણ પાણી ખાર વિગેરેના સંસર્ગથી કેટલેક અંશે શુદ્ધ થયા પછી જ્યારે અગ્નિથી સર્વ મેલ નાશ પામે છે ત્યારે કંમતી દેદીપ્યમાન સુવર્ણ પ્રગટ થાય છે. પૂજ્ય ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર જણાવે છે કે-“આમ કર્મ સંબંધ છે, અનાદિને હે રાજ કનક દાંત કે, અનાદિસાંત ભવ્ય આશ્રયી, અભવ્યને હૈ, કહું સુણે વૃત્તાંત કે, જિનવાણી ચિત્ત આણીએ.” આત્મા અને
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
કર્માના પરંપરાએ સંબંધ અનાદિ કાલના છે. સાંખ્ય, વેદાન્તી અદ્વૈત મતવાળા આ સંબધને માયા કહે છે. તપ, સયમ, સમ્યક્ત્વ, ધ્યાન, સમાધિ વડે કર્મને ખપાવીને, ઇંદ્રિય, શરીર અને મનના યોગેાના ત્યાગ કરી જીવમુક્તિ મેળવે છે, ત્યારે મુક્ત-સિદ્ધ-શિવ કહેવાય છે. કથી રહિત થઇને મેક્ષમય થવુ, તેવા જીવોને મૂળ સ્વભાવ છે. પણ જ્યાં લગી તેવા પુરૂષાર્થ ન કરે ત્યાં લગી તેના મૂલ ગુણુના સ્વરૂપને વિકાશ થત મૈં હોવાથી વ્યવહારથી દ્રવ્યાત્મા કહેવાય છે. કહ્યું છે કે દ્રશ્ચાત્મા એટલે અસખ્ય પ્રદેશમય શુદ્ધ જીવ દ્રવ્ય સત્તાએ સ્વગુણુ પર્યાય યુક્ત છે. તેમાં આત્માના ગુણ જ્ઞાન દર્શન ચારિત્ર આદિના ઉપયાગ વિનાના જ્યાં લગી હોય ત્યાં સુધી દ્રવ્યાત્મા-જીવ કહેવાય છે. તેથી બીજે કાઈ નહિ પણ તે આત્મા જ્યારે સસારના-કર્મના નાશ કરે ત્યારે મુક્ત કહેવાય છે. પૂર્વે જે દ્રવ્યાત્મા હતે. તે શુદ્ધ થવાથી—જ્ઞાનાદિ ગુણને પ્રગટ કરવાથી ભાવાત્મા રૂપ-મૈાક્ષ-મુક્ત વા શિવ કહેવાય છે. કારણકે સંસાર તથા મેક્ષ સ્વરૂપ થવુ તેજ તેના સ્વભાવ છે. એટલે સંસારીત્વ ને મેાક્ષત્વનુ કારણ અનુક્રમે પુદ્ગલ સચૈત્ર તથા પુદ્દગલ વિયાગજ છે તેમ નિશ્ચયથી જાવુ. કારણકે જીવ તથા પુદ્ગલને અનાદિ સ ંયોગ થવા રૂપ જીવતું વ્યાપારમય જે લક્ષણ તે સંસાર, અને તે પુદ્ગલથી છુટા પડવા રૂપ જે વ્યાપારમય સ્વભાવ તે મેક્ષ સમજવું. આ લક્ષણ આમાનું જાણવું.
હવે આત્માને વિકાશી થવાના કારણમાં નિમિત્ત કેવા ઉપયેગી થાય છે તે જણાવે છે. તેમાં કેટલાક અન્ય દેવેને
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુગ્રેડ મેક્ષ હેતુપણે જણાવે છે – अन्यतोऽनुग्रहोऽप्यत्र, तत्स्वाभाव्यनिवन्धनः । अतोऽन्यथा त्वदः सबै, न मुख्यमुपपद्यते ॥७॥
અર્થ:–અન્ય દેવને અનુગ્રહ પણ તે જીવના સ્વભાવના કારણે સફલ બને છે. પણ બીજી રીતે વિચારીએ તે મુખ્ય રીતે અનુગ્રહ ઘટી શકતો નથી. ૭
વિવેચન:–અત, તૈયાયિક, ગદર્શન અને વિશેષિક વિગેરેના મત પ્રમાણે “મહાનુદ્દામ્ વોનિયૌ” શ્રી મહેશ્વરના અનુગ્રહથી જીવ બધ-વિવેક ને વ્રત નિયમો અને મોક્ષને પામે છે. આવી રીતેજ શ્રી કૃષ્ણદેવ, મહેશ્વર, બ્રહ્મા, ભવાની, અંબા વિગેરેની કૃપા જીવને શુદ્ધ જ્ઞાન, કિયા અને ચારિત્રના લાભનું કારણ થાય છે. તેમજ સંસારમ દેવવ, ચકિત્વ, ઇંદ્રત્વના ભેગોને લાભ પણ થાય છે. અને અંતે મેશનો પણ લાભ થાય છે. આ પ્રમાણે કેટલાક મતવાળા માને છે. પણ અહિં ગતવના મોક્ષ પ્રાપ્તિના ઉપાયની વિચારણા કરતાં જીવોને જે લાભાલાભ થાય, તે જીવોના સ્વભાથી જ થાય છે. પણ મહેશ્વરાદિકની કૃપા તેવો લાભ આપવામાં સામર્થ્ય ધરાવી શક્તિ નથી, છતાં પણ ભક્તિ ભાવથી માનવામાં આવે છે. એટલે મહેશ્વરાદિકને તેમાં કારણરૂપે માનવા તે ઉપરથી કલ્પેલું જ માનવું. કારણકે મહેશ્વરાદિ દેવો જે તે ઉપકાર કરવા સમર્થ હોય તે સર્વ ભક્તોને મુક્તિમાં લઈ જાય કારણકે સર્વ જીવો ઉપર મહેશ્વરાદિ મડાન દેવો કૃપાવંત હોવા જોઈએ. તે માટે કહ્યું છે કે
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"ईश्वरप्रेरितो गच्छेतु स्वर्ग वा श्वभ्रमेव वा। અન્ય બતુરનીશોડ -મામને સુવાવો ” શા
અર્થ:–જીવો ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગમાં કે નરકમાં જાય છે. કારણકે જીવ પોતે નરકમાં જવા ઈચ્છતે નથી અને સ્વર્ગમાં જવાની સ્વયંશક્તિ નથી. માટે ઈશ્વરની કૃપાથી જીવ સુખી થાય છે, અને અવકૃપાથી દુઃખી થાય છે, એમ જે કહે છે તે નથી. જે જીવ ઈશ્વરની પ્રેરણાથી નરકમાં જતા હોય તે ઈશ્વરમાં કરૂણાભાવ નષ્ટ થાય છે. ઈશ્વરની કૃપાથી સ્વર્ગ મળતું હોય તો ઈશ્વરની પરમ ભક્તિ કરનારા રાવણ જેવા રણમેદાનમાં અકાલ મરણ ન પામત. માટે ઈશ્વરની પ્રેરણું સ્વર્ગ નરક વા મેક્ષનું ઉપાદાન કારણ નથી. પરંતુ જીવોની તેવા પ્રકારની પરિણતિ એટલે લેશ્યાજ કારણ થાય છે. ગીતામાં જણાવ્યું છે કે – "यं यं वाविस्मरम्भावं, त्यजन्तेऽन्त्ये कलेवरम् । તે તેમવિતિ તૈય!, સરા તાવમાંવિલં છે ? /
અર્થ:--શ્રી ગીતાના આઠમા અધ્યયનના છઠ્ઠાકમાં શ્રી કૃષ્ણ દેવ જણાવે છે કે હું કોંય ! હે ધર્મરાજ ! હે અર્જુન ! જીવો જે જે ભાવરૂપ લેહ્યાનું સમરણ કરતાં મરણ પામે છે તે તે ભાવયુકત નવા ભવમાં જન્મ ધારણ કરે છે. પણ ત્યાં કઈ ઈશ્વરની પ્રેરણા ખપમાં આવતી નથી. કારણકે જીવને તેવા પ્રકારનો સ્વભાવ જ છે ! જેવા કર્મ કરે તેવા પ્રકારનાં સુખ દુઃખ કમના ઉદયથી ભેગવે છે.
આ કારણથી એ ભાવ સમજાય છે કે, આત્માથો અન્ય
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈશ્વર, પરમેશ્વર, મહેશ્વર, શ્રીકૃષ્ણ વિગેરેની કૃપાથી આત્મા શુધ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી સ્વર્ગવા મેક્ષનો લાભ મેળવી શકતા હોય તે આ સંસારમાં કઈ જીવ નરક કે પશુપણે જન્મ ન પામે. કોઈ દાસત્વ નજ પામે. સર્વ સંસાર એક સુખમયજ હોવું જોઈએ. વેર, ઝેર, લડાઈ, ટંટા, ખુનામરકી વિગેરે ન જ હોવા જોઈએ પરંતુ જગતનું આવું વિચિત્રપણું જે દેખાય છે, તે પાપકર્મના ઉદયનું કારણ જાણવું પરંતુ આપણે તેને પરમેશ્વરને અનુગ્રહ કહીએ છીએ, તે માત્ર આપણી તેમના ઉપરની ભક્તિનું જ અધિકપાણું હોવાથી ઉપચાર ભાવે માનેલે ઉપકાર છે.
સત્ય રીતે વિચારીએ તે જીવ વિશેષની ચેગ્યતા રૂપ સ્વભાવ, જ્ઞાન દર્શન આદિના લાભમાં ઉપાદાન કારણ થાય છે. જેમકે અગ્ય એવા કપાસીયામાં લાક્ષારસની ભાવના આપી હોય છતાં તે કપાસીયાથી થનારા રૂમાં લાલ રંગ પ્રગટ થતો નથી. તેમ જીવની યોગ્યતા વિના પારકાની કૃપા કાર્યસાધક થતી નથી, માટે મહેશ્વરની કૃપા કે અવકૃપા સત્ય કાર્યસાધક નથી. તે માટે જીવન તેવા પ્રકારને ભાવ સ્વીકારવેઃ આમ જીવ સ્વભાવ વિશેષને સ્વીકાર કરવાથી જીવને સંસાર તથા મેક્ષ આત્મશકિત વડે જ થાય એમ નિશ્ચય માનવું જોઈએ, પણ મહેશ્વરાદિની કૃપા કે અવકૃપા માનવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી. આમ હોવાથી એમ નિશ્ચય છે કે “સારમાં તોરંવારો આત્મા પિતાનાથી અન્યપુદગલ માયા વા પ્રકૃતિના સંગથી સંસારી હોય છે, અને તેને અભાવથી મેક્ષ થાય છે. આગમ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
આયા નાળલદાની, સદંભળશોજો વિશુદ્ધ મુદ્ હો ! सो संसारे भ्रमइ, एसो दोसो खु मोहस्स ॥ १ ॥ નો ગમુત્તિ ગત્તા, બસંગ-નિમ્મજી-સહાય-ળમી સો વમ્ભવયવનો, ફીજો સો મોહવસનાં ॥ ૨ ॥ "
અર્થ :જો કે આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સ્વભાવ ગુણ શીલથી યુકત હાવાથી વિશુદ્ધ સ્વરૂપવંત છે. તેમજ અમૂ, અકર્તા અસંગ, નિલ અને પોતના ગુણ પર્યાય મય સ્વભાવમાં રમણતા રૂપ પરિણામી હાવા છતાં સંસારમાં દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ વિગેરે ગતિઆને પામતે હોવાથી ભમે છે, તેનું એકજ કારણ મહનીય કર્મોના વળગાડ રૂપ દોષજ છે તેમજ એ મેાહન વશવતી હોવાથી કર્મ રૂપ કવચ ( શરીર ) થી ખંધાયા છે, અને દીનતાને પામ્યા છે. ૧ર
4.
આમ આમા સત્ય એટલે પેાતાના સહજ ભાવથી, અન્ય સ્વભાવને ધરનાર દેહ, ઇંદ્રિય, મન, કર્મ અને શ્વેત, માલ, સ્ત્રી, પુત્ર, માતા અને પિતાના સબંધમાં ર ંગાયે હોવાથી તેવા પ્રકારના કના ચેગ સબંધ વડે સ’સારીત્વ દશાને પામેલે છે એમ અવશ્ય સમજવુ. પણ આત્માથી અન્ય ઇશ્વર, પરમેશ્વર, શિવ, કૃષ્ણ, શંકર, બ્રહ્મા, લક્ષ્મી. પાતી. ભવાની, ભદ્રા મા કે કાત્યાયિની આદિ કાઇ ઉપકાર કે અપકાર કરવા ઉપાદાન ભાવે કારણ થતા નથી. દાપિ નિમિત્તે કારણે માનીએ તા તે પણ ઉપાદાન કારણની અલવત્તા હોય તેાજ નિમિત્ત કારણ સફળ થાય છે. તે વાત આાગળ પ્રસંગ આવતાં જણાવાશે. ૭
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
આમ ઇશ્વર આદિની કૃપા તે કાર્યસાધક નથી, એમ જણાવીને હવે “પુરૂષાત-એક બ્રહ્મ રૂપ પુરૂષ જ વસ્તુ સ્વરૂપે છે. અન્ય કઈ વસ્તુ સત્ય નથી” આવા પ્રકારના મતને વિચાર કરતાં જણાવે છે કે –
केवलस्यात्मनो न्यायात्सदात्मत्वाविशेषतः । संसारी मुक्त इत्येतद्-द्वितयं कल्पनैव हि ॥ ८॥
અર્થ:—કેવળ એક આત્મા છે, અન્ય કાંઈ નથી એવા ન્યાયને માનવાથી જીવના બે ભેદ સંસારી તથા મુક્ત એવી અદ્વૈત ભાવની કલ્પના-માન્યતા છેટી ઠરે છે ૮
વિવેચન –એક આત્મા છે તેના વિના જે દ્રષ્ટિગેચર થાય છે તે કર્મ, શરીર, ઇંદ્રિયે, મન, રાજા, પ્રજા, શેઠ, નેકર, પુરૂષ, સ્ત્રી, માતા, પિતા, શત્રુ, મિત્ર, દેશ, ગામ, નગર, પર્વત અને આકાશ વગેરે તે માત્ર આત્મ સ્વરૂપજ છે. તેનાથી અન્ય કોઈ પણ નથી “બ્રહ્મ સત્ કનિષ્ણા” એમ અતિ ભાવે માનતાં એક આત્માજ સદ-વિદ્યમાન છે. તેથી અન્ય સર્વ અસ–અસત્ય-મિથ્યા છે. આવા ન્યાય નીતિને જે સ્વીકારવામાં આવે તે આ બધે ' વ્યવહાર જે ચાલે છે, તે વ્યવહાર નષ્ટ થાય છે. તેમની માન્યતા જણાવે છે કે “સર્વ પદ્યવિહું બ્રહ્મ, નેટ નારિત
ન ” “આ બધુ જે છે તે નિશ્ચય બ્રહ્મ છે. તેના વિના બીજુ કાંઈ નથી.” જે જે જુદું જુદું ઘર, હાટ, સ્ત્રી, પુરૂષ, રાજા, પ્રધાન અને પ્રજા દેખાય છે, તે એક બ્રહ્મ છે. આમ એકાંત બ્રહૃાને–એક આત્માને સ્વીકાર કરી અન્ય સર્વ
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
વસ્તુને તિરસ્કાર કરવાથી આત્માને સુખ દુઃખના કારણભૂત કર્મને સંબંધ પણ ન માન રહ્યો. અને જીવના જે બે ભેદ સંસારી અને મુકત રૂપે મનાય છે, એટલે પર બ્રહ્મા, અપર બ્રહ્મ (“pf દ્રશ્ન સાહ્ય”) રૂપ જે મનાય છે, તેને પણ અપલાપ થયે.
એટલે તમેએ આત્માની જે બે અવસ્થા પરબ્રહાઅપરબ્રહ્મ રૂપે માની છે, તે તમારી કલ્પનાને પણ લેપ થયે. જે અતિ એક આત્માન હોય તે દાન, જપ, પૂજા, દેવ, ગુરૂ, દયા, ઇંદ્રિયને નિગ્રહ, બ્રહ્મચર્ય, વ્રત અને નિયમ પાલવાની જરૂર જ નથી રહેતી. કારણકે એક અઠત બ્રહ્મજ હોય તે કર્મની સત્તા ન હોવાથી નરક કે દેવનિ, દેવ કે પિશાચનિ કાંઈ રહેતું નથી. માટે એક આત્માજ પરમ બ્રહ્યા છે, અન્ય કોઈ વસ્તુ નથી એ મત અસત્ય ઠરે છે. અને જો એકજ અદ્વૈત બ્રહ્મ–આત્માને સ્વીકાર કરીએ તે પરમબ્રા અને અપરબ્રહ્મ રૂપ સંસારી અને મુક્ત એમ આત્માના જે બે ભેદ તમે એ પૂર્વે જણાવ્યા છે, તે તમારી કલ્પના રૂપે-અસત્યજ કરે છે. પણ વસ્તુ સ્વરૂપે સિદ્ધ મનાય નહિ. એટલે એક તત્વ માનતાં દ્રત રૂપ આત્મા અને પરમાત્માની કલપના તમે જે માન્ય કરી છે, તે ઉડી જાય છે. ૮
આ વાતને દષ્ટાન્ત આપીને સમજાવે છે – काञ्चनत्वाविशेषेऽपि, यथा सत्काश्चनस्य न । શુદ્ધચશુદ્ધી તે રડ્યા-રત્રાણપંરાય છે ?
અર્થ:–પીળી ધાતુમાં અથવા સુવર્ણ રજમાં કાંચનપણાનું સામ્ય હોવા છતાં જેમ સત્ય કાંચન અને અસત્ય
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ કાંચનને ભેદ વ્યવહારમાં જોવાય છે, છતાં તે કલ્પના માત્ર છે, તેમજ સર્વમાં આત્મત્વ હોવાથી આ મુક્ત અને આ સંસારી એમ કહેવું તે પણ કલ્પના માત્રજ જાણવું જોઈએ. ૯
વિવેચન –કંચનત્વ એટલે સુવર્ણ ભાવનું અસ્તિત્વ સુવર્ણ રજમાં અને પીળી ધાતુઓમાં સમાન હોવા છતાં પણ શુદ્ધ-સર્વ કચરા રૂપ મેલ વિનાનું અને અશુદ્ધ–કચરા રૂપ મેલથી યુક્ત એવી ભેદની કલ્પના કરી શકાય છે? નજ કરાય? ત્યાં વસ્તુ અભેદ સમજાય છે, ત્યાં શુદ્ધિ કે અશુ દ્ધિની કલ્પના કરી શકાય જ નહિ. જેવી રીતે શબ્દ રૂપ વાચક– વિના પુરૂષ રૂ૫ વાચક સંભવી શકતો નથી, તેવી રીતે આત્મા વિના અહિં અતિ મત પ્રમાણે કર્મ કે માયા અસત્ માનેલી હોવાથી સુવર્ણમાં જે શુદ્ધિ અશુધ્ધિ કપેલી છે, તેમ જે છે તે સર્વ આત્મા છે” એમ વાત્મવાદ વડે આત્માથી અન્યને અભાવ હોવાથી આત્માનું સંસારીત્વ અને મુક્તત્વ સિદ્ધ થતું નથી. તેથી સંશય વિના એક માત્ર આત્માનું જ (બ્રાનું) અસ્તિત્વ માનવું રહ્યું. ૯
હવે અત્ર એક શંકા આવે છે કે આવી રીતે જે પૂર્વે કહેલું છે તે કર્મ અવશ્ય આત્માના પ્રયત્નથી કરાતું હોવાથી આત્મા તેમાં ક્રિયમાન થાય છે. જે જે ક્રિયાઓ થાય છે તે કર્તાની અપેક્ષાથી–પ્રયત્નથી જ થાય છે. તેથી આત્મા-પુરૂષ પિતાની ઈચ્છા–પ્રવૃતિરૂપ ક્રિયા કરનારે સિદ્ધ થાય છે. પૂર્વ મહાપુરૂષોએ કહ્યું છે કે—“કર્તા, પરિણામી દ્રવ્ય, કર્મરૂપ પરિણામ, કિયા પર્યાયકી ફરે, વસ્તુ એક ત્રણ નામ
૧” કર્તા રૂપ આત્મદ્રવ્ય પરિણમી છે અને કર્મગ્રહણ માટે જેવા જેવા અધ્યવસાય રૂપ પરિણામ કરે છે, તેમાં
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માના જે અધ્યવસાય થાય તે આત્માના પર્યાય થયા. કારણકે તેથી આત્મા ભિન્ન નથી હોતું. એજ કારણે દ્રવ્ય નયથી આત્મા એક હોવા છતાં પરિણામ રૂપ પર્યાય નયની અપેક્ષાથી કર્તાપણું, ક્રિયાપણે, કર્મના ભેકતાપણે પર્યાયથી અનુભવાય છે. આત્માથી કરેલા કમને ભેટતા પણ આત્મા છે. તેમ છતાં પણ આત્મા છે. આ બધું કર્મ સંબંધથી જ થાય છે. કહ્યું છે કે–“તું વર્ષ શર્થ વારિત વપરાતી ” કરેલું કર્મ ભેગવ્યા વિના કોટિ શત ક સુધી પણ ક્ષય પામતું નથી. આ કારણે તમારે કર્મને આત્માથી જુદું સ્વીકારવું પડશેજ. એ એક વાત થઈ. હવે તે આત્મા પ્રથમ સિધ્ધ સ્વરૂપ શુધ્ધ માનવું કે પહેલાં કર્મ જગતમાં હતા તે આત્માની સાથે જોડાયા, એ વાતને પણ વિચાર કરવું પડશે. કર્મથી પહેલાં આત્મા કે આમાથી પ્રથમ કમ છે, તેમ પણ જોઈએ નહિ. કારણકે “ તtવાળો” ગાયના જમણા તથા ડાબા શીંગડાની જેમ તેમાં કાર્ય કારણે ભાવ દેખાતું નથી. તેમ જીવને ઉત્પન્ન થતાં કર્મ લાગ્યાં છે, તેમ માનીએ તે જવ તથા કર્મને કાર્ય કારણ ભાવ કેવી રીતે સિંધ કરાય? આમ જે આત્માને પ્રથમ શુધ્ધ માનીએ અને પછી કમ લાગ્યા છે એમ માનીએ તો આત્મા પ્રથમ સિધ્ધ હતા, પછી સંસારી થયે આવી શંકા થાય છે. તેનો ઉત્તર આપતાં જણાવે છે –
योग्यतामंतरेणास्य, संयोगोऽपि न युज्यते । सा च तत्तत्त्वमित्येवं, तत्संयोगोऽप्यनादिमान् ॥१०॥ અર્થ:– જીવ ને કર્મને સંગ પણ જીવની યોગ્યતા
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
વિના સંભવિત નથી. તેથી જીવને કર્મ સંબંધની જે રેગ્યતા છે, તેજ તેને અનાદિ સ્વભાવ છે. તેથી કર્મને જીવ સાથે જે સગા-સંબંધ છે તે પણ અનાદિ કાલનેજ સમજ ૧૦
વિવેચન –ગ્યતા એટલે જીવને કર્મને સંબંધ થવામાં તેવા પ્રકારના અનુકુળ પરિણામ રૂપ સ્વભાવ સમજ. તેના વિના–મેગ્યતા વિના આત્માને કર્મનો સંબંધ નજ સંભવે. કદાચ તેવા પ્રકારના કર્મ બંધનની એગ્યતા વિનાના આત્માને સંબંધ માનીએ, તે કર્મ સંગના અભાવે તે જીવેનું સંસારીપણું પણ ન ઘટે. જયારે આમ છે તે પછી જીવને જે કર્મ સંબંધની ચેગ્યતા છે તે જ તેને સ્વભાવ છે, પણ ઉપચારથી કપેલ સ્વરૂપ નથી જ, આ પ્રકારથી આત્મા પિતાની યેગ્યતા રૂપ સ્વભાવ પ્રમાણે કર્મબંધથી અનેક નિઓમાં તેવા તેવા શરીર વડે સુખ દુઃખના ભેગને પામવા રૂપ અવતારને પામે છે. તેજ સ્વભાવ રૂ૫ જીવની યોગ્યતા સમજવી. તેજ અનાદિ કાલીન વ્યતાથી કર્મને સંગસંબંધ, કર્મનું બંધાવાપણું પણ જીવને અનાદિકાલથી વર્તે છે. આ કર્મને સંબંધ જે અનાદિ કાલીન કો છે, તે પણ પરંપરા-પ્રવાહ અપેક્ષાથી જીવની સાથે જાણ. પરમ પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે –
આત્મ કર્મ સંબંધ છે. અનાદિને હે રજ કનક દ્રષ્ટાંત કે; અનાદિ સાંત ભવ્ય આશ્રયો, અભવ્યને હું કહું, સુણે વિચાર કૈ ૧ ”
અર્થ–-આત્મા અને કર્મને સંબંધ સુવર્ણ અને રજ-મેલની જેમ એક રસ રૂપે પ્રવાહથી અનાદિ કાલને જે કહેવાય છે, તેમાં ભવ્ય જીવને અનાદિ કાલથી કમને સંબંધ
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
ચેાગ્યતાથીજ રહેલા છે. પણ સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ચેાગે પરિપકવ કાલે-મેક્ષ થવા ચેગ્ય કાળે કર્મ બંધનની ચેાગ્યતા નાશ પામતી જાય છે, અને અનાદિ કાલથી દબાયેલા આત્મ સ્વરૂપને પ્રગટ કરવાના પુરૂષાર્થ રૂપ યેગ્યતા પ્રગટ થાય છે. ચેાગ્યતા રૂપ સ્વભાવને પામીને, જીવ કર્માંના ક્ષય કરી, કમ ધનની યાગ્યતાને નાશ કરે છે ને મેક્ષ પામવાની ચેાગ્યતા પ્રાપ્ત કરે છે. આથી જીવ તથા કર્મ પશુ અદિ કાલીન છે. એટલે જીવની પેઠે કાલ પણ અાદિના છે. જેમ કે ભૂતકાળ અન ત ગયે, વર્તમાન એક સમયનેા છે, ભવિષ્ય કાળનેા અંત આવવાના નથી. પરંતુ ભૂતકાળ આજ સુધીના જાણીએ, તેમાં સમય સમયના વધારા થાય તેથી ભવિષ્ય કાળના સમયો ઓછા થતા જાય પણ તેના અંત આવતા નથી, આચો કાલ અનાદિ અન ંત હોવા છતાં ભૂતની જેટલી વૃધ્ધિ થતી જાય છે, તેટલી ભવિષ્યમાં હાનિ થાય છે, પણ પ્રત્રાડથી તે તે અનાદિ અનંતજ હાય છે, ૧૦ હવે તે વાતને જણાવે છે.
योग्यतायास्तथात्वेन, विरोधोऽस्यान्यथा पुनः । अतीतकालसापयत् किन्त्वाज्ञातोऽयमीदृशः ॥ ११ ॥
અય :--ચેાગ્યતાથી જીવ તથા પુદ્ગલાના સયોગ થાય છે, તેથી યાગ્યતા જે નવા પ્રકારની છે તેમ ન માનીએ તા વિશેષ આવે છે. ભૂતકાળનું પણ તેવી રીતે સાધ પણ છે. એ શાસ્ત્રની આજ્ઞાથી માનવુ જોઇએ. ૧૧ ભાવાર્થ:-—જીવ અને કર્મ પુદ્ગàાના સયેગ, તથા બંધના સંબંધ પૂર્વે કહેલી ચેગ્યતા વડે પ્રવાહથી અના≠િ
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલીન છે. તેમજ સાંત—અતવાલે છે. જો તેમ ન હોય તે, પ્રથમ જીવ કમળપત્રની જેમ શુધ્ધ હોય, અને પછી તેને કર્મોના સંબંધ થયા છે, તેમ જો માનીએ તા પૂર્વ કહ્યા પ્રમાણે મહાન વિરોધ આવે છે, એટલે જીવ સાથે કર્માંના અંધને આદિ કાલીન માનીએ તા તે કાર્યના કારણભૂત યેાગ્યનાનુ પણ દિપણું આવે છે, તેથી કબંધને પણ આદિપગું માનવું પડે, તેથી તે મુકતાત્માનું અનતત્વ ન રહે. તે કારણે સવ દર્શીતકારોએ તે ચેમ્યતાને અનાદિપણે માનેલ છે. તેમજ ચેાગ્યતાને આદિવાળી માનીએ તે શુધ્ધ નિરજન પરમાત્મા સિધ્ધને પણ કદાચિત ચેાગ્યતા લાગુ પડતાં કર્મ અધ થાય, તેથી તેમ માનવામાં આવે તે ધર્મ ક્રિયા, દેવ ગુરૂપૂજા, ભક્તિ, દાન, શિયળ, તપ અને ભાવના વિગેરે ભાક્ષ માટેની ક્રિયા ઉપર વિશ્વાસ નજ રહે, એટલે તે ક્રિયાએ કાઇ કરે નહિ. તે કારણે જીવની સાથે અનાદિકાલથી પ્રવાહ પૂર્વક આવતી ચૈગ્યતા વડેક સયેગ, કર્માંબધ, ક તુ ભેતૃત્વ વિગેરે પ્રવાહથી અનાદિ કાલનું જ સિધ્ધ થાય છે.
અહિં એક શંકા થાય છે કે કમને મધ અશુધ્ધ અધ્યવસાય વધુ કરે છે. તેથી તે કબંધનુ જીવને કર્તાપણુ હોવાથી, ક બંધની આદિ આવી, તેથી તે તેને અનાદિ કેમ કહેવાય ? તેમજ એવી શ્રધ્ધા પણુ કેમ રહે ?
ઉત્તર--એવી તમારી શકા ચેગ્ય છે, પરંતુ જેમ કાલનું અનાદિપણું છે, તેમાં પણ અતીત કાળમાં નવા નવા સમયના વધારા થતા જાય છે, અને ભવિષ્ય કાળમાંથી સમયે ક્ષય થતા જાય છે. તેમજ વર્તમાન સમય પ્રતિક્ષણે
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
પ્રમાણ
કહલા જીવ
વિશ્વાસ પર
ન ન આવતે જાય છે, તે નષ્ટ થતું જાય છે. તો પણ દર્શનશાસ્ત્રોમાં બતાવેલી આજ્ઞાથી પ્રવાહથી કાળનું અનાદિ અનંતપણું મનાય છે, તેમ આ આત્માને અનાદિ કાળથી સંબંધિત થયેલી ગ્યતા વડે કર્મને બંધ તથા ભેતૃત્વ પ્રવાહથી અનાદિ કાલનું જાણવું. જિનેશ્વર પરમા માના વચનનું પ્રમાણિકપણું હોવાથી, અને આપણે તેમાં અલ્પજ્ઞ હોવાથી પરમાત્માએ કહેલા જીવ, કર્મ અને તેના સંબંધની રેગ્યતા વિગેરે અનાદિ કાલની છે તેમ વિશ્વાસ પૂર્વક માનવું. ૧૧
હવે પૂર્વે મહેશ્વરના અનુગ્રહથી મોક્ષ થાય છે, તેનો વિચાર વિસ્તારથી જણાવતાં કહે છે –
अनुग्रहोऽप्यनुग्राह्य-योग्यतापेक्ष एव तु । नाणुः कदाचिदात्मा स्याद् , देवतानुग्रहादपि ॥ १२ ॥
અર્થ:-- કે દેવને અનુગ્રહ થાય છે, પરંતુ તે પણ અનુગ્રહવા ગ્ય જીવની યોગ્યતા હોય, તેજ તેની અપેક્ષાથી સફળ થાય છે. પણ અગ્ય આણુ-પરમાણુ ઉપર ગમે તેટલી કૃપા કરવામાં આવે તે પણ તે અણુ આત્મા રૂપે સફળ થતો નથી. કે મુકિતમાં જ નથી. ૧૨
વિવેચન –મહેશ્વર આદિ દેવની મહેરબાનીથી સંસારી જીવ સર્વ કિયા વિશેષ વિના પણ, ગ્યતા વિના, માત્ર કૃપાના બલથીજ જે મુકત-સંસારના બંધન વિનાને થતું હોય તો જીવને શ્યતાની અપેક્ષા નથી, પરંતુ જે જીવને તેવો યોગ્યતા હોય તેને જ મહેશ્વરની કૃપા થાય છે. તેમ ન હોય તે, ગ્યતા વિના તેઓની કૃપા નિષ્ફળ બને છે.
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
ને તેથી તેઓ વરદાનને લાલ મરાય, જુ
જેમકે રાવણ વેદાંત મતે મહેશ્વરને પૂર્ણ ભકત હતું, અનેક વરદાને તેમણે આપ્યા હતા, છતાં વાનર સિન્યના અધિ પતિ શ્રી રામચંદ્ર તથા લક્ષ્મણે તેને માર્યો. પ્રભાવ વિનાને કર્યો. ભસ્માસુર પણ કહેવાનું વરદાન છતાં મરાયે, તેનું કારણ એ કે તેઓમાં તેવા વરદાનને લાભ લેવા જેટલી યેગ્યતા ન હતી. તેથી તેઓ મહેશ્વરાદિ દેવને અનુગ્રહ હોવા છતાં સફળ ન થયા. અહિં દષ્ટાંત ઉપરથી ભાવને સમજાવે છે. અણુ–પુદગલ વિશેષ ઉપર કદાપિ મહેશ્વર, વિષ્ણુ, બ્રહ્મા વિગેરે દેવને મહાન ઉપકાર થાય તે પણ તે અણુ આત્મત્વને પામતો નથી. પુદગલ ભાવને-જડવભાવને ત્યાગ કરી ચેતન્ય ભાવને પામતે નથી તેવી જ રીતે જીવ પિતાની કર્મબંધની યોગ્યતા વિના ભવનું ભ્રમણ કરતું નથી, તેમજ તેવા પ્રકારની કર્મ ક્ષય કરવાના કારણ રૂપ ભવ્યત્વપણાની ગ્યતા મેળવ્યા વિના સમ્યક્ત્વ, દેવ ગુરૂ ધર્મની ભાકત પૂજા, દેશવિરતિ સર્વવિરતિ રૂપ ચારિત્ર, મેક્ષ વિગેરે પામી શકતા નથી ૧૨
આ વાતને યથાર્થ રૂપે ભાવતાં છતાં જણાવે છે – कर्मणो योग्यतायां हि, कर्ता तव्यपदेशभाक् । नान्यथाऽतिपसगेन, लोकसिमिदं ननु ॥ १३ ॥
અર્થ:– જીવમાં કર્મ કરવાની યોગ્યતા હોય તે જ તે કમને કર્તા જણાય છે. તેમ જ ન હોય તે કર્તવમાં અતિ વ્યાપ્તિ આવે. આ વાત લેકમાં પ્રસિદ્ધ જ છે. ૧૩
વિવેચન –સામાન્ય ભાવે કર્મ સંબંધી જે કિયા
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
એટલે જીવની પ્રવૃત્તિ જેનાથી કરાય છે, તે જીવ તે કર્મને કર્તા ગણાય. જેમ કે મગ આદિ વસ્તુને પચાવવામાં જે ક્રિયા છે, તેની પ્રવૃત્તિ કરનારે જે હોય તે પાચક કહેવાય છે. તે યોગ્યતા છતે જ પાચકત્વ રૂપ કર્તુત્વ નામને પ્રાપ્ત કરે છે. ભાવ એ છે કે, કાર્ય કરવાની યોગ્યતા રૂ૫ સામર્થ્ય જીવમાં હોય તે જ તે કર્તા, કર્તાના નામથી પ્રખ્યાત થાય છે. આ વાત સર્વ લેકમાં પ્રસિદ્ધ છે. એમ કહેવાય છે કે
મિત્ર ચા વિરોષ મવનિ સ વાર્તા '' જેના વિષે કિયા વિશેષ થાય તે કર્તા કહેવાય છે તેથી વિરૂદ્ધ-વિપક્ષેબીજા પ્રકારે માનતાં, બોધ-અતિવ્યાપ્તિ આવે છે. પાકાદિક ક્રિયા કરવામાં અયોગ્ય હોય તે તે કેવી રીતે પાચક કહેવાય? ન જ કહેવાય. તેમ જીવ જે કર્મ સંબંધી ક્રિયા માટે અયોગ્ય હોય તે કિયાને કર્તા નજ કહેવાય. આ વાત સર્વ
બાલ ગેપાલ સ્ત્રી વિગેરે સર્વ લેકમાં જાણીતી છે જ. આ પૂર્વે જે કહ્યું છે તે નિશ્ચય માનવું. કેમકે જ્યાં વસ્તુ પ્રત્યક્ષ હોય ત્યાં બીજા પ્રમાણુ જેવાની જરૂર નથી. તેમ અહિં પણ આમા પ્રત્યક્ષપણે જે કિયા કરે છે, તેના ફળ પણ તરત મળે છે. જેમકે ભૂખ્યો હોય તે જીવ અન્નાદિન ભક્ષણથી ભૂખને દૂર કરી સશક્ત બને છે. એમ જ જે ક્રિયા જેનાથી થાય છે તેનું ફળ તે પ્રાપ્ત કરે છે, અન્યની કૃપા માત્રથી કાર્ય થતું નથી. ૧૩
ફરીને આ વાત આગળ ચલાવતાં જણાવે છે – अन्यथा सर्वमेवैत-दौपचारिकमेव हि । माप्नोत्यशोमनं च तत् , तत्त्वतस्तदभावतः ॥ १४ ॥
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-અન્યથા–બીજી રીતે માનવામાં આવે તો તે ઉપચાર ભાવ જ થાય છે. તાત્વિક સત્ય નથી તેથી એવું ઉપચારીપણું માપાત્ર થતું નથી. કારણ કે ઉપચારમાં વસ્તુ સ્વરૂપતાને પ્રાય: અભાવ હોય છે ૧૪
વિવેચન –ઉપરના લેકમાં જણાવ્યું તેથી અન્યથા એટલે બીજી રીતે અથવા પિતાની સેવા પ્રકારની કાર્ય કરવાની યોગ્યતા વિનાના માણસને જે તે કાર્યને કર્તા માનીએ, તે બાહ્ય તથા અત્યંતર સર્વ કાર્યો ઉપચાર ભૂત બની જશે. તેથી જેને કર્તા ઉપચાર ભૂત–વાસ્તવિક ન હોય છતાં જે તેને ક્રિયા-કર્મ કર્તા મનીએ તે યથાયોગ્ય વ્યવહાર કેવી રીતે બને? એટલે તે વ્યવહારને પ્રાય: લેપ થાય, જેમ કથાકારક માણભટ્ટ માણવકને સિંહ-વની ઉપમા આપે તે ઉપચાર રૂપે થાય છે. તેથી તે માણવક સિંહ બનતું નથી તેમ છતાં પણ કર્તા માનવામાં આવે તે ત્યાં કયો દોષ છે? તે જવાબમાં જણાવવાનું કે અમુક કામ અમુકે કર્યું એ મુખ્ય અર્થ ભાવ ન થતાં, જે મનમાં આવે તે અર્થ કરાશે. આ મુખ્ય અર્થને છેડીને ગમે તેના ગમે તે અર્થ બેસાડીએ તે આત્મા, કમ, કિયા, પુન્ય, પાપ, ધર્મ, અધમ, વિનય, વિવેક, પૂજ્ય, પૂજક, કર્મબંધન, કર્મમુક્તત્વ એ બધું માત્ર કલ્પનાથી ઉપચાર ભાવે કથનરૂપ માત્ર રહેશે. વાસ્તવિકપણે તેને અભાવ આવશે. આમ આત્માને કબ ધનમાં કે કર્મથી મુક્ત થવામાં જે યોગ્યતાની મુખ્ય અપેક્ષા ન માનીએ તે બંધ, મેક્ષ ક્રિયા, કર્મ, કતા, ઉપચારથી માનતાં સર્વ શાસ્ત્રો અશોભન ભાવ-મિથ્યા એટલે સત્ય કાર્યન જણાવનારા નહિ
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
થાય. આત્મામાં તાત્ત્વિક ભાવથી ક`બંધની તથા કર્મ મુક્ત થવાની યોગ્યતા નહિ સ્વીકારવાથી, કર્માંથી મુક્ત થઇ આત્મા પરમાત્મ ભાવને કદાપિ નહિ પામી શકે. આથી એમ સિદ્ધ થયું કે આત્મા પેાતાની યોગ્યતાથી મહેશ્વરાદિ દેવના અનુગ્રહ વિના પણ આત્મ શક્તિથી મેક્ષ પ્રાપ્ત કરે છે. અને યોગ્યતા વિના પણ મહેશ્વરાદિના અનુગ્રથી લાભ થાય તેવે જે સર્વાત્મવાદ તે અપરમાર્થિક છે, એટલે અસત્ય છે એમ સિદ્ધ થયું જાણવુ. ૧૪
હવે કયાં કેવી રીતે ઉપચાર કરવા યોગ્ય છે તે સ્વરૂપ જણાવે છે:-~~~
उपचारोऽपि च प्रायो, लोके यन्मुख्यपूर्वकः । æસ્તતોઽવ્વરઃ સર્વ-મિત્સ્યને વ્યવસ્થિતમ્ ।। ૧ ।।
અર્થ :-ઘણું કરીને ટેકમાં ઉપચાર જ્યાં કરાય છે ત્યાં મુખ્ય અને ધ્યાનમાં રાખીને કરાય છે. એમ જે અત્રે કહ્યું છે તે જ વ્યવહારમાં દેખાય છે. એજ રીતે મુખ્ય વસ્તુને ખાધ ન આવે એવી રીતના ઉપચાર વ્યવસ્થિત રહે છે. ૧૫
વિવેચન:—અહિં આ જ વસ્તુઓમાં ઉપચાર થાય છે તે શું ? ઉપચાર કરવા તે વસ્તુને વ્યવહાર છે ? કે મુખ્ય વસ્તુને લક્ષ્ય કરીને કરાય છે ? તે જાણવુ જોઈએ. તેથી જણાવે છે કે જ્યાં ઉપચાર-આરોપ કરવાનું શક્ય હાય, તેવી વસ્તુના મુખ્ય ધર્મ-ગુણુ સ્વભાવને અનુલક્ષીને લેકવ્યવહારમાં યાત્રાદિકના જે આરેપ કરાય છે, તે ઉપચરા
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ્ય એટલે અનુપચરિત ગણાય, પરંતુ જેનું સ્વરૂપ દષ્ટિ ગેચર થતું નથી. તેમજ કદાપિ તેમ બનવાનો સંભવ નથી, તેવી વાતને ઉપચાર પ્રમાણિક ભાવે સંભવત નથી, પણ વ્યભિચારી ગણાય છે. જેમકે “મેમરઘર થતો ની - નિધિ :” મેરૂ રૂપ રવૈયાથી દેવોએ સમુદ્રનું મંથન કર્યું, તેમાંથી અમૃત તથા વિષ રૂપ માખણ નીકળ્યું. વિષનું મહાદેવે પાન કર્યું અને અમૃત સર્વ દેવોને મળ્યું. આવી ઉપચાર કરેલી કલ્પનામાં અવિવેકી માણસે વિશ્વાસ ભલે રાખે પણ સમ્યગૂ જ્ઞાનાનુભવના વિવેકથી તે તે મિથ્યાત્વ ભાવમય જ છે. અહિ જે શેષનાગને દેરડાના ઉપચાર કરાયો છે, અને મેરૂને રેયાને ઉપચાર કરાય છે. તેમાં કેટલીક સંબંધ વિનાની લોકવાયકાને ઉપચાર થયેલ છે. પરંતુ તે મુખ્ય વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવતા નથી પરંતુ મિથ્યાત્વ ભાવથી કરાયેલા વિકલ્પની વાસના મેહનીય કર્મના જોરથી ઉઠેલી હોય તે જ અનુભવ થાય છે. તેથી પ્રાયઃ શબ્દથી લોકમાં અયોગ્ય વસ્તુને પણ આરેપ કરાય છે. હવે પ્રસ્તુત વાત એમ સમજવી કે મુખ્ય અર્થને લયમાં રાખી તેના ભાવને અનુસારે જે ઉપચાર કરાય, તેમાં યથાર્થતા દષ્ટિગોચર થાય છે. પરંતુ અન્ય ઉપચારથી કહેવાયેલે પદાર્થ દેખવામાં કદાપિ આવતું નથી. આથી એમ સમજવું કે જીવને કર્મબંધની ચેગ્યતા હોવાથી તે જીવ કર્મને બંધ કરી સંસારમાં ભ્રમણ કરે છે. અને ભવ્ય સ્વભાવ રૂપ યોગ્યતા વડે ગુરૂને સંયોગ થવાથી ભદ્રિક પરિણામ વડે ઘર્મ સાંભળી, વિનય વિવેક વડે સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રને પામીને મિક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરે છે. ત્યાં ગુરૂ વા દેવનાં દર્શન,
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ શ્રવણ, ધર્મપ્રાપ્તિ વગેરેમાં ગુરૂદેવની કૃપાને ઉપચાર કરાય, તે મુખ્ય અને અનુલક્ષીને કરતે હેવાથી તે ઉપચાર મુખ્યાર્થીને બાધક થતો નથી. અને એવી રીતે સર્વ પ્રકારે યથાર્થ ભાવની વ્યવસ્થા સિદ્ધ થાય છે. ૧૫
હવે હાલમાં કહેલા ગ્રંથની ભાવના વ્યકત કરે છે. ऐदम्पर्य तु विज्ञेयं, सर्वस्यैवास्य मावतः । एवं व्यवस्थिते तत्वे, योगमार्गस्य सम्भवः ॥ १६ ॥
અર્થ:–આ અપૂર્વ ગ્રંથમાં જે કહેલું છે તે ઉપરથી એટલું સિદ્ધ થયેલું જાણવું કે આત્મા, કર્મ, ઇન્દ્રિ, શરીર વિગેરે તત્ત્વો જેવા સમ્યગુ ભાવે સિદ્ધાંતમાં કહેલા છે તેવા સ્વરૂપે હાલમાં આપણે જોઈએ છીએ. તેથી આ એગ માગ પણ તેવા આપ્ત પુરૂષથી કહેવા હેવાથી, વેગ માર્ગની પ્રાપ્તિનું રહસ્ય વ્યવસ્થિતપણે કહેલું હોવાથી તે આદરણીય છે એમ જાણવું. ૧૬
વિવેચન –આ પ્રમાણે પૂર્વ આખ્ત પુરૂએ કહેલા આગમ ગ્રંથને, હાલમાં યોગના વિષયની પ્રસ્તાવના કરતા કહેવાએલા ભાવથી એ જ પરમાર્થ ફલિત થયે કે, જ્ઞાનાવરણીયાદ કર્મ સમુદાયના સંગ વડે, અને તેના વિપાકના ઉદયમાં–ભેગ કાલમાં શરીર, ઇદ્રિય, મન, સુખ, દુઃખ વિગેરેને અનુભવ પણ જીવ (કમોધીન આત્મા ) કરે છે. એ પરમાર્થને યથાર્થ રીતે સમજવા જેવું છે, તેને બરાબર સમજીને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રમય એગના સ્વરૂપને ગુરૂ ઉપાસના વિશેષ લેગ માર્ગથી જાણીને ભવ્યત્વરૂપ
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
વૈગ્યતા વડે યથાપ્રવૃત્તિ કરણ ને અપૂ કરણ વડે દર્શન માહનીય કર્મોના ઉપશમાદિ કરી સમ્યગ્ દર્શન રૂપ શ્રધ્ધા પામે છે. અનુક્રમે દેશવતિ સવિસ્તૃત ચારિત્ર પામે, પછી અપ્રમાદિ ચારિત્ર યોગ વડે ક્ષપકશ્રેણિ પામીને ઘાતી કર્મોના ક્ષય કરી કેવળજ્ઞાનાદિ પામે. અત મનાયેાગ વગેરે યાગેાના સબંધને ત્યાગ કરી અઘાતી કર્મોના પણ ક્ષય કરીને મુક્ત થાય. આ સર્વ પુરૂષાર્થ આત્માના યથા ચાગ્યતા સ્વભાવથી અને છે. એમ યથાર્થ સ્વરૂપે તત્ત્વની વ્યવસ્થા હોવાથી, અને કલ્પના રૂપ ઔપચારિકપણું ન હોવાથી આત્મામાં યેાગમાની પ્રવૃત્તિ મેાક્ષને માટે સભવે છે પણ જીવનું વ્યકિતત્વ, કર્મ નું એટલે માયા ના પ્રકૃતિનું અસ્તિત્વ માનીને તેનું અસ્તિતા કલ્પના માત્રથી ઉપચાર ભાવે માનીએ તે યમ, નિયમ, પ્રાણાયામ, તપ, જપ, પૂજા, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, પ્રતિક્રમણ, પ્રાર્થના, સમીતિ, ગુપ્તિ વગેરે ચેાગ માની આવશ્યકતાને જરા પણ અવકાશ નથી રહેતા. એ પરમાર્થ ખરાખર જાણવા. ૧૬
આ વાત કહેવામાં શા માટે આવી? તે જણાવતાં વેદાંત અને અન્ય દર્શન તથા જૈન દર્શનમાં ભાષા વડે જે ભેદ છે તે જણાવે છે.
पुरुषः क्षेत्र विज्ञान - मिति नाम यदात्मनः । વિદ્યા પ્રતિ: મ, તત્ત્વક્ષ્ય તુ ઐત્તઃ ॥ ૨૭ ||
અ:-પુરૂષ, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન વિગેરે આત્માના જીવના નામેા છે. તેમજ અવિદ્યા પ્રકૃતિ કર્મ માયા વિગેરે આત્માથી અન્ય એવા પુદ્દગલ કર્માદિકના નામે છે તેમ જાણવું. ૧૭
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનઃ–આત્મા એટલે પુરૂષ એમ જેન તથા વેદાંતી માને છે. સાંખે, કાપલીય તથા ગમતવાદીઓ ક્ષેત્રવિક્ષેત્રજ્ઞ એટલે આત્મા, બોદ્ધો જ્ઞાન અથવા વિજ્ઞાન કહે છે. વિજ્ઞાનની ધારારૂપ કપેલો જીવ-આત્માને કહે છે તેમજ વેદાંતીઓ તથા બોધે કર્મને અવિદ્યા કહે છે. સાંખ્ય તથા યોગ દર્શનવાદીઓ તેને પ્રકૃતિ અને જેને તેને કર્મ કહે છે. તે તે માત્ર નામના ભેદ માત્ર છે. તેથી તે આત્મા વા કર્મના સ્વભાવમાં ભેદ પડત નથી. તેને કર્મ કહે કે માયા કહે કે પ્રકૃતિ કહે, તે સર્વ સંસાર વ્યવહારની પ્રવૃત્તિના કારણે થાય છે. તેમાં મુખ્યપણે કર્મ બંધનના કારણની યેગ્યતા છે. તેની મુખ્યતા અને ઉપચારિત્વને વિચાર બતાવ્યું છે. તે પ્રમાણે સ્વીકાર કરતાં જુદા જુદા બધા ગ શાસ્ત્રોમાં સ્વ સ્વ દર્શનને ભાષાનુસારે ભેદ પાડે છે, તે ભાષાભેદ કે શબ્દભેદ નામ માત્રથી જ ભેદવાલા રહે છે. પણ પારમાર્થિક રીતે તાત્વિક ભેદ જરા પણ નથી. તેવી રીતે આત્મા અને પગલે ભિન્ન છે. તે બનેના પરસ્પર સંયેગથી ઉપજતે વ્યવહાર પણ પરંપરાએ અનાદિ છે. તે પણ ગ્યતા વડે જ છે. ૧૭
આવી રીતે દર્શનનું જુદાપણું હેવાથી શબ્દને પણ ભેદ તે અવશ્ય રહે છે જ, તે વાત આગળ જણાવતાં કહે છે - भ्रान्ति-प्रवृत्ति-बन्धास्तु, संयोगस्येति कीर्तितम् । शास्ता वन्द्योऽविकारी च, तथानुग्राहकस्य तु ॥ १८ ॥
અર્થ:–એ સંગના ભ્રાંતિ પ્રવૃત્તિ બંધ એવાં નામ
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
કહે છે. તેમજ અનુગ્રાહકના શાસ્તા, વંઘ અને અવિકારી એ નામ કહેલા છે. એમ એક જ વસ્તુના નામને ભેદ છે, પણ કાયને ભેદ જરા પણ નથી. ૧૮
વિવેચન-જીવને કર્મની સાથે જે સંગ થયેલ છે, તે પણ દર્શનકાર જુદા જુદા નામે ઓળખાવે છે. વેદાંતીઓ અને સૌગ એટલે બૌધ્ધો આત્માને કર્મને જે સંબંધ છે તેને બ્રાંતિ માને છે સાંખે તેને પ્રવૃત્તિ કહે છે અને જે તેને બંધ કહે છે. એમ સંગ જે આત્માથી અન્ય છે, તેના ભિન્ન ભિન્ન નામે કહેવાય છે તથા અનુગ્રાહક એટલે અનુગ્રહ કરનારને જેને શારતાના નામથી, સોગ–બોમ્બે વંદના ( વંદનીય-વંદન કરવા ગ્ય) નામથી, અને શે તથા ભાગવત મતવાદીઓ અવિકારી એ નામે માને છે. વળી તે અનુયાહક એટલે ઉપકારક આતેને જેને જિનેશ્વરે, બાધે બુધ્ધ, શિવે શિવ, વૈષ્ણવ શ્રીકૃષ્ણ તથા ભાગવતે રામ કહે છે. જેના મતમાં આત્મા એગ ઉપગ વગેરે જેટલી વસ્તુઓ કહેલી છે તેટલી જ અન્ય દર્શનેમાં પણ કહેલી છે. પરંતુ તેમાં માત્ર નામભેદ જ છે. તથા કર્મની સાથે જીવન સંગ જે અનાદિ કાલીન છે, તેના પરિપાક કાળે શાસ્ત્રના અભ્યાસ વડે પ્રાચીન કમને ઓછા કરવા માટે તથા નવા કર્મને આવતા રેકવા માટે જે ક્રિયા થાય તે સંવર કહેવાય છે. તેવી રીતે આત્મા યેગની સાધના માટે જે ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેથી કમે કમે વેગની સિદ્ધિ થાય છે. આ વસ્તુ જેને મતે વિસ્તારથી વર્ણવેલ છે. તે વિષે અન્ય દર્શનકારેએ પણ નામ ભેદથી કેટલુંક કહેલું છે. તે દર્શન કારેની સાથે નામ ભેદ હેવા
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
છતાં, સાધ્યના અભેદ આવતા હોવાથી નામના ભેદ ખાધક મનાતા નથી. એક નામના અનેક અર્થ પણ થાય છે, માટે ભેદ કેમ નથી ? તેના ઉત્તર આપતાં જણાવે છે કે શ્રી જૈન સિધ્ધાંતમાં મેક્ષ માર્ગ રૂપ ચેગનુ' જે સ્વરૂપ હેલ છે તેમાં અન્ય શબ્દ-નામના ભેદ્યથી વિરોધ નથી આવતા. પરંતુ પરિણામને પ્રાપ્ત થતા એવા આત્માને સ્વ-પોતાની ચેાગ્યતા વડે કમ વિયેાગ છે એમ અંગીકાર કરવાથી સ દર્શોનામાં કહેલે ચેગ ખરામર ઘટે છે. માટે તે પ્રમાણે અવશ્ય સ્વીકાર કરવા. ૧૮
આથી શુ સિદ્ધ થયું તે જણાવે છે:— साकल्यस्यास्य विज्ञेया, परिपाकादिभावतः । औचित्या बाया सम्य-ग्योगसिद्धिस्तथा तथा ॥ १९ ॥
અર્થ: આ જીવ અને કર્મોન સયેાગ-સંબંધમાં સકલ-સર્વ કારણા રૂપ યોગ્યતાના પરિપકવ કાલ થવાથી જીવ, ભવ્યરૂપ ચેમ્યતા વડે, મેક્ષને ઉચિત પ્રવૃત્તિ કરતા, ખાધાના જો અભાવ હાયતા એટલે સમ્યક્ત્વ સહુ જ્ઞાન પ્રાપ્ત થયેલ હોય તેા ક્રમે ક્રમે ચૈગની પૂર્ણ સિધ્ધિ પામે ૧૯
વિવેચનઃ—આ સર્વ પદાર્થો કે જે જગતમાં વિદ્યમાન છે તેમાં જીવ-આત્મા, અને તેથી અન્ય જે પુદ્ગલાકર્મ, ઇંદ્રિયા, મત અને શરીર રૂપે છે તેને જીવ અને ફની સાથે આત્મા અને અન્ય કમની સાથે—જે સમેગસબંધ અનાદિ કાલના છે તે ભાવના, અભ્યાસતા ચેગથી થયેલ અનુભવ વડે, તેમજ શાસ્ત્રના અભ્યાસ તથા સભ્યગ્ દન, ચારિત્રના યોગમય અભ્યાસથી, કર્મના વિવિધ
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
વિપાકેના અનુભવથી, ભવ્યત્વરૂપ યોગ્યતા વડે તેવા પ્રકારના અનુકુલ કાલને પરિપાક થયે છતે, ક્રમે ક્રમે કર્મની નિર્જરા કરતા, કમેના વિપાકોનો એટલે આત્માથી અન્ય જે કર્મ પુલેને ભેગ તેને હસ એટલે ઓછાશ થત, જીવને મોક્ષમાર્ગ એગ્ય ઉચિત પ્રવૃત્તિ થાય છે. એટલે યથાપ્રવૃત્તિ કરણ, અપૂર્વકરણ, ગ્રંથભેદ, અનિવૃત્તિ કરણ, અંતરકરણ, સમ્યક્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમતભાવ, અનિવૃત્તિકરણ ગુણસ્થાનક, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક, ઉપશાંત મેહ, ક્ષણ ગુણસ્થાનક વિગેરે આત્મ ચારિત્રરૂપ સમ્યગુયોગની કમે કમે વિધિ ઘતી કર્મના હાસથી એટલે નાશથી થાય છે. અહિં આત્મા જેમ જેમ સુદેવ ગુરૂ ધર્મની સેવાપૂજા ભકિત કરતે, તેમને ઉપદેશ સાંભળતે, અપુનબંધક ભાવે ઉત્કૃષ્ટ કર્મ બંધ થાય તેવી કિલષ્ટ પ્રવૃત્તિને ત્યાગ કરીને કપનાથી માનેલ ન હોય તેવા, એટલે ઉપચાર વિનાના સમ્યગ જ્ઞાન અને શ્રધા યુકત ચારિત્રરૂપ અનુષ્ઠાનને આદરે છે તેથી વેગની સિદ્ધિ થાય છે. ૧૯
તેમ પણ હવે વિશેષ જણાવે છે – एकान्ते सति तद्यत्नस्तथा सति च यद वृथा। તથા તાવ , તમાકેપ સાથઃ | ૨૦ છે.
અર્થ–જે આપણે સર્વ પદાર્થોને એકાંતે જ સદ્ધ એટલે અસ્તિત્વ ધરનાર માનીએ કે એકાંતે નાસ્તિક ધરનાર એટલે અસદુ માનીએ તે તેમાં વસ્તુ સ્વરૂપતા ન દેખાતી રહેવાથી નકામા જ પડે છે. માટે તે તે પદાર્થોમાં તેવા તેવા પ્રકારની પરિણામ પામવા રૂપ સ્વભાવની જે યેગ્યતા
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
રહેલી છે, તે જ કારણથી તે પદાર્થોમાં ન્યાયપૂર્વકની સાતા સિદ્ધ થાય છે. ૨૦
---
વિવેચન: અહિઆં ચેોગશાસ્ત્રમાં આત્મામાં અને
**
તેથી અન્ય પુદ્ગલઆદિ દ્રવ્યેામાં જે જે સ્વભાવ વિદ્યમાન છે, તેવા ગુણ પર્યાયરૂપ સ્વમાવની અપેક્ષાએ સદ્છતા અથવા વિદ્યમાન ગણાય છે. અને તેમાં જે ગુણ પર્યાય નથી, તેવા ગુણ પર્યાયરૂપ ભાવની અપેક્ષાથી અસદ્ કહેવાય છે. તેથી જો આપણે કાઇ પણુ દ્રવ્ય કે જે આત્મા-પુરૂષ કે બ્રહ્મરૂપ છે, તેને એકાંતે સદ્ કહિએ, અને તેથી અન્ય પુદ્ગલ આદિ દ્રવ્ય જે આપણને નિત્ય અનુભવમાં આવે છે. જેની સાથે અનંત કાલનેા સંબંધ પણ છે, તેને અસદ્-એટલે એકાંત અભાવરૂપ કહિએ. એટલે “બ્રહ્મ સત્ નવું મિથ્યા” બ્રહ્મ એક આત્મતત્ત્વ સત્ય અને વિદ્યમાન છે. અને જગત્ એટલે પૃથ્વી-પાણી—અગ્નિ-આકાશ–કાલ વિગેરે અસત્ય છે, અભાવરૂપ છે. એમ જે વેદાંતી કહે છે, તે અનકાંત દૃષ્ટિના સ્યાદવાદથી વિચાર કર્યા વિના કેવી રીતે પ્રમાણિક મનાય ? જેમકે આત્મા જે એકાંતે સ્વ અને પર અને સ્વરૂપથી સદ્ હાય તા, પેાતાના જ્ઞાન ચૈતન્યથી સદ્ અને નિત્ય છે, તેમ પર જે જડ રૂપે રૂપ, રસ, ગંધ શબ્દ, સ્પર્ધા સ્વભાવવાળા પુદ્ગલ ભાવે સદ્ એટલે શાશ્વત માનવા પડે. તે તે વેદાંત મતે અનિષ્ટ જ છે, તેથી સ્યાદ્વાદમતાવલંબન વડે જૈન દર્શન કહે છે કે, આત્મા જ્ઞાન દર્શનાદિ ગુણથી સદ્ સત્ય છે. અને પરપુદ્ગલ આદિ જડ ધર્મથી અસત્ છે. કારણ કે આત્મામાં તે ધર્મ નથી રહી શકતા. તેમજ જડ પુદ્ગલ
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
પરમાણુએમાં ચૈતન્ય ધર્મ નથી રહેતા. તે ચૈતન્ય ધર્મો ધર્માવત આત્મરૂપે અસત્ છે. આમ દરેક બ્યામાં અન્ય દ્રવ્યના આસ્તવના અભાવ રહેતા હેાવાથી સ્વરૂપે સફ, પરરૂપે અસદ્, આમ આત્મા વગેરેમાં સદ્ અસદ્ સાથે રહે છે. તે સ્યાદ્વાદ દષ્ટિની અપેક્ષાથી જાણવું. એટલે આત્મા સ્વદ્રવ્યરૂપે જ્ઞાનાદિ ગુણના આધાર રૂપે સત છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશમાં વ્યાપક ભાવે સદ્, કાલથી તર, તારક, તિય ચ અને દેવના ભત્રરૂપે પરિણામ પામવારૂપ, અથવા રાગદ્વેષ આદિ વડે સમયે સમયે અનેક અધ્યવસાયને ધરવા વડે સદ્ છે. ભાવથી સંસારીત્વ અવસ્થા વર્ડ, પશ્ચમ ભાવથી જ્ઞાન, દર્શીન ગુણુ રૂપ પર્યાયાન પ્રગટ કરવા રૂપે સ છે. પણ જડ રૂપ ધર્માસ્તિકાય આદિના શુગૢાને અને પુદ્ગલના રૂપ, રસ, ગન્ધ, શબ્દ વિગેરેને ધરનારા નથી, એટલે સ્વરૂપે સદ્ અને પરરૂપે અસદ્ હાવાથી કથચિત સદ્ કચિત અસહ્ સ્વરૂપવાળા છે. કહ્યું છે કે “ દ્રાર્િં ચતુવેન, આયव्यापकादिसंबंधिस्थितानां स्वपरिणामात्परिणामान्तरागमन
हेतुः सद्रूपता परिणतिः : आस्त स्वभावः तेन सद्रूपता શેયા” હવે અસપણું આત્મ દ્રવ્યમાં કેવી રીતે રહે છે તે જણાવતાં કહે છે:–
"अन्यजातियद्रव्यादीनां स्वीयद्रव्यादिचतुष्टयतया व्यवस्थितानां विवक्षिते परद्रव्यादिके सर्वदेवाऽभावाऽविच्छिन्नानामन्यधर्माणां व्यावृत्तिरूपो यो भावः स एव नास्तिस्वभात्रः, यथा जीवे स्वीयाः ज्ञानदर्शनायो भावा अस्तित्वेन अवधार्या न परद्रव्यत्त्वेनास्तिता अचेतनादयो ये भावा
૪
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
नास्तित्वेन अवधार्याः तेन स्वरूपेण आत्मनि असद्भावे વર્તતે ” આમાં એમ સમજવાનું કે સ્વદ્રવ્યાદિકથી અતિત્વ હેવાથી સદ્ અને પર દ્રવ્યાદિકથી અસ૬ આમ સટ્ટ અસદ્દ ભાવે સર્વ આત્માદિક વસ્તુ રહેલી હોવાથી, એકાંતે સરૂપ કે અસરૂપ માનતાં વ્યવહારમાં પણ બાધકતા આવે છે. તેમ મોક્ષની પ્રાપ્તિ રૂપ લેગ માર્ગમાં કરાતી પ્રવૃતિને પણું બાધકતા આવવાથી એકાંતવાદ વૃથા એટલે નિષ્ફળ જ સમજ. તેથો એકાંતથી આત્મા અને પુત્ર નિત્ય પણ નથી તેમ અનિત્ય પણ નથી. જો કે સાંખ્યો આત્માને એકાંત નિત્ય કહે છે –
અવિનાશ ૪ દ્વિદ્ધિ, ચેન સમિદં તત્તમ विनाशमव्ययस्यास्य, न कश्चित्कर्तुमर्हति ॥१॥
અર્થ: આ સર્વ ચરાચર પદાર્થોમાં જે આત્મા એટલે જે શુદ્ધ બ્રહ્મ છે, તેને જ તું સદા અવિનાશી–ત્રણે કાળ અબાધિત જાણ આવા અવ્યય-સર્વદા નાશ અને જન્મ વિનાના અ યયી આત્માને વિનાશ કરવા કેણ સમર્થ થાય તેમ છે? કોઈ તેને નાશ કરી શકતું નથી ?
આમ એકાંત કુટસ્થ નિત્ય જે આત્મા હોય તે જન્મ, મરણ, બાલવ, યુવાનત્વ, વૃદ્ધત્વ, પુરૂષત્વ, સ્ત્રીત્વ, પશુવ, નારકત્વ, દેવત્વરૂપ પરિણામ -પર્યાયેન તે ન પામવો જોઈએ. દેવ પૂ. ગુરૂભક્તિ, પુત્રવાત્સલ્ય, દયા, દાન, સંયમ, તપ, વિનય, વિવેક. વિદ્યાભ્યાસ વગેરેની કાંઈ આવશ્યકતા નથી રહેતી. કારણ કે પૂજાદિક ધર્મ પુન્ય અને મુક્તિ માટે છે, તે નકામા જ
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧.
થાય છે. કારણ કે આત્માની નિત્ય એટલે એક જ અવસ્થા તમેએ “મyતાનુનરિથરિમાવો નિરશ.” આવી કૂટસ્થ નિત્યતાને સ્વીકાર કરે તેવાથી અન્ય પરિણામને પામવાને અભાવ જ આવે છે. તેથી ઉપર જણાવેલા પેગ માર્ગની પ્રાપ્તિ માટે પ્રયત્ન તેમને માટે વૃથા જ છે. હવે જે બૌદ્ધો આત્માને ક્ષણિક-ક્ષણે ક્ષણે નાશવંત માને છે.
વરક્ષતિ રવદ્ પસારરંતતઃ વાડ” જે ક્ષણિક તેજ સ–સત્ય પદાર્થ છે, તેથી એક ક્ષણે ઉપજીને બીજી ક્ષણે નાશ પામે છે. તેઓના મતે જીવાત્મા ક્ષણિક હોવાથી એક ક્ષણે જન્મ, બીજી ક્ષણે નાશ પામે છે. તેમજ તેઓ કહે છે કે એક જ જ્ઞાનની સમયે સમયે પરંપરાગત જે ધારારૂપ આ લય-વિજ્ઞાનની પરંપરા તેજ સર્વે એટલે જીવાત્મા છે. હવે જે તેવાજ આત્માને ક્ષણિક નાશવંત સવભાવ હોય તે પૂર્વ ક્ષણ ઉત્તર ક્ષણને સંસ્કાર આપી શકે નહિ. જે ક્ષણજીવી હોય, તે બીજાની ઉત્પત્તિ વા સંસ્કારમાં હેતુ ન જ થાય, તેથી જ્ઞાન તથા પુન્ય ધર્મ જે કરાયું હોય તેનું ફળ પણ તે કરનાર નથી પામતે. તે દાંતથી જણાવતાં
" कृतपनाशाऽकृतकर्मभोग-भवममोक्षस्मृतिभंगदोषान् । उपेक्ष्य साक्षात् क्षगभंगमिच्छन्, अहो महासाहसिकपरस्ते"॥१॥
હવે કદાચિત એમ માનીએ કે પૂર્વ ક્ષણિક આત્મા પછી થનારાને તમારા મત પ્રમાણે સંસ્કાર આપી જાય છે. તે પણ જે આત્માએ પાપ વા પુન્ય કર્યું હતું, તેને કર્મનું
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
કૂળ ન મળે, અને જેણે કાંઈ કર્યુ
નથી તેને ફળના ઉપપરંપરા, ભત્ર નાશ રૂપ
ભાગ થાય. તેમજ આત્માને ભવ માક્ષ, સ્મૃતિના અભાવ વિગેરે દા આત્માને ક્ષણિક માનતાં આવે છે:
――――
अविनाशी तु तद्विद्धि, येन सर्वमिदं ततम् । विनाशमव्ययास्य, न कश्चित्कर्तुमर्हति ॥ १७ ॥
( ગીતા અધ્યયન ખીજામાં )
અર્થ:—હે અર્જુન ! તું આત્માને સઢા અવિનાશી છે એમ સ્વીકાર કર, કારણકે તેના વડે આ બધું જગત વ્યાપેલું છે. તેમાં નવાની ઉત્પત્તિ નથી થતી, તેમજ જીનાને નાશ પણ થતા નથી, કારણ કે જે અવ્યય હાય, તેના ન!શ કે ઉત્પત્તિ કરવાને કોઇ સમર્થ નથી. આવી રીતે જે વેદાંતી કહે છે તેઓના મતથી અનુષ્ટાતા ક્ષણ પછી રહેતા ન હેાવાથી ભીમ ખાય અને શકુની ભગવે એમ અસ'ખ'ધતા આવે છે. તેથી બૌદ્ધ મતે પણ ચેાગાનુષ્ઠાન વૃથા થાય છે. જૈનમતે સ્યાદ્વાદ સિદ્ધાંત વડે આત્મા દ્રવ્યથી નિત્ય હોવા છતાં, પર્યાયથી અનિત્ય છે, “ ચટ્ દ્રવ્યં સત્ શિયાજ્ઞરિ ’ જે દ્રવ્ય છે તે ક્રિયા કરનારૂ છે. આથી એમ સમજવું કે, દ્રવ્ય રૂપે વસ્તુ નિત્ય હોવા છતાં પર્યાયરૂપે-પરિણિત વડે નવા નવા ભાવને પામે છે. તેથી પર્યાયથી વસ્તુ અનિત્ય છે. તેમજ આત્મા દ્રવ્ય સ્વરૂપે નિત્ય હૈાવા છતાં દેવ, માનવ, નારકી, તિય ચ વિગેરે ભાવને પામવા રૂપ પર્યાયવાળા થાય છે, તે કારણે અનિત્ય પણ છે. તેથી એમ
"
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
સમજવાનું કે પૂર્વે આત્મા કર્મ બંધને એગ્યતા ધારી હતે. તે ભવ્યત્વ રૂપ સ્વભાવ તેમાં રહેલું હતું, તે કારણે સંસાર સંબંધી કર્મને પરિપાક થયે છતે અથવા જ્ઞાનાવરણીય આદિ કર્મને પશમ ભાવ થયે છતે, તે જીવાત્મા મોક્ષ માર્ગના કારણ રૂ૫ ગાનુષ્ઠાનમાં પ્રયત્ન કરનારે થાય છે. પણ આત્માને એકાંતે નિત્ય વા અનિત્ય, તેમ કર્માદિ પ્રકૃતિને એકાંતે સ૬ વા અસદુ માનતા ગનું અનુષ્ઠાન નિષ્ફળ જણાય છે.
કેવી રીતે? વેગનું અનુષ્ઠાન કરનાર વેગીને જે સર્વથા સદ માનીએ તે, તે યેગી જેમ સ્વરૂપથી સદ્ છે, તેમ પર રૂપથી પણ સદ્ થાય છે. એમ પરરૂપ સદ થાય તે પિતાના સ્વરૂપની હાનિ આવે છે. એટલે યેગીને સ્વરૂપને અભાવ થતો હોવાથી વેગને અભ્યાસ નિષ્ફળ થયે સમજે. કારણકે સ્વરૂપને પર સ્વરૂપથી હાનિ લાગે છે. તેમજ એકાંત અસદુ માનતા સ્વરૂપની પણ અસત્તા–અભાવ છે, તેથી પણ યોગાભ્યાસ નિરર્થક થાય છે. કારણ કે પિતાની અસત્તા હોય તે યોગાનુષ્ઠાન ને તેનું ફળ કેણ ભગવે? જેમ ગધેડાના શિંગડાની હયાતિ ડાહ્યો માણસ માનતું નથી, તેમજ તે શિંગડાના હેવાપણું રૂપ-વાસના રૂપ ફળને પણ સ્વીકારતે નથી. તે કારણે સ્વ-પિતાની અસત્તાનું હેવાપણું માનવું તે પણ છેટું છે, તેથી એજ ફલિતાર્થ આવ્યા કે આત્મા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ રૂપે અસ્તિત્વ-સત્તા સ્વરૂપ છે, અને પર સ્વરૂપે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અસ–નાસ્તિત્વ સ્વરૂપે છે.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી સ્વરૂપ પર રૂપ વડે સાસત્વપણાની પોતાની ચામ્યતા હાવે છતેજ રહે છે. તેજ રીતે અનેક પ્રકારના પરિણામ પામવાની ચેોગ્યતા હોવાથી આત્માના અસ્તિત્વના કૂળ રૂપ, તે આત્માનું પિરણામીપણા રૂપ લક્ષણ છે. તેથી આ યાગનું અનુષ્ઠાન, તપ, જપ, સ્વાધ્યાય, દેવપૂજા, ગુરૂભકિત, સત્ત્તાનુકઋપા વિગેરે ધર્મ ક્રિયા રૂપ યોગ સફળ થાય છે. એટલે યાગનું અનુષ્ઠાન મેક્ષ રૂપ સ્વસાધ્યને સિદ્ધ કરવામાં સમર્થ થાય છે. માટે જો આપણે આત્માને સ્વરૂપથી સ, પર રૂપથી અસદ્ અને પિરણામી માનીએ તાજ આ યોગાનુષ્ઠાન સફળ થાય છે. ર્વાળામો થોમ્સનમાં न च सर्वथा व्यवस्थानम्, न च सर्वथा विनाशः परिणामસ્તવું વિમિટ્ટઃ ( ધર્મબિંદુ પાના ૧૦૭ મે ) પરિણામને પામવું એટલે સર્વથા એક સ્વરૂપે કુટસ્થ રૂપે અવિચલિત રહેવું એમ પણ નહિ તેમજ સર્વથા વિનાશ પામવું એમ પણ નહિ. પરંતુ પૂર્વના પરિણામ રૂપ પર્યાયને છેડીને નવા પર્યાયને પ્રાપ્ત થવું. જેમકે સુવર્ણના કુંડલનું કુંડલ ભાવે નષ્ટ થઈ ને મુકુટ ભાવે ખનવું, તે પરિણામમય બનવુ તેને પડિતે પાંચ કહે છે. તેવીજ રીતે તેવા પ્રકારની ચેાગ્યતાએ ભવ્યાત્મામાં રહેલી હોવાથી, કાળની પરિપકવ અવસ્થા થયે છતે, તે આત્માએ કરેલા ચેોગના અભ્યાસની સફળતા રૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ ધની આરાશ્વના કર્મના ક્ષયમાં હેતુ બનીને મેક્ષ રૂપ ફળ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરે છે. પણ નિષ્ફળ થતી નથી. ૨૦ એ પ્રમાણે આત્માનુ સ્વરૂપથી સદ્ અને પર રૂપથી
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસદ એટલે કથંચિત્ નિત્યાનિત્ય વિગેરે સ્વરૂપ સિદ્ધ કર્યું, તેથી તેને લગતા કર્મ, દ્રવ્ય પુગલ, ઇંદ્રિય, મન, કાયા અને આત્મા તથા પુદ્ગલના લક્ષણે-રવભા પણ સિદ્ધ થયા, તેમ જાણવું જોઈએ. તે હવે જણાવે છે –
देवं पुरुषकारश्च, तुल्यावेतदपि स्फुटम् । युज्यते एवमेवेति, वक्ष्याम्यूलमदोऽपि हि ॥ २१ ॥
અર્થ:–દેવ અને પુરૂષાકાર એ બે તુલ્ય છે તે વાત પ્રગટ છે. તો પણ તે કેવી રીતે ઘટે છે તે વસ્તુનું વિવેચન આગળ કમ ક્રમે કહેવાશે. ૨૧
વિવેચનઃ–દેવ એટલે પૂર્વે કરેલા શુભાશુભ કર્મ, અને પુરૂષાકાર એટલે પુરૂષને–આત્માનો વ્યાપાર એ બંને વસ્તુ પ્રગટ રીતે વિચારતાં સરખી શક્તિવાળી જણાય છે. અન્ય શાસ્ત્રોમાં જે પુરૂષાર્થ સંબંધિ સિદ્ધિ કહેલી છે, તે વસ્તુત: ચરિત્રાગજ છે એમ પ્રગટ ભાવે જણાય છે. અને વિચાર કરતાં એજ ન્યાય પ્રમાણે અનુભવમાં આવે છે. તે વાતનું વિવરણ આગળ અમે કરવાના છીએ, તેથી પણ દેવ અને પુરૂષાકાર-પુરૂષાર્થ અથવા વીર્યનું તુલ્યપણું કેટલા અંશે છે તે બતાવાશે. ફકત આ વેગનું જ તુલ્ય પણું છે, એટલું જ નહિ, પણ આત્મા સંબંધી જે જ્ઞાન દર્શન ચરિત્ર વિગેરે ક્રિયા યેગ છે, તે દેવ કરતાં બળવાન છે તે પણ અનુક્રમે સમયે કહેવાશે. ૨૧
હવે “ચરાદિની શુદ્ધિ વડે આત્મગ કેવી રીતે શોધાય” એ શંકાને ઉત્તર આપતાં જણાવે છે કે
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પરંપરાય રાતરાગ
कोकशास्त्राविरोधेन, यद्योगो योग्यतां वजेत् । श्रद्धामात्रैकगम्यस्तु, हन्त नेष्टो विपश्चिताम् ।।२२।।
અર્થ: લેક તથા શાસ્ત્રોની સાથે જેના વિરોધ ન આવતું હોય તે યથાર્થ ગ્યતાવાળ હોય, તેમાંજ ગની લક્ષણતા ઘટે છે. તેથી તેના વિના એકલી અંધ શ્રદ્ધા માત્રથી માનેલા ગિ વિચારેને પંડિત પુરૂષે ઈષ્ટ માનતા નથી. ૨૨
વિવેચનઃ—લેકમાં એટલે સામાન્ય જનતામાં ચાલતી સંસાર વ્યવહારમાં ઉપયેગી પરંપરા પ્રવૃત્તિ સાથે અન્ય વેદાંતી સાંખ્ય, વૈશેષિક, ગોતમીય, ન્યાય બૌદ્ધ વિગેરે શાસ્ત્રો સાથે વસ્તુતત્વે વિરોધ આવતે હોમથી વીતરાગ દેવ પ્રણત જૈન શાસ્ત્રો વડે કહેવાયેલા ગત યથાર્થ ઘટે છે. તેથી આ યોગતત્ત્વનું વિવેચન કરવા પ્રવૃત્તિ કરાય છે. જેનાથી આત્મા સ્વયોગ્યતા વડે તાત્વિક ગ ભાવને પ્રાપ્ત કરે છે. પણ આત્માને એકાંત નિત્ય વા અનિત્ય માનોએ તે તેમાં ગતત્ત્વની વાસ્તવિકતા સમજાતી ન હોવાથી ચારિત્ર યેગને લાભ પ્રાપ્ત કરી શકાતું નથી. તે આ પ્રમાણે છે – જે આત્માને એકાંતથી નિત્ય માનીએ તો એક અવસ્થાને ત્યાગ કરીને બીજી અવસ્થાને પ્રાપ્ત ન કરી શકે. કહ્યું છે કે * માગુતાલુકાજોલાવમારવં નિચ” જેનાશ ન પામે, ઉત્પન્ન ન થાય અને નિરંતર એક સ્વભાવમાં રહે તેને નિત્ય કહેવાય છે. જે આત્મા એકાંતથી તે નિત્ય હોય તે નર મરીને નારી ન થાય, મનુષ્ય નારકી કે પશુ ન થાય, સંસારી મોક્ષ ન પામે. તેને સર્વદા સર્વથા એક રૂપ રહેવાપણું
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
હોવાથી, અન્ય અવસ્થાની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે આત્માને એકાંતે અનિત્ય માનીએ તે આત્મા નાશવંત હાવાથી ક્ષણે ક્ષણે પણુ અન્ય સ્વરૂપ પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવી શકતા નથી. તેથી ક ંચિત્ નિત્યાનિત્ય સ્વરૂપને ધારણ કરતા આત્મા દ્રવ્યાકિ નયથી નિત્ય અને પર્યાં. ચાર્થિક નયથી નવા નવા પરિણામ અને ભત્ર પરિણામને ધરતા હોવાથી અનિત્ય છે. એમ સ લેાકને અનુભવ થાય તેવુ લેાકમાન્ય અને સ્યાદ્વાદ ન્યાયમય જૈન શાસ્ત્ર હોવાથી ન્યાયયુક્તિથી વસ્તુ સ્વરૂપના નિર્ણય કરનારા પડિતાએ ગોચરાદિની શુદ્ધિપૂર્વક આસ-સર્વજ્ઞ પ્રણીત આગમાના અભ્યાસ કરી, યોગ તત્ત્વને શેાધવુ જોઈ એ.
હવે અહિં આંગાચર એટલે જેનાથી ઈંદ્રિય તથા મન વડે વસ્તુ સ્વરૂપને નિશ્ચય કરાય તે બાહ્યથી પ્રત્યક્ષ રૂપ-ગોચર રૂપ જ્ઞાનના અનુભવ કહેવાય, પશુ તે દરેક જીવતે એક સરખા ન થાય, કારણ કે જેવા જેવા જ્ઞાનાવરણુ કર્મોના ક્ષયાપમ થયા હોય તેવા તેવા ભિન્ન ભિન્ન અનુભવ થાય છે. અને મિથ્યાષ્ટિને વિપરીત થાય છે. પરંતુ પૂર્ણ જ્ઞાનવત-કેવળી પરમાત્મા સર્વ વસ્તુઓને યથા સ્વરૂપે જાણે છે, દેખે છે, તેથી સર્વજ્ઞા સ ગોચર છે. તેઓએ કહેલા ઉપદેશમય આગમમાં વર્ણવેલ સત્ય સ્વરૂપ તે સગેાચર છે. અને આપણે આગમ છેડીને મનસ્વિપણે કરેલા નિશ્ચય અશુદ્ધ ગોચર રૂપ છે
અહીં શાકાર જણાવે છે કે
યુદ્ધાગમથી રહિત જે અશુદ્ધ ગોચરવંત વાળા મહિષ કિલદેવ, પતંજલે વિગેરેએ નિરૂપણ કરેલા યોગ શબ્દના અથ યથાર્થ અવકાશ
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશવાળા છે. તેમજ કપિલ આદિ મહિષ આએ વેદાદિ આગમથી યાગની પ્રવૃત્તિ માની છે. “ શ્વેત્ વનાત્ પ્રવૃત્તિ એવા ન્યાયને અનુસારે ચેગ માગ માં પ્રવૃત્તિા સભવ જણાવ્યે છે. તેનુ કેમ સમજવુ?" આ શાના ઉત્તર આપતાં જણાવે છે કે “શ્રી કપિલદેવ પતંજલિ વિગેરે યાગીઓએ વેદ વેદાંત ઉપર વિવેક વિના અંધ શ્રદ્ધા રાખી છે, તે કારણે પૂર્વાપર સ્થિર દૃષ્ટિથી તે આત્મા ક` વિગેરે તત્વ સંબંધિ વિચાર કરી શકેલ નથી. તેથી સ્વદર્શનના આભિનિવેશ રૂપે થતા પક્ષપાત વડે તેવા પ્રકારનું સ્વરૂપ કવાયું છે, એમ અમારા નિશ્ચિત મત છે. આથી એ મહિષ આના મત આધિત ડાવાથી સ્વીકારવા ચેગ્ય નથી. નિ:પક્ષપાત-મધ્યસ્થ પડિતાએ તે દેવ ગુરૂ ધર્મનું સ્વરૂપ કષ, છેદ અને તાપ વડે પરીક્ષા પૂર્વક શુદ્ધ કરી તે ઉપર પૂર્ણ શ્રદ્ધા પૂર્ણાંક યાગ માગ માં પ્રવૃત્તિ કરવો જોઈએ એમ પૂજયશ્રીના મત છે ૨૨
""
તથા આગળ જણાવે છે
वचनादस्य संसिद्धि - रेतदप्येवमेव हि । દèવાધિત તસ્મા લેતન્મુખ્ય દિâવળા ! ૨૨ ||
:7
•
અ: આ યોગની સાચી સિદ્ધિ આગમ પ્રમાણુરૂપ વચનથી થાય છે. તેથીજ માનવા ચેાગ્ય છે કારણકે એવા આગમ વચનામાં જેવુ કહ્યુ છે તેવું અનુભવમાં આવે છે. તેથીજ ઈષ્ટ અને અબાધિત છે, તે કારણે આત્માનુ હિત ચિ ંતવનારે અને અવશ્ય શેાધવુ જોઇએ. ૨૩
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
,
વિવેચન:-વચન એટલે આપ્ત એવા સર્વજ્ઞ કેવળી પરમાત્માએ ઉપદેશેલા અખાધ્ય વચન સમૂહ રૂપ તે આગમા સિદ્ધાંત છે. તે વડે માક્ષમા રૂપ ગત્વની સાચી સિદ્ધતા થાય છે. કારણુ કે આત્માં તથા કર્મ અને તેના વિપાક, તે કર્મોના નાશ કરવાની જે ક્રિયા અને અનુભવ તથા જ્ઞાન ચારિત્ર વિગેરે યાગાનો સિદ્ધતા અનુભવમાં આવે છે, માટે સર્વાંગ આપ્ત–પરમાત્માનું કહેવુ ચથા છે. તે અનુભવથી જરાપણ વિરૂદ્ધ આવતુ નથી. કારણ કે લેાક વ્યવહારમાં જે મને છે તે સર્વ ભાવને તેઓ જાણે છે, તેથી તે આપ્ત પુરૂષના કહેવા પ્રમાણે વર્તવું જોઇએ. આપણને તેવું જ્ઞાન ન હેાવાથી આપણને તે દેખાતુ નથી, તેથી તેમના કહ્યા પ્રમાણે આપણે તેવુ.... “ વસ્રોવિયો માનં વચનં પરલેાકના હિત માટે પણ તે આપ્ત પુરૂષનું વચન અવશ્ય માનનીય છે, એમ સ્વીકારીને આ મહિત માટે તે પુરૂષપ્રવરે કહેલી વિધિ પૂર્ણાંક પ્રવૃતિ કરવી જોઇએ. પણ જે વચનમાં “ રૃટ્રેપ્રવાધિરવું ” પ્રત્યક્ષ જોતાં જ્યાં ઈષ્ટ તત્ત્વની ગેાચરતા ન થાય” પણુ વિરૂદ્ધતા આવતી હાય, તેવા પુરૂષોના વચને બાધિત જાણીને તેવી ક્રિયામાં આત્માનું હિત ન દેખાતુ હોવાથી પ્રવૃત્તિ ન કરવી જોઇએ. માટે એ પ્રમાણે આત્મા પરિણામી માને તેના મત પ્રમાણે પૂર્વ કાલીન કમ ચેગથી જેમ સુખ દુ:ખ, ચ નીચપણ થાય છે તેમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વ કરણુ, ગ્રંથીભેદ, સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમાદિત્વ વિગેરે પણ ચારિત્રયેાગ પિરણામી આત્માનેજ ઘટે છે. પણ કુટસ્થ નિત્ય આત્માને અવસ્થાનુ ભિન્નત્વ ઘટતું નથી.
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણકે “અદચુનાનુન્નિજિ નિર્ચ” આવી કુટસ્થ નિત્યતા જે આત્મામાં હોય તો તે કાંઈ પણ પ્રવૃત્તિ નજ ઘટી શકે. તેથી સંસાર કે મોક્ષની ક્રિયા રૂપ ગ પ્રવૃત્તિને અસંભવજ આવે છે. તે માટે આત્મા જે પરિણમી હોય તેજ સુખ દુઃખ રૂ૫ તેવા તેવા કર્મના વિપાકને ભેગવે, અને અનુકુળ સમયે મોક્ષને જાણવા માટે તેના આત્મામાં પરિણામીપણું હેવાથી જ, ઉપદેશક પૂજ્ય ગુરૂઓના ઉપદેશ રૂપે તેમના મુખકમળથી નીકળતી ભાષા સાંભળીને પછી તેવા પ્રકારના પરિણામ થાય છે. તે આપણને અનુભવ થતું હોવાથી વચનથી જ પ્રવૃત્તિ થાય છે. તેથી પરિણમીત્વ સિદ્ધ થયું. માટે તેવા પૂજ્ય આપ્ત અરિહંત, ગણધર, પૂર્વઘર, આચાર્ય, ઉપાધ્યાય, તથા સ્થવર ગુરૂના વચનમાં વિશ્વાસ લાવી, તેમને ઉપદેશ મનમાં ધારણ કરે, અને જ્યાં પ્રત્યક્ષ ભાવે અનુભવ થાય તથા આગમ, અનુમાન, પ્રત્યભિજ્ઞા એવા દષ્ટ પ્રમાણથી બાધ એટલે વિરૂદ્ધપણું ન આવતું હોય, તેમજ આત્માનું સર્વથા પારમાર્થિક પૂર્ણ ઈષ્ટ હોય તેવા અનુભવથી સિદ્ધ થનારા એવા યેગમાર્ગમાં પ્રવૃત્તિ કરવી, પણ વિચાર કરતાં જે અતાત્વિક લાગતાં હોય, તે વચનમાં અંધ શ્રદ્ધાથી જેની બુદ્ધિ હણાઈ હેય તેઓના વચનમાં વિરોધ આવતો હોવાથી આત્માનું હિત કરવા ઈચ્છતા ડાહ પંડિતાએ તે માગે વિચરતાં વિચાર કરવો જોઈએ. ૨૩
હવે “આવા ગતત્વના વચને શા કારણે વિચારવા જોઈએ?” તે કહે છે –
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨il
दृष्टवाधैव यत्रास्ति, ततोऽदृष्टप्रवर्तनम् । असच्छ्रद्धाभिभूतानां, केवलं वाध्यमूचकम् ॥२४॥
અર્થ-જ્યાં પ્રત્યક્ષ અનુમાન, પ્રત્યભિજ્ઞા વિગેરે પ્રમાણથી વસ્તુની સિદ્ધિ ન થતી હોય; પ્રત્યક્ષ દોષ જણાતે હેય, ત્યાં અદઇ એટલે ન દેખાતા પાર્થી માટે તેમના કહેલા વચન ઉપર આધાર રાખીને પ્રવૃત્તિ કરવી એમ જે લેઓ કહે છે, તે તો અસત્ય મિથ્યાત્વમય અંધ શ્રદ્ધાથી હણાયેલા માણસનું જ કાર્ય છે તેમ પૂજ્યશ્રી જણાવે છે. ૨૪ - વિવેચનઃ-દષ્ટ પ્રત્યક્ષાદિ પ્રમાણથી, તથા આગમ પ્રમાણથી દ્રવ્ય સ્વરૂપ તથા ગુણ પર્યાય સ્વરૂપ તેમજ આત્માનું અને કર્મ વિગેરે પદાર્થનું પરિણામીપણું કહેલું છે, અને તેમ અનુભવાય છે. તે પછી અન્ય પ્રમાણથી પણ અવશ્ય પ્રાપ્તિ થશેજ. પરંતુ જ્યાં પ્રત્યક્ષ તથા આગમથી વિરૂદ્ધતા દેખાતી હોય, અને જે શાસ્ત્રોમાં આત્માદિ દ્રવ્યને એકાંતે નિત્ય વા અનિત્યપણને વિવાદ હોય, એટલે વેદાંત, સાંખ્ય, કપિલ, ગૌતમીય તથા આક્ષપાદ પ્રત ગ્રંથમાં આત્માને એકાંત નિત્ય માન્ય છે, અને બોદ્ધોએ ક્ષણિક માન્ય છે, તેમજ વેદાંતે આત્માને એકાંત નિત્ય અને માયા-કર્મ પ્રકૃતિને એકાંત અનિત્ય વા અભાવમય માની છે. જ્યાં આત્માનું પ્રત્યક્ષપણે પરિણામીપણું અનુભવાય છે ત્યાં તે મહર્ષિઓના આગમમાં વિરૂદ્ધતા આવતી હોવાથી કેટલાક અંધ શ્રદ્ધાળુ લેકે અદષ્ટ એટલે જે પાંચ ઇંદ્રિય તથા મનની સહાયતાથી સાક્ષાત ન દેખાતા એવા અર્થોમાં–પદાર્થોમાં, આત્મા નિત્ય
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, સર્વવ્યાપક છે અને પ્રત્યક્ષ દેખાતા શરીર, કંચન, ભુવન વિગેરે અસદ્દ એટલે એકાંત ખેટા છે–અભાવરૂપ છે, એવું કહેનાર આગમમાં અંધશ્રદ્ધા-વિશ્વાસ રાખવાનું કહે છે, અને એવી અંધ શ્રદ્ધા પૂર્વક, ફળના અર્થે યમ નિયમ વિગેરે અનુષ્ઠાનમાં પ્રવૃતિ કરવાનું કહે છે. પરંતુ આવી અસત્ય જે શ્રદ્ધા એટલે રૂચિ અસુંદર એટલે અગ્ય છે, માટે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. કારણકે ધતુરાનું શક્ષણ કરનારે પથર વા ઇંટને સુવર્ણ છે એવી શ્રદ્ધાથી જુવે છે, તેમ અવિવેવાલી અંધ શ્રદ્ધાથી વિëલ થયેલા પુરૂ કેવળ ભ્રાંતિમાંજ લયલીન બનેલા રહે છે, પરંતુ તેથી કદાપિ પણ ઈષ્ટ ફળની સિદ્ધિ સંભવતી નથી. ૨૪
એવી રીતે જે ઈષ્ટની સિદ્ધિ ન થતી હોય તે કેવા પુરૂષના વચન પ્રમાણે પ્રવૃત્તિ કરવા ગ્ય છે તે જણાવતાં
प्रत्यक्षेणानुमानेन. यदुक्तोऽर्थों न बाध्यते । दृष्टेऽदृप्टेऽपि युक्ता स्या-त्मवृत्तिस्तत एव तु ॥२५॥
અથ –આત્મા પુદગલ વિગેરે જે જે અર્થોમાં પ્રત્યક્ષ પ્રમાણુ તથા અનુમાન પ્રમાણથી વિરોધ આવતો ન હોય, તેવા પ્રત્યક્ષથી અનુભવાતા અને દેવલેક મેક્ષ વિગેરે આગમ અનુમાન આદિ પ્રમાણની યુકિતથી અનુભવાતા અર્થોમાં પ્રવૃત્તિ કરવા ગ્ય છે એમ જાણવું. ૨૫
વિવચન –પ્રત્યક્ષ એટલે પાંચ ઈદ્રિયે અને મનથી જે જે અર્થને નિશ્ચય કરવામાં પ્રવૃત્તિ કરાય છે, તે વ્યવહાર
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્યક્ષ જાણવું. અને લિંગ એટલે ચિહ્ન તેના વડે લિંગીઅનુમેય પદાર્થોનો નિશ્ચય કરાય છે. જેમકે “તો હ. મા ધૂમા” અનુમાન રૂપ લિંગ ધુમાડાની સાથે અનુમેય વહ્નિને સંબંધ સર્વત્ર જેવાય છે, તેથી અનુમેય અપ્રત્યક્ષ અગ્નિને નિશ્ચય કરાય છે. તેવી રીતે આત્મા કમ ઈદ્રિયે મન વડે આજે ય છે, આ ભેગ ભકતા છે. તેને બીજા પદાર્થોનું સ્વરૂપ પ્રત્યક્ષથી જેનું ફલ દેખાય છે, તેવા ફલના કારણભૂત કર્મોના અનુમાનથી પણ નિશ્ચય કરાય છે. તેમજ આત્મા-જીવ વિગેરે બાહ્ય વ્યવહાર પ્રત્યક્ષથી નહિ દેખાતા અર્થમાં પણ ઈચ્છિત ચેષ્ટા વડે બાલકમાં ધાવવા માટે માતાના સ્તનને મુખ અડાડવું એવું અહિં નહિ શિખવાડયા છતાં કરવાપણે, આત્મા-જીવ પૂર્વકાલમાં હતો, અને તેવી જ રીતે અહિંથી નવા ભાવમાં પણ જનારે છે, એમ અનુમાન જ્ઞાનથી અનુમેય જે અદષ્ટ કિયાની પણ સિદ્ધિ થાય છે, તેથી પરિણમી સ્વભાવથી આત્માની સિદ્ધિ આવે છે, પણ વિરોધ રૂપ બાપ આવતો નથી, તેથી પિતાના સંવેદન વડે હું સુખી હું દુ: ખી એવા અનુભવ જ્ઞાન વડે આત્માનું પ્રત્યક્ષ દેખાવાપણું છે. તેમજ અન્ય પદાર્થોમાં શરીર, ઇ દ્રિવે, મન, સુખ, દુ:ખ, લાગ્ય, ભોગ વિગેરેમાં પ્રવૃતિ પણ હું ભાવથી કરાય છે તેવી જ રીતે અનુમાનથી તથા આત પુરૂષના વચનથી સ્વ–આ૫વર્ગ વિગેરે અદષ્ટ પદ માં શ્રદ્ધાથી યુકત પ્રવૃતિ યથાર્થ ઘટે છે કે કેમ? તેને વિચાર કરીને યુગમાં પ્રવૃત્ત થવું, તે કારણે કરવા એગ્ય કત્તામાં પ્રવૃત્તિની ઉપાદાનતા, અને અભક્ષ્ય, અપેય, અગમ્ય કાર્યોથી નિવૃત્તિ એટલે ત્યાગ રૂપ પ્રવૃત્તિ કરાય છે, તેજ એગ્ય છે.
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી તે પ્રમાણે પૂજ્ય આપ્ત પુરૂષથી કહેવાયેલા વચનથી સફ્લેગ માર્ગમાં પ્રવૃત્તિ કરાય છે, પણ અનાત એવા અજ્ઞાની મનુષ્યના ભંસક–વિરૂદ્ધ વચનમાં વિશ્વાસથી પ્રવૃત્તિ કરવી તે મહા અનર્થના હેતુ ભૂત હોવાથી કરવા ગ્ય નથી. ૨૫
તેથી વિરૂદ્ધ પ્રવૃત્તિ દોષમય છે તે બતાવે છે – अतोऽन्यथा प्रवृत्तौ तु, स्यात्साधुत्वाद्यनिश्चितम् । वस्तुतत्त्वस्य हन्तै, सर्वमेवासमञ्जसम् ।। २६ ॥
અર્થ:–તેથી પૂર્વે કહેલા તવેથી જે વિરૂધ્ધ પ્રવૃત્ત કરાય તે આ ક્રિયામાં સાધુપણું છે કે અસાધુપણું વિગેરેના પણ નિર્ણય ન કરી શકાય અને વેગ તત્વરૂપ વસ્તુના સ્વભાવ પણ અસમંજસ બની જાય તે કારણથી શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્ત થવું, ૨૬
વિવેચનઃ–તે કારણે પૂર્વે કહેલા ગુણવાલા વચનથી વિરૂધ્ધ એટલે જુદી રીતે ધર્મની પ્રવૃત્તિ ધર્માર્થ લેકે કરે તે સત્ય કે અસત્યને વિવેક ન રહે, એટલે પાંચ ઇદ્રિય અને મનથી પ્રત્યક્ષ જ્ઞાનમાં વ્યવહાર સંબંધી જે અનુભવ આવે છે, તેમજ રાગદ્વેષ રહિત વીતરાગ મહાન તીર્થકર, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવીર સાધુ પુરૂ
એ જે તત્વજ્ઞાન અને ક્રિયા અનુષ્ઠાન આપણને આપ્યું છે. તેમજ વ્યવહારમાં પણ તેવું દષ્ટિગોચર કેટલુંક થાય છે, તે ઉપરથી હેય, ઉપાદેય, તથા સેયને અનુભવ થયેલ હોવા છતાં પણ મેહના ઉદયથી તેવા ઉત્તમ ગુણવાલી પ્રભુની વાણીથી અન્ય રીતે યમ, નિયમ ન પાળવા, બ્રહ્મચર્ય ન પાળવું, માદા અત્યંતર શુદ્ધિ ન રાખવી, દેવપૂજા, ગુરૂભક્તિ,
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધર્મિક વાત્સલ્ય જપ, તપ, સ્વાધ્યાય વિગેરે ન કરવાં, અઢાર પાપ સ્થાનકને સેવવા વગેરે, વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના દેખાદેખીથી જે મોક્ષાથી પુરૂષો અધમ ને પણું ધર્મ સમજીને પ્રવૃત્તિ કરતા રહે, તો આ સત્ય માર્ગ છે કે અન્ય માગે છે, તેવો વિવેક નિશ્ચયપૂર્વક કેવી રીતે થાય? આવા કારણે મોક્ષમાર્ગ રૂપ યોગતત્વ એટલે આત્મા, કમ, તેના લક્ષણો તથા પરિણામેના જ્ઞાનને નિશ્ચય ન જ થાય પરંતુ અનુભવપૂર્વક સમ્યમ્ જ્ઞાન વડે આત્મા, કમ, તેની પરિણતિ સ્વભાવ વિગેરે તત્ત્વ સ્વરૂપને નિશ્ચય અને પુરૂષના અત્યંત શુદ્ધ વચન વડે જ યથાર્થ થાય છે. તે કારણે મુમુક્ષુ-ધર્મના અથઓએ આત્મભાવની અવિચલિત ઇચ્છા-શ્રદ્ધા વડે પ્રવૃત્તિ કરવી જોઈએ. તેવી પૂર્ણ શ્રદ્ધાપૂર્વકની ઈચ્છાથી ચગની પ્રવૃત્તિ તાત્વિક ભાવે થાય છે તેની વિરૂદ્ધ–આત્મા કર્મ વિગેરે તત્ત્વના યથાર્થ નિશ્ચય કર્યા વિના જ સ્વચ્છ-સ્વતંત્ર ભાવે જે પ્રવૃત્તિ થાય છે, તેથી તા ખેદપૂર્વક કહેવું જ પડે છે કે વરતુતત્ત્વના યથાર્થ નિશ્ચય વિના જે જે પ્રવૃત્તિ થાય છે, તે સાથે આ ભવમાં નજ પદભવ માટે અકલ્યાણકારી થાય છે (તેથી અયથાર્થ કિયા અસમંજસ–અસંગત કહેવાય છે. ) માટે અહિં એ કહેવાનું કે નિશ્ચય-વ્યવહારથી વત તત્ત્વને યથાર્થ ભાવ જાણ્યા વિના વ્યવહારની પ્રવૃત્તિ બની નથી. અને અાવક શ્રદ્ધાપૂર્વક ધર્મવ્યવહાર કરવાથી કદાપિ જરા પણ ધમગ રૂપ ફલની સિદ્ધિ થતી નથી પણ માત્ર અનર્થકા ર ક થાય છે. ૨૬ " છે મ છે, તે પછી યથાર્થ—તત્ત્વથી વધી રીતે
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
વ્યવસ્થા થાય ? અને કેવા કેવા જ્ઞાનપૂર્વક સલ ધર્મ પ્રવૃત્તિ થાય, કે જેથી ફૂલથી વોંચિત ન રહે, તે જણાવતાં કહે છે:---
तद् दृष्टाद्यनुसारेण, वस्तुतत्त्वव्यपेक्षया । તથા સાહિમેટ્રેડવિ, સાધ્વી તત્ત્વવ્યવસ્થિતિઃ ।। ૨૭ ।।
અર્થ :—તે કારણથી પ્રત્યક્ષપણે દેખાતા વસ્તુ સ્વરૂપને અનુસારે તેમજ આગમાદિક ગ્રંથામાં કહેલા અષ્ટ વસ્તુઓના સ્વરૂપની અપેક્ષા વડે નિશ્ચય કરી શકાય છે. જો કે ત્યાં વચનના ભેઢ દેખાય છે, તેા પણ તત્ત્વની વ્યવસ્થા વિવેકી પુરૂષો વડે યથાર્થ ( સારી ) થાય છે. ૨૭
વિવેચનઃ—તે કારણ માટે વ્યવહારી પ્રત્યક્ષ પ્રમાણ વડે શરીર, ભાગ, ભાગ્ય, સુખ, દુ:ખ વિગેરેના, તેના સ્વભાવ શુશુ પર્યાયને નિશ્ચય જેમ પ્રત્યક્ષ થાય છે, તેવી જ રીતે આત્મા, ક્ર, સ્વર્ગ, મેક્ષ વિગેરે અષ્ટ વસ્તુના સાચા નિશ્ચય ( અન્યથા અનુપપત્તિ) ખીજી રીતે જ્યાં મનવું અશકય હોય, ત્યાં દેખાતી વસ્તુથી અષ્ટ વસ્તુને નિશ્ચય કરાય છે. તેવી રીતે અનુમાન તથા આગમવડે વસ્તુના નિશ્ચય કરાય છે. જેમકે જે જે પરિણામી સ્વભાવને ધારણ કરે છે, તે તે જ વસ્તુ છે. તેવી અપેક્ષા વડે આત્માને કર્મ નું શુભાશુભ અધ્યવસાયથી સુખદુ:ખાદિ દ્વારા વેદન થાય છે. તેમજ અઢાર પાપસ્થાનકના નિરોધ-સંવર કરવાથી, તપ, સયમ, બ્રહ્મચર્ય, ક્ષમાદિ તિ ગુણરૂપ ધર્મીને આરાધવાથી સ્વર્ગ તથા મેાક્ષની પ્રાપ્તિ થાય છે. તેવી રીતે અનેક દર્શનીય ચેગશાસ્ત્રોમાં સાભેદ, નામભેદ, શબ્દભેદ
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
હોવા છતાં, જ્યાં સાધ્ય જે મોક્ષરૂપી ફલ તેને અભેદ હોવાથી, સર્વ દર્શનીય શાસ્ત્રો સાથે તત્ત્વ વિચારણની સારી વ્યવસ્થા થાય છે. જો કે પુરૂષ, ક્ષેત્રવિત, જ્ઞાન, જીવ વિગેરે આત્માને જ જણાવે છે, તેમ પૂર્વે જણાવેલ છે. તેવી રીતે પ્રત્યક્ષ, અનુમાન, આગમ વિગેરે પ્રમાણેથી અવિરૂદ્ધ-પ્રમાણપત જે વચનથી તત્ત્વની સિદ્ધિ કરાઈ હોય, તે આરાધવા ગ્ય વિધિવાદમય વ્યવસ્થા સાધ્વી એટલે સુંદર જાણવી. ર૭
આ વસ્તુ આમ જ છે એમ કેવી રીતે જાણવું ? કારણ કે ઉક્તિભેદ છતાં દષ્ટાથી વિરૂદ્ધ અદાને આશ્રય કરતાં તત્ત્વ તેનું તેજ રહે છે, એમ જે કહેવાયું, ત્યાં એવી શંકા થાય છે કે
अमुख्यविषयो यः स्याधुक्तिभेदः स बाधकः । દિક્ષાવિધિવત્વ, રામેશ્વપાશ્રય: ર૮
અર્થ:–અમુખ્ય જે વિષયે છે, તેમાં જે વચન-ઉક્તિભેદ આવે છે, તે તે બાધક છે. જેમકે હિંસાથી અહિંસા જેમ બાધક છે, તેમ તત્વના ભેદ પણ વિરૂદ્ધપણને આશ્રય કરે છે. ૨૮
વિવેચન –જે અમુખ્ય એટલે ગૌણ વિષય છે, તેમજ જે પરમાર્થ ભાવે વિચારતાં બાધકતાને પામે છે, તેથી પ્રત્યક્ષ નથી, આ જે પદાર્થ–વિષય હોય ત્યાં ઉક્તિ ભેદ-શબ્દના અર્થની પ્રવૃત્તિ વૈસદશ્ય-વિરૂદ્ધ અર્થવાળી થાય છે. ત્યાં અવશ્ય બાધક એટલે વિરૂદ્ધતાવાળે થાય છે, તેથી સ્વીકારવા ગ્ય નથી. જેમકે હિંasfસાવ”
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંસા અહિંસાથી બાધક છે. તેમજ જેમ અહિંસામાં ધર્મ મુખ્ય છે, તેવી જૈન દર્શન વિગેરેની માન્યતા છે, તેમ મિમાંસક, જૈમિનીઓની વેદ વિહિત હિંસા અધર્મ સ્વરૂપ છે, તેમ માનતા હેવાથી ઉક્તિ ભેદ તથા પરમાર્થથી પણ બાધકતા છે તેમજ દ્રવ્ય એકાંત નિત્ય છે એવી અદ્વૈતવાદી વિગેરેની માન્યતા છે, અને દ્રવ્ય એકાંત અનિત્ય છે એવી બૌદ્ધાદિની માન્યતા છે, ત્યાં પણ ઉક્તિભેદથી બાધકતા છે, તેમજ પરમાર્થથી અર્થને પણ ભેદ થાય છે. તેથી તથા તત્ત્વભેદે નૈયાયિક, વશેષિક મતવાલા છ તત્વ વા સાત તત્વરૂપ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય તથા અભાવ એમ સર્વ પદાર્થોને એકાંતથી ભિન્ન માને છે. તેમજ સાંખે સત્વ, તામસ રજસ એમ ત્રણ પ્રકૃતિમય તત્ત્વ માને છે. તેમજ પ્રકૃતિથી મહદ તત્વ, તેનાથી અહંકાર એમ
વીશ ત, અને પુરૂષ કુટસ્થ નિત્ય એમ પચીશ તત્ત્વ સ્વરૂપ માને છે, તે ઉક્તિને ભેદ શું અર્થ ભેદ વા તભેદનું કારણ નથી થતું? ત્યાં અર્થથી-પરમાર્થથી તત્વભેદ અવશ્ય છે, તે જે કે આદરણીય નથી, તે પણ ઉક્તિભેદની અપેક્ષા કરવા છે, તે આગળ જણાવે છે. ૨૮
તેથી વિપરીત વસ્તુને જણાવતા જે ઉપેક્ષણીય છે તે જણાવ્યું, હવે જે અપેક્ષણીય છે તે જણાવે છે – મુજે ૪ તત્ર મૈયા, વાઘા સ્થાપિતા हिंसादि-विरतावथ यमव्रतगतो यथा ॥ २९ ।।
અર્થ:–જ્યાં મુખ્ય વિષયક છે ત્યાં વચનથી, ભ ષાથી,
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
ભેદ પડતા હોવા છતાં પણ તત્ત્વનો ભેદ પડતા નથી. તે કારણે માધક ભાવ નથી, જેમકે હિંસાદિ દોષની વિરતિ તેને જૈને વ્રત કહે છે, અને સાખ્ય યાગીએ યમ કહે છે. તેમ ઉક્તિભેદ માધક નથી પણ ગ્રાહ્ય છે. ૨૯
'
વિવેચન:-જ્યાં મુખ્ય અને ઉદ્દેશીને ઉક્તિ-વચન ભેદ દેખાય છે, ત્યાં પણ ભાષા ભેદ ખાધક એટલે વિાષી થતા નથી. જેમકે જીવાત્માના પરિણામીત્વ, ચેતતત્વ, જ્ઞાતૃત્વ ઈત્યાદિ શબ્દના ભેદથી વિભાગા જણાય છે. જ્યાં ઉપચારથી રહિત શુદ્ધ સ્વરૂપે આત્માનું દેખાડવાપણું છે, ત્યાં ઉક્તિભેદ બાધક–વિરાધી ભાવને બતાવતા નથી. એમ સર્વ તત્ત્વજ્ઞ પંડિતા માને છે. ત્યાં દૃષ્ટાન્ત જણાવે છે. જેમકે હિંસાદિની વિરતિ એટલે “દિક્ષાનુતÅયાત્રાપદ્ધિવિમળ પેડશે ” છવધાત, અસત્ય, ચૌય, મૈથુન ને પરિગ્રહથી વિરામ પામવું, એ પાંચે પાપાના ત્યાગ કરવા, તેને જૈના ત્રતા કહે છે. અને સાંખ્યા યમ કહે છે એમ સંજ્ઞા-અભિધાનને ભેદ હાવા છતાં પણ વસ્તુતત્ત્વમાં અભેદ રહેલા છે, તેથી મુખ્ય સાધ્યમાં ધ્યેયમાં પણ અભેદ છે. એટલે વચન ભેદ કારણ નથી. ૨૯ મા અને ગાચર એટલે મન તથા ઇંદ્રિયાથી થતું બુદ્ધિ વિષયક જ્ઞાન—આગમ, અનુમાન આદિ જ્ઞાનરૂપ પ્રમાણવડે વસ્તુ સ્વરૂપને જણાવીને હવે ચાલુ વાતને જણાવે છે.
એ પ્રમાણે યાગ એટલે મેક્ષ
-
मुख्यतत्त्वानुवेधेन, स्पष्टलिङ्गान्वितस्ततः । युक्तागमानुसारेण, योगमार्गोऽभिधीयते ॥ ३० ॥
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
અર્થ–મુખ્ય તને ધ્યાનમાં રાખીને, તેના અનુ. સારે સ્પષ્ટ રીતે વસ્તુઓને સમજવાના લક્ષણે તથા તર્કવિચારને આગમના અનુસાર મિમાંસપૂર્વક યોગમાર્ગને કહેવા માટે પ્રવૃત્તિ કરાય છે. ૩૦
વિવેચન –આ ગ્રંથમાં જીવ (આત્મા) કર્મ (જડ) વિગેરેનું સ્વરૂપ જણાવતાં મુખ્ય તત્ત્વને આગમ શાસ્ત્રના અનુસારે, ઉપચાર ભાવને ત્યાગ કરીને સ્વરૂપે વિચાર કરાય છે. તેમાં તેના લિંગ એટલે પદાર્થને સ્વરૂપને જણાવનારા લક્ષણ–સ્વભાવને પણ પ્રગટતા પૂર્વક જણાવે છે. તેથી જે જે વસ્તુઓ એ પ્રમાણે છે એમ અનેક પ્રકારે ગ તત્વમાં તે તે દર્શનકારેના વચનના–સંજ્ઞાના ભેદ તથા કારણના અનુસારે યુક્તિ-મિમાંસા તથા આગમ અનુમાન તથા આપણા પૂજ્ય આમ પુરૂષ પ્રીત અનેકાંત શાસ્ત્રોના વચનેને અનુસાર, આ મેક્ષ માર્ગરૂપ એગમાર્ગને કહેવાની પ્રવૃત્તિ કરીએ છીએ, જેથી જીવ બાહ્યાત્મપણને ત્યાગીને સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ અંતરાત્મ ભાવને પ્રાપ્ત કરે છે. અને નિર્વાણ નગરને પ્રાપ્ત કરે તેવા ઉત્તમ પુરૂષાર્થ સહિત, અપ્રમાદિભાવે. ચારિત્ર લેગ વડે પરમાત્મ ભાવને પ્રાપ્ત કરાય તેવા યોગમાર્ગને નિરૂપણ કરે છે એટલું કહે છે. તેમજ વસ્તુ સ્વરૂપ વડે દ્વવ્યના લિંગચિવું કહેવાય છે. તે આ પ્રમાણે–
किं चान्ययोगतः स्थैर्य, धैर्य श्रद्धा च जायते । मंत्री जनप्रियत्वं च, प्रातिभं तत्त्वभासनम् ॥११॥
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. અર્થ:-બીજા હઠગની શું જરૂર છે? કારણ કે જે યોગી સ્થિરતા, ધૈર્ય તથા શ્રદ્ધાને પામે છે, સર્વ જી ઉપર મંત્રી રાખે છે, સર્વ પ્રાણીઓમાં પ્રિયપણું ધારણ કરે છે. તથા બુદ્ધિની પ્રતિભા ધરીને સમ્યગ્ર તત્ત્વને ઉપદેશ કરે છે. અથવા સમ્યગુ તત્વની ગવેષણ કરે છે તેવા મેગીને અન્ય કોઈ હઠાદિ રોગની જરૂર પડતી નથી. ૧ માટે યથાર્થ વસ્તુ સ્વરૂપને જણાવવા અથે એગ માર્ગ એટલે મોક્ષ તરફ ગમન કરવામાં ઉપયોગી સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ગને કહે છે. ૩૦
એમ પ્રાસંગિક પ્રસ્તાવ જણાવીને વેગ માર્ગના ભેદને વ્યક્ત કરતાં જણાવે છે – अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसंक्षयः ।। मोक्षेण योजनाद्योग, एष श्रेष्ठो यथोत्तरम् ॥३१॥
અર્થ–૧ અધ્યાત્મ, ૨ ભાવના, ૩ ધ્યાન, ૪ સમતા, ૫ વૃત્તિસંક્ષય. આ પાંચ મોક્ષ માર્ગના અંગ છે. કારણ કે મોક્ષમાર્ગમાં જોડે છે. આ અંગે એક એકથી શ્રેષ્ઠ કહેલા છે. ૩૧ -
વિવેચન –મોક્ષમાં સંબંધ કરાવે તેવી જે ક્રિયા હોય તે એગ કહેવાય છે. તે ગજ સર્વ ક્રિયાઓમાં સર્વોત્કૃષ્ટ કિયાયાગ-કર્મચાગ છે, એમ પૂજ્ય આપ્ત ગુરૂવારે જણાવે છે. તે ગકિયા પાંચ પ્રકારની જણવેલી છે. તે આ પ્રમાણે – - એક તે (૧) અધ્યાત્મ. આત્માના ત્રણ પ્રકાર અવસ્થા
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७२
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભેદ્દે કહ્યા છે. એક ૧ માહ્યાત્મા, ૨ અંતરાત્મા તથા ૩ પરમાત્મા. તેમાં માહ્યાત્મા આ પ્રમાણે-બાહ્ય એટલે પાંચ ઇંદ્રયા તથા મનની સહાયતાથી તેવા પ્રકારના ક્ષયે પશુમ ભાવથી થતા વિષયના મેધ. તે બેધથી જીવાત્મા શારીરક ભેગ માટે, અનેક પાપ કરતા છતા ધ્રુવ, ગુરૂ, ધર્મ, નીતિ, પરભવ વિગેરેને નહિ માનતા, વમાન કાળમાં ભાગ માટે મહુજ આસક્તિ ધરે છે. કહ્યું છે કે-“ સ્ત્રીધન ભાઈ ભગિની ને પુત્ર પુત્રી, કુટુંબ પરિવાર કે તેના સંગે રાચતા; મોઢુ મુંઝાયા હૈ દુ:ખ પામે અપાર કે, જિન વાણી ચિત્ત આણીયે. ૧ દેહને મારા માનતે ભેદ સમજે નહિ, તે અજાણુ કે અહિરાતમ તે જાણજો; ભેદ પહેલા હા છડા ચતુર સુજાણુ કે, જિનવાણી ચિત્ત માણીયે. ૨
77
આવા માહ્યાત્મ ભાવ હાય ત્યાં લગી મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ ચેગમાં જીવ પ્રવૃત્તિ કરે છે. આવા સ્વભાવવાળે (૧) મહિરાત્મા જાણવા. પણ જ્યારે યથાપ્રવૃત્તિરૂપ વૈરાગ્યમય પરિણામ થાય છે, ત્યાર પછી અપૂર્વકરણરૂપ પરિણામથી ગ્રંથી ભેદ કરીને સમ્યક્ત્વ રૂપ પિરણામને પામીને સમ્યગજ્ઞાન દર્શન ચારિત્રની આરાધના અપ્રમત્ત ભાવે કરતા,ગુણ શ્રેણિમાં ચઢતા, મોહનીય કર્મોને ભેદવા તથા જ્ઞાનાવરણીય, દનાવરણીય ને અંતરાયરૂપ ધાતી કના ઘાત કરવા જે પ્રવૃત્તિ કરાય, તેવી આત્માની અવસ્થાને (૨) અંતરાત્મા કહેવાય છે.
ઘાતી કર્મના નાશ થવાથી સર્વજ્ઞતા થાય, અને તેથી તે નિર્વાણ ભાવને પ્રાપ્ત થયેલા આત્માને (૩) પરમાત્મ ભાવ
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશા પ્રાપ્ત થાય છે. આ પ્રકારની અવસ્થામાં આત્મ સ્વરૂપના જે આંતર ઉપયાગ તે અધ્યાત્મ ચાગ કહેવાય છે.
૨ ભાવના—આત્માને ઉન્નત કેાટિ ઉપર ચઢાવવા માટે જે વિચાર કરવા તે ભાવના કહેવાય છે. તે ભાવના આગમોમાં આ પ્રમાણે જણાવો છે:
'पढममणिच्चमसरणं, संसासे एगया य अण्णत्तं । असुइत्तं आसव-संवरो य तह निजरा नवमी ॥ १ ॥ लोग सहावोबोहि दुलहा धम्मस्ल साहगा अरिहा । एआओ भावणाओ, भावेअव्वा યજ્ઞેળું। ૨ ।।’
અઃ–પહેલી અનિત્ય ભાવના-જે જે પદાર્થોને આપણે જેવા સ્વરૂપમાં સવારે જોયા હોય, તેવા બપારે નથી દેખાતા, સાંજે બહુ ખરામ લાગે છે. એટલે જે ભાગ્ય વસ્તુ ચલિત સ્વભાવ ધરે છે, તેવા શરીર, ધન, યૌવન વગેરે નાશ પામતા અનુભવાય અનુભવાય છે. આવું વિચારવું એ (૧) અનિત્ય ભાવના. (૨) અશરણુ ભાવના—આ જગતમાં આધિ, વ્યાધિ, રાજભય, ચારભય, મરણભય, શત્રુભય વગેરેથી રક્ષણ કરવા એક ધર્મ વિના કોઈ શરણે રાખનાર નથી. (૩) સંસાર ભાવના–સ'સારમાં ચેારાસી લાખ જીવ યેાતિમાં ભમતા આ આત્મા અનેક અવાચ્ય દુ:ખા ભાગવે છે. (૪) એકત્વ ભાવના– આ સંસારમાં આત્માને અનેકની સાથે નવા નવા સંબધ અંધાય છે અને છૂટે છે. પણ જીવ પાતે કરેલા શુભાશુભ કર્મોના ચગે-વિપાકેાયે પેાતે જ ભવાંતરમાં એકલો જાય છે, સુખ વા દુ:ખ એકલો જ ભાગવે છે. અન્ય કેાઈને સાથે રાખી શકતા નથી. આગમમાં કહ્યું છે કે ખોટું નથિ ને તે” હુ
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
એકલો છું, માર્` જગતમાં કાઇ નથી. આવી વિચારણા કરવી તે. (૫) અન્યત્વ ભાવના-શરીર, ઈંદ્રિયા, ઘર, સ્ત્રી, કુટુંબ, પુત્ર વિગેરે આપણા નથી, આત્માથી પર છે. તેના સબધ કમ યાગથી થયેલો છે, તે કર્મ દલ ક્ષય થયે સંબંધ છૂટી જાય છે. તેથી તેમજ પ્રકૃતિ-સ્વભાવને અનુકુલતા પણ નથી આવતી, સ જન પણ સ્વાર્થ માટે મારાપણ રાખે છે, સ્વાર્થ નષ્ટ થયે કદાચિત શત્રુ પણ અનતા જોવાય છે વગેરે વિચારવું તે(૬)અશુચિ ભાવના—આ શરીર લોહી, માંસ, વિષ્ટા, મલ, મૂત્ર, શ્લેષ્મ, પર્ વિગેરે અપવિત્ર પુદ્ગલીથી ભરેલ છે. તેમ જ જેને ભાગ માટે ઇષ્ટ ગણીએ છીએ, તે ઔ, ભાજન, વસ્ત્રો વિગેરે પણ દુર્ગંધથી વ્યાપ્ત દેખાય છે. પણ મેહના ઉદયથી, વિપરીત બુદ્ધિના ચોગથી તેવા દુર્ગંધમય અપવિત્રને પણ પવિત્ર માનીયે છીએ. (૭) આશ્ર ભાવનામિથ્યાત્વચેગથી અઢાર પાપસ્થાનકને સેવìા જીવાત્મા રાગદ્વેષન ચોગથી, આઠ પ્રકારના કર્મ દલને આત્મા સાથે જોડે છે, તે આશ્રવ કહેવાય છે, તેથી તેવા આશ્રવથી અનેક દુ:ખ-કલેશને જીવ ભાગવે છે. (૮) સવર ભાવના—અપ્રમાદિભાવે સમ્યગ્ દર્શીન જ્ઞાન પૂર્વક ચારિત્ર યોગ સેવવા ઈચ્છા કરવી તે સવર ભાવના જાણવી. (૯) નિર્જરા ભાવના—માર પ્રકારન તપ કરવાથી એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર સાથે જે તપ થાય તે અનંત ભવના નિકાચીત પાપના - ક્ષય કરવામાં સમ અને છે, તે સકામ નિર્જરા કહેવાય છે. અને અજ્ઞાનતા પૂર્ણાંક કરેલી તપસ્યા અલ્પ કરેં। ક્ષય કરે છે, બહુ આશ્ર વનું પણ કારણ થાય છે, તે અકામ નિશિ છે. (૧૦)
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોક સ્વભાવ ભાવના-ચૌદ રાજમાં રહેલા ષડૂ દ્રવ્ય તથા તેના ગુણ, પર્યાય વિગેરે સ્વરૂપને ભાવવું, તેમજ નિત્યાનિત્યાદિક સ્વરૂપ ભાવવું, જેથી જ્ઞાનપૂર્વક મોહન નેશ કરવા પ્રવૃત્તિ કરાય. (૧૧) બોધ દર્લભ ભાવના-જીવને મનુષ્યત્વ, ઉત્તમ કુળ, પાંચે ઈદ્રિામાં પૂર્ણતા, ધર્મશ્રવણની ઈચ્છા, શ્રદ્ધા, વિગેરે પ્રાપ્ત થવા બહુ દુર્લભ છે. તે પુન્યવંતને પ્રાપ્ત થાય છે, તે માટે હવે જરા પણ પ્રમાદ ન કરવું જોઈએ. (૧૨) ધર્મ ભાવના –જેન ધર્મની આરાધના અપ્રમાદિભાવે થાય, તેમ જ તેવા સાધર્મિક બંધુઓને સંબંધ પણ પુન્યના
ગથી ભાગ્યદય વડે જ મળે છે. આવી વિચારણા કરવી તે આ રીતે બાર ભાવના ભાવવી.
તેમજ આત્માને ઉત્તમ શ્રેણીએ ચઢાવવા માટે મિત્રી, પ્રમદ, કાર્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ ભાવવી. તે આ પ્રમાણે -૧ મિત્રી ભાવના–સર્વ જીવ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપગરૂ૫ ચેતન્ય ગુણવડે સમાન સ્વરૂપવંત હોવાથી, તેવા જીવાત્માઓ પ્રત્યે મિત્રી ભાવના કેળવવી. ૨ પ્રદ ભાવના–ઉત્તમ ગુણોને આવિર્ભાવ જેમને થો હોય, તેવા અરિહંત, સિદ્ધ, ગણધર, પૂર્વધર, આચાર્ય, ઉપાધ્યાય ને સર્વ સાધુઓ પ્રત્યે તેમના ગુણની સ્તવના કરતાં પ્રમોદ ભાવના ભાવવી. ૩ રૂચ ભાવના–જે જી પૂર્વ કર્મના ઉદયથી આધિ, વ્યાધિ, ઉપાધિ ભેગવતા હોય, તેમના પ્રત્યે દયાથી તેમનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરવા ઈચ્છાએ કરવી. ધર્મ રહિતને ધર્મ પમાડવા પ્રવૃત્તિ કરવી. તેમના ઉપર દયા ભાવ રાખવો તે. ૪તેમજ મધ્યસ્થ ભાસના
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધમ–દેવ ગુરૂ ધર્મના વંચકે પ્રત્યે પણ, ઉપકાર માટે અગ્ય હોય તેવા પ્રત્યે પણ માધ્યસ્થતા ચિંતવવી, પણ વૈર ન રાખવું. આ ચાર ભાવના આત્મ સમાધિમાં ઉપયોગી રહેવાથી તે પણ યોગનું અંગજ જાણવું. ૩ ધ્યાન-ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાન એમ બે ભેદે છે. તે આત્માને ઉચ્ચ શ્રેણીઓ લાવવાનું કારણ થાય છે. ધ્યાનને વિચાર સમજવા માટે તેનું સ્વરૂપ વિસ્તારથી કહું છું. ધ્યાનમાં આર્તા, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ ચાર ભેદ છે. તેમાં ૧ આરયાન-ઈવસ્તુને અલાભ, અનિષ્ટવસ્તુને સંયોગ, આજીવીકા તથા મરણને ભય દૂર કરવા, અને ઈષ્ટને મેળવવા માનસિક પ્રયત્ન તે આ ધ્યાન. ૨ રૌદ્ર ધ્યાન-હિંસા, ચેરી, અસત્ય, મૈથુન, પરિગ્રહ માટે અતિ તીવ્ર ઈચ્છા તે રૌદ્રધ્યાન. આ ધ્યાનમાં જીવના રોદ્ર એટલે ભયંકર પરિણામ થાય છે. આથી આ બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે અને ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાન ધરવા યોગ્ય છે ૩ ધમ ધ્યાન એટલે મિથ્યાત્વને અને અવિરતિને ત્યાગ કરી, પાંચ મહાવ્રત ધરવા. તેના ચાર પ્રકાર:-પૂર્વે કહેલા પ્રભુના આગમને અભ્યાસ કરી–અનુભવ કરી ચારિત્રવડે આજ્ઞા પાળવા વિચારવું તે ૧ આજ્ઞા વિચય નામે પહેલે ભેદ. ભવ-સંસારનું અનિત્યત્વ, તથા દુ:ખ વિપાક વિચારવા તે ૨ અપાય વિચય નામે બીજે ભેદ. સુખ દુઃખને સંબંધ વિચારહે તે ૩ વિપાક વિચય નામે ત્રીજે ભેદ એ સંસ્થાન વિચય તેમાં લેક સ્વરૂપને, દ્રવ્ય ગુણ પર્યાયને વિચાર કર. બીજા ચાર ભેદ આ પ્રમાણે -૧ પિંડસ્થ એટલે પ્રભુની
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acs
પ્રતિભાવડે તેની પુન્ય પ્રકૃતિ અને ચારિત્રમાં અડગતા વિચારવી ૨ પદસ્થ–સમવસરણમાં ભગવાને જે આત્માદિ તત્વને ઉપદેશ આપીને આગમના તત્વના પદે જણાવ્યા છે, તેના પદ ઉપર સ્વ આત્મ દ્રષ્ટિ રાખી ધ્યાન કરવું. અને ૩ રૂપિસ્થ–પરમાત્માના આત્મસ્વરૂપની નિર્માતાને દયેયભાવે રાખી આત્મા સાથે ધ્યાન કરવું તે અને ચોથા રૂપાતીત ધ્યાનમાં નિરાલંબન ભાવે સિદ્ધ પરમાત્માના જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણેની પિતાના આત્માની સાથે સરખામણ કરી પરમાત્મ સ્વરૂપ પાળવા માટે એકત્વ ભાવ યા અભેદભાવે ધ્યાન કરવું, તે રૂપાતીત ધ્યાન. એ ધ્યાન માલ માટે જ થાય છે. આ ધ્યાન કેગનું મુખ્ય અંગ છે તે જાણવું. ૪ સમતા એટલે સમભાવ–કષાયને જય, પાંચ દિને નિગ્રહ શત્રુ મિત્ર સગા ઉપર સમભાવ રાખવે. કહ્યું છે કે “aો મિત્રે ૨ વળે, મા ગુરુ ઘર વિધી મા ના सर्वत्र त्वं, वाच्छस्थचिराद् यदि सत्तत्त्वम् ॥ १ ॥
અર્થ: હે આત્મા જે તારે સત્ય તવ જાણુ- કેય, તે શત્રુ તથા મિત્રમાં સમભાવ રાખ પુત્ર બંધુ તથા અન્ય જે સ્વકુંટુ બી હોય કે પર કુટુંબી હોય, તેમની સામે વિગ્રહ અટલ ઝગડે કરાવવાના કે સંધિ કરાવવાના પ્રયા અને ત્યાગ કરી સર્વ જીવાત્મા પ્રત્યે સરખા ચિત્તવા. કટલે સમતાવંત થઈને સર્વનું કલ્યાણ ઈચ્છતે રહે તે સત્ય તરૂપ શુદ્ધ પારમાર્થિક જ્ઞાન પામીને પરમાન દ જે કતા થઈ ન અજર અમર બનશ. એ સમતાભાવ એમનું અંગ - વુિં. ૫ વૃસંક્ષય-ચિત્તવૃત્તિ-મન વચન કાયાની પ્રવૃાન, અનાદિ
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલીન આસક્તિથી પાંચ ઇંદ્રિયાના વિકારી ભાગામાં ખેંચાય છે, તેથી જીવ પાપ કર્મો વડે ચેારાશી લાખ જીવચેનિમાં ભમે છે. આવી મનની વૃત્તિઓના ક્ષય કરવા આત્મ પ્રવૃત્તિ કરતાં અભ્યાસયેાગે સત્ર ચિત્તવૃત્તિના પશુ ક્ષય થઈ શકે છે.
આ પાંચ અનુષ્ઠાને વડે સર્વ કર્મના ક્ષય થતે હાવાથી ચેાગના ગાજ માનવા. ચેગ એટલે નાક્ષની સાથે યોજના -સબધ કરાવે તે યાગ કહેવાય છે. આ પાંચ અંગ યુક્ત યેળ આત્માના શુદ્ધ સ્વભાવ સ્વરૂપ હોવાથી, શ્રેષ્ઠ અને ઉપચાર-કલ્પના વિનાના પરમ શુદ્ધ અને પરમ ઉત્તમ જાણવો. કારણકે તે યાગમાક્ષનુ ઉપાદાનકારણ થાય છે. આ પાંચે આંગા ઉત્તરોત્તર ઉત્તમ છે. એટલે અધ્યાત્મથી ભાવના ઉત્તમ છે. ભાવનાથી ધ્યાન ઉત્તમ છે. ધ્યાનથી સમતા ઉત્તમ છે. સમતાથી વૃત્તિસાય ઉત્તમ છે. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે આ પાંચ અંગેાથી ઉત્તમ ચેગ સાધવાની અવસ્ય જરૂર છે. ૩૧
હવે તેમાં વિશેષતા જણાવે છે: — तात्त्विको तात्त्विकचार्य, सानुबन्धस्तथापरः । સાચોડનાચેતિ, સંજ્ઞમેટેન ઝીર્ત્તિતઃ ||
અઃ——તાત્વિક યોગ, અતાત્વિક યાગ, સાનુખ ધ યોગ, નિરનુખ યાગ, સાસવયાગ, અનાસવયેાગ એમ અન્ય દર્શોનકારો સન્નાભેદથી યાગને જુદા જુદા નાને આપે છે. કર વિવેચન: ઉપર અધ્યાત્મ આદિ પાંચ યાગ જે કહ્યા છે, તેમાં પેટા ભેદ જણાવતાં તાત્ત્વિક યોગ તે સાથે
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારમાર્થિક યોગ જાણવે. જેમાં સમ્યગ જ્ઞાનપૂર્વક સુદેવ, સુગુરૂ, સુધર્મની શ્રદ્ધા હય, જીવાજીવાદિ તત્વ સ્વરૂપને સત્ય બોધ હોય, અને મેક્ષ સુખની એક માત્ર ઈચ્છા હોય, તે તાવિક ગ જાણ. અને બીજો ભેદ સુદેવ, સુગુરૂ, સુધર્મની શ્રદ્ધા વિના બાહ્ય ભાવે ડાકડમાક કરવામાં આવે, તેવા અને ઉપચાર માત્રથી બહારની શોભારૂપ જે દેખાવ તે અતાત્વિક ગ જાણવો. તેવી જ રીતે સાનુબંધ અને નિબંધ એમ બે ભેદ પણ થાય છે. તેમાં સાનુબંધ એગ તે અતાવિક જ છે. કારણ કે જીવાત્માએ સંસારમાં ભમતા, અનેક દુ:ખને અનુભવતા છતાં, પુન્યવંત જીવાત્માઓના ભેગ વિલાસે દેખીને તેવા ભંગ માટે આતાપના લેવી, તાપ, શીત, ડાંસ, મચ્છર વિગેરે પરિસિહ સહન કરવા, માસાદિકના ઉપવાસ કરવા, ઉધે મસ્તકે ઝાડની ડાળીએ લટકવું વિગેરેથી અકામ નિર્જરા વડે પુન્યબંધથી દેવત્વ, રાજ્ય તથા અનેક ભેમ સામગ્રી મેળવે છે. પણ સંસારમાં અત્યંત આસક્તિ હેવાથી તેવા વેગને સાનુબંધ-કર્મના અનુબંધરૂપ અતાત્વિક ચેગ જાણો. અને તે દીઘ સંસારનું કારણ થાય છે. બીજો નિરનુબંધ સભ્ય જ્ઞાન દર્શનરૂપ તવને યથાર્થ પણે જાણી સચ્ચારિત્ર વડે યથાશક્તિ અપ્રમાદિ ભાવે ધ્યાન સમાધિમાં સ્થિરતા પ્રાપ્ત કરે, તેથી લાંબા કાળને સંસારને બંધ ન રહે તે નિરનુબંધ વેગ અપભવી એટલે બે વા ત્રણ ભવમાં મોક્ષ તરફ ગમન કરાવનારો જાણો. એમ જ સાવ એગ એટલે પુન્ય પાપરૂપ આસવ તે જીવહિંસા યુક્ત યજ્ઞ યાગ કરાવવા, આહુતિ આપવી, કુર
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
ખાની કરવી વિગેરે અઢાર પ્રકારના પાપાચરણ એટલે જીવ-હિં'સા, અસત્ય, ચારી, વ્યભિચાર, પરિગ્રહ, કોધ, માન, માયા, લોભ રાગ, દ્વેષ. કલહ, અભ્યાખ્યાન, (આ) પૈશુન્ય (ચાડી) તિ અતિ (સુખેચ્છા, દુ:ખ ત્યાગભાવ) પરપરિવાદ (પારકાની નિદા), માયા મૃષાવાદ (કપટ સાથે જુઠું' ખેલવું), મિથ્યાત્વ શલ્ય (અતત્ત્વને તત્ત્વ માનવું) એ અઢાર મહા પાપે। મહાભય કર કર્મોના જીવાત્મા સાથે સબ ંધ કરાવી દીધર સસારમાં ભ્રમણ કરાવે છે. તેથી તે સાસ્રવ ચે જાણવો. અને નિર સવચાગ-સમ્યગ્દર્શન સહિત પાંચ મહાવ્રત ધારીને અપ્રદિપણે રહી પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ સહિત ધર્મ ધ્યા-1 તથા શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરનારા ચાગીને અનાસવ ચે હાય છે. મા બ્રેક જે ચેાગમાં જણાવ્યા છે, તે વ્ય અધ્યાત્મ તથા ભાવ અધ્યાત્મ રૂપ જાણવા. પણ દરેક દર્શનકા જુદી જુદી સન્નાઓ આપે છે, તેથી યથા વિવેકથી વિયાવું. ૩૨
હવે એ વાતને તાત્ત્વિક સાર ભેદ પૂર્વક કહે છે तारको भूत एव स्यादन्यो लोकव्यपेक्षया । આ છત્ર સાનુવસ્તુ, રહેવાના મત /!૩૨/
અથ—એ ખધા મત જણાવ્યા તેમાં તાત્ત્વિક ભેદ થાય જાણવા ખીન્ને અતાત્ત્વિક લાક વ્યવહારની અપેક્ષાથી છે • જણાવાય છે. તેમાં તાત્ત્વિક સત્તુબંધ-સન રના છેદ ન યુ ત્યા લગી પરપરાએ રહેતા રા ૐ, અ૧ મીએ 24 વક પ્રાપ્ત થયેલા લાભને કાયમ નથી રાખી શકતા એ.ટુટનારો દેનારા છે. ૩૩
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનઃ–પૂર્વે જે અધ્યાત્માદિક ભેદ જણાવ્યા છે, તેમાં પ્રથમ તાવિક તથા અતાત્વિક એમ બે ભેદે કહ્યા છે. તેમાં તાત્વિક એટલે મેક્ષ પામવાની જ એક માત્ર અભિલાષાથી આદર કરાતે, વસ્તુ તવને યથાર્થ સ્વરૂપે માનતે, સદ્દભૂત-વિદ્યમાન વસ્તુને યથા સ્વરૂપે સમજીને, ઉપચાર ભાવ વિના જ વસ્તુ સ્વરૂપને સ્વીકાર કરતે તાત્વિક ગ જાણવે. બીજે, અતાત્વિક એટલે ઉપચાર ભાવે કપેલા પદાર્થો કે જે લેકે એ–બાલજીએ સ્વીકાર્યા છે, તે તેમને ચિત્તની પ્રસન્નતા મલે તેવી રીતે કલ્પેલા તત્ત્વ છે. તેમાં સાનુબંધ એટલે ધર્મગના અનુબંધ સહિત. અહિંઆ અનુબંધ એ પરંપરાએ મોક્ષના કારણરૂપે થનારે એવો તાત્વિક યેગને ભેદ છે, અને તે નિર્વાણ સમય સુધી સાથે રહેનારે વેગ છે. બીજે જે અતાત્વિક છે, તે અજ્ઞાનભાવે કરાતા ત૫, જપ, દેવપૂજા, ગુરૂભક્તિ તથા સમજણ વિના કરાતે અટલે ભેગા સુખની ઈચ્છા વડે કરાતો પેગ અતાવિક છે. તે અન્ય પૂરું થતાં નષ્ટ થાય છે. તેથી છેદવાન કહેવાય છે. તે ચિત્ર મુનિની પડે મોક્ષમાર્ગનું કારણ થતું નથી. તે આ પ્રમાણે -શ્રી શિવમુનિએ તપ કરતાં અનેક દુખે ચહ્યા હતા. છેવટે અણસણ કરી જાવજીવ સુધી ઉપવાસ કરી, ભૂમિ ઉપર સંથારે કરી, પરમાત્માનું ધ્યાન કરતા હતા. ત્યારે સનતકુમાર ચક્રવર્તાની પટરાણી પરિવાર સાથે વંદન કરવા આવી. વંદન કરતાં માથાને અંબોડે (વેણી) છુટી જતાં તે વાળને મુનિના પગે સ્પર્શ થઈ ગયા. તેની અત્યંત કમળતા લાગવાથી મુનિ પરમાત્માના ધ્યાનથી સૂકી ગયા.
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી ત૫ ફળ તેવા પ્રકારના શ્રી આદિ ભેગની માંગણીમાં હેપ્યું. તેમના ભાઈ સંભૂતિ મુનિએ સમજાવવા મહેનત કરી, પણ તે ફેગટ ગઈ. તે ચિત્રમુનિ તેવા પ્રકારનું નિદાન (નિયાણું) કરી દેવભવ ભગવી સુભૂમ નામે ચક્રી થયા, અને ત્યાં ભેગાસક્તિમાં આત્મ સ્વરૂપ ભૂલી અનંત સંસારમાં ભમ્યા એટલે ચાગ માર્ગથી ભ્રષ્ટ થયા. આવા કારણે તેમને નિરનુબંધ યોગ હોવાથી અતાવિક જાણ. તાત્વિક સાનુબંધવલોગ આદરવા યોગ્ય છે, તે બુદ્ધિવંત યોગીઓને મત છે. ૩૩
હવે સાસવ નિરાસવ ભેદનું સ્વરૂપ કહે છે – सास्रवो दीर्घसंसार-स्ततोऽनावोऽपरः । अवस्थाभेदविषयाः, संझा एता यथोदिताः ॥३४॥
અર્થ –જે આશ્રવ વાલે યોગ છે તે લાંબા સંસારનું કારણ થાય છે, અને બીજે નિરાસવ યોગ છે તે સંસારને અંત કરવામાં કારણે થાય છે, તેથી તે યોગ મહાન કહેવાય છે. આ યોગે એક સ્વરૂપના હોવા છતાં પણ જીવોની અવસ્થા -પરિણતિ ભેદથી, સંજ્ઞા–નામથી જુદા જુદા થાય છે. ૩૪
વિવેચનઃ–હવે જે આસવથી યુક્ત યોગ છે તે મિથ્યાત્વ વાસના યુક્ત હોવાથી તેમાં પુદગલોગની ઈચ્છા અત્યંત તીવ હોય છે. ધન, સ્ત્રી કુટુંબ માટે હિંસાદિ કરવાની પણ ઈચ્છા થાય છે. સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્ર તેમને પ્રાપ્ત થતા નથી. વળી તેમના જપ તપ સુખ ભેગની અભિલાષાવાળા હોવાથી દીર્ધતર સંસારના કારણ થાય છે. તેથી તે યુગને સાઅવગ રૂપ જણાવ્યા છે. અહિં
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ શબ્દ ઉપચાર ભાવે કપેલે જાણવે. અને તેથી અમર એટલે બીજે મહાન-એક્ષ તરફ ગમન કરાવનારે, અનાસવાગ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અકિંચનત્વ વિગેરે સહિત સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રથી યુક્ત હોવાથી, અપમાદિ મુનિઓ ધર્મ તથા શુકલ યાન વડે, સર્વ આશ્રાને ચાર કષાયને, મન વચન કાયાના અશુભ યોગને તથા મનના સંકલ્પ વિકલ્પને રેકીને આત્માને નિરાસવ બનાવે છે. તે આત્મા થોડા કાલમાં મોક્ષ તરફ ગમન કરે છે. માટે આવા શ્રેષ્ટ ગને નિરાસવ યોગ કહેવાય છે. આ બંને રોગ બહારથી એક સરખા લાગે છે, તે પણ જેના પરિણામ ભેદથી, અવસ્થા ભેદથી, તથા ચ્ચેના ભેદથી, તેમજ વિષયે જે પ્રત્યક્ષ ગેચર થયા છે તેના ભેદથી, તે યુગમાં પણ નામથી એટલે સંજ્ઞાથી ભેદ છે. અહિંસ જેવા તે ગ છે તેવી રીતે કહેવાય છે. ૩૪
હવે તે યોગમાં રહેલા અંતરગત ભેદને કાંઈક વિસ્તારથી જણાવતાં કહે છે –
स्वरूपं सम्मवं चैव, वक्षाम्यूर्ध्वमनुक्रमात् । अमीषां योगभेदानां, सम्यक् शास्त्रानुसारतः ॥ ३५ ॥
અર્થ –આ પૂર્વે કહેલા યુગના ભેદોનું રૂપ તથા ઉત્પત્તિ વિગેરે અનુક્રમે સમ્યગ શાસ્ત્રોમાં કહેલા ભાવને અનુસારે હું આગળ વિસ્તારથી કહું છું. ૩૫
વિવેચનઃ-પૂર્વે જે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિ સંક્ષય એ ભેગના પાંચ ભેદ નામથી જણાવ્યા છે,
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનાં સ્વરૂપ-લક્ષણે કહેવાય છે. જેથી એ ગની સિદ્ધિ થઈ છે, એવું જે ચિન્હાથી સમજાય તે લક્ષણે કહેવાય છે. તેમજ તે યુગના ભેદની ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવાના જે હેતુઓ સમ્યગાગમ-શાસ્ત્રોમાં પરમ પૂજ્ય તીર્થકર દેવ, ગણધર, પૂર્વધર વિગેરે આપ્ત ગુરૂઓએ કહેલા છે, તેના અનુસાર વિસ્તારથી અનુક્રમે કહીશ. ૩૫
હવે યેગનું માહામ્ય એટલે ફળ કહીએ છીએ – इदानीं तु समासेन, योगमाहात्म्यमुच्यते । पूर्वसेवाक्रमश्चैव, प्रवृत्त्यतया सताम् ॥३६॥
અથ–હાલમાં સંક્ષેપથી વેગનું માહાસ્ય કહેવાની સાથે પૂર્વસેવાઇમ કે જે યોગની પ્રવૃત્તિનું અંગ છે તે કહેવાય છે. કારણ કે તે અંગને જાણીને તેને માટે પ્રવૃત્તિ કરે છે. ૩૬
વિવેચન –હાલમાં એટલે વર્તમાન સમયમાં, વેગ એટલે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવાની ક્રિયા કહેવાની પ્રવૃત્તિ કરતાં, યેગ માર્ગનું સ્વરૂપ તેના માહાસ્ય એટલે સામર્થ્યરૂપ લક્ષણ-ચિન્હની સાથે કહેવાની પ્રવૃત્તિ કરું છું. તેથી જ તેમાં એટલે એગમાં પ્રથમ પ્રવેશ માર્ગરૂપ એટલે યુગમાં પ્રવૃત્તિ કરાવનારી પૂર્વ સેવા કે જે ચેગની ભૂમિકારૂપ છે તેને કહું છું. કારણ કે સંત ભેગીઓને એટલે સમજણ પૂર્વક વસ્તુતત્વને જાણવા પ્રવૃત્તિ કરનારા સજજનેને વેગ માર્ગમાં પ્રવેશને હેતુ તે પૂર્વ સેવામાં જ છે. માટે પ્રથમ તે જણાવું છું. ૩૬
હવે વસ્તુ તત્વને જેવી રીતે ઉદ્દેશ કો છે
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેવા ક્રમથી નિર્દેશ કરતાં યેગનું માહાસ્ય ચાર ગાથાઓમાં પ્રગટ કરે છે –
योगः कल्पतरुः श्रेष्टो, योगश्चितामणिः परः। योगः प्रधानं धर्माणां, योगः सिद्धेः स्वयंग्रहः॥३७॥
અથ –ગ જ શ્રેષ્ટ કલ્પવૃક્ષ છે. અને જેમ જ ઉત્કૃષ્ટ ચિંતામણિ છે. એગ જ સર્વ ધર્મોમાં પ્રધાન છે. તેમજ એગ અણિમાદિ સર્વ સિદ્ધિઓનું ઘર છે. ૩૭ - વિવેચન –ગ એટલે જોડાવું, અહિં મોક્ષને અર્થે થતી ક્રિયામાં જોડાવું તે ઉત્તમ ગ છે. અને મન વચન કાયા ને ઇદિયોના વિષયમાં જોડાવું એ અપ્રશસ્ત એટલે નહિં વખાણવા લાયક કુયોગ છે. તે કુક્યોગને ત્યાગ કરી, ઇતિય વિષયોમાં ગમન કરતા મન વચન કાયાને રેકી એટલે સંવર કરી, પરમાત્માના ધ્યાનમાં યા આત્મધ્યાનમાં મનને જોડવું તે પ્રશસ્ત ધ્યાન યોગ આદરણીય છે. તેથી તે યોગની પ્રશંસા કરતાં જણાવે છે કે-તે યોગ કલ્પવૃક્ષથી પણ અત્યંત ઉત્તમ છે. કારણ કે કલ્પવૃક્ષ પુન્યવંતને ઇંદ્રિય ભેગને જ લાભ આપે છે. પણ તે આત્માને પૂર્ણ સત્યાનંદ આપતા નથી, ત્યારે ગરૂપ કલ્પવૃક્ષનું ફળ મેક્ષને નિત્ય અને પૂર્ણ સત્યાનંદ આપવાને સમર્થ છે. તેથી કલ્પવૃક્ષથી મહાન છે. તેમજ યેશ ચિંતામણિથી પણ મહાન છે. ચિંતામણિ પત્થર રૂ૫ છે, બાહ્ય ભેગને જ આપે છે, ત્યારે આ યુગ આંતર સુખને હેતુ છે. તેથી ગતત્વ ચિંતામણિથી મહાન છે. ગજ સર્વ ધર્મોમાં મહાન છે. કારણ કે દાન, દયા, તપ, જપ, આતાપના, યજ્ઞાદિ રૂપ ધર્મ ક્રિયાથી પણ
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેથી પરમાત્મા અને આત્માનું એકત્વભાવે મિલન થાય તે આ રોગ બધા ધર્મોથી શ્રેષ્ઠતર છે. આ યોગથી સિદ્ધત્વ એટલે મહાન નિર્વાણ પ્રાપ્ત થાય છે. તેમજ અપ્રમાદી ચારિત્રગથી સર્વ સિદ્ધિઓ-લબ્ધિઓ સ્વયમેવ વશ થાય છે. "मामोसहि विप्पोसहि खेलोसहि जल्लमोसहि चेव । संभि. असोय उज्जुमा, सवोसहि चेव बोधवा ॥ १ ॥ चारण બાલવિર વિહા , માળી જોવપુaધી અતિ ગણાધા, રઘr agવા ઇ ૨ ” આ ગાથામાં કહેલી લધિ ચારિત્ર ભેગને બલે મળે છે. તેથી વેગ એટલે સમ્યગ જ્ઞાનયોગ દર્શન યોગ ને ચારિત્રગ અત્યંત આદરણીય છે. વિશેષમાં જણાવે છે કે આ યોગથી અણિમા, લધિમાદિ લખિએ પણ પ્રાપ્ત થાય છે, તેવી લબ્ધિઓ એટલે સિદ્ધિએમાંથી કેટલીક આત્માને અભિમાન મેહ તથા માયાના કારણરૂપ થતી હોવાથી તેવી અણિમાદિમાં શુદ્ધોપયોગી આત્મા મુંઝાતું નથી. આવી રીતે બાહ્ય લેક રંજન વા લેક ઉપર પ્રભાવ પ્રાપ્ત કરવાનું છોડીને, જે આત્મા આંતર શુદ્ધ ચારિત્ર યુગમાં સ્થિર થાય છે, તેને મેક્ષરૂપ મહાસિદ્ધિ સ્વયં આવીને વશ થાય છે. ૩૭
तथा च जन्मवीजामि--र्जरसोऽपि जरा परा। दुःखानां राजयक्ष्माऽयं, मृत्योर्मृत्युरुदाहृतः ॥३८॥
અર્થ –વલી આ રોગ જન્મબીજ માટે અગ્નિ સમાન છે. તેમજ જરા અવસ્થાને માટે જરા-વ્યાધિ સમાન છે. તથા દુઃખને રાજયઠ્યા છે અને મૃત્યુને પણ મૃત્યુ છે. ૩૮
વિવેચન – આ ઉત્તમ વેગનું સ્વરૂપ જણાવતાં કહે
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે, જન્મ એટલે સંસાર તેનું ઉપાદાન કારણ એટલે બીજ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ ગ છે. તે વડે જીવાત્મા અનેક પાપકર્મ વડે, મેહના ઉદયથી સંસારના કારણરૂપ સાત કમને સમયે સમયે બાંધતે છતે જન્મ મરવડે અનંત કાલ સંસારમાં રહે છે, આવા કર્મબીજને બાળવામાં આવેગ અગ્નિનું કાર્ય કરે છે. એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ ગને સંવર કરી, જપ, તપ, પૂજા, ભક્તિ સુદેવ ગુરૂ ધર્મની સેવા કરતાં કર્મબીજને પણ અપ્રમાદ યુક્ત ચારિત્ર રોગથી નાશ થાય છે. અથવા તે કર્મબીજ બલી જાય છે. જેને આયુષ્ય દલની હાનિરૂપ જરા છે, જે વૃદ્ધત્વ કહેવાય છે. તેવા વૃદ્ધત્વને નાશ કરવાને આ યોગ ઉત્કૃષ્ટ જરા સમાન છે. તેમજ જીવેને મરણુભય મહાદુઃખ આપનાર છે. તે ભયને પણ આ ચારિત્ર વેગ સર્વથા નાશ કરનાર હોવાથી મરણનું જ મૃત્યુ કરનારે છે. તેમજ સાતા, અસાતા, રેગ, શોક વિગેરે જે શરીર અને મનને અત્યંત દુઃખદાયી છે, તેવા દુ:ખના સમૂહને આ યોગ ક્ષય કરતે હોવાથી તેને રાજયમાં એટલે ક્ષય રોગની ઉપમા આપી છે. એમ સર્વ શાસ્ત્રકારે જણાવે છે. ૩૮
कुण्ठीभवन्ति तीक्ष्णानि, मन्मथास्त्राणि सर्वथा। योगवर्माहते चित्ते, तपश्छिद्रकराण्यपि ॥ ३९ ॥
અર્થ –ોગ સ્વરૂપ બખ્તર જેણે ધારણ કર્યું છે તેવા યેગી મહાત્માઓના ચિત્ત ઉપર કામ દેવતાના અત્યંત તીક્ષણ ધારવાળા શસ્ત્રો અને અસ્ત્રો સર્વથા બુઠા થઈ જાય
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. જો કે તારૂ૫ ઢાલમાં ઝીણું કાણું પાડવામાં સમર્થ એવા કામદેવના ભાલાઓ છે. પણ એગતત્વના અભ્યાસથી તે બુંઠા થઈ જાય છે. ૩૯
વિવેચન –ગ શાસ્ત્રોના અભ્યાસથી જેમનાં મન, ઇદ્રિય સંબંધી ભેગ-વિષમાંથી હટી ગયા છે. તેવા ગીએને અપ્રમાદ ભાવરૂપ ચારિત્રગ જાગૃત હોવાથી, કામરેવના અસ્ત્રો શસ્ત્રો તેમના ઉપર જરા પણ અસર કરી શકતા નથી. જો કે સિંહગુફાવાસી મુનિએ પણ કામદેવના અસ્ત્રો વડે ચારિત્રથી હણાયા છે. છતાં આવા કામદેવના શસ્ત્રોની સ્થૂલિભદ્ર મુનિ જેવા ગઢ ઉપર કાંઈ અસર થઈ નથી, કારણ કે તેમણે અપ્રમાદ ગરૂપ બલવંત બખ્તર ધારણ કરેલું હતું. જો કે તે કામદેવના શસ્ત્રો તરૂપ વર્મ એટલે બખ્તરમાં ઝીણા કાણાં પાડવા સમર્થ છે, તે પણ તે કામદેવના મહાન શસ્ત્રો મેગરૂપી લેહ અખ્તર ધારણ કરનાર આગળ બુંઠા થઈ જાય છે. એટલે રોગીના ચિત્તને ભેદીને વિહંલ બનાવી શકતા નથી. તે યોગી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિગેરે વિષયેથી જરા પણ લેપાતા નથી. તેઓ ચિત્તની સ્થિરતામાં અડગ બનીને ભેગથી મેહને જીતે છે. અને જેઓ તપસ્યા કરતા છતાં ચિત્તમાં વિષયને મેહ રાખી તપ જપ પૂજાદિક કરે છે, તેઓ પણ ચારિત્રગમાં શિથિલતા રાખે તે સંસારમાં ભ્રમણ કરે છે. ૩૯
अक्षरद्वयमप्येत-च्छ्यमाणं विधानतः। गीतं पापक्षयायोच्च-योगसिद्धौ महात्मभिः ॥४०॥
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ –ગ એ શબ્દ બે અક્ષર માત્ર છે, તે પણ તે શબ્દને વિધિપૂર્વક સાંભળનાર, ઉચ્ચારનાર યાપને ક્ષય કરે છે, એમ ગસિદ્ધિમાં મહાત્માઓ વડે ગવાયું છે. ૪૦
વિવેચન –ગ એ બે અક્ષરનો મંત્રમય શબ્દ છે. પાંચ નમસ્કારરૂપ “નો દિંતi (8) નો સિદ્ધા (૨) 1 ગારિશr (૩) નો વવડાવાળ (૪)ના સ્ટોપ વસાહૂ (૫) ” એ પાંચ પરમેષ્ટિ નમસ્કા-મહામંત્રી અનેક અક્ષર વાળા છે તો પણ આ બે અક્ષરમય મંત્રરૂપ ગ શબ્દ મહાન માહાસ્યવાળે છે. કારણ કે એગ એ શબ્દ સાંભળનારા તથા બેલનારા તેના યથાર્થ અર્થને નહિ સમજ્યા છતાં એટલે સત્ય-પદાર્થને નહિ સમજનાર પણ યથાયોગ્ય વિધિ પૂર્વક આરાધક એટલે શ્રદ્ધા, સંવેગ. નિર્વેદ, સમભાવ, અનુકંપા વિગેરે વડે શુભ ભાવની ઉલ્લાસતાપૂર્વક બે હાથની દશ આંગળી ભેગી કરી જોગ મુદ્દા વડે અંજલી જેડીને સાંભળનારા તથા શુભ ભાવ યુક્ત યોગનું ગાન કરનારા પાપને ક્ષય કરે છે. એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિગેરે પાપના હેતુ ભૂત મહાદિને નાશ કરનારા થાય છે. માટે યોગ અશુભ કર્મને મૂલમાંથી નાશ કરે છે. એમ ગસિદ્ધ યોગ એટલે જિનવરે, ગણધરે, આચાર્યો, ઉપાધ્યાય, ગીતાર્થ સાધુ મહાત્માઓ આદર પૂર્વક જણાવે છે. ૪૦
તથા વળી કહે છે – मलीनस्य यथा हेम्ना, बढेः शुद्धिनियोगतः । योगाग्नश्चेतसस्तद्व-दविद्या मलीनात्मनः ॥ ४१ ॥
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:–જેમ મેલથી યુક્ત સુવર્ણની શુદ્ધિ સાર તથા પાણી અને અગ્નિના સંયોગથી થાય છે, તેમજ અવિદ્યા વડે મલીન જીવાત્માની શુદ્ધિ પણ દર્શન, જ્ઞાન, ચારિત્રયોગરૂપ ક્ષાર, પાણી અને અગ્નિવડે થાય છે. ૪૧
વિવેચન –જેમકે ત્રાંબા, લેઢા, કથીર તથા માટીથી એકમેક થયેલા સેનાની શુદ્ધતા લાવવા માટે પ્રથમ ક્ષાર તથા પાણીવડે માટી વિગેરે દલ દૂર કરાય છે. ત્યાર પછી અગ્નિના સંયોગથી લાગેલા તાપથી કુધાતુઓને નાશ થવાથી સુવર્ણ શુદ્ધ થાય છે. તેથી અગ્નિના સંયોગરૂપ નિમિનવડે સુવર્ણરૂપ દ્રવ્ય યથાર્થ એટલે વ્યભિચાર શુદ્ધતા મેળવે છે. તેમજ શુદ્ધ દર્શન, જ્ઞાન તથા ચારિત્રરૂપ ગમય અનિરૂપ ઉપાદાને કારણુવડે જીવ દ્રવ્ય તથા ભાવ કર્મરૂપ મેલને ખપાવીને, મન વચન કાયાની નિર્મળતા એટલે શુદ્ધતા પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે-“આત્મ કર્મ સંબંધ છે, અનાદિને હે, રજ કનક દષ્ટાંત કે, અનાદિ સાંત ભવ્ય આશ્રયી, અભયને હું કહું સુણે વિચાર કે, જિનવાણ ચિત આણીયે ૧ ” જેમ હેમ-સુવર્ણની શુદ્ધિ ક્ષાર પાણી અને અગ્નિથી થાય છે. તેમ ચેતન એટલે આત્મા અને મનની શુદ્ધિ પણ સમ્યમ્ યોગ વડે થાય છે. અનાદિકાલીન અવિદ્યારૂપ મિથ્યાત્વ, અજ્ઞાન, રાગ, દ્વેષ,મેહ, માયાથી કર્મ સાથે ક્ષીર નીરની પેઠે એક સ્વરૂપે બનેલા આત્માને સત્ય વસ્તુ સ્વરૂપનું ભાન થતું નથી. અને ભ્રાંતિથી કમ મલને સંયોગ કર્તા અનાદિકાલથી સંસારમાં અનેક દુઃખે ભગવે છે. તેવા કર્મરૂપ ચીકણા મેલને સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ યોગવડે શુદ્ધ કરતે જીતે
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
થાપ્રવૃત્તિ કરણ, અપૂર્વકરણ, ગ્રંથી (માહનીય કર્મની ગાંઠ) ને ભેઢવાના પ્રયત્ન કરી એટલે ગ્રંથી ભેદ કરીને આત્મા મૃદ્ધ સમ્યક્ત્વ પામે છે. અને દેવ ગુરૂ ધર્મની આરાધનાભક્તિ કરતા અનુક્રમે પરમ શુદ્ધ ચારિત્રયોગરૂપ આત્મ યોગી અને છે. ૪૧
अमुत्र संशयापन्न - चेतसोऽपि तो ध्रुवम् । सत्स्वमप्रत्ययादिभ्यः, संशयो विनिवर्तते ॥ ४२ ॥
અ:--પરભવ સબંધી સંશયેાવડે જેનું ચિત્ત મલીન થયું હોય તેવા આત્માને પણ સ્વમાર્દિક વડે પરભવને દેખાડવા રૂપ પ્રત્યક્ષ અનુભવ વડે આ યાગ પરભવના સશયાને દૂર કરે છે. ૪ર
વિવેચન: અમુત્ર એટલે પરલાક વિષયક દેવ, નારકી વિગેરેના ભવ જીવાને થાય કે નહિ એના વિચારમાં “ જે જે દૃષ્ટિ બહાર હોય, તેના અસ્તિત્વના અભાવ ” નાસ્તિકા માને છે. તેમજ કેટલાક નકારેો--મિમાંસકા મુક્તિના અભાવ પણ માનનારા છે. આમ અનેક દર્શનકારાના શાસ્ત્રોમાં જુદા જુદા પ્રકારે એ પરભવ સમંધમાં કહેલ હોવાથી જીવાને તેવા પરલા સબંધી સશય થાય છે, કે દેવ અને નારકી છે વા નથી. આવા પ્રકારના ચિત્તવાલા લાકેાને સ્વર્ગ વિગેરેના દર્શન કે જે ભવાંતર-પૂર્વના ભવમાં જોયા હોય, અનુભવ્યા હય, તે દૈવી શક્તિથી વા સ્વપ્રોવડે થવાથી તે વસ્તુના અસ્તિત્વના નિશ્ચય પ્રત્યક્ષ અનુભવ જેવા સ્મૃતિ જા પ્રત્યભિજ્ઞા વડે થાય છે, તે પણ ચેગના અભ્યાસથી જ
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. અહિં કેટલાક પરલોક હેવાની શ્રદ્ધા ન થવાનું કારણું વેદ પાઠ જણાવે છે. તે આ પ્રમાણે –“વિજ્ઞાનધન છે भूतेभ्यः समुत्थाय तानि एवमनुविशन्ति शतसंशा नास्ति इति" વિશેષ પ્રકારવાળા જ્ઞાને જેમાં ઉત્પન્ન થાય છે, તે આત્મા આ પ્રત્યક્ષથી દેખાતા પૃથ્વી, પાણી, તેજ, (અગ્નિ, વાયુ તથા આકાશરૂપ ભૂતેથી ચેતનરૂપ બને છે. અને કેટલાક કાળ રહીને પાછો તે ભૂતમાં લય પામી જાય છે. પછી તે બીજે. જન્મ લેતો નથી. આવા પ્રકારના પાઠે જોઈને તેમજ પુનર્જન્મના, તથા તેવા બીજા પાઠે જોઈને, તેવા પ્રકારના પરક સંબંધી સંશા ઉપજે છે. આ સંશથી જેનું ચિત્ત હણાયું હોય છે, તેવા આત્માઓને સ્વર્ગના તથા નરકના દેખાવ ગના અભ્યાસથી થાય છે. તેમજ દૈવ પ્રયોગથી સ્વમોમાં પણ દર્શન થવાથી, તેમજ દેવ ગુરૂ ધર્મની આરાધના કરતાં સ્વર્ગાદિના
સ્વો તેમજ અત્યંત જીવહિંસાદિક પાપ કરનારાને પરમાધામીની ભયંકર ચેષ્ટાવાલા નરક સ્વધાઓમાં દેખાય છે. તેમજ, પિતાને આવતા વિચારે અને સ્મૃતિઓ, પ્રત્યભિજ્ઞા, હાતિ, સ્મૃતિ વિગેરેના ઈહા, અપાય, ધારણ વિગેરેના સંબંધથી, તથા સત્ય આગમના અભ્યાસથી તેમજ પરમાત્માના ધ્યાન, ગુરૂભક્તિ, ઉપદેશ શ્રવણ, તેનું મનન કરવું એટલે વિચારણા કરવી વિગેરેથી સંશયના સમૂહે નાશ પામે છે. કહ્યું છે કે, “શુક્રયામાવાના દિ સાધવ રામેન સમાન ઘા સંતાનો થાવર્તિતવરयासहेतुमिथ्यात्वादिमोहोदया अभ्रकगृहान्तलितप्रदीपप्रभोदाzળે અવત્ત નિજિ નિ છે ”
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
અથ:-ગુરૂની આજ્ઞા પૂર્વક શુદ્ધ આચાર પાલનારા સાધુએને સારા ઉત્તમ સ્વમના ક્લેના લાભ થાય છે, તેથી તેમજ સત્ય આપ્ત પુરૂષ પ્રણિત આત્મ જ્ઞાનના અભ્યાસવડે પૂર્વ કાલીન સ ંશયેાથી વિપરીત ભાવથી વ્યાકુલ મનવાળા જીવા ભવાન્તરના નિષ્ણુય કરે છે. મિથ્યાત્વ આદિ મોઢોદયવડે રાગ દ્વેષ, ક્રોધ, માન, માયા, લેાભ વિગેરે કષાયરૂપ કર્મ નાદળથી ઘેરાયેલા આત્માનું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ત્રી, ઉપયાગરૂપ ચૈતન્ય હણાયેલુ છે, તેથી આત્મા પૂર્વોપરનું પોતાનું સ્વરૂપ જાણી શકતા નથી. ગયા ભવમાં પાતે કાણુ હતા તે પણ જાણતે નથો. છતાં પણ તે ભાગળના અભ્યાસથી, તથા ગુરૂઓના ઉપદેશથી જાણી શકે છે. જેમ ઘરમાં રહેલી માલમિલ્કતને ધરમાલીક અંધકારથી જાણતે નહતે, તે દૈદીપ્યમાન અજવાળું કરનારા દીપકથી સઘળી વસ્તુને જાણી દેખીને નિશ્ચય કરે છે, તેમ સદ્ગુરૂની સહાયથી સમ્વગ્ જ્ઞાનવર્ડ મિથ્યાત્વરૂપ અંધકાર-અજ્ઞાનના નાશ કરી, આત્મા ભવાંતર સ્વરૂપને જાણી નિશ્ચય કરે છે. તેમજ સ્વદશા, જાગૃતદશા, સુષુપ્તિથા, એ ત્રણ અવસ્થાએ પણ આત્માને પુનર્જન્મની ખાત્રો કરાવે છે. જયારે આત્માને પુનર્જન્મનું જ્ઞાન થાય છે, ત્યારે જ સુખ અર્થ પ્રયત્ન કરવાનુ અને છે. આથી મેાક્ષના અર્થ એ સુખ દુ:ખચ સંસારના જન્મ મરણના નાશ કરવા. જ્ઞાન માટે નાગ સેવવાની પ્રવૃત્તિ કરે છે. ૪ર
તમારે એમ ન માનવુ કે 'સ્વપ્નવડે પુનર્જન્મની શ્રદ્ધા કેવી રીતે થાય ? તેના ઉત્તર માપતાં જણાવે છે કેં:
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रद्धालेशान्नियोगेन बाह्ययोगवतोऽपि हि । शुक्लस्वप्ना मवन्तीष्टदेवतादर्शनादयः ॥ ४३ ॥
અ: :અલ્પ શ્રદ્ધાથી પણ બાહ્યક્રિયાયોગના કરનારાને પણ શુદ્ધ સ્વરૂપવાલા સ્વપ્નાઓ આવે છે. તેમ જ ઈષ્ટ દેવના દર્શીન નિદ્રામાં થાય છે. તેથી પણ પુનર્જન્મની શ્રદ્ધા મજબુત બને છે. ૪૩
વિવેચનઃ—દેવ ગુરૂ ધર્મ ઉપર બહુમાન, આદર પૂર્વકની શ્રદ્ધા એટલે આસ્થા જો કે થાડી હાય,તે પણ માહ્ય ક્રિયાયોગથી, દેવાની પૂજા, સ્તુતિ કરવાથી, ગુરૂભક્તિ કરવાથી દાન, શીયલ, તપ, ભક્તિ કરવાથી, જો કે ચિત્તની સ્થિરતા ન હાય--ચલચિત્ત હોય એટલે માહ્ય ક્રિયા યોગ રૂપે હાવા છતાં પણ શુક્લ એટલે ઉજ્જવલ સ્પષ્ટ સ્વરૂપને દેખાડનારા સ્વપ્નાં આવે છે, અને ઈષ્ટ દેવ વીતરાગ પરમાત્માની પૂજા ભક્તિ કરૂં છુ, તીર્થ યાત્રા કરૂં છું, શત્રુંજ્ય, ગિરનાર, આબુ, અષ્ટાપદ, સુવર્ણગિરિ, મુતાગિરિ, મેરૂ, નંદીશ્વર વિગેરે તીના દર્શન કરૂ છું એવાં સ્વપ્ન આવે છે. વળી પરમાત્માના સમવસરણના દર્શન થવા, પરમાત્માની દેશના સાંભળવી, પૂજ્ય ગુરૂદેવાના દર્શન થવા, તેમના ઉપદેશે સાંભળવા વિગેરે સ્વપ્નામાં અનુભવાય છે. તેથી પશુ ધર્મ શ્રદ્ધા વધે છે. તે પછી ભાવ યોગને અનુકુલ ક્રિયાયેાગથી સુકત–માક્ષની સાધનામાં અવશ્ય આગળ વધે છે. અને તેથી આત્માને દેવપૂજા, ગુરૂભક્તિ, સામાયિક, પૌષધ, દેશિવરતિ, સવિÁત ચારિત્રની આરાધનામાં ભાવના, તપ, જપ કર
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
વામાં અચલ શ્રદ્ધા થાય છે. અને આ ભાવયેાગને ક્રિયાયોગ
માક્ષ અંગ થાય છે. ૪૩
તેમજ વિશેષ વાત જણાવે છે:
देवान्गुरुन्द्विजान्साधून, सत्कर्मस्था हि योगिनः । प्रायः स्वप्ने प्रपश्यन्ति, दृष्टान्सनोदनापरान् ॥ ४४ ॥
અ—હ ંમેશાં સારી ક્રિયામાં આસક્ત યાગી-સાધુપુરૂષા, દેવા, ગુરૂએ, દ્વિજો, તથા જે પોતાને નિત્ય આનંદ પૂર્ણાંક સદુપદેશ આપી રહ્યા છે તેવા, અને સારી ક્રિયામાં તત્પર રહેલા એવા મહાપૂજ્ય ગુરૂ આદિને પાતાને સત્ કાર્ય માં જોડતા હાય, તેમ સ્વપ્ન અવસ્થામાં જીવે છે. તેવા સ્વપ્નો પણ શ્રદ્ધા ચારિત્ર વિગેરે ગુણ પ્રવૃત્તિમાં હર્ષ પૂર્ણાંક પ્રયત્ન થાય છે. ૪૪
વિવેચન—દેવા–વીતરાગ જિનેશ્વર પરમાત્મા કે જે ત્રળુ કાલ આરાધવા યોગ્ય છે, તેમ જ ધર્મીના ઉપદેશ આપનાર ગુરૂ, પાલણ કરનારા, જન્મ આપનાર માતા પિતા આદિ પૂજ્ય પુરૂષ આરાધવા ચાગ્ય છે. દ્વિજ એટલે એક શરીરથી બે વખત જન્મ સંસ્કાર જેને કરાયેલા હૈ,ય તે, જેમકે જેણે દિક્ષા લીધેલી હાય તેવા મુનિઓ, સંન્યાસીઓ, પરિવ્રાજક, પરમ§સે દ્વિજો કહેવાય છે. લેાકેામાં બ્રાહ્મણુ જાતિને દ્વિજ કહે છે. મુનિએ પાંચ તેને ચારણ કરનારા અપ્રમાદી સાધુ, તેમ જ નિત્ય પવિત્ર ક્રિયા, દેવપૂજા, શુંરૂભક્તિ, દાન, શિયળ, તપ, ભાવના કરાનરા મહાત્માએ પ્રત્યે અત્યંત પ્રેમ રાખનારા જે હ્રાય, તેમ જ પેાતાને માન્ય
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાંતથી માન્ય હાય તેવી ક્રિયામાં સ્થિરતા કરનારા અને વિરૂધ્ધ ક્રિયાના ત્યાગ કરનારા એવા ચેગીએ જે સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ યોગના અભ્યાસમાં પ્રયત્નશીલ સાધુએ વિગેરે આત્માઓને પ્રાય: સ્વપ્નામાં તેવા પ્રકારના દેવ ગુરૂ થતી વિગેરેના સ્ત્રી પ્રત્યક્ષ દેખાય છે. અને તે વડે મનમાં આન ંદિત થઈને, સારી રીતે ગુરૂ આદિની પ્રેરણાવડે શુદ્ધ અવળા ધામિઁક વિષયામાં તત્પર થાય છે. સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રમાં અપ્રમાદીપણે પ્રવૃત્તિ કરે છે. ૪૪ પરંતુ આ જે સ્વપ્તાએ અનુભવાય છે તે બ્રાંતિ કરનારા નથી હોતા તે જણાવે છે:
W
नोदनापि च सा यतो, यथार्थवोपजायते । तथा कालादिमंदेन, हन्त नोपप्लवस्ततः ॥४५॥
અર્થ:આ પ્રકારની પ્રેરણાથી પણુ ખરાબર કા થાય છે. તેવી રીતે કાલાદિ ભેદથી જરા પણ વિપરીત ફળ પ્રાપ્ત થતું નથી, પણ તે પ્રેરણાથી તા અનુકૂળ ક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ તેથી ઉપપ્લવ એટલે ચિત્તસક્ષાભ નથી. ૪૫
વિવેચન:--નેઇનાથી--પ્રેરણાથી, શ્રદ્ધા પ્રેમ ભક્તિથી કાર્યસિદ્ધ થાય છે, તે ઉપકારક છે. ભાવ એ છે કે દેવ દન ધર્માદિકા, દેવ ગુરૂ પૂજા, ભક્તિ તથા ગુરૂના સુખથી નીકળતા ઉપદેશથી અનુભવમાં આવતાં, શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, પરંતુ તેવા કાર્યોંમાં યાગ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની પણ સહાયતા હાવી જોઈએ. કારણકે વિપરીત દેશ કાળ ભાવથી વ્ય સમ્યગ્ દર્શનના લાભનું કારણ થતું નથી, જેમકે વાત
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
の心
પીત કફ વિગેરેના વિકારથો ચિત્ત-મનની પ્રકૃતિ ચલિત થાય છે. પરંતુ ગુરૂના ઉપદેશ અને દેવના દર્શન સ્વામાં દેખાવાથી તે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. દેવની પ્રેરણા વા શારીરિક ધાતુની સમાનતા હવે છતે જે સ્વમો પ્રત્યક્ષ થાય છે, તે સત્ય ફળ આપનારા હોય છે. તેવા સ્વપ્તાએ દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા, ભક્તિ ને પ્રેમના વધારે! કરનારા થાય છે. તેથી તે સ્વમાએ પણ સાચા સ્વરૂપવાલા જાણવા. ૪૫ આ ભામતમાં વિશેષ કહે છે—
स्वममन्त्रप्रयोगाच्च, सत्यः स्वमोऽभिजायते । विद्वज्जनेऽविमानेन, सुप्रसिद्धमिदं तथा ॥ ४६ ॥
અર્થ:—સ્વથી પ્રાપ્ત થયેલા મંત્રના પ્રયોગથી સ્વમની સત્યતા પ્રગટ ચાય છે. એમ પંડિતજીના કાઇ પણ પ્રકારના વિરોધ વિના સ્વીકારે છે. આ વાત સત્ર પ્રસિજ છે. ૪૬
વિવેચન:-સ્વપ્ત દેખવાથી તેમાં સાંભળેલા મત્રની વિધિપૂર્વક આરાધના કરવાથી ફળ પ્રાપ્ત થાય છે; માટે તેવા પ્રકારના વિધિમય પ્રયે!ગી સ્વપ્રમાં અનુભવેલા અર્થો સત્ય રીતે સફળ થાય છે. આ વાતને ખરાખર દૃઢ કરીને સમજાવતાં કહે છે કે મહાન બુદ્ધિશાળી પડિત પુરૂષષ જરા પણુ શંકા વિના સ્વર્ડ્સમાં પ્રાપ્ત થયેલા મંત્રને સ્મૃતિપૂર્વક આદર ભક્તિ સહિત ગણે તો પરમ ઇષ્ટ લાભરૂપ ફળને પ્રાપ્ત કરે છે. આ વાત સત્ર શાસ્ત્રોમાં અતીવ પ્રસિદ્ધ જ છે. અથવા અમુક શુભ સ્વસને આપનારા મ`ત્ર ગણવાથી, એવા પ્રકારના
७
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગથી દેવ કૃપા પ્રગટે છે, અને તેથી સારા ફળદાયી સ્વમો દેખાય છે, અને ચેડા કાલમાં તેના ફળો પણ પ્રત્યક્ષ થાય છે, તેમ જાણવું. ૪૬
આવે વ્યવહાર ભૂત એટલે પ્રકૃતિના વિકારથી થાય છે, એમ નહિ માનવું એ વાત જણાવે છે –
न ह्येतद्भूतमात्रत्व-निमित्तं सङ्गतं वचः । अयोगिनः समध्यक्षं,-यन्नैवंविधगोचरम् ॥ ४७ ॥
અર્થ:–આ દેવતાના દર્શનાદિ ભૂત માત્રથી ઉત્પન્ન થયેલાં છે, એવું વચન સંગત અથવા એગ્ય નથી, કારણ કે જે જે નિમિત્તથી સ્વમ આવે છે, તેવા પ્રકારના સત્ય ફળો તેથી પ્રાપ્ત થાય છે, તેથી વચન સંગત સાચા ફળને આપનારા છે, તે પણ જે પુરૂષે યેગી નથી તેઓને તેવા પ્રકારના સ્વપ્ર પ્રત્યક્ષ ગોચર થતા નથી. ૪૭
વિવેચન –આ જે પૂર્વે કહ્યું છે તે દેવ દર્શન આદિના સ્વપ્નાઓ થાય છે, તે બધા માત્ર ભૂત એટલે પ્રકૃતિના વિકાર જન્ય જ હોય તે તે સફળ જ ન થાય. પૂર્વે જે અનુભવ્યા હોય એવા પ્રકારના, અને વાત પીત કફના વિકારથી દેખાયેલું વા કહેવાયેલું સવમ સાચું–થાર્થ ભાવે ઘટતું નથી. તેથી એવા સ્વમાએ આદિ જે કઈ ભૂત એટલે શરીરની પ્રકૃતિના વિકારથી આવેલા હોય તે અસંગત એટલે અસત્ય જ છે. એમ સ્વમ વિચાર શાસ્ત્રોમાં જણાવે છે. પરંતુ ઈષ્ટ દેવ ગુરૂ ધર્મની સેવને ભક્તિ કરતા, સચ્ચારિત્ર પાળતા, સેમ્ય પ્રકૃતિવંત મહાત્માઓને દેવતાની પ્રસન્નતાથી જે જે સ્વો દેખાય છે, તે સાચા એટલે ઈષ્ટ ફલને જલદી.
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯
આપનારા હોય છે. તેથી તે દેવાદ્રિ કૃપાથી આવેલા સ્વમાંએ અત્યંત સફળ જ છે. પણ જે યેગી નધી, દેવ ગુરૂ પૂજનારા-સેવા કરનારા નથી, દયા દાન, શીયળ વિગેરે સચ્ચારિત્રને પતા નથી, પરમાત્માના કહેલા ઉપદેશ વચનાને તથા સદ્ગુરૂના ઉપદેશ વચનને શ્રદ્ધા પૂર્વક માનતા નથી, એવા નાસ્તિક આત્માએને તથા પ્રત્યક્ષ માત્ર પ્રમાણુથી દેખાતી ઈંદ્રિય બ્રાહ્ય વસ્તુને જ સત્ય માને છે, તેવા અર્વા ગંદ પ્રમાતાને પરમ શુરૂ વીતરાગ તીથ કર દેવે કહેલી ચક્ષુથી જોવાતાં. સ્વર્ગ, પરલેક, મેક્ષ, નરક, પુન્ય, પાપ વિગેરે કદાપિ પણ પ્રત્યક્ષ નથી જ થતા, તેથી તે એમ જ માને છે કે એવા દેવતાથી થતા સ્વમામા જે ઇંદ્રિય ગોચર ન હાય તે ભૂત એટલે વાત, પિત્ત, કફ વગેરે શરીરની પ્રકૃતિના વિકારરૂપ નિમિત્તથી જ થાય છે. પણ દેવતાના અનુગ્રહરૂપ મંત્રના પ્રયાગથી નધી થતા એમ જ માને છે. પરંતુ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર યાગમાં વર્તે તે આત્મા મધ્યસ્થ અવસ્થામાં હોવા છતાં પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશરૂપ ભૂતના વિકારના પરિહાર કરીને દેવ ગુરૂ ધર્માંની આરાધના માટે ધ્યાન કરે છે–મત્ર ગણે છે, તે આત્મા શાસન દેવની કૃપાથી તેવા પ્રકારના રૂપાએ વડે આ આરાધવા ચેાગ્ય છે, આ ત્યાગ કરવા ચેાગ્ય છે, એમ વિધિ અને પ્રતિચેધવડે પ્રત્યક્ષ વિયાને યથારૂપે પ્રત્યક્ષ જુએ છે તેમ જણાવે છે, કારણ કે આત્માને પેાતાની શક્તિથી તે વિષયાને જોવાના સહજ સ્વભાવ છે. ૪૭
તે વાતને વિશેષ ભાવે બતાવતાં જણાવે છે:
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ प्रलापमानं च वचो, यदप्रत्यक्षपूर्वकम् यथेहाप्सरसः स्वर्ग, मोक्षे चानन्द उत्तमः ॥४८॥
અર્થ-જે વસ્તુ પ્રત્યક્ષ ન હોય તેના સંબંધી જે વચને લોકોમાં પ્રચલિત હોય તે પ્રલાપ સમાન જ છે, જેમકે સ્વર્ગમાં દેવસુંદરી–અસરા છે. અને મેક્ષમાં પરમાનંદ છે આમ જે કહે છે તે વસ્તુ આપણી પાંચ ઇંદ્રિયો દ્વારા કોઈ પણ વખત જોઈ શકાતી નથી, માટે એ ઠંડા પહેરની ગપ છે એમ નાસ્તિક તથા મીમાંસકે કહે છે. ૪૮
વિવેચન-નાસ્તિક કહે છે કે જે પાંચ ઈદ્રિયોથી પ્રત્યક્ષ ન હોય તે પરોક્ષ કહેવાય છે. આવી જે પરોક્ષ વસ્તુની અસ્તિતા એટલે હેવાપણું જણાવવું તે વચન અસત્ય –પ્રલાપ માત્ર જ છે. તેથી સત્યતાની સિદ્ધિ કરી શકાતી નથી. જેમકે મીમાંસક શાસ્ત્રવાદી જગતમાં કોઈ પણ આત્મા સર્વજ્ઞ હોઈ શક નથી તેમ કહે છે, તેથી અસર્વસવાદી કહેવાય છે. તેઓ કહે છે કે “સ્વર્ગમાં એટલે દેવ લેકમાં અપ્સરાઓ, મેનકા, રંભાદિક છે. અને જેને તથા અહેતવાદીએ મેક્ષમાં પરમાનંદ–અત્યંત આલ્હાદ છે, એવું જે કહે છે તે આપણે નજરે જોઈ શકતા નથી. વ્યવહારમાં તે છે અને અમુકે તે
ચું છે, તેવું પ્રમાણિક લેક પાસેથી સાંભળ્યું પણ નથી. માટે તે પ્રલાપ માત્ર એટલે ગયાં જ છે, કોઈ વસ્તુ જ નથી, કારણ કે આપણે જોઈ જાણી શકતા નથી. જેઓ કહે છે કે આપણાથી પરોક્ષ એવી ગોદિ વસ્તુને ધ્યાન સમાધિ કરનારા યોગીઓ તે જાણી જોઈ શકે છે. તો તે નથી એમ કેમ કહે છે? યેગી પ્રત્યક્ષ તે છે જ, તો પૂછીએ છીએ કે, તે છે તેની ખાત્રી આપણને તો થતી નથી, એ ગી
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧ કહેવાતા લેકે સત્ય કહે છે તેની ખાતરી પણ આપણને કયાં થાય છે? માટે તે સર્વ પ્રલાપ–ગપ્પાં માત્ર છે, તેમાં જરા પણ સત્ય છે જ નહિ. મીમાંસકે આદિ કહે છે કે અપ્સરા, મેનકા, ઇંદ્રાણું, દેવતા વિગેરે અમોએ પ્રત્યક્ષ જોયા છે એમ જે ગપ્પાં મારે છે, તે બીજાને પ્રત્યક્ષ કરી શકો ન હોવાથી પ્રલાપ માત્ર છે.” એ પ્રમાણે નાસ્તિક પણ ઈદ્રિયેથી અગેચર, દેવતા નારકીને અપલાપ કરે છે અને મીમાંસકે મોક્ષનો નિષેધ કરે છે. ૪૮
એવી રીતે માત્ર ઇંદિથી દેખાતી વસ્તુ જ માનવી એવા મતવાલા તથા જેમને વેગની પ્રવૃત્તિ નથી એવા નાસ્તિક જને, જેમને કદાપિ પહેલેકનું અસ્તિત્વ માનવું નથી; તથા પરલોક છે કે નહિ ? એ સંશય અન્ય જિનેને છે, અને મેક્ષ છે કે નહિ એમ મિમાંસકે કહે છે તે જણાવે છે.
योगिनो यत्समध्यक्ष, ततश्चेदुक्तनिश्चयः।। आत्मादेपि युक्तोऽयं, तत एवेति चिन्त्यताम् ॥४९॥
અર્થ:--ગીઓને જે પ્રત્યક્ષ હોય તે વડે સ્વર્ગ, અસરાદિન નિશ્ચય થાય છે. એમ જે તમે માનતા હે તે આત્મા આદિ વસ્તુઓને નિશ્ચય પણ વિશિષ્ટ જ્ઞાનીઓને એવી રીતે થાય છે તે તમે વિચારીને જેશે. ૪૯
વિવેચન –મીમાંસકો કહે છે કે ચગી લેકો યોગના બલથી પ્રગટ થયેલી દિવ્ય દષ્ટિવાલા હેવાથી, દેવ નારકી વિગેરે જગતના સર્વ પદાર્થો પ્રત્યક્ષ રીતે પેગ દષ્ટિરૂપ જ્ઞાનથી જોતા હોય છે. તે કારણે તેઓએ જોયેલી સ્વર્ગની અસરા, ઈન્દ્રાણ, મેનકા વિગેરે છે એમ માનીએ છીએ. તો પછી હે મીમાંસક! તેવી જ રીતે તેમજ મેક્ષમાં
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાનંદ છે એમ વિશેષ સંપૂર્ણ જ્ઞાનીએ જાયું તથા દેખેલું હોવાથી, તે જ્ઞાનીનું કહેલું અમે માનીએ છીએ. જે એમ યેગી પ્રત્યજ્ઞથી દેવ, સ્વર્ગ, અપ્સરા, મેનકા વિગેરેને નિશ્ચય તમે માનતા હો તો, એવી જ રીતે આમા જ્ઞાન કર્મ વિગેરે ઇંદ્રિય નહિ શહણ કરી શકાય તેવા પદાર્થોને નિશ્ચય પણ અતિશય જ્ઞાનવંત પરમ થેગીઓને કેમ ન થાય? તે આત્માદિક સર્વ પદાર્થો પણ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ ન હોવા છતાં પણ પારમાર્થિક જ્ઞાનવંતને આત્મ પ્રત્યક્ષ હોવાથી સિદ્ધ જ છે. દેવની કૃપાથી રંગીજનેને પણ સ્વમાદિકથી પરભવનું ગમનાગમન હોવાનું પણ સિદ્ધ થાય છે. તે કારણે જેમ યોગી અતીચિ વિષયને પ્રત્યક્ષ કરે છે. તેમ દેવની કૃપાથી ધમીજનેને સ્વર્ગ વિગેરેનું વધ્યમાં દેખવું, તેની સમ્યમ્ શ્રદ્ધા થવી, તથા આત્માદિક પદાર્થો પણ શ્રદ્ધા પૂર્વક માનવાનું યથાર્થ અને દ. તેમાં જરા પણ સંશય કરવા જેવું નથી એમ ચિંતવશે. ૪૯
આ વસ્તુને યથાર્થ ભાવે ભાવના કરતાં જણાવે - अयोगिनो हि प्रत्यक्ष-गोचरातीतमप्यलम् । विजानात्येतदेवं च, बाधाऽत्रापि न विद्यते ॥ ५० ॥
અર્થ—જે રોગીઓ નથી તેવાઓને તે ઈલિવડે જે પદાર્થો જોઈજાણી શકાતા નથી, તેવા પણ અગોચર પદાર્થોને સિદ્ધાંત શ્રવણથી તથા ગુરૂ પરંપરાગત ઉપદેશથી આત્મા આવે છે, અન્ય બીજી વસ્તુ આમ છે, આ કરવા યોગ્ય છે, આ કરવા ગ્ય નથી, તેવું તેવું સમજાય છે. આવા જ્ઞાનમાં જરાપણ વિરોધ આવતો નથી. પ૦
વિવેચન – જે યુગને અભ્યાસ કરતા નથી, તેથી
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ ગથી થનારી સિદ્ધિઓ જેમને પ્રત્યક્ષ પ્રગટ થઇ નથી તેવા જીવ ચર્મચક્ષુથી જે બાહ્ય વસ્તુ દષ્ટિ મર્યાદામાં આવી હોય તે જે જાણી શકે ઈં. તેવા ઈદ્રિયથી જોવા જાણવા પ્રવૃત્તિ કરનારા પ્રમાતા નિશ્ચયપૂર્વક ગોચરતીત એટલે ઈતિયેથી અગોચર ( પાંચ ઇદ્રિ વડે જે વસ્તુ નથી જણાતી) એવી આત્મા, કર્મ, પરભવ, સ્વર્ગ, નરક આદિ વસ્તુઓ પણ હાથના તલીયા ઉપર રહેલા આંમળાની વા મેતીની જેમ યથાર્થ સ્વરૂપે, પરીક્ષા પૂર્વક અવેલેકન કરીને જાણે છે. માટે ઇંદ્રિયથી જે ન દેખાય એવી જ્ઞાન, કર્મ, આત્મા, સ્વર્ગ, નરક, મેક્ષ સ્થાન વિગેરે વસ્તુઓ વિશેષ પ્રકારે ગુરૂના ઉપદેશથી, આમ જ્ઞાનથી, ધ્યાન સમાધિથી જાણે છે. તેમજ વળી બીજા કણ કણ શકે છે? તો કહે છે કે “જે
ગ સિદ્ધ છે તેવા મહામાર, દિવ્ય દર્શન વડે ચારિત્ર ગથી પ્રાપ્ત થતી લખ્યએ દ્વારા પ્રત્યક્ષ જાણી શકે છે, એમ જેના કહે છે. તો અમે મીમાંસકે રોગીઓને દેવશક્તિ હેવાથી ઇંદ્રિય અાચર વસ્તુઓ જાણે છે, એમ કહીએ જ છીએ, આપ એમાં શું વિશેષ જણાવે છે ?” તેના ઉત્તરમાં આચાર્ય મહારાજ જણાવે છે કે અમે કહીએ છીએ કે એવી જ રીતે સ્વપ્નથી, દેવની કૃપાથી ગુરૂના ઉપદેશથી, તથા આમના અભ્યાસથી, ચારિત્ર યોગના બલથી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષપશમ ભાવથી જાગતી જ્ઞાન શક્તિથી, ઈદ્રિયથી અગે ચર આત્મા જ્ઞાન કર્મ વિગેરે વસ્તુ એને નિશ્ચય શ્રદ્ધાપૂર્વક કરી શકે છે, એમાં જરા પણ બાધ એટલે શંકા રહેતી નથી. અપસરાદિક જાણવામાં કાંઈ આશ્ચર્ય છે જ નહિ, એટલું તે અલપ શક્તિવાળા પણ
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
જાણી જોઈ શકે છે. એમ અવસ્ય માનવુ જોઇએ. વળી જે આપણાથી ન દેખાય તે નથી એમ અવશ્ય ન માનવું જોઇએ. ૫૦ એ પ્રમાણે આત્માદિક આગમથી ઋણી શકાય છે એ વાત જણાવી હવે અનુમાન પ્રમાણથી વસ્તુ સ્વરૂપ જાણી શકાય છે” એ વાત જણાવે છે.~~~
'
आत्माद्यतीन्द्रियं वस्तु, योगिप्रत्यक्षभावतः । परोक्षमपि चान्येषां न हि युक्त्या न युज्यते ॥ ५१ ॥ અર્થ :-આત્માદિક અતી દ્રિય વસ્તુએ યાગીએ પ્રત્યક્ષ પ્રમાણથી ભાવપૂર્વક જાણે છે, તેવી રીતે અન્ય જે અયેગી છે તેવાઓને જે પ્રત્યક્ષ ન હોય તે વસ્તુ જગતમાં નથી એમ ન માનવું જોઈએ. કારવ્યુ કે અનુમાન, આગમ વિગેરેથી તેમનુ અસ્તિત્વ ઘટે છે. ૫૧
વિચન:આત્મા, કર્મ, જ્ઞાન, પરભવ ગમન વિગેરે ઈન્દ્રિયાથી અગેાચર વસ્તુઓ હાવાથી જો કે તપ, જપ, ધ્યાન કરનારા યાગીએ વડે દેખાતી હોય છે, તે પણ આપણે પ્રત્યક્ષ રીતે ઈંદ્રિયથી જોઈ શકતા નથી, તેથી ચાર્વાકા (નાસ્તિકા ) તે આત્માદિક પક્ષ વસ્તુને અભાવ જ માને છે. એટલે તેવી વસ્તુ સિધ્ધ થતી નથી. એમ કહીને તે ઉપર આક્ષેપ કરેછે, તે ચુકત નથી. કારણકે જ્ઞાન, દર્શન, ચારિત્ર ચેગની સિધ્ધિઓ વડે પરમ સિધ્ધ એવા યોગીએ આત્મા, કર્મ વિગેરે દ્રવ્યે તથા તેના ગુણા, સ્વભાવ, પર્યાયે (પરાવત્તિ) તેમજ સ્વ, નરક વિગેરે પ્રત્યક્ષ ભાવે દેખે છે અને જાણે છે. તેથી આપણુન તે ન દેખવાથી તે વસ્તુઓની સિદ્ધિ નથી એમ ન માનવું. પણ યેગી સર્વજ્ઞ એવા આપ્ત પુરૂષેાના વચન
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
ઉપર વિશ્વાસ રાખવા ગ્ય હોવાથી આત્માદિક વસ્તુની અવશ્ય સિદ્ધતા છે એમ નિશ્ચયથી માનવું. તેમજ આપપણને પણ અનુમાન પ્રમાણથી આ વસ્તુઓને અનુભવ થાય છે, તેથી આપણને પક્ષ છતાં એવી વસ્તુ અવશ્ય સિદ્ધ જ છે, એમ જાણવું. કારણકે ઈદ્રિયથી અગોચર હોવા છતાં યુક્તિથી–તક દષ્ટિથી વિચારતાં શુદ્ધ હેતુ રૂપ અનુમાન પ્રમાણ તથા આગમ પ્રમાણુ રૂપ પ્રાગથી આત્મા કર્મ વિગેરેનું હોવાપણું અવશ્ય ઘટે છે. તે માટે શાસ્ત્રોમાં અનેક પ્રમાણે મળે છે. ___ अचेतनानि भूतानि, न तद्धो न तत्फलम् । , चेतनास्ति च यस्येयं, स एवात्मेति बुध्यताम् ॥१॥
અર્થ–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ રૂપ જે ભૂત છે. તેમને અચેતન ધર્મ છે, જડ સ્વરૂપ છે. તેથી ચેતન એટલે આત્માને જ્ઞાન દર્શનરૂપ ચૈતન્ય ધર્મ કદાપિ ભૂતને ધમ બનતો નથી, તેમજ ભૂતનું ફળ પણ નથી. પરંતુ જ્યાં જે ચેતન દેખાય છે, તેજ આત્મા જ છે. કારણકે ચેતના આત્માને ધર્મ છે. તેથી જ્યાં જ્યાં ચેતના દેખાય છે તે સ્થળે આત્મા છે એમ માનવું. આમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ વિગેરે ગુણ (ધર્મ) યુકત છે. પણ જડ સ્વરૂપ નથી, તે વાત જણાવે છે – ____ यदीय भूतधर्मः स्यात्प्रत्येक तेषु सर्वदा ।
૩૫૪ત સવાર-નવાર વથા ર
અર્થ– આ ચેતના એટલે જ્ઞાન દર્શન, પૃથ્વી આદિ ભૂતને જ ધર્મ હેય તે પૃથ્વી આદિ દરેક ભૂતેમાં
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ આ ચેતના છે, એમ આત્માના અનુભવમાં નિત્ય આવવું જોઈએ, પણ તપાસતાં તે ચેતના ભૂતેમાં સિદ્ધ થતી નથી. પ્રત્યેક ભૂતેમાં કઠિનતા રૂપ સ્પર્શતા, રૂપવ, ગંધત્વ વિગેરે વડે જેવી ગ્રાહ્યતા અનુભવાય છે, તેવી આત્મામાં અનુભવાતી નથી.
काठिन्यादिस्वभावानि, भूतान्यध्यक्षसिध्धितः। चेतना तु न तद्रूपा, सा कथं तत्फलं भवेत् ॥२॥
અર્થ–પૃથ્વી આદિ સર્વ ભૂતે કઠણ, કમલ, ભારે, હલકાં, જાડાં, પાતળાં, લુખાં, ચેપડયાં, લીશા, સુવાળા, બુઠાં, તીક્ષણ વિગેરે ગુણ-સ્વભાવને ધરનારાં છે, એમ પ્રત્યક્ષ ઈદ્રિય વડે જેવાતું હોવાથી સર્વ ભૂતેની જડ સ્વરૂપે સિદ્ધિ છે એમ તે નિશ્ચિત જ છે, પણ આત્મ સ્વરૂપ ચતા તેવા પ્રકારના ભૂતના સ્વભાવને ધારણ કરતી નથી, ચેતના તે સર્વ પદાર્થોને બોધ કરનારી છે, તેથી તે ભૂવને ધર્મ નથી. તેમ તેના ફળ રૂપ પણ નથી. જેને સ્વભાવ ભૂતના ધર્મથી વિરૂધ હોય, તે ભૂતનો ધર્મ કે ફળ કેવી રીતે બને ? ન જ બને.
આવી રીતે આત્મા, કર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે દ્રવ્ય અને તેના ગુણ પયય વિગેરે ઈદ્રિયથી પ્રત્યક્ષ ન હોવા છતાં અભાવરૂપ નથી. પણ વિશેષ જ્ઞાનવંત સર્વજ્ઞ વીતરાગને તે અવશ્ય પ્રત્યક્ષ છે. તેમના વચન પ્રમાણે આપણને અનુભવ થતો હોવાથી તેવા પુરૂષના વચન પ્રમાણ માનીને હવે પક્ષ વસ્તુઓ યુક્તિપૂર્વક અનુમાનથી ઘટે છે તે જણાવતાં જીવેને સુખ દુઃખ વિગેરેનો અનુભવ કર્મથી થાય છે, તે વાત જણાવે છે:
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭ तुल्यप्रतापोद्यमसाहसानां, केचिल्लभन्ते निजकार्यसिद्धिम् । परेन तामत्र निगद्यतां मे, कर्मास्ति हित्वा यदि कोऽपि हेतुः॥१॥
અર્થ – સરખું બલ હોય, સરખે ઉદ્યમ હોય, સરખું સાહસ હોય, સરખી ઉમર હોય. એવા અનેક માણસે વ્યાપારમાં જોડાયા હેય, તેમાં કેટલાક ઈષ્ટ કાર્યની સિદ્ધિ મેળવે છે. અને કેટલાક બીલ લેકે ઈષ્ટ વસ્તુ મેળવી શકતા નથી તેમાં કર્મ સિવાય કોઈ બીજે હિતુ દેખાય છે? નથી દેખાતા. માટે આમાં જે હેતુ છે તે માત્ર કર્મરૂપ એકજ હેતુ છે એમ અવશ્ય સિદ્ધ થાય છે. विचित्रदेहाकृतिवर्णगंध-प्रभावजातिप्रभवस्वभावाः। જે ચિતે સુવડાવ-ચિત્તતં જ નિચરિત્રારા
અર્થ– દરેક પ્રાણીઓની શરીરની વિચિત્ર આકૃતિ, વિચિત્ર વર્ણ, વિચિત્ર ગંધ, વિચિત્ર પ્રભાવ, વિચિત્ર જાતનું થવાપણું, તેમજ વિચિત્ર સ્વભાવ જે દેખાય છે તે કોણ કરે છે? તેમજ ત્રણ ભુવનમાં અનાદિ કાલથી લાગેલા કર્મ વિના બીજે કોણ આ બધા વિચિત્ર જાતના સ્વભાવવાળા જ કરવા સમર્થ છે? વિચિત્ર કર્મ વિના બીજે કઈ જીની આવી વિચિત્રતા કરવા, દુ:ખ સુખ આપવા સમર્થ નથી. ૨ विवर्य मासासवगर्भमध्ये, बहुभकारैः कलंलादिभावैः। उद्वर्त्य निष्कासयते सवित्र्याः, को गर्भतः कर्म विहाय पूर्वम् ३.
અર્થ–જીવ માતાના ઉદરમાં ગર્ભસ્થલમાં નવ માસ સુધી કલાદિ ભાવો વડે વધીને માટે થયા પછી માતાના ઉંદર–ગર્ભસ્થલમાંથી બહાર આવે છે, તેને પણ કમ વિના
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
12
ખીજુ કાણુ બહાર કાઢે છે ? પૂર્વ કર્મજ તેવુ` કા` કરવામાં સમર્થ છે. ૩
જીવ અને કર્મ આ બે વસ્તુના સંબંધ અનાદિ કાલીન હાવાથી તેના ઉપાદેય ફળરૂપ સંસાર અનાદિ કાલીનજ છે. પર પરાગત જીવની સાથે કર્મના જે સંબંધ છે, તેનેજ સોંસાર કહેવાય છે તે સંસારના ક્ષય કરવા માટે કર્મોના ક્ષય કરવાના ઉપાય છે, તેને જણાવતાં કહે છે:
वीतरागोऽस्ति सर्वज्ञः, प्रमाणावाधि तत्त्वतः । સલા વિત્તિ: દ્ધિ, મુવાિિમન ધ્રુવમ્ } ? |
અર્થ :-જગતમાં કોઈ પણ સર્વજ્ઞ થઈ શકતુ નથી, કારણ કે જેટલું ભુતકાલમાં થયું હતું, વમાનમાં થાય છે ને ભવિષ્યમાં થશે તે બધું જોઇ કે જાણી શકાતુ નથી, પણ વેદના અનુષ્કાનથી કાઇકને બુદ્ધિના વિકાશ થાય, અને ખીજા સામાન્ય જન કરતાં વધારે ાણનારા હાય, તેને ઉપચારથી સન કહેવાય છે. વસ્તુત: કાઇ સજ્ઞ નથી. આવું કહેનારા મિમાંસકેાને જણાવે છે કે જગતમાં સર્વાંગે વિદ્યમાન છેજ. જેમના રાગ દ્વેષ ક્ષય થય! હાય તે વીતરાગ કહેવાય છે. તે સČજ્ઞનું અસ્તિત્વ કોઇ પણ પ્રમાણથી માધિત થતુ નથી. જેમ આપણને આત્મામાં સુખ દુ:ખ વિગેરે દેખવામાં, જાણવામાં કાઇ માધક નથી. કારણ કે મન વડે પ્રત્યક્ષ અનુભવાય છે. તેમ વીતરાગ સવજ્ઞાન સર્વ જ્ઞાનાવરણના અભાવ થયેલ હાવાથી, હાથમાં રહેલા આંમળાની પેઠે, સર્વ જગના ભૂત, ભાવી, વર્તમાન દ્રુચ, ગુણ અને પર્યાયરૂપ ભાવાને નિરતર ાણે દેખે છે, એમ પૂજ્ય ગણધર, સ્થવીર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વિગેરે સત્ પુરૂષા કહે છે. ૧
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે હેતુ પૂર્વક અનુમાનથી સર્વજ્ઞની સિદ્ધિ કરે છે. क्षीयते सर्वथा रागः, क्वापि कारणहानितः। ज्वलनो हीयते किं न ?, काष्टादीनां वियोगतः ॥ २॥
અર્થ:–શુદ્ધ ચારિત્રવતેને અપ્રમાદ ભાવે ગુણશ્રેણિમાં ચઢતાં જ્ઞાન, દર્શન, ચારિત્રગની શક્તિને રેક્વાનું સામર્થ્ય ધરાવનાર ઘાતકમે સર્વથા ક્ષય થાય છે. એવી જ રીતે રાગ દ્વેષના કારણ રૂપ કર્મને ઉત્પન્ન કરનારા કારણની હાની એટલે ક્ષય થવાથી તે રાગદ્વેષને પણ ક્ષય થાય છે. અને તે રાગદ્વેષના ક્ષયથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યને રોકનાર આવરણે રૂપ કમનો ક્ષય થવાથી, આવારકના અભાવથી જગતના સર્વ દ્રવ્ય, ગુણ, કર્મો (પરિણામો), અથવા પર્યાયે જેનાથી જાણે છે અને દેખે છે, તેવા અનંત જ્ઞાન, દર્શન રૂ૫ આત્મગુણ સહજ ભાવે પૂર્ણ પણે પ્રગટે છે. તેમાં ઈતિય તથા મનની પણ સહાય તેમને નથી જોઈતી. સ્વયં સ્વતંત્ર ભાવે જ્ઞાન તેઓમાં પ્રગટ થયેલું હોવાથી તેઓ સર્વજ્ઞ છે, એમ જાણવું. અહીં દષ્ટાંત આપતાં જણાવે છે કે જેમ સર્વને દહન કરનાર અગ્નિ પણ જ્યાં સુધી દાઢ-કાઈ મલે ત્યાં સુધી બાળવાનું કાર્ય કરે છે, પણ દાહ્યને અભાવ થયે છતે તે અગ્નિ સ્વયં નષ્ટ થાય છે. તેમ રાગદ્વેષના ઉપાદાન કારણભૂત જે કર્મ છે તે નષ્ટ થયે છતે, રાગદ્વેષ નષ્ટ થવાથી આત્મા સર્વજ્ઞ બની શકે છે. ૨
प्रकर्षस्य प्रतिष्ठान, ज्ञानं क्वापि प्रपठ्यते । परिणाममिवाकाशे, तारतम्योपलब्धितः ॥ ३ ॥
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ અર્થ–બલકમાં જ્ઞાન પ્રથમ અ૫ દેખાય છે. પણ જેમ જેમ વય વધે છે તેમ તેમ જ્ઞાન પણ વધે છે, એમ પ્રત્યક્ષ અનુભવાય છે. તેવી જ રીતે જગતમાં સર્વ માણસો છે, તેમને બધાને સરખું જ્ઞાન નથી હોતું. કેઈને કાંઈક હાનિ, કઈને કાંઈક વિશેષતા પણ દેખાય છે. જેમકે યોગી લેક પરોક્ષ રહેલી ભૂત ભાવી વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન ધરે છે, તેવું તમે પણ કહે છે તેવું અગી આત્માને નથી હતું. એવી જ રીતે જ્ઞાનાવરણીય કર્મના અભાવથી કોઈ મહાન યોગીને જગતના સર્વ પદાર્થોને જાણવા દેખવા રૂપ ઉત્કૃષ્ટ જ્ઞાન પણ પ્રગટ થવાનું સર્વથા સંભવે જ છે. જેમકે આકાશના પરિણામની મર્યાદા ન હોવાથી તરતમ તાની પ્રાપ્તિથી મહદુ પરિણામી આકાશને જેમ જણાવી શકાય છે. તેમ સર્વ પદાર્થોના ગુણ ધર્મ પરિણામ (પર્યાચને) જાણવાની જે સંપૂર્ણ શક્તિ ધરાવે છે, તે સર્વજ્ઞ કહેવાય છે. ૩
આમ હવાથી પ્રમાણથી એટલે પ્રત્યક્ષથી, અનુમાનથી ને આગમ પ્રમાણથી, આત્મા, કર્મ, સ્વર્ગ, નરક વગેરેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. અને શ્રદ્ધાથી તેમ માનવું પણ થાય છે. પ૧
તે વસ્તુને સિદ્ધ કરી હવે વેગથી બીજાં જે ફળ પ્રાપ્ત થાય છે તે જણાવે છે
किं चान्यद्योगतः स्थैर्य, धैर्य श्रद्धा च जायते । मैत्री जनमियत्वं च, प्राविमं तत्वमासनम् ॥ ५२ ॥
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
અ:---વળી પૂર્વે કહેલા ચેગના ખીજા પણ લક્ષણે તથા તેના ફળે જણાવતાં કહે છે કે ાગથી સ્થિરતા તથા શ્રદ્ધા ઉપજે છે, તેમજ મૈત્રી, જનપ્રિયત્ન, પ્રતિભા તથા તત્વ પ્રગટપણું થાય છે. પર
·
વિવેરાન-યોગનું લક્ષણ-સ્વરૂપ પહેલાં જે કહ્યુ છે, તેથી ખીજા પણ વિલક્ષણ જે યાગના લક્ષણા ફળસ્વરૂપે શાસ્ત્રમાં કહ્યા છે તે જણાવતાં કહે છે કે—યાગથી થૈય એટલે સ્થિરતા પ્રાપ્ત થાય છે. એટલે જે પ્રતિજ્ઞા લીધી છે, તેને પાળવામાં યાવજ્જીવ સુધી અડગ રહેનારા હોય છે. તે ચેાગનું ફળ જાણવું. જેમકે સ્ક ધકમુનિ, ગજસુકુમાલમુનિ, યન્નમુનિ, મેતા મુનિ તથા ઢઢણમુનિ વિગેરેએ ચારિત્રયાગની સ્થિરતા પ્રાપ્ત કરી; તેથી તેમને થએલા પરિસàા, ઉપસ સમભાવે અચલ સ્વભાવમાં રહી સહન કર્યો. તેથી રાગદ્વેષ નહિ કરતા એક આત્માના ધ્યાનમાં જ સ્થિરતા પ્રાપ્ત કરીને મેાક્ષને સાધનારા થયા છે. તેમજ શ્રદ્ધા એટલે દેવ, ગુરૂ, ધ તથા તત્ત્વ ઉપર રૂચિ. એટલે ક્રિયા અનુષ્ઠાન મેાક્ષના માર્ગ માં સમ્યક્ પ્રવૃત્તિ કરનારી અડગ રૂચિરૂપ-પ્રીતિ જાણવી. તે પણ ચારિત્ર ચેાગથી જ પ્રાપ્ત થાય છે. તેમજ તે ચારિત્રની શુદ્ધિ પણ મૈત્રીભાવ એટલે સર્વ જીવા ઉપર હિત થાય તેવી વિચારણા પૂર્વક સમાન ભાવની બુદ્ધિ એટલે સર્વ પ્રાણી મારા બંધુએ જ છે. સને મ્હારા જેવા સુખી રહેવાના સરખા હુક છે એવી ભાવના એ મૈત્રી ભાવના જાણવી.
ઉપર જે શ્રદ્ધામય
- આાસ્ત્રોન્ચેન સમં, પતિ સયંત્ર ચોર્ડ્ઝના सुखं वा यदि दुःखं वा स योगी परमो मतः " (ગીતા અધ્યાત્મયોગ àાક ૩૧)
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
અથ– હે અર્જુન ! જેમ પોતાના અનુકુળ પુદગલના સંયોગથી સુખને અનુભવ થાય છે તેમજ પ્રતિકૂળ સંયેગથી દુઃખને અનુભવ થાય છે. તેવી રીતે સર્વ જગતના આત્માઓને પણ સુખ દુઃખનો સંભવ જાણુને, કેઈને દુઃખ ન થાય, સર્વ સુખને અનુભવ કરે, તેવી ભાવના રાખીને જે ગી સર્વ આત્માને પિતાના જેવા પિતાના બંધુ-મિત્ર માને છે, તેને તું સાચે ચગી જાણ. તેને જ ઉત્કૃષ્ટ ગી મનાય છે. તેમજ જન પ્રિયત્વ-જન એટલે સઆચાર સદુવિચાર અને સવર્તનવાળા જે સજન લેકે છે, તેમની પ્રીતિ સંપાદન કરવી, એટલે તેવા ઉત્તમ પુરૂષ તરફથી પ્રેમ–વલ્લભતા પ્રાપ્ત કરવી, તેમજ પ્રાતિ એટલે સહજભાવે સધર્માદિક કાર્યમાં, જ્ઞાનાભ્યાસમાં પ્રતિવાદીને ઉત્તર આપવામાં, સધર્મને બોધ આપવામાં, તેમના પ્રશ્નના ઉત્તર આપવામાં, બુદ્ધિ ગુણને વિકાશ થ, અને સહજ -તરત પ્રશ્નનો ઉત્તર આપવા યોગ્ય સામ થાય છે. તથા તરવભાષણ–તવ એટલે જીવ, અજીવ-પુન્ય–પાપ-આશ્રવસંવર–બંધ-નિર્જરા અને મેક્ષ એમ નવ તને તથા દ્રવ્ય એટલે ધર્મારિતકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય કાલ અને જીવ વિગેરેના ગુણ પર્યાયને. વિચાર કર. અન્યને યથાર્થ સમજાવ મત કદાગ્રહને ત્યાગ કરી વસ્તુ સ્વરૂપ આત્મામાં ધ્યાન પૂર્વક ઉતારવું તે બધા યોગનાંજ ફળ છે.
વળી વિશેષ સ્વરૂપ કહે છે – विनिवृत्ताग्रहत्वं च, तथा द्वन्द्वसहिष्णुता । તરમાવસ્થ જામશ્વ, વાણાનાં ઝણકતા છે પરૂ !!
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
અર્થ–તેમજ રોગથી આગ્રહ રહિતપણું પણું આવે છે. વળી એક બીજાથી વિરૂદ્ધ પરિષહ સહન કરવાની શકિત પણ નથી આવે છે. તેમજ બાહ્ય અનુકુળ વસ્તુને લાભ વ અલાભ કે જે કાલની ચેગ્યતાથી પ્રતિકુળ હેય, તેને સહન કરવાનું સામર્થ્ય વેગથી આવે છે. પ૩
વિવેચન–ગની પ્રાપ્તિથી આમા કુમતના કદાગ્રહથી મુકાય છે, સત્ય હિત શોધવાની પ્રવૃત્તિ પ્રાપ્ત કરે છે, એટલે આત્માને અનુચિત-અયોગ્ય વસ્તુને ત્યાગ કરી, ચોગ્ય કિયા અનુષ્ઠાનને ગ્રહણ કરવાને તે પ્રયત્ન કરે છે, જે કિયા અનુષ્ઠાન પિતે કરે છે તેમાં અન્ય તરફથી અયેગ્યતા દેખાડાતાં, તેવી કિયાના આગ્રહને છેડી દઈને, સજજન માન્ય એવી યોગ ક્રિયા–અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. દ્વન્દ્ર સહિષ્ણુતા–એટલે ઉપકમ રહિત અત્યંત દુઃખને આપનારા કિલષ્ટ કમ દલેને ઉદય થવાથી અનિષ્ટ વસ્તુને સંયોગ થાય, અને ઈષ્ટ વસ્તુને વિયોગ થાય, તેમજ ઉષ્ણ તુમાં તાપ, પ્રસ્વેદ તથા તૃષાનો પરિસહ લાગે, શિયાળામાં ભૂખ, શરદી, વાયુ, ટાઢ, લુખસ વિગેરે પરિસહ લાગે, ચોમાસામાં વરસાદથી હવાના યોગે ડાંસ મચ્છર વિગેરે જીવજંતુને શરીર સાથે સંસર્ગ થવાથી, તથા માંકડ ચાંચડ વિગેરેના ડંખ લાગવાથી પરિસહ આવે. આવા પરિસહેને સહન કરવાની શક્તિ ચોગથીજ આવે છે. તેમજ તે પરિસહીને અભાવ, તેમજ અનુકુળ વસ્તુઓને એટલે મિત્ર વસ્ત્ર, પાત્ર, કંબલ વિગેરેને લાભ યોગથી પ્રાપ્ત થાય છે. પ્રાય: પૂર્ણ શુદ્ધ જે યોગ તે યોગની શક્તિ હણાય તેવા
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ રાગદ્વેષના પ્રસંગે આવે છતે સમભાવ રાખે. લાભ એટલે બાહ્યથી જીવન નિર્વાહ ચાલે અને શાંતિ રહે, તેવા કારણે રૂ૫ વસ્તુઓને લાભ, તેમજ સમાધિ રહે તેવા અનુકુળ યોગના સાધને પણ યોગના અભ્યાસથી ક્રમે કેમે પ્રાપ્ત થાય છે. તેમજ કાલથી એટલે તુ વય વિગેરે કાલના યોગથી શરીરમાં આવનારી હાનિ વૃદ્ધિમાં બાહ્ય વસ્તુના લાભ હાનિમાં વા અનુકુળ કે પ્રતિકુળ વસ્તુના સંયોગ વિયોગમાં સહન કરવાની શકિત પણ યોગથી જ પ્રાપ્ત થાય છે. ૫૩
વળી બીજુ જે યોગથી પ્રાપ્ત થાય છે તે જણાવે છે– धृतिः क्षमा सदाचारो, योगद्धिः शुभोदया। आदेयता गुरुत्वं च, शमसौख्यमनुत्तरम् ॥ ५४ ॥
અથ–વૃત્તિ, ક્ષમા, સદાચાર, યોગવૃધિ, આદેતા, ગુરૂપણું એ યોગના અભ્યાસથી આત્માના શુભદયમાં કારણુંક થાય છે અને તેના ફળરૂપ અપૂર્વ સમભાવનું સુખ પણ આ વેગના અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. ૫૪
વિવેચન –વૃતિ એટલે ધીરજ, તે સમયને અનુકુળ જે જે વસ્તુ એટલે વસ્ત્ર, ભજન, ઉપાશ્રય વગેરે ધર્મની સાધનામાં ઉપયોગી એવી વસ્તુઓ તે કાળના સંયમયેગ નિર્વાહ માટે માત્ર ઉપગી જ છે, તેમ માની જે અનુકૂળ કે પ્રતિકુળ હેય તેમાં પણ સંતોષ રાખી ચારિત્રયોગમાં સ્થિરતા રાખવી તે. ક્ષમા એટલે સાચા કે જુઠા એવા કપ એટલે ક્રોધનાં કારણે આવે છd, કરવા ગ્ય કે નહિ કરવા
કાર્યને વિચાર કર્યા વિના, બાઢા કે અંતરમાં કોધને
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ વિકાર આવતાં, તે કેમ રોકવા પ્રયત્ન કરે, પણ તેને સફળ ન કરે છે. તેમજ કઈ તરફથી કડવા અપમાનજનક શબ્દો સાંભળતાં, તેને તેવા પ્રકારનો ઉત્તર વાળને સામાને અપમાનજનક લાગે તેવું ન બેલતાં સહન કરીને, ક્ષમા આપવી તે માણી કહેવાય છે. સદાચાર એટલે સાજન માણસ એગ્ય સારે આચાર શખવે કામ, ક્રોધ, માયા તથા લેભના ઉદયમાં આવતા આત્માને વાર, અને સર્વ માણસને ઉપકાર થાય તેવી પ્રવૃત્તિ કરવી, તેમજ મુખથી પ્રિય વચન વાપરવું, અને સર્વ જી ઉપર માયા રહિત અને માત્ર બાહા દેખાવ માત્ર નહિ એટલે સા–હિત હોય તે સહજ ભાવને નેહ રાખવો, તે ઉપકારી સજજન યેગ્ય જે ક્રિયા પ્રવૃત્તિ કરવી, તે પણ એમાંથી જ પ્રાપ્ત થાય છે. યોગદ્ધિ એટલે સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે મુક્તિના બીજ એટલે ઉપાદાન કારણરૂપ યેગની અપ્રમાદિપણે સાધના કરાય, કામ ક્રોધ વિગેરે કષાયને વિજય કરાય, પાંચ ઇન્દ્રિયના વિષને ત્યાગ કરાય, તે મુક્તિનું ઉત્કૃષ્ટ ઉપાદાન કારણું થાય છે. શુદય-શુભ કર્મ એટલે પુન્યકર્મને ઉદય જેથી થાય, તેવા દાન, શીયલ, તપ, ભાવ, પરમાત્મ પૂજા, ગુરૂભક્તિ, જીવદયા, સત્ય વચન, અચૌર્ય, પરિગ્રહ ત્યાગ વિગેરે પુન્ય ક્રિયા વડે શુભ શાતા વેદનીયને બંધ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રના લાભ રૂપ વખાણવા યોગ્ય ફળના હેતુ ભૂત થાય છે. આ બધા ધતિ, ક્ષમા, સદાચાર, ગવૃદ્ધિ, શુદય તે યુગના અંગ સ્વરૂપ છે, તેના મહાન ફળરૂપ આદેયતા, ગુરૂત્વ, સમ તથા સોગની શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. તેમજ તેમાં આદેયતા
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે પિતાથી અન્ય ધમીજનેના વચન, આજ્ઞા, ઉપદેશ, ક્રિયા અનુષ્ઠાન રૂપ પ્રશસ્ત ચેષ્ટાને આદરપૂર્વક સ્વીકાર કરે છે, તેમને પૂજ્ય માની આદરસત્કાર કરે છે, તેથી આદેયતાએટલે આદેય નામ કર્મના ઉદયથી તેઓના ધર્મનાં અનુષ્ઠાન બીજાને આદરવા ગ્ય વા જાણવા થાય, તે આદેય નામ કર્મ રૂપ પુન્ય પ્રકૃતિને પ્રકાર છે. ગૌરવ રૂપ ગુરૂત્વ. એટલે પૂજ્ય ગુરૂ માની, તેમને આદર પૂર્વક મહાન સત્કાર કરે, તેથી તેમના પગલે ચાલીને ધર્મક્રિયામાં, યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે.
આવી પુન્ય પ્રકૃતિ જે અન્યના લાભને અર્થ થાય છે, તે તીર્થકર, ગણધર, યુગપ્રધાન, આચાર્ય, ઉપાધ્યાય વિગેરે પૂજ્ય સાધુ પુરૂષને પ્રગટે છે. અને પિતાને શમ સુખને સત્કૃષ્ટ લાભ પ્રાપ્ત થાય છે. આ સર્વોત્કૃષ્ટ શમ-પ્રશમન લાભ ક્રોધ, માન, માયા, લોભ, કામ, ઈર્ષ્યા વિગેરે રાગશ્રેષને ઉદય જ્યારે મંદ પડે છે ત્યારે જ પ્રાપ્ત થાય છે, તે પ્રશમનિત સુખ સર્વોત્કૃષ્ટ છે, કારણકે પાંચ ઇદ્રિના તેવીશ વિષયેના ભેગથી અનુત્તરવાસી દેવે જે સુખ અનુભવી રહ્યા છે, તેથી પણ પ્રશમરસનું સુખ અનંતગણું વધારે છે. તે માટે શાસ્ત્રકારે જણાવે છે કે
निजितमदमदनानां, वाकायमनोविकाररहितानाम् । વિનિવ્રુત્તપરાના–ધિદેવ મોક્ષ સુવિદિતાના શા
અથ–જેમણે મદ એટલે અહંકાર તેમજ મદન એટલે કામદેવ અથવા પાંચ ઈદ્રિયોના ભેગ વિષયો જીત્યા છે, વળી વચન-કાય અને મનના યોગ વિકારથી રહિત છે
અમને
, ઈ
તે પ્રશમનિજ મદ પ
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
તેમજ પર એટલે પુણલના ભેગા સંબંધી આશા તેમજ માન, યશ, જય વિગેરે બાહ્ય દુનિયાદારીની સર્વ આશા તજી દીધી છે એવા સુવિહિત એટલે અપ્રમાદી ભાવે શુધ્ધ ચારિત્રવંત આત્માઓને અહિં જ મેક્ષ સુખને અનુભવ થાય છે. એ પ્રમાણે યોગના વિશેષ ફળે કહ્યાં. ૫૪
આ યોગ સર્વ જગતમાં પ્રિય છે તે જણાવે છે – आविद्वदङ्गनासिद्ध-मिदानीमपि दृश्यते । एतत्यायस्वदन्यत्तु, सुबहागममाषितत् ॥ ५५ ॥
અર્થ:–વિદ્વાનથી માંડીને બકર બુદ્ધિવંત બાલક સ્ત્રી સુધી સર્વ લેક યોગને મહિમા જાણે છે. તેમજ તેના લક્ષણ-સ્વભાવને પણ જાણે છે. તેથી યેગનું વિશેષ સ્વરૂપ આગમશાસ્ત્રોમાં જે બહુ અધિક કહેલ છે તે અહીં જણાવે છે. ૫૫
વિવેચન-વિદ્વાનથી માંડીને અભણ અને સ્ત્રી જાતિ સુધીના તથા વૃધ્ધથી માંડીને બાલક સુધીના સર્વ સામાન્ય લેકમાં એ વાત અવશ્ય પ્રસિદ્ધ છે કે, આ દુષમકાળમાં પણ ગની સિદ્ધિ જેમને થઈ છે, તેમનું ગફળના લાભ રૂપ પરમ શાંત સ્વરૂપ જોવાય છે. જેમકે મહાગી આનંદઘનજી, ચિદાનંદજી, દેવચંદ્રજી, યશોવિજયજી વિગેરેને વેગ સિદ્ધ થયેલ હોવાથી, તેઓએ જે શાંતતા અનુભવી છે, તેવી શાંતતા પૈસાદાર શેઠ સત્તાધર રાજ મહારાજથી નથી અનુભવાતી. જ્યારે પાંચમા આરામાં એવા યોગીએ પરમ આનંદને અનુભવ કરે છે, તેથી એમ સમજવું કે ચોથા
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરામાં તથા ત્રીજા આરામાં, પરમાત્મા ઋષભદેવના શાસનમાં પણ વેગની સાફલ્યતા સર્વથા સિદ્ધ છે. પૂર્વે જ કેગના ફળ જણાવ્યા છે તે ચોથા આરામાં તથા પાંચમા આરામાં વેગ સિદ્ધ મહાત્માઓએ પ્રત્યક્ષ અનુભવ્યા છે. જેમ વિષણુકુમાર મુનિરાજ ચગબળથી ધર્મષી નમુચિને શિક્ષા કરી શક્યા, અને જૈન સંઘની ગ્ય સમયે સેવા કરી કમની મહાનિર્જરા કરી શકયા છે. તેથી જણાય છે કે સર્વ જગતમાં પંડિતથી માંડી સ્ત્રી, બાલક, વૃદ્ધ, આર્ય તથા અનાર્યો પણ ગની સિદ્ધિઓને પ્રભાવ જાણે છે. વળી ચોગનું વિશેષ ફળ જે આગમાં કહ્યું છે તે બાબત આવશ્યકની નિર્યુક્તિમાં આ પ્રમાણે જણાવ્યું છે – ___ "आमोसहि विप्पोसहि खेलोसहि जल्लमोसहि चेव । संभि. असोय उज्जुमा, सम्वोसहि चेव बोधव्वा ॥ १ ॥ चारण मासीविसकेवला य, मणनाणी नवपुव्वधरी। अरिहंत
અર્થ -ગીઓના શરીરને મેલ મનુષ્યના રેગને નાશ કરનાર થાય છે. તેમજ એગીઓના કફ, થુંક, પ્રસવ,
દ પણ લેકને રેગની પીડા દૂર કરવામાં ઔષધ રૂપ બને છે. તેથી ભેગીઓની સેવા પ્રકારની જે શક્તિ છે તેને લબ્ધિઓ (સિદ્ધિઓ) કહેવાય છે. તેમજ સંભિન્નશ્રોત લબ્ધિથી પાંચ કિયેના વિષયે એક ઇંદ્રિયથી પણ ગ્રહણ કરવાની શક્તિ મળે છે. તથા કાજુમતિ મન:પર્યાય જ્ઞાનથી બીજાના મનના વિચાર જાણવાની શક્તિ પ્રાપ્ત થાય છે. યેગીઓના શરીરને સર્વ પ્રકારને મલ રેગીઓના શરીરના સર્વ રેગે દૂર કરવા સમર્થ બને છે. ચારણ એટલે આકા
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરાન
છેઅવધિજ્ઞાન, મનના વિચાર કરે અઢી
૧૧૯ શમાં ચાલવાની શક્તિ, આશિવિષ-ભયંકર સર્પ, વીંછી વિગેરેના સર્વ પ્રકારના ઝેરને નાશ કરવાની શક્તિ જે ગીની દષ્ટિમાંજ રહેલી છે. યેગીઓ કેવલ્યજ્ઞાન શક્તિ રૂપ લબ્ધિ વડે ત્રણ જગતના સર્વ દુબે એટલે ગુણ પર્યાય યુક્ત સર્વ પદાથે સમયે સમયે જાણે છે, દેખે છે. તથા મન:પર્યવજ્ઞાન પણ ગીની એક લબ્ધિ છે, તે વડે અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી મનુષ્યના મનના વિચારેને જાણવાની શક્તિ ધરાવે છે. અવધિજ્ઞાન રૂ૫ લબ્ધિ વડે યેગી જગતના તમામ રૂપી દ્રવ્યના ગુણ પર્યાને જાણી શકે છે. પૂર્વધને પૂર્વધર લબ્ધિ વડે સર્વ આગમ રૂપ દ્વાદશાંગીને બે ઘડીમાં સ્વાધ્યાય કરી શકવાની શક્તિ પ્રગટે છે. તેમજ અરિહંતની શક્તિ, ચક્રવર્તિત્વ શક્તિ, બલદેવની શક્તિ, વાસુદેવની શક્તિ એવી અનેક શક્તિ (લબ્ધિ મેળવીને લેગીએ જગતના નાસ્તિકત્વને પિતાના ગબળથી દૂર કરવા શકિતમાન થાય છે. આ રોગ રૂપ કલ્પવૃક્ષનું મહાન ફળ મેક્ષની પ્રાપ્તિજ છે. આ ઉપરાંત બીજી અનેક પ્રકારની લબ્ધિ પણ પ્રગટ થાય છે.
તે જણાવે છે– अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुमा मूत्रपुरिषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हिं
ટિમ છે ? અર્થ:–ગ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા પ્રથમ પ્રવેશમાં જ પાંચ ઇંદ્રિયની વસ્તુઓની લાલચ રૂપ અત્યંત આસક્તિ ભાવને છેડે છે, અને તે કારણે શરીરમાં ગના અભાવ રૂ૫ આરોગ્યતા આવે છે, અને યુગમાં પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
કરનારા તામસ તથા રાજસ પ્રતિકારક આહાર તથા ભેગેને ત્યાગ કરે છે. તેથી નિર્દયતાને ત્યાગ થાય છે. દયા દાક્ષિયતા પ્રગટે છે. રોગના અભ્યાસમાં પ્રવેશેલાયેગીને શરીરમાં સુગંધ પ્રગટે છે. મૂત્ર તથા વિષ્ટા અલ્પ થાય છે. શરીરમાં દેદીપ્યમાન કાંતિ પ્રગટે છે. લેકે ઉપર પ્રસાદ-પ્રભાવ પ્રગટ રીતે પડે છે. તેમજ ભાષામાં શાંતિ અને મીઠાશ તથા ગ્રાહતા આવે છે. આ ગના અભ્યાસોએનું પ્રથમ ચિન્હ જાણવું. ૧ मैत्र्यादियुक्तं विषयेषु चेतः, प्रभाववद् धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यखममिष्टलाभो, जनप्रियत्वं च तथा परं स्यात् ।।२।।
અર્થ –– ધર્મકાર્ય રૂપ વિષયો જેવા કે–પૂજા, ગુરૂભક્તિ, સામાયિક, પૌષધ, દાન, દયા, બ્રહ્મચર્ય વિગેરેમાં મૈત્રી પ્રદ કરૂણા માધ્યસ્થતા એ ચાર ભાવનાથી યુક્ત ભેગીઓનું ચિત્ત હોય છે, તથા પ્રભાવવાળું, ધર્યયુક્ત, રાગદ્વેષમાં ન માય તેવું ભેગીઓનું ચિત્ત હોય છે, તેમજ યેગીઓને ઈષ્ટ વસ્તુ એને લાભ પણ થાય છે, અને લોકમાં તેમના વચન આજ્ઞા તથા દર્શન અતિ પ્રિય હોય છે. જે दोषव्यपायः परमा च वृप्ति-रौचित्ययोगः समता च मुवी। वैरादिनाशोऽथ ऋतम्भराधीनिष्पन्नयोगस्य नु चिह्नमेवत् ।।३।।
અર્થ –ષને નાશ (પાપપ્રવૃત્તિને નાશ) અને જે જે સમયે જે અનુકુળતાને પ્રતિકુલતા મલે તેમાં પરમ તૃપ્તિ એટલે સંતોષ તથા ઉચિત યોગ ગીઓને થાય છે.
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
સમતા એટલે રાગદ્વેષનો ઉદય જરા પણ ન થવા દે તેવી મેટી સમપરિણામતા પણ થાય છે. ઋતંભરાધી એટલે ઋતંભરા નામની બુદ્ધિ મેહનીય, જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાય એ ચાર કમને ક્ષય કરતાં શુકલ ધ્યાનના પ્રથમ બે પાયાના ધ્યાન વખતે સિદ્ધાંત, અનુમાન અને પ્રમાણુથી યુક્ત આત્માના ઉપયોગમાં વર્તતા મહાન યેગીને થાય છે. કહ્યું છે કે આજનનુમાન, થાનાખ્યાતન જા ત્રિકા પ્રાથન પ્રશા, મતે જ્ઞાનમુત્તમ છે ?
અર્થ –આગમ તથા અનુમાન વડે જાણવામાં આવતી વસ્તુને ધ્યાનના અભ્યાસમાં પડતા રસ વડે, ત્રણ પ્રકારના એટલે દ્રવ્યમય, ગુણમયને પર્યાયમય ક૯૫નાના વચનથી જેને ઉચ્ચાર ન કરી શકાય, પણ આત્માનુભવમાં જ જણાય તેવા પ્રકારની ઋતંભરા બુદ્ધિ રૂપ જ્ઞાન અથવા મહાપ્રજ્ઞા આત્માને ચગના બલથી પ્રગટે છે. ૧
ગના અભ્યાસમાં ઉપર બતાવેલા દેષ ક્ષય વિગેરે અથવા લબ્ધિઓ અવશ્ય ઉચિત જ છે. આમ યેગના અભ્યાસી પુરૂને જે જે લબ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ આગમમાં સિદ્ધાંતમાં આત–પૂજ્ય પુરૂષોએ સારી રીતે સમજાવ્યું છે. માટે તે ઉપર શ્રદ્ધા રાખીને મેક્ષના અથ–મુમુક્ષુ આત્માઓ અધ્યાત્મ યેાગમાં અવશ્ય અભ્યાસ કરશે. ૫૫
આ પ્રમાણે યોગના અભ્યાસથી જે ફળ પ્રાપ્ત થાય છે. તેથી જે સિદ્ધ થયું તેની પ્રસિદ્ધિ માટે કહે છે –
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨ न चैतद् भूतसङ्घात-मात्रादेवोपपद्यते । तदन्यभेदकाभावे, तद्वैचित्र्यामसिदितः ॥५६॥
અર્થ –આ કારણથી ભાવગીમાં જણાતું આ યોગનું માહાતમ્ય પૃથિવ્યાદિ ભૂત સમુદાય માત્રથી ઉપજે છે, તેમ તે જરા પણ સિદ્ધ થતું નથી. કારણકે આ માહાસ્ય ભૂતેથી ઉપજે છે, એમજ જે માનીએ તે ભૂત સંઘાતથી ભિન્ન સ્વભાવને કરનાર કોઈ ન જણાતો હોય તે જગતનું વિચિત્રપણું જે દેખાય છે, તે કઈ રીતે સિદ્ધ થાય? ૫૬
વિવેચન –આ પૂર્વે કહેવાયેલું યોગનું માહામ્ય પરમ અધ્યાત્મ-સ્વરૂપને જાણનાર ભાવાગવાલાયેગીઓમાં જ દેખાય છે, તેથી એમ સિદ્ધ થાય છે કે ભૂત સમુદાય માત્રામાં એટલે પૃથ્વી-પાણી–તેજસુ-વાયુ-આકાશરૂપ મહાભૂત સમુદાયમાં આત્માદિસ્વરૂપને કેવળ અભાવ હોવાથી તે ભૂત સમુદાયથી ચૈતન્યતા સિદ્ધ થતી નથી. કારણકે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ચાગની આરાધના તેમજ મન વચન કાયા રૂપ ચેગને નિરાધ ભૂત સમુદાય કરી શકતો નથી. આત્મા કઈ રીતે ભૂત સમુદાયથી ઉત્પન્ન થઈ શકતો નથી, તેથી નાસ્તિક ચાર્વાકને મત સિદ્ધ થતું નથી. કદાપિ નાસ્તિકવાદ માનીએ તે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ગ તથા દાન શિયળ વિગેરે ધર્માનુષ્ઠાન કરવાનું રહેતું નથી. કારણ કે તેમના મતે પરભાવ ન હોવાથી તે અનુષ્ઠાનનું ફળ મલે તેમ નથી. તેમજ વળી સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ રૂપ લક્ષણવાળા તે જડ રૂપ ભૂત સમુદાયથી જુદા જ્ઞાન દર્શન તથા ચેતના
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
લક્ષણાવાળું અથવા તે ભૂત સમુદાયથી વિલક્ષણ સ્વભાવ બતાવનાર તત્ત્વ તમારા મતમાં જણાતું નથી. કારણકે આ પાંચ ભૂતથી અન્ય ચૈતન્ય વિશેષ ઉત્પન્ન કરનાર વિલક્ષણ સ્વભાવવાળું ભૂત તમેાએ માન્યુ નથી, તેથી તમારા સિદ્ધાંતમાં આ ભૂતથી વિચિત્ર સ્વભાવવાલા ભૂતની અસ્તિતા પ્રસિદ્ધ થઇ શકે નહિ કે જેથી તે ભૂત સમુદાય કાયાના આકાર રૂપે પરિણામ પામીને વિચિત્ર રીતે જુદા જુદા સ્વભાવને પ્રગટ કરી શકે. તેમજ આ ભૂત વિચિત્ર ભાવે પરિણામ પામી શકે તેમ ઘટતું નથી. કારણ કે તે પ્રત્યેકમાં ચૈતન્યના અભાવ હાવાથી સમુદાયમાં કેવી રીતે આવી શકે? જો રેતીમાં તેલ નથી તેા લાખા મણુ રેતી પીલતાં બિંદુ માત્ર પણ તેલ કેમ નીકળે? માટે ભૂતમાં ચૈતન્ય ન હાવાથી તેના સમુહમાં પણ નજ આવે. કારણકે જો જીવ ભૂત સમુદાયથીજ ઉપજેલા હાય તા મરણકાલે પાંચ ભૂતની કાયા કાયમ ડાવા છતાં ચૈતન્યની ચેષ્ટા નથી દેખાતી, તેનુ કારણ જાણવું જોઇએ. ડાકટરો કહે છે કે પ્રાણ રૂપ પવન જુદા પડેલ હાવાથી મરણ પામે છે, તે ક્હીશું કે ધમણથી તેમાં પવન પૂરવાથી પ્રાણ આવવા જોઇએ. તેનાથી દેખાતા પ્રાણ રૂપ પવન આ દેખાતા પવનથી જુદા પ્રકારના છે તેમ જો કહેશેા, તે જે આ પાંચ ભૂતથી જુદા પ્રકારનુ ચૈતન્ય ધારણ કરનાર છે તેજ આત્મા છે, અને તેથીજ આ ભૂતના ગુણુ લક્ષથી ભિન્ન સ્વભાવ જ્ઞાન દર્શન ચેતનાના અનુભવ થાય છે, વળી કર્માંના મૂળ રૂપ સુખ દુ:ખના અનુ-ભવ જીવ વિના ખીજામાં જરા પણ સંભવતા નથી. તેમજ ચોગ મહાત્મ્યમાં જણાવેલ લક્ષણથી અન્ય લક્ષણુ ભૂત સમૂહમાં
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. અપ્રસિદ્ધ હેવાથી, ભૂત સમુદાયથી પરિણામ પામેલ કાયાના આકારમાં વિચિત્રતા તથા ભિન્ન સ્વભાવતા ન ઘટે. તેથી એમ સિદ્ધ થાય છે કે ભૂતથી તથા ભૂત સમુદાયથી અન્ય વિચિત્ર શક્તિ યુક્ત બીજુ તત્વ જે રહેલું છે, તે આત્મતત્વનીજ આધિનતાથી આ યોગતત્વને પ્રભાવ સિદ્ધ થાય છે. તે તત્વના અભાવમાં એટલે આત્માના અભાવમાં વેગતત્વની પ્રભાવનાને અભાવ થાય છે. તેમજ અનાદિ કાલથી યેગ્યતા વડે લાગેલા કર્મ વિના આત્માને પાવાનું અને છુટુ પડવાનું નથી સંભવતું. પૂર્વ જન્મ પણ આત્મા–કર્મની સત્તા વિના નથી સંભવતે. આત્મા, કર્મબંધન, કર્મમુક્તિ, સંસારભ્રમણ વિગેરે પરિણામે થવાનું ભૂતથી ભિન્ન આત્મા હોય તેજ સિદ્ધ થાય છે. આથી નાસ્તિક ચાર્વાકને મત નષ્ટ થયે, એટલે અપ્રમાણ થયે. પદ
હવે ગ માહાસ્ય વડે બીજા પ્રકારે પરલેકમાં આત્માનું ગમનાગમન સિદ્ધ કરતાં જણાવે છે –
ब्रह्मचर्येण तपसा, सद्देदाध्ययनेन च । विधामन्त्रविशेषेण, सत्तीर्थासेवनेन च ॥ ५७ ॥
અર્થ:–બ્રહ્મચર્ય વડે, તપ વડે, સત્યવેદના અધ્યયન વડે તથા વિદ્યા મંત્ર વિશેષ તથા સત્ય તીર્થનાં સેવન વડે આત્માને પૂર્વ જન્મના સંસ્કારનું પ્રગટ ભાવે આવવું થાય છે, તેથી આત્મા ધર્મકાર્યમાં જોડાઈને મુક્તિ તરફ ગમન કરનારે થાય છે. ૫૭
વિવેચન–મન વચન કાયાના રોગથી મૈથુન સેવવું એટલે
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨પ
સ્ત્રી, બાળક, નપુંસક તથા પશુની સાથે બસ્તિને ઉત્તેજીત કરી વિષય ભેગવવા પ્રવૃત્તિ કરવી, અથવા મનને તેવા વિષયમાં લીન બનાવવું. આવા પ્રકારના મિથુનને ત્યાગ કરે તે બ્રહ્મચર્ય તથા પાંચ ઈદ્રિના ત્રેવીશ વિષયના ઉપભેગને ત્યાગ કરવું તે શુદ્ધ બ્રહ્મચર્ય કહેવાય.
તેમજ તપ એટલે અન્ન પાણીના ભક્ષણને ત્યાગ કર, રસગૃદ્ધિને ત્યાગ કરે, ઈચ્છા કરતાં અલ્પ આહાર કર. વૃત્તિને નિરોધ કર, કાયાને થતા કલેશ સહન કરવા. કહ્યું છે કે
अणसणमुणोयरिया, वित्तिसंखेवणं रसञ्चायो । कायकिलेलो संलीणया य बज्झो तवो होइ ॥२॥
અર્થ –અણસણું એટલે આહારને ત્યાગ એટલે ઉપવાસ, છદ, અઠ્ઠમ વિગેરે કરવાં તે. ઉદરી એટલે ભૂખ કરતાં ઓછે આહાર લે. વૃત્તિસંક્ષેપ એટલે જે જે ખાવા પીવા ભેગવવાની જીવને ઈચ્છા થાય તેને રોકવા પ્રવૃત્તિ કરવી, એટલે ઈચ્છાને રેધ કરે. રસત્યાગ એટલે છ રસ તથા વિગય એટલે જે આહારથી જીવને ઉન્માદીપણું આવે તેને વિકૃતિ-વિકારક કહેવાય છે, તેવા આહાર એટલે દહિ, દુધ, ઘી, ગોળ, તેલ, મધ, માખણ, માંસ અને મધને ભેગખાવા પીવાને ત્યાગ કરે. કાયાથી તાપ ટાઢ, ડાંસ, મચ્છરથી થતા કલેશને સહન કરવા તે કાયશિ . અંગે પાંગ સંકેચીને રહેવું તે સંલીનતા એ છ બાહ્ય તપ કહેવાય છે, તે તપ જાણો.
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
"स्वाध्यायो विनयो ध्यानं, ध्युत्सर्गों व्यावृत्तिस्तथा। પ્રાથછિત્તમ છો, તો વિધાતા” પરા
અર્થ–સ્વાધ્યાય એટલે શાસ્ત્રાભ્યાસ, વિનય એટલે ગુરૂ આદિનું અદ્ભુત્થાનાદિ કરવું, વંદન પૂજન કરવું. ધ્યાન એટલે ધર્મ અને શુકલ ભાવનું ધ્યાન કરવું. કાયાની મમતા ત્યાગ કરવા રૂપ કાઉસ્સગ કરે. સંસાર પ્રવૃત્તિથી પાછા ફરીને આત્મ સ્વરૂપની ભાવનામાં રહેવું તે વ્યાવૃત્તિ. તેમજ પ્રમાદથી થયેલા અશુભ આચરણને પશ્ચાતાપ કરીને ફરી તેવું ન બને તે માટે નિશ્ચય કરે તે પ્રાયશ્ચિત્ત એમ છ પ્રકારને આ અત્યંતર તપ જાણુ આવે તપ અનંતકર્મને બાળે છે.
સવેદનું અધ્યયન કરવું એટલે જેથી આત્માને વપર સ્વરૂપને બંધ થાય, મિથ્યાત્વ અજ્ઞાન ટળે, જ્ઞાન દર્શન ચારિત્રને અનુભવ થાય, તેવા સુંદરભાવને પ્રગટ કરનાર સદ્દભૂત–અર્થને જણાવનાર સર્વજ્ઞ વીતરાગ દેવ પરમાત્માએ પ્રરૂપેલા વેદ એટલે સદાગમને અભ્યાસ કરે એટલે વાંચવું, પૂછવું, ગણવું, અભ્યાસેલા તત્વ ભાવમય વેદ એટલે સદાગમના વચનનું પરાવર્તન કરવું, સ્વાધ્યાય કરે, તેને આચારમાં એટલે ક્રિયામાં મુકવા ભાવના ભાવવી.
તેમજ વિદ્યામંત્ર, તેમાં સ્ત્રી પિતાના પતિને સ્વાધિન કરવા તેવી સામગ્રી પૂર્વક એક ધ્યાને ગણે તે , વિદ્યા અને પુરૂષ સ્ત્રીને વશ કરવા સાધના સહિત એકાગ્રભાવે ગણે તે મંત્ર કહેવાય છે. અથવા વર્ધમાન વિદ્યા જેથી દેવ, દેવતા, ભૂત, પિશાચ વશ થાય તેવો જે આરાધના સાધના
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭ અહિત કરવામાં આવે છે તે વિદ્યા જાણવી. અથવા સળ વિદ્યા, દેવતાને આરાધવાની વિશેષ પ્રકારની શક્તિ તે વિદ્યા કહેવાય છે. મંત્ર તે વિદ્યાથી વિંછી, સર્ષ વિગેરેના ઝેર ઉતારવામાં ગણતા મંત્રાક્ષ, કારરૂપ પ્રણવમંત્ર, હોંકાર રૂપ માયામંત્ર તથા સૂરિમંત્ર વિગેરે આત્માની શક્તિ વધારનારા મંત્ર જાણવા. આ વાત પ્રસિદ્ધ છે. અથવા મંત્ર એટલે એકાંતમાં આત્મસ્વરૂપનું ચિન્તવન કરવું. વળી ભાવીકાલ અર્થે એકાંતમાં ડાહ્યા પુરૂષે પરસ્પર વિચાર કરે અથવા મંત્રણ કરે તે પણ મંત્ર કહેવાય છે. જે ગુપ્ત શબ્દ સંકેતને સ્વામી દેવ પુરૂષ વિશેષ હોય તે મંત્ર જાણ. આ વિદ્યા તથા મંત્રનું સ્વરૂપ વ્યાકરણમાં પ્રસિદ્ધ કહેલું છે, ત્યાંથી વિશેષ ભેદ સમજવા ગ્ય છે. તેના વિશેષ પ્રકારના ભેદ વડે.
સતીર્થના સેવનથી સ૬ એટલે સારા પ્રકારના અતિશયવાળું, સર્વ વ્યસનમય (સર્વ દુઃખમય) ભવસમુદથી ઉદ્ધાર કરી શકે તે ઉપાય જેમાં હોય તેવા પ્રકારના પૂજ્ય સાધુ સાધ્વીએ એટલે જ્ઞાન દર્શન ચારિત્રવંત આચાર્ય, ઉપાધ્યાય, શ્રાવક, શ્રાવિકા સમ્યગદર્શનીને આરાધના ચેગ્ય શાસ્ત્ર, તીર્થકર, પ્રતિમા જેથી આત્મા મેલના માર્ગ સમાન સમ્યગદર્શન પામી શકે, તેવા સર્વ પ્રશસ્ત સાધનેને સત્તીર્થ કહેવાય છે. તેની સેવાભક્તિ કરતે આત્મા વેગની સિદ્ધિઓ મેળવે છે. શાસ્ત્રકારે આ સત્તીર્થ બે પ્રકારે જણાવે છે. તેમાં વિચરતા તીર્થકર, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સ્થાવર, પ્રવર્તક, સાધુ, સાધ્વી એ જંગમ તીર્થ છે, અને અતિ
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
યવંત શત્રુ ંજય, ગિરનાર, આજી, સમેતશિખર, અષ્ટાપદ વિગેરે તીર્થંકરના જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ વિગેરેની ભૂમિકા તીર્થ રૂપ હાવાથી તે સ્થાવરતીર્થ કહેવાય છે. આ સ્થાનાની યાત્રા કરતાં જાતિસ્મૃતિ થવાથી પૂર્વ ભવમાં કરેલ પેાતાના કાર્યોની યાદ આવે છે. ૫૭
જાતિ સ્મૃતિથી ચેાગફળની પ્રાપ્તિ થાય છે તે બતાવતાં જણાવે છે:——
पित्रोः सम्यगुपस्थानाद, ग्लानभैषज्यदानतः । ફેવતિશોધના નૈવ, મવેજ્ઞાતિસ્મર્ઃ જુમાન્ ॥૧૮॥
અર્થ :—પિતા માતા વિગેરે સગા સંખધિ કે જે પૂજ્ય હાવાથી પાતાથી ઉંચાસ્થાનક ઉપર છે તેમ સમજીને તેમની સારી રીતે સેવા પૂજા ભક્તિ કરવાથી. તેમજ ખાલક, માંદા તથા વૃદ્ધોને ચગ્ય દવા ખારાક આપવાથી, દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કરવાથી. તથા દેવપ્રાસાદ વિગેરે ધ સ્થાનકાના ઉદ્ધાર કરવાથી, ભવ્યાત્માઓને ( પુન્યાદયથી ) જાતિ સ્મૃતિ થાય છે. એટલે પૂર્વ ભવના જન્મ વિગેરે કાર્યનું જ્ઞાન થાય છે. ૫૮
વિવેચન:– પિતા, માતા, વિદ્યાગુરૂ વિગેરે આસ પૂજ્ય પુરૂષને પૂજ્ય-સ્થાનક સમાન જાણીને તેમને ત્રણકાલ આદરપૂર્વક પ્રણામ કરવા, તેમની ચેાગ્ય સેવાભક્તિ કરવી. તેમજ સમ્યગ્ પ્રકારે આદર પૂર્વક તેમના વચન સ્વીકારીને વ્યવહારમાં પ્રવૃત્તિ કરવી. કહ્યું છે કે पूजनं चास्य નિશ્ચય ત્રિસાં નમનિયા: ( શ્ર્લોક ૧૧૧) માતાપિતા
..
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
વિગેરે પૂજય આપ્તાનું પૂજન ત્રણ કાળ કરવું, તેમને નમન કરવું વિગેરે ક્રિયા આત્માને હિતકર થાય છે તે વાત આગળ કહેવાશે. ગ્લાનની દવા કરવી. ત્રણ પ્રકારના પ્લાન જાણવા— ૧ ખાલક, ૨ તાવ વિગેરેથી પીડાતા, ૩ વૃદ્ધત્વથી અશક્ત થયેલા, એવા મનુષ્યાદિકની દવા, ભેજન તથા ઉચિત વૈયાવૃત્ય કરવાની વ્યવસ્થા કરવી. ”
દેવાઢિકની શેાધના કરવી એટલે સુદેવ, ગુરૂ સુધર્મની શુદ્ધિ કરવી અથવા વિવેક પૂર્વક પરીક્ષા કરવી. અઢાર દોષા જ્યાં ન દેખાય તેવા વીતરાગ પરમાત્મામાં-દેવાધિદેવમાં દેવત્વ માનવું. સર્વ જીવે! ઉપર કરૂણા કરનારા, ઉત્કૃષ્ટ યમ નિયમ પાળનારા, સત્ય માક્ષમાર્ગ ના ઉપદેશ આપનારા સદ્ગુરૂ જાણવા. દયા, દાન, બ્રહ્મચય, તપ, ભાવ, મૈત્રી, પ્રમાદ, કરૂણા, માધ્યસ્થતા વિગેરે, પાંચ મહાવ્રત તથા ક્ષાદિ દશ પ્રકારે યતિધર્મ સમજીને તથા યથા તત્ત્વજ્ઞાનથી દેવ ગુરૂ ધર્મ સમજીને આત્મા માટે ધારણ કરવા જેથી આત્મધર્મની શુદ્ધિ થાય.
તેમજ દેવાની પ્રતિમાના તથા દેવાના મદિરાના ઉદ્ધાર કરવા, જ્ઞાનની પ્રાપ્તિના કારણભૂત આગમ પ્રકરણ વિગેરે પુસ્તકાને લખાવવા, શુદ્ધ કરાવવા, તેના નાશ ન થાય તેવી પુસ્તકશાળા વિગેરે જગ્યામાં તે પુસ્તકાનું રક્ષણ થાય તેવી વ્યવસ્થા કરવી. સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓની આત્મધ્યાન સમાધિમાં સ્થિરતા થાય તે અર્થે ઉપાશ્રય વિગેરે ધ કાય માં ઉપયાગી થાય તેવા કામ તથા સ્થાનની શુદ્ધિ કરાવી, જુના હૈય તેને ફરી સુધારવા, અને જ્યાં જરૂર ડ્રાય ત્યાં નવા કરાવવા. શરદીની હવાથી અશુધ્ધ થયા ડાય
.
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
તેને શેાધાવીને શુધ્ધ નિ`ળ કરવા. એમ ધમ કાય માં ધ્યાન સમાધિમાં મદદ થાય તેવા કાર્ય કરવાથી જીવાને જાતિસ્મૃતિ એટલે પૂ કાળમાં કરેલા વા અનુભવેલા અર્થાની યાદિ રૂપ સ્મૃતિ પ્રત્યભિજ્ઞા જ્ઞાન થાય છે. તેમજ બ્રહ્મચર્ય આદિયોગ વિશેષની સેવાથી જ્ઞાનાવરણીયના નાશ થાય છે, તેથી પણુ જાતિ સ્મૃતિનું કારણ થાય છે અને તેથી માક્ષમા માં પ્રવૃત્તિ થાય છે. ૫૮
આ પ્રસંગને જણાવતાં આત્માના પુનર્જન્મ સિધ્ધ કરતાં જણાવે છે:
अत एव न सर्वेषामेतदागमनेऽपि हि । परलोकाद्यथैकस्मात्स्थानात्तनुभृतामिति ।। ५९ ।।
૧૧
અ:—તેથી એક સ્થાનથી બીજા સ્થાને ગએલા સ જીવાને જેમ પૂ સ્થાનક યથાર્થ સ્વરૂપ રહેતુ નથી, તેવીજ રીતે એક જન્મનુ આયુષ્ય પૂર્ણ થયે જીવને તેણે ખાંધેલા આયુષ્ય આદિ કર્મના અનુસારે બીજા ભવ રૂપ પરલોકમાં જવાનું થાય છે, પણ સર્વને પૂર્વ જન્મ સંબંધી જાતિ સ્મૃતિ ( સમર્થ ક ) હોતું નથી. ૫૯
વિવેચનઃ—જાતિ સ્મૃતિના હેતુ બ્રહ્મચર્ય આદિ વ્રત નિયમે હાવાથી, સર્વ પ્રાણીને તેવા પ્રકારનું સારૂ' બ્રહ્મચર્ચાદિક ચારિત્ર પૂર્વકાળમાં આરાયેલુ ન હેાવાથી જાતિસ્મૃતિ સને થવાને સભવ નથી, પણ ચાર્વાક કહે છે કે પૂર્વના ભવથી વમાન ભવમાં આવતા જે ભૂતથી જુદા જીવ હાય તે પૂર્વભવની યાદિ સ્મૃતિ આવવી જોઈએ. તે ન હોવાથી
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ પૂર્વ ભવની અસિદ્ધિ થાય છે. તે કાયતિને પૂછીએ છીએ કે–ભાઈ એક માણસ એક નગરથી નીકળીને બીજા નગરમાં જઈને વચ્ચે હય, કેટલાક વર્ષ વીત્યા બાદ કોઈ તેના પૂર્વ નિવાસના નગરની હકીકત પૂછે તે તે પૂર્ણ વાત કેમ આપી શકતે નથી? તમે જણાવશે કે કાલનું આંતરૂં પડવાથી વસ્તુ સ્વરૂપ ભૂલી જાય છે. તે અહિં પણ પૂર્વજન્મની
મૃતિ સર્વને નથી થતી, કારણકે પૂર્વની ગાથામાં કહેલ બ્રહ્મ ચર્યાદિક સદ્દવ્રતથી યુક્ત ધર્મગની આરાધના કરનારાને જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષપશમ ભાવથી એટલે કેટલાક તેવા પ્રકારના કર્મદલને નાશ થવાથી કઈક જીવને જાતિસ્મૃતિ રૂપ પૂર્વભવનું જ્ઞાન થાય છે, પણ બધાને નથી થતું. આ બાબતમાં અહિં દષ્ટાંત કહે છે કે પાટલીપુરથી કેટલાક માણસે હસ્તિનાપુર આવેલા છે, તેમાં કેટલાકને પૂર્વ કાળમાં અનુભવ કરેલ વસ્તુઓની સ્મૃતિ થાય છે, અને કેટલાકને નથી થતી. કારણકે તેમને તેવા પ્રકારના જ્ઞાન એટલે સમજણને અભાવ હોય છે. તેવી રીતે પૂર્વકાલના ભાવ સંબંધી જાતિસ્મૃતિ જ્ઞાન કેટલાકને થાય છે, પણ બધાને પૂર્વભવનું જ્ઞાન થતું નથી. અહિં કોઈ ને એક સ્થાનથી બીજે ગયા પછી પૂર્વના અનુભવેલા પદાર્થો રે ગાદિ કારણે ભૂલી જવાય છે, તેમજ શૂન્ય મનવાલાને તેની સ્મૃતિ રહેતી નથી.
જેમકે ભેવાલના રાજકુમારને અસાધ્ય રોગ વડે ચેતન્યશક્તિ ઘણી નષ્ટ થઈ જવાથી, તેના સગાંઓએ એને મરણ પામેલે જાણી ચિતામાં અગ્નિદાહ કરી દીધું હતું, પણ અકસ્માત ખાતે વષાદના ચેગે તે બલ્યા વિના સમુચિત અવસ્થામાં નદીમાં તણાતા કેટલેક દૂર તેનું શરીર ખેંચાઈ તે નદીના કાંઠા
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
તરફ ગયું. ત્યાં જંગલના બાવાઓએ તેની તપાસ કરતા જીવન-વ્યવહાર રૂપ શ્વાસનું ગમનાગમન જે સારવાર કરતાં સારી રીતે ભાનમાં આવ્યું. અને ત્યાં તેઓની પાસે સંન્યસ્ત દીક્ષા લીધી. તેને પણ ઘણા કાળ સુધી હું કેણ છું ? કયાંથી અહિં આવ્યું? તેવી સ્મૃતિ ન થઈ. પણ આઠ દશ વર્ષ પછી તે બાવાઓની સાથે પિતાના નગરમાં આવ્યા, તે નગર જોઈ આવું મેં કયાંક જોયું છે, એમ ઘણે કાળ વિચાર કરતાં હું અહિંને રાજકુમાર છું, અમુક મારી સ્ત્રી છે, હું આ રાજ્યને માલીક છું, એવું ભાન આવ્યું. આ બાબતને કેશ અલ્હાબાદ કોર્ટમાં ચાલ્યું હતું.
કઈ આત્માને પૂર્વભવમાં (મનુષ્ય અને દેવભવ સંબધી) ભગવેલા ભેગની વસ્તુઓ જોતાં તેવા પ્રકારના મતિ જ્ઞાનાવરણ કર્મને પશમ ભાવ થવાથી વિચારતાં, પૂર્વભવ સંબંધી જાતિસ્મૃતિ (જાતિસ્મરણ) જ્ઞાન થાય છે, પણ બધા આત્માને તેવા પ્રકારના કર્મને ક્ષયોપશમ થતું નથી, તેથી સર્વને પૂર્વભવનું જાતિસ્મૃતિ સંભવતું નથી. કારણકે કર્મફલને સ્વભાવ દરેક જીવાત્માને જુદી જુદી રીતને વિચિત્ર પ્રકાર હોય છે, તેથી સર્વની સાથે સામ્યભાવ એટલે સમાનતા ભાવે નથી થતું. ૫૯
હવે તે વાતને ભાવ જણાવતાં કહે છે કે – न चैतेषामपि ह्येत-दुन्मादग्रहयोगतः।। સામધૂતાર્થ-સ્મા સ્થાત્રિ રોપ છે ૬૦ ||
અર્થ –આમાં પણ તે જીવને જ્ઞાનાવરણીય કર્મના
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
તેવા તેવા પ્રકારના ઉદ્મયથી ઉન્માદ તથા ગ્રહ આદિના વળગાડથી, અને એવા ખોજા પ્રકારના માહ્ય તથા અંતર કારણના ચેગથી પૂર્વ ભાવીય અથવા પરભવ સંધી અનુભવેલા અર્થાનું સ્મરણ વિશેષ પ્રકારે થતું નથી. ૬૦
વિવેચન: એક સ્થાનથી આવેલા તથા અન્ય સ્થાને જતા મનુષ્યને હું અમુક સ્થાનથી અહિં આવ્યો છુ, અમુક સ્થાને જવાની છુ એવું જ્ઞાન શરીરમાં થયેલા રાગના કારણથી જ્ઞાન રૂપે વિચારક્તિ નષ્ટ થવાથી વા ઉન્માદ કે ગાંડપણુધી અથવા જંતર, ભૂત, પિશાચથી ગ્રહણ કરાવાથી થતુ નો. તેવીજ રીતે જ્ઞાનાવરણીય, દર્શોનાવરણીય ને માહનીય કર્માંના તીવ્ર ઉદયથી અપ ક્ષયાપમ હોવાથી હું કાણુ છું ? કયાંથી આવ્યા ? કયા કારણે આવ્યો? એવા વિશેષ એધ થતા નથી, તેમજ હું પૂર્વ ભવમાં કાણુ હતા ? કયાંથી કયારે આવ્યો છું ? એવું જ્ઞાન થતું નથી. કેાઇકનેજ તેવા પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્માંના ક્ષયાપથમ થવાથી પૂર્વ ભવ સંબંધી જાતિસ્મૃતિ થાય છે, પણ સર્વ જગતના પ્રાણીઓને પૂર્વ કાલમાં અનુભવેલા અર્થનું સ્મરણ થતું નથી, વિશેષ ભાવે–યથાર્થ જ્ઞાનભાવે સ્મરણ બધાને થતુ નથી, પણ કોઈકનેજ સામાન્ય કેટલાક વિષયનુ કદાપિ થાય પણ છે. ૬૦
હવે ટાંતથી સિધ્ધ કરીને સ ને સામાન્ય ભાવે સ્મરણ કેવી રીતે થાય તે જણાવે છે:
-
सामान्येन तु सर्वेषां स्तननुश्यादि चिह्नितम् | अभ्यासातिशयात्स्वप्न-वृत्तितुल्यं व्यवस्थितम् ॥ ६१ ॥
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ અર્થ–સર્વ જીવાત્માઓને સામાન્ય રીતે જન્મ પામ્યા પછી માતાના સ્તનપાનથી જીવનવૃત્તિ પૂર્વભવના અભ્યાસના એધાણ (ચિન્હ) રૂપે છે. જેમ કે જે જે વસ્તુ એને અત્યંત પરિચય હેય, જે વિષે લાગણું હોય તે વસ્તુઓના સ્વપને વારંવાર આવે છે, એટલે સ્તનવૃત્તિમાં ને સ્વપ્નવૃત્તિમાં સમાનતા રહેલી છે. ૬૧
વિવેચન –સામાન્ય ભાવે જે વિચારીએ તે દરેક જીવને ગત જન્મના સંસ્કારરૂપ અવ્યક્ત સ્મૃતિ હોવાની. સિધ્ધિ તે જોવાયજ છે, તે આ પ્રમાણે –માતાની કુક્ષિથી જન્મ રૂપે બહાર આવતાં તે જીવ ભૂખની નિવૃત્તિ કરવા અર્થે માતાના સ્તનનું દૂધપાન કરવા સ્તનને મુખમાં લઈને ધાવવા લાગે છે. તે અભ્યાસ અહિં તે કરાયેલે નથી, તે વાત તે સર્વ દર્શનકારને વિદિતજ છે. જેનો અહિંઆ અભ્યાસ નહિ કરાયા છતાં તેવી ક્રિયામાં જોડાય તે ક્રિયા પૂર્વ જન્મથી લઈને આવેલ છે, એમ પ્રત્યભિજ્ઞા વડે ઉપલબ્ધિ થાય છે. માટે આ ચિન્હથી (લિંગથી) પૂર્વ જન્મની સિધ્ધિ અવશ્ય થાય છે. તેમજ સુંદર સ્વરૂપવાલા દડા, ઘુઘરા, રૂપિયા, પૈસા વિગેરે જોઈ કુતૂહલ વૃત્તિથી બાળક તેને ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે, વળી જુદી જુદી જાતની અનેક ક્રિયાની ચેષ્ટા પણ કરતા બાળક આપણે જોઈએ છીએ તેવા ચિન્હથી તેવા પ્રકારનું, તેવી સંજ્ઞાવાળું જાતિસ્મૃતિ જ્ઞાન તેમાં સિધ્ધ થઈ જાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ભક્તિ, પૂજા, દેવગુરૂ ઘર્મ ઉપર શ્રધ્ધા આદિ અનુષ્ઠાન, તેમજ પૂજ્ય માતા પિતા ગુરૂ વિગેરેની સેવાભક્તિથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયે પશમ થવાથી જીવને
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ જાતિ સ્મૃતિ થાય છે. તેમજ અભ્યાસના અતિશયપણાથી એટલે જે ઈષ્ટ વસ્તુનું વારંવાર સમરણ કરવાથી, તે વસ્તુને વારંવાર ભેગ, ઉપભેગ કરવાથી, તેવા પ્રકારના માનસિક સંસ્કાર જમવાથી આત્માને નિદ્રામાં એવા અભ્યાસવાલો સ્વપ્નાઓ આવે છે, એટલે દિવસે અનુભવેલા વન, ઉપવન, બાગ, બગીચા, દેવકુલ, વિહાર ભૂમિમાં વિચરતાં અનેક ઈષ્ટ મિત્ર બંધુઓની સાથે દિવ્ય આહાર ભેજન કર્યા હેય, ઉત્તમ ભોગે ભેગવ્યા હેય, વિગેરે જે અનુભવ કર્યા હેય તે સ્વપ્નાઓમાં અનુભવાય છે, તેથી જેમ સ્વપ્નામાં પૂર્વ કાલે દિવસાદિમાં અનુભવેલ વસ્તુનું મરણ થાય છે, તેમ પૂર્વભવમાં અનુભવેલા પ્રસંગેનું અત્યંત રાગના–નેહના ઉદયથી અથવા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ક્ષપશમથી જીવને જાતિ સ્મૃતિજ્ઞાન થાય છે ૬૧
હવે કઈ વાદી અહિં શંકા કરે છે કે સ્વપ્નમાં અનુભવેલી વસ્તુ પછીના દિવસોમાં સંભાળતાં યાદ આવે છે, પણ તેવી રીતે બાલકે માતાના સ્તનથી જે દૂધનું પાન કરેલું હોય છે, તે પૂર્વ ભવના અનુભવનું ફળ છે તેમ નથી યાદ આવતું, તેથી સ્વપ્નાના દષ્ટાંતની સાથે સ્તનપાનની સામ્યતા કેવી રીતે બંધ બેસે તે જણાવશે એટલે સ્વપ્નના દૃષ્ટાંતની સાથે દાણાન્તિકને સમાન ભાવ કેવી રીતે થાય છે? તે જણાવવા કૃપા કરશે. તેના ઉત્તરમાં ગુરૂશ્રી જણાવે છે – स्वप्ने दृत्तिस्तथाभ्यासा-द्विशिष्टस्मृतिवर्जिता । जाग्रतोऽपि क्वचित्सिद्धा, सूक्ष्मबुद्धया निरूप्यताम् ॥६२॥
અર્થ:- સ્વપ્નમાં પણ વિશેષ પ્રકારના અભ્યાસ
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
વિના તેમાં અનુભવેલા અર્થની સ્મૃતિ પ્રાય: ઘણાને નથી પશુ રહેતી, તેમજ જાગતા માણસને પણ કદાચિત કરેલા વિચાર કે અનુભવેલા અર્થની યાદી નથી પણ રહેતી, એ વાત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી જોશે તે વસ્તુ તત્ત્વ યથા
સમજાશે. ૬૨
વિવેચન——નિત્ય થતા તેવા પ્રકારના કાર્ટીના અભ્યાસથી સ્વપ્નમાં થતા અનુભવ જ્ઞાનની સ્મૃતિ થાય છે. તેમાં પણ જેનેા તોત્ર અભ્યાસ હાય તેની તાજી સ્મૃતિ પ્રાય: પૂર્ણ રહે છે. પણ મટ્ઠ અભ્યાસથી એટલે અલ્પ અભ્યા સથી સ્મરણ પણ સામાન્ય રહે છે અથવા ભૂલી પણ જવાચ છે. એટલે જે કાંઈક કદાચિત યાદ આવે છે તે સ્પષ્ટ અનુભવ રૂપ મરણુ વિનાનુ જ હાય છે. તેવી જ રીતે જેની નિદ્રા ઉડી ગઈ છે એવા કોઈક જાગતા માસને જ અમુક કાલે અમુક ગામ વા નગરમાં અમુક વસ્તુ મે જોઈ છે એવી સ્મૃતિ ( સ્મરણ) યથાર્થ વસ્તુના બેષ રૂપે થાય છે. તેમાં પણ બહુ પિરચિત હોય તેની જ યાદી કદાચિત આવે છે. પણ બધા આત્મા-જીવાને એમ થતું નથી. તેમજ આજે આ સ્વપ્ન આવ્યું તે અમુક કાળે જે અનુભવ થયે હતા તેનુ સ્મરણ છે, એની વિશેષ પ્રકારની ચાદી તેને નથી આવતી. તેમજ ગમન કરતા, રસ્તામાં તૃણના સ્પ થાય, અનેક વિચિત્ર પશુ પક્ષી દેખાય તથા જેની વિશેષ વિચારણા ન થઈ હોય તેવી વસ્તુની સ્મૃતિ નથી આવતી. આ વાત સ લેાકમાં માન્ય છે. એટલે સાજના એ વાત માને છે. તેવી જ રીતે અહિં પરભવથી આવેલા
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
જીવાત્માઓને પૂર્વ ભવની યાદી નથી રહેતી. તમને પણ તે વાત યાદ હશે કે બાળપણમાં અનેક સ્ત્રીઓના ખેાળામાં રમ્યા હશે. અનેક બાળકની સાથે અનેક મસ્તી કરી હશે, તેમાંનું મેટા થયા પછી કેટલુંક ભૂલી જવાય છે ને કેટલુંક યાદી રૂપે રહે છે. આ વાત ઉપરથી પરભવમાં કરેલા કાર્યોની યાદી સર્વ લેકને સર્વદા રહેતી નથી. પણ કેટલીક બહુ વિશેષ પરિચયમાં આવેલી હોય તેની નવા ભવમાં આવ્યા પછી તેવી વસ્તુ જોતાં, ઉહાપોહ કરતાં જાતિ સ્મૃતિ થાય છે. આ વિષયમાં જે અર્થ એટલે ભાવ પ્રતીત છે એટલે લેકમાં જણાય છે, તે વિષે ઉપદેશ ગુરૂઓએ આપેલ છે તે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારે, જે એમ સમ્યગૂ રીતે તે વસ્તુ એને વિચાર ન થાય તે સાચે બેધ જરા પણ ન થાય. ૬૨
હવે બીજા પ્રકારે જાતિ સ્મરણથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે તે જણાવતાં કહે છે.– श्रूयन्ते च महात्मान, एते दृश्यन्त इत्यपि । લિંવાનિત-નામાન્જનિયર દ્રા
અર્થ—એવા પ્રકારના જાતિ સ્મરણ જ્ઞાનને ધારણ કરનારા અનેક મહાત્માએ થયેલા છે કે જેઓ પૂર્વ ભવના સ્વરૂપને જાણતા હતા, અને સર્વ લેકે પણ એ વાતને માનવામાં એકમત હતા. તેથી આત્મા, કર્મ, પરભવ, સ્વર્ગ, નરક વિગેરે વસ્તુઓને નિશ્ચય થાય છે. ૬૩
વિવેચન–એવા પ્રકારની અનેક વાતે ધર્મકથાન
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ કેમાં કહેલી છે. એમ પણ સાંભળ્યું છે કે ભૂગુકચ્છ (ભરૂચ) નગરમાં જે સમલિકા વિહાર બંધાયે છે, તે પૂર્વ ભવના જાતિ સ્મરણ જ્ઞાન ઉપરથી બંધાયેલ છે. તેની હકીકત આ પ્રમાણે –
પૂર્વ ભવમાં એક શકુનિકા (સમળી) હતી, તેણે ગુરૂ મહારાજ પાસે ઉપદેશ સાંભળી, પૂર્વ ભવમાં બાંધેલા વેર ભાવને ત્યાગ કરવા પૂર્વક અણસણું કર્યું. ત્યાંથી મરણ પામીને બીજા ભવમાં તે જ સમળીને જીવ ભરૂચ નગરના મહારાજાની પુત્રી સુદર્શન થઈ. એક વખત ભરૂચની બહાર ઉપવનમાં આવતાં સમળી ભવમાં “જે વૃક્ષ ઉપર બેઠેલી હતી તેને તથા પૂજ્ય ગુરૂને જોતાં મેં આ વસ્તુઓ પૂર્વે જોઈ છે એવી વિચારણા કરતાં પૂર્વ ભવની યાદીરૂપ જાતિ
સ્મરણ જ્ઞાન થવાથી ગુરૂદેવના ઉપદેશની સ્મૃતિ પણ આવી. તે કારણુને યાદ કરીને તે સુદર્શનાએ સમલિકાવિહાર ભરૂચમાં બંધાવીને વીસમાં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામિની પ્રતિમા કરાવી પ્રતિષ્ઠા કરી છે.
એવી જ રીતે ઘણું મહાત્માઓને જોતાં જાતિ સ્મરણ થાય છે, અને આત્માના પ્રશસ્ત ભાવ પ્રગટે છે. ઉત્તમ ચારિત્રના પરિણામે પણ થાય છે, તે સર્વ જાતિ સ્મરણથી થએલા આત્મિક મહાન લાભ કેટલાક મહાત્માઓને કદાચિત મલે છે, તેમ સાક્ષાત્ દેખાય છે. તેથી તેવા અનુભવેમાં સંવાદિવ (સત્યતા) અવશ્ય માનવી જોઈએ. આમ જાતિ
સ્મરણથી સત્ય અનુભવ પ્રાપ્ત થતું હોવાથી આત્મા, કર્મ, પુન્ય, પાપ, ધર્મ, અધમ વિગેરે અગેચર અતીન્દ્રિય
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
વિષયેના અસ્તિત્વને નિશ્ચય થાય છે. એમ નકકી માનવું ૬૩
હવે આ બધા વિવાદથી જે નિશ્ચય થયે તેને સાર આ પ્રમાણે છે –
एवं च तत्त्व संसिध्धे-र्योग एव निबन्धनम् ॥ अतो यनिश्चितेवेयं, नान्यतस्त्वीदृशीक्वचित् ॥६४॥
અર્થ:–એ પ્રમાણે આત્માદિક તની સિદ્ધિ થયે છતે તેમાં કેગ કારણ છે તે પણ સિદ્ધ થયું એમ સમજવું. આથી બીજી રીત કઈ પણ પ્રકારે વાદ વિવાદથી કાંઈ પણ આ પરમાર્થ મલતું નથી. ૬૪
વિવેચન –એ પ્રકારે પૂર્વ જણાવેલા પ્રત્યક્ષ અનુમાન, આગમ, પ્રત્યભિજ્ઞા વિગેરે પ્રમાણે વડે આત્મા કમ તેને સંબંધ થવામાં કારણ વિગેરે તત્વને નિશ્ચય પણ થયે, કારણકે તત્વની મીમાંસા કરતાં આત્મા તથા કમની સિદ્ધિ થઈ છે. અને એ વસ્તુની સિદ્ધિથી આત્મા તથા કર્મને સંબંધ છે, તેથી મુક્ત થવું વિગેરે વિચારે વડે એગ એટલે મેક્ષ માર્ગની પણ પ્રતીતિ થઈ, કારણ કે ચાગ ક્રિયાજ આત્માને કર્મબંધનથી મુક્ત કરે છે. તે સિવાય કર્મથી મુકત થવામાં બીજે હેતુ સમર્થ કારણ થઈ શકતા નથી. તેથી ગજ કર્મથી મુક્ત થવામાં એકજ સિદ્ધ હતુ નિશ્ચયથી છે, તેમાં કઈ વિરૂદ્ધતા આવતી નથી. ચોગથી તે આત્માદિની સિદ્ધિ સ્થિર બુદ્ધિમંતે જેવી કરી શકે છે, અન્યને યથાર્થ સમજાવી શકે છે, તેવી રીતે અન્યવાદ વિવાદ કરતા, ખંડન મંડન કરતા મોટા પંડિતે પણ નથી
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦ કરી શકતા. તર્કથી એટલે હેતુ પ્રતિ હેતુથી તત્વને જે વિચાર કરવા બેસીએ, તે વાદ પ્રતિવાદની પરંપરા વધે, પણ તત્ત્વની સિદ્ધિ ન જ થાય. પરંતુ યોગ એટલે આત્માની અંતર વિચારથી ગુરૂગમ પૂર્વક વિચાર કરતાં જે યથાર્થ વસ્તુને નિશ્ચય થાય છે, તે બીજે ક્ષેત્ર વિચારતાં, કાલ વિચારતાં નથી થતે જે યેગી જાતિ મરણવાલા થયા છે, તે આત્માદિક વસ્તુ આમજ છે એમ જણાવે છે. ક્ષેત્ર, કાલ, દ્રવ્ય, ભાવથી વિચારતાં આ વિષયમાં કૅઈને જરા પણ સંશય રહેતું નથી. ૬૪
अतोऽत्रैव महान्यत्न-स्तत्तत्तत्त्वप्रसिद्धये ॥ प्रेक्षावता सदा कार्यों, वादग्रन्थास्त्वकारणम् ॥६५॥
અર્થ:–આ કારણથી આ મેગજ તત્વની સિદ્ધિમાં કારણ રૂપ હોવાથી અન્ય પ્રકારના વાદ વિવાદે કાર્ય સાધક થતા નથી. માટે એગ ઉપર બરાબર લક્ષ રાખીને વિવેકવંત ડાહ્યા પુરૂષેએ પ્રયત્ન કરવું જોઈએ. ૬૫
વિવેચન:આમ આત્મા કર્મ તથા અન્ય વસ્તુઓની પ્રકૃષ્ટ સિદ્ધિ આ યુગથી જ થાય છે, એમ સર્વ યેગીએ જણાવતા હેવાથી, જેનું સ્વરૂપ પ્રતિપાદન કરાય છે, તે
ગ માટે મેક્ષના અથઓએ બીજા ઉપાયને–પ્રયત્નને વ્યાપાર છેડીને સર્વ કરતાં અત્યંત શ્રેષ્ઠ યોગમાંહે મહાન આદરપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તેથી સ્વર્ગ, નરક, મેક્ષ વગેરેની પ્રતીતિ એટલે સિદ્ધિ થાય છે, માટે સબુદ્ધિ- વંતેએ તેને જ નિરંતર પ્રયત્ન કરે. તે સિવાયના અન્ય
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
ઉપાયે કે જે વાદિવવાદ રૂપ તર્ક કે કુતર્ક ની પરંપરા છે, તેથી તા સ્વપક્ષનું સ્થાપન કરાય, અને અન્ય પક્ષનું ખંડન કરાય. પરંતુ તેથી સત્ય તાત્વિક વસ્તુતત્વની સિદ્ધિ થતી નથી તર્ક પ્રકરણથી તે કલહેજ વધે છે, તેથી પેાતાને કે પરવાદીને કાઇ પણુ કાલે વા કાઇ પણ ક્ષેત્રમાં યથા જ્ઞાન નથી થતું. આ કારણે તે તર્ક તત્ત્વને નિશ્ચય કરવામાં કારણ રૂપ થતા નથી. કહ્યુ` છે કે
"
वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गતિ, તિવિહાવવુંસૌ
અ:-પૂર્વ પક્ષરૂપ વાદ અને તેના ઉત્તર પક્ષ રૂપ પ્રતિવાદ આવા વાદવિવાદ કરતાં કોઇ પણ પ્રમાણિક તત્ત્વની સિદ્ધિ થતી નથી. જેમ તેલ પીલનાર બળદ ગમે તેટલું ભ્રમણ કરે તે પણ ત્યાંના ત્યાંજ હોય છે, તેમ ગમે તેટલા વાદ વિવાદ કરે તે પણ વાદ વિવાદને અંત પણ નથી આવતા, માટે ડાહ્યા પુરૂષે માધ્યસ્થ ભાવવડે સ્વબુિ મુષ્ઠિથો આત્મતત્ત્વની ગવેષણા કરવો. ૬૫
એ વાતને સિધ્ધ કરતાં જણાવે છે કેઃ— उक्तं च योगमार्गज्ञे - स्तपोनिर्धूतकल्मषैः । भावियोगिहितायोचे - महदीपसमं वचः ॥ ६६ ॥
અર્થ:—તપ ક્રિયાવડે જેમના પાપ કર્મો નાશ પામ્યા છે અને ચેાગમાના મ`ને જાણનારા યેગીદ્રોએ ભવિષ્યમાં થનારા ચેાગીઓના હિત માટે તેમના માહરૂપ અંધકારના નાશ કરવાને દીપક સમાન વચને કહ્યાં છે. ૬૬
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ર વિવેચનઃ–ગ માર્ગ એટલે આત્મા કમના ભેદ તથા તેના જ્ઞાન દર્શને ચારિત્ર રૂ૫ રેગ તથા સુખ દુઃખ વિગેરે લક્ષણે વાળું સ્વરૂપ જેમાં કહેવાય છે તે અધ્યાત્મ વિચાર તેવા પ્રકારના એગ એટલે અધ્યાત્મ માર્ગને યથાર્થ
સ્વરૂપે જાણનારા ગીતો કે પતંજલી વિગેરે કે જેમના તપ સંયમ વૈરાગ્યરૂપ ચેગ ક્રિયા વડે માર્થાનુસારિપણે રૂપ ધ પ્રાપ્ત થયું છે, તેમજ જેમના સર્વ મેહરૂપ કર્મમલને નાશ થયે છે તેવા તીર્થકર, ગણધર, કેવળી વિગેરે જેમણે અપ્રમાદ ભાવે ચારિત્ર યેગને પૂર્ણ સ્વરૂપે સિધ કર્યો છે તેવા પરમ પુરૂષેએગીઓએ ભવિષ્યકાળમાં થનારા યેગીઓના હિત માટે, તેમના મેહનીય કર્મ રૂપી મેલયુક્ત અજ્ઞાનમય અંધકારના નાશ માટે, જ્ઞાનરૂપ દીપક સમાન આવા પ્રકારનાં વચને કહ્યાં છે. દ૬
એ વાતને દેખાડતાં હવે જણાવે છે – वादांश्च प्रतिवादांश्च, वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥६७॥
અર્થ ––વાદ પ્રતિવાદ કરતાં કોઈ પણ કાલે તત્વને નિશ્ચય થતું નથી. જેમ કે તેલને પીલનારી ઘાણને ડેલે બળદ ગમે તેટલું ગમન કરે તે પણ તેની ગતિને અંત આવતું નથી. ૬૭
વિવેચન --આમ આગમ અનુમાન. પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેથી તથા સશુરૂના ઉપદેશથી, અનુભવ જ્ઞાનથી વિચાર કરતાં આપણુ ક્ષયપશમ ભાવ પ્રમાણે યોગ્ય બુધિથી
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩ પ્રત્યક્ષ ભાવે જે નિશ્ચય થાય છે, તે વાદ એટલે પૂર્વ પક્ષરૂપ પ્રશ્ન કરવાથી વા પ્રતિવાદ એટલે પરવાદીએ ઉભા કરેલા પ્રશ્નોની વિરૂધ ઉત્તર રૂપ વચનના વિલાસ માત્રથી, સામસામા બોલવાથી, ગમે તેટલી યુક્તિઓ કે કુયુક્તિના તર્કવાદ કે વિતંડાવાદ કરવાથી, વાદી વા પ્રતિવાદીને નિગ્રહ એટલે બેલતે બંધ કરવાની કુયુક્તિથી તત્વને એટલે પારમાર્થિકતાને નિશ્ચય થતો નથી. કહેવાનું કે વાદીના વાદ વચનમાં અસિદ્ધ અનેકાંતિક વ્યભિચારી બાધ અસિદ્ધ વિગેરે હેતુના દોષ દેખાડવાથી, અને આપણું વચનમાં આવતા વાદીએ આપેલા હેતુના દેને પરિહાર કરવાથી એટલે દેશે દૂર કરવાથી આત્મા તથા કર્મ વિગેરે તત્ત્વની સિધિ કદાપિ કરી શકાતી નથી. ભાવાર્થ એ છે કે જુદા જુદા દર્શન પંથમાં રહેલા સર્વ મેક્ષના અથીઓના મનનું સમાધાન તકની કેટિએથી નથી થતું. પરંતુ તેઓને જે શાસ્ત્ર માન્ય હોય, તેમાં જે પ્રસિધ્ધ અર્થ કરેલા હોય તેનું અન્ય પ્રતિવાદી શાસ્ત્રોમાં ખંડન કરેલું હોય, તેટલા માત્રથી વસ્તુ તત્વને યથાર્થ બાધ નથી થતું, પણ તે મુમુક્ષુ દર્શનીઓને માન્ય શાસ્ત્રમાં કહેલ વચનની અપેક્ષાને અને અન્ય શાસ્ત્રોમાં કહેલા વિરૂધ્ધ વચનની અપેક્ષાને શાંતતા પૂર્વક માધ્યસ્થ ભાવ સહિત સમજાવવાથી થાય છે. પણ વાદવિવાદથી નથી જ થતી. જેમકે તેલને પલનારી ઘાણીમાં જોડેલા બળદ કે પાડાને આંખે પાટા બાંધીને બાર કલાક ઉપરાંત ઘાણીમાં હુંસરે બાંધીને ફેરવવામાં આવે. તે આંખે કાંઈ પણ જોયા વિના ગમે તેટલું ભમે, તે પણ ગતિનું કાંઈ ફળ મેળવતે
તત્ત્વને
શાસ્ત્રમાં કહેલ વચન છે, પણ તે મુમુક્ષ
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ નથી, ઈષ્ટ સ્થાને જઈ શકતું જ નથી. તેમ વાદી પ્રતિવાદી તત્વ વિચારમાં પોતાના પક્ષ માત્રની જ પ્રતિપત્તિ બીજાને કરાવવા માટે અભિનિવેશ એટલે પિતાના મતમાં આગ્રહી હોવાથી, અન્યના વચનની અપેક્ષાને ગ્રહણ નહિ કરતે હેવાને કારણે વિચિત્રવાદને સ્થાપન કરવા છતાં પણ સત્ય પારમાર્થિક તત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ અન્ય પ્રતિવાદીને પણ પોતાના કહેલા સિધ્ધાંત માન્ય કરાવી શકતા નથી. ૬૭
આમ વાદથી તની સિધ્ધિ થતી નથી, તે પછી સર્વને સત્ય તત્ત્વ સમજાવવાને કર્યો ઉપાય છે તે જણાવે છે –
अध्यात्ममत्र परम, उपायः परिकीर्तितः। गतो सन्मार्गगमनं, यथैव ह्यप्रमादिनः ॥६८॥
અર્થ:--અપ્રમાદી આત્માઓને મેક્ષના સાચા માર્ગમાં ગમન કરવાના ઉપાય રૂપ પરમ તત્ત્વના યથાર્થ જ્ઞાન પૂર્વક અધ્યાત્મ ભાવનું ચારિત્ર જ છે, તે અધ્યાત્મ ગજ એક માત્ર ઉપાય છે, તેના વિના બીજે ઉપાય નથી એમ પંડિતેએ કહેલું છે. ૬૮
વિવેચન–આ સંસારમાં અનેક દુ:ખના કારણરૂપ સંસારને અંત લાવવા માટે પરમ સુખના ધામ રૂપ મેક્ષની પ્રાપ્તિને ઉપાય એક માત્ર અધ્યાત્મ જ છે. અધ્યાત્મ એટલે આત્મામાં રહેલા ગુણેને વિકાસ કરવાને જે ઉપાય તે અધ્યાત્મ છે. તેનાથી જ આત્માને તરવ એટલા જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫ મોક્ષ એ નવ તત્વ અને તેના લક્ષણેને અનુભવ થાય છે. તેથી આમાને કર્મ બંધથી છુટવાને ઉપાય વિચારાય, પરમાત્માના કથન ઉપર વિશ્વાસ બેસે અને તત્વની પ્રતીતિ થાય. માટે તેને જે ઉપાય, તે અધ્યાત્મ સમ્યકત્વ રૂપ જાણવું. તે જ તને સમ્યક્ પ્રકારે નિશ્ચય કરવામાં મહાન ઉપાય છે, તેમ તીર્થકર આદિ પૂજય પુરૂએ ઉપદેશેલું છે. તે ઉપર એક દ્રષ્ટાંત કહે છે–આપણે વિહાર કરીને પાદલિપ્ત કે બીજા કેઈ ઈષ્ટ નગરમાં જવા માટે ગમન કરવાનો આરંભ કર્યો. પરંતુ તે વખતે તે નગરને સાચે માર્ગ જાણ જોઈએ, તેમજ તેના જાણકાર ઉપર આપણે પ્રતીતિ પણ હેવી જોઈએ, તેવી જ રીતે સાવચેત–અપ્રમાદી રહીને બલપૂર્વક-પુરૂષાર્થ પૂર્વક ગમન થાય તે ત્યાં જલદી પહોંચાય, મંદ ગતિ હોય તે બહુ કાળ લાગે. પરંતુ તે આપ્તના કહેલા માર્ગથી ઉંધા રસ્તે ચાલીએ તે કદાપિ પણ ઈષ્ટ સ્થાને ન જ પહોંચાય. તેવી રીતે મેક્ષમાં જવા ઈચ્છનારા મુમુક્ષુઓ સદ્દગુરૂદેવે કથેલા સાચા માર્ગને જાણે, તેમાં યથાર્થ શ્રદ્ધા રાખી, કષાય પ્રમાદને ત્યાગ કરી પાંચ સમિતિ ત્રણ ગુપ્તિથી યુક્ત અપ્રમાદિ ભાવે પાંચ મહાવ્રત પાળતા સમ્યગૂ આગમ શાસ્ત્રોને અભ્યાસ કરતા, ઉત્તમ ધ્યાન સમાધિ યુક્ત થઈ ગમન કરતા, કર્મ મલને ક્ષય કરી મને પ્રાપ્ત કરે છે. માટે એક અધ્યાત્મભાવ જ અપ્રમાદિ આત્માને મુક્તિને સારો ઉપાય છે. ૬૮
જે એમ જ છે તે હવે આપણે કેમ કરવું? તે જણાવે છે –
૧૦
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ मुक्त्वाऽतो वादसट्ट-मध्यात्ममनुचिन्त्यताम् । -नाविधृते तमस्कन्धे, ज्ञेये ज्ञान प्रवर्तते ॥६९॥
અર્થ–આથી વાદ વિવાદના સંઘટ્ટ (અથડામણ) નો ત્યાગ કરીને એક માત્ર અધ્યાત્મ ભાવને વિચાર કરે જોઈએ. કારણ કે સર્વ અજ્ઞાન રૂપી અંધકાર સમૂહને દૂર કર્યા સિવાય (એક અધ્યાત્મ ભાવ મય ક્રિયાના અનુભવ રૂપ) રેયને વિષે જ્ઞાનની પ્રવૃત્તિ થઈ શકતી નથી. ૬૯
વિવેચન-વાદ વિવાદથી પરમાર્થની સિદ્ધિ થતી નથી, પરંતુ અધ્યાત્મ ભાવથી જ સત્ય પારમાર્થિક જીવાજીવ તત્વની પ્રતીતિ થાય છે. એટલે અધ્યાત્મ ભાવ તત્વાર્થ શ્રદ્ધાનું ઉપાદાને કારણે થાય છે. તેથી અન્ય વાદ વિવાદથી એટલે એક મધ્યસ્થ સભાપતિ અને સભ્યથી યુક્ત સભાની આગળ વાદી અને પ્રતિવાદીઓને અનુક્રમે સ્વપક્ષ અને પર પક્ષની સિદ્ધિ કરવા પૂર્વ પક્ષ એટલે વાદી અનેક અકાટય યુક્તિ પૂર્વક સ્વપક્ષને પ્રતિપાદન કરે છે. ત્યારે પ્રતિવાદી તેનું ખંડન કરતે, વાદીની યુક્તિઓને તેડતે પિતાના પક્ષની સિદ્ધિ કરે છે. તે પછી વાદી પણ તે પ્રતિવાદીના સિદ્ધ કરેલા વિચારોનું ખંડન કરે છે, એમ પરસ્પર વાદ વિવાદ કરતા વાદી તથા પ્રતિવાદીને કઈ પણ કાલે પારમાર્થિક તત્ત્વોની સિદ્ધિ થતી નથી. કહ્યું છે કે “તર્ક વિચારે છે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કેય; અભિમતે વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જેય.” પરંતુ અધ્યાત્મ ભાવની વિચારણ કરવાથી કષાયથી ઉપ
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭ શાંતિ થાય છે. તેથી દેવ ગુરૂ ધર્મ, જીવાજીવ વગેરે તત્વની યથાર્થ પ્રતીતિ એટલે શ્રદ્ધા થાય છે. જેમ સૂર્ય કે ચન્દ્રને પ્રકાશ પ્રગટ થયે છતે અંધકારને અવકાશ રહેતું નથી, તેમ અધ્યાત્મ ભાવનું ચિન્તવન કરતાં યુદ્ધ સમ્યક્ત્વ પામે છતે મિથ્યાત્વ રૂપ અભિનિવેશમય અજ્ઞાન રૂ૫ અંધકાર કયાંથી રહે? જરા પણ રહેવા ન પામે. કારણ કે દીપક સમાન અધ્યાત્મ રૂપ તત્વને વિચાર કરતા, ઉત્તમ કટિની ભાવના ભાવતા જીવને 3ય રૂ૫ આત્મા અને તેના સમ્યગ્ર દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ગુણે, તેમજ અન્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ તેમજ પુદગલાસ્તિકાય અને તેમના ગુણ સ્વભાવ પર્યાય કે જે 3ય રૂપે છે, તેનું આત્મામાં સામાન્ય ભાવે દર્શન, વિશેષ ભાવે જ્ઞાન, અને તેવા તતવને ઉપદેશ આપનારા તીર્થકર, ગણધર, આચાર્ય, યુગપ્રધાન, ઉપાધ્યાય, પંડિત, સાધુ સાધ્વી વિગેરેની ઉપર પ્રતીતિ રૂપ શ્રદ્ધામય જ્ઞાન થાય છે. ૬૯
એ વસ્તુને વિચાર સમાપ્ત કરતાં જે કહેવાનું છે તે જણાવે છે –
सदुपायाद्यथैवाप्ति-रुपे यस्य तथैव हि। नेतरस्मादिति प्राज्ञः, सदुपायपरो भवेत् ॥७०॥
અર્થ–જે કારણે સાચા પ્રયત્ન એટલે ઉપાયથી ઈષ્ટ જે ઉપેય (ગા) ની પ્રાપ્તિ થાય છે. તેથી સમજુ માણસોએ
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
બીજી આળપંપાળના ત્યાગ કરીને તે સપાયને જ આદર
કરવા જોઈએ. ૭૦
વિવેચન—–માક્ષ પ્રાપ્તિ માટે જે ઉપાય એટલે ચેાગ્ય ક્રિયા અનુષ્ઠાને આપણા પૂજ્ય આપ્ત પુરૂષાએ કહેલાં છે, તે અધ્યાત્મ ભાવ જ છે, તેને છોડીને બીજી ક્રિયા ( અનુઠાના ) પારમાર્થિક ઉપાય નથી. માટે તે બાહ્ય અને અયેાગ્ય જે ઉપાયાભાસ છે તેના ત્યાગ કરીને, જે સત્ય ઉપાય અધ્યાત્મ ભાવમય અને સદ્ વિવેક યુક્ત છે તેને આદર પૂર્વક સેવવા જોઈએ. કારણ કે સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ક્રિયાથી આશ્રવના ક્ષય થાય છે તે ભાવ નિર્દેશ પ્રગટ થાય છે. અધ્યાત્મ ભાવ જ માક્ષના સદ્ ઉપાય છે. જેમ આપણને જે જે વસ્તુ ઇષ્ટ ઉપેય રૂપ હોય તેને મેળવવા માટે આપણે સાચા દેશ કાળના અનુસારે અનુ કુલ ઉપાય એટલે પ્રયત્ન કરીએ તેથી તે ઇષ્ટ વસ્તુ પ્રાસ થાય છે, પણ તેથી અન્ય એટલે વિપરીત રીતે અનેક વખત પ્રયત્ન કરવાથી પણ ઇષ્ટ સિદ્ધિ થતી નથી, કારણુ કે એ અધ્યાત્મ ભાવ સિવાયના સર્વ ઉપાયે અસત્ય છે. તેવી રીતે અધ્યાત્મ ભાવ રૂપ હેતુથી જ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ દન મોક્ષના હેતુ સિદ્ધ થતા હૈાવાથી સદ વિવેકવંત પુરૂષા દેશ કાળ દ્રવ્ય ને ભાવના ચેાગ્ય વિવેકથી ચુક્ત છે વા આ અયુક્ત છે, ” તેવા ભેદ યથા જ્ઞાનથી જાણીને પ્રમાદના ત્યાગ કરી સાચા ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે. તેથી માક્ષના કારણભૂત અધ્યાત્મ આદિ ચેગ વડે જે જે ભૂતકાલીન કર્યાં છે તેને છોડવા રૂપ નિ`રા અને નવા
આ
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
કર્મોના બંધ ન થાય તે સંવર રૂપ યાગ છે, તેની પ્રાપ્તિ માટે હુંમેશાં અપ્રમાદીભાવે ઉપયેગવંત રહે છે. જો તે ચેાગીએ તેવી રીતે અપ્રમાદી ન રહે તે, તેની પ્રજ્ઞા ( બુદ્ધિ ) ફળ વિનાનો થાય છે, તે કારણે તેએ પ્રાજ્ઞ પણ ન કહેવાય. જેમકે રાજસત્તા જેના હાથમાં નથી તેવા કાઇ માણસ કદાપિ રાજા જેવા બધા આડંબર કરે તા પણ તે રાજા કહેવાતા નથી. કહ્યુ છે કે “ ગુણ વિના રે ઢાળી રાજા સરખા વેશ ” રાજાના ગુણા સમાન હાવા છતાં
રાજાના જેવા વેશ આડંબર તે હાલીના રાજાને જ શેલે. ૭૦
હવે જે વાસ્તવિક કહેવા યોગ્ય છે તે જણાવે છે:-~~ सदुपायश्च नाध्यात्मा–दन्यः सन्दर्शितो बुधैः । दुरापं किन्त्वदोsuis, भवाब्धौ सुष्ठु देहिनाम् ॥७१॥
અ:--૫'ડિતાએ કમ થી છુટવાને અધ્યાત્મભાવ વિના બીજો સદુઉપાય નથી જણાવ્યે. સંસારમાં રહેલા પ્રાણીઆને તે અધ્યાત્મભાવ રૂપ સમ્યગ્ દર્શોન પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે. ૭૧
વિવેચન:--વિવેક પૂર્વક લાભાલાભને વિચારીને એક જ સાચા ઉપાય રૂપ સમ્યક્ દન અધ્યાત્મભાવનું આલઅન કરનારા જીવાને જગતના સર્વ પદાર્થોના ગુણ દોષના યથાર્થ અનુભવ રૂપ સત્યજ્ઞાન થાય, અને તેથી સમ્યગ્ દન વડે સંસારના કારણુ રૂપ મેષમય અજ્ઞાનનું ખીજ નાશ પામે અને શુધ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય પણ છે. પરંતુ સંસાર સમુદ્રમાં ભ્રમણ કરતા પ્રાણીને તેની પ્રાપ્તિ અત્યંત
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦ દુર્લભ છે. એમ પૂર્વે થયેલા શાસ્ત્ર રચનારા પંડિત પુરૂએ કહેલું છે. માટે અધ્યાત્મથી અન્ય વિલક્ષણ ઉપાયથી એટલે યજ્ઞ, પૂજા, દેવીએને પશુને ભેગ, આત્મઘાત, અને માયા. કપટ કરવાથી આત્મતત્વના દર્શન રૂપ સમ્યગ્ દશ”ન પ્રાપ્ત થતું નથી. જો કે સંસારમાં રખડતા પ્રાણીને અધ્યાત્મભાવ દુર્લભ છે, એટલું જ નહિ પણ તત્વની પ્રતીતિ એટલે શ્રધ્ધા પણ દુર્લભ જ હોય છે. આગમમાં જણાવ્યું છે કે "चत्तारि परमंगाणि, दुल्लहाणि इह जंतुणो। माणुसत्तं सुद्धसद्धा રંગમં શરિષ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે કે મોક્ષની પ્રાપ્તિ માટે જે ચાર અંગ એટલે કારણે છે, તેની પ્રાપ્તિ જીને અત્યંત દુપ્રાપ્ય છે. તેમાં મનુષ્યપણું પ્રથમ દુર્લભ છે, તે કદાપિ ભલે તે આર્યદેશમાં જન્મ પામવો કઠણ છે. આય. દેશમાં જન્મ થાય તે ધમી કુટુંબ મળવું દુર્લભ છે, તે પણ કદાપિ મળે તે ગુરૂ પાસેથી પારમાર્થિક ધર્મજ્ઞાન મળવું મુશ્કેલ છે. કદાપિ તે પણ મળે તે તેમના પરમાર્થ સાધક ઉપદેશમાં શ્રધા એટલે પ્રતીતિ દુષ્કર હોય છે. અને પ્રતીતિ થાય તે પણ ચારિત્ર લઈને પાળવામાં આત્મ પરાક્રમ રૂપ વીર્ય અજમાવવું દુર્લભ થાય છે. માટે આત્મતત્વની પ્રતીતિ જીને દુર્લભ હોય છે. ૭૧
હવે અધ્યાત્મભાવ જીવને કેવી રીતે દુર્લભ છે તે જણાવે છે –
चरमे पुद्गलपरावर्ते, यतो यः शुक्लपाक्षिकः । भिन्नग्रन्थिश्चरित्री च, तस्यैवैतदुदाहृतम् ॥ ७२ ।।
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
અર્થ:——છેલ્લા પુદ્ગલ પરાવત માં વતા જીવ શુકલ પાક્ષિક જાણવા. તેજ આત્મા ગ્રંથિભેદ કરનારો અને ચારિત્ર પાળનારો થાય છે. એમ આપણા પૂજ્ય પુરૂષોએ કહેલું છે. છર
વિવેચનઃ—ચરમ એટલે છેલ્લા પુદગલ પરાવ માં વતા જીવ શુકલ પાક્ષિક કહેલા છે, દ્રવ્યથી સામાન્ય ભાવે સ પુદ્ગલાને ગ્રહણ કરી છેડતાં જેટલે કાળ જાય તેટલા કાળને એક પુદ્દગલ પરાવ` કહે છે. જીવે સંસારમાં ભમતાં ચારાસી લાખ જીવાયેનિમાં જન્મ મરણ કરતાં અનંત પુદ્ગલ પરાવત કાલ સંસારમાં રહીને અનેક દુઃખાના ભાગ ઉપભાગ કર્યો છે. અને જ્યાં સુધી સંસારમાં રહેશે ત્યાં સુધી દુ:ખ લેગવવાના સંભવ જ છે. પરંતુ કૈાઈક ભવ્ય પ્રાણી ભવ સ્થિતિના પરિપાક થયે છતે. છેલ્લા પુદ્ગલ પરાવર્ત માં તતા છતા, યથાપ્રવૃત્તિ કરણ કરતા આયુષ્ય વિના સાત કર્મીની સ્થિતિને અંત:કાડાકાડી સાગરોપમમાં લાવોને અપૂ કરણ કરે તેને શુકલપાક્ષિક કહેવાય છે. તે ભવ્યાત્મા જ્યારે ગ્રંથિભેદ કરે છે ત્યારે તેને ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલ પરાવ સંસાર માકી રહેલા જાણવા. સિધ્ધાંતમાં જણાવ્યુ` છે કે:~ " जेसि अवड्ढो पुग्गलपरिभट्टो सेसओ उ संसारो । ते सुक्कपविखया खलु, अहिगे पुण किण्हपक्तियत्ति "
જે આત્માઓને સંસારમાં કાંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવત કાલમાત્ર પરિભ્રમણ બાકી છે તે શુકલ પાક્ષિક જાણવા. જેઓને તેથી અધિક સ'સારમાં ભમવાનુ હોય છે, તે નિશ્ચે કૃષ્ણે પાક્ષિકે જાણવા. તેમાં પણ આત્મા અપૂર્વ કરણે કરીને ગ્રંથિભેદ કરે છે. ત્યાર પછી સમ્યગ્ ન પામીને
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર દેશવિરતિ વા સવે વિરતિ રૂપ ચારિત્રને પામે છે. તેમાં અત્ર જણાવવાનું કે– "जा गंठी ता पढमं. गंठी समइच्छओ भवे यी। अनिअट्टिकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे"
સંસારમાં રખડતે આ જીવ પુન્યવેગે, સમભાવયુકત અકામ નિજ વડે પંચિંદ્રિયપણું પ્રાપ્ત કરે છે. તેમાં તિયચ, મનુષ્ય, દેવ નારક એનિઓમાં ગમન કરે છે. ત્યાં અનેક પ્રકારે વ્યકત ભાવે દુઃખ ભગવતે અનુકુલ સમયે આઠ કમની સત્તા સ્થિતિમાંથી આયુષ્ય સિવાય સાત કર્મની પ્રકૃતિઓની સ્થિતિ ખપાવતે મેહનીય કર્મની સિત્તેર કેડા કેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી ઓગણોતેર કેડાછેડી સાગરેપમથી કાંઈક અધિક સ્થિતિને ખપાવીને એક કડાકોડી સાગરોપમ પલ્યોપમના અસંખ્યાતમે ભાગે હીન કરે, તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાય એ ચાર કર્મની ત્રીશ કેડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાંથી ઓગણત્રીશ કડાકોડી સાગરોપમથી કાંઈક અધિક ખપાવીને ૫પમના અસંખ્યાતમે ભાગે હીન એક કડાકડી સાગરોપમ કરે, તેમજ નામકર્મ તથા નેત્રકમની વીશ કેડાછેડી સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાંથી કંઈક અધિક ઓગણીસ કેડીકેડી સાગરેપમ પ્રમાણ સ્થિતિ ખપાવીને પાપમને અસંખ્યાતમે ભાગે હીન એક કડાછેડી સાગરોપમ પ્રમાણ કરે, એમ આયુષ્ય કર્મની સ્થિતિ વિના બીજા સાત કર્મની દીર્ધકાળની જે સ્થિતિ છે, તેમાંથી ઘણું મોટા ભાગની ખપાવીને પત્યેપમના અસંખ્યાતમે ભાગે હીન એક કડાકડી સાગરોપમ
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩ પ્રમાણ કરે, ત્યારે સંસારના આધિ વ્યાધિ ઉપર કંટાળો આવવાથી, પુન્યવંત આત્માઓના સુખ વૈભવને દેખી કુટુંબના કે બીજા સંબંધીઓના મરણ, તથા તેવા પ્રકારના દુઃખને જોઈને સંસાર ઉપર ઉદાસીનતા (વૈરાગ્યભાવ) આવે છે. જીવની આ દશાને યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. આ યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી વિશુદ્ધિમાં ચઢતા પરિણામવંત જીવ પત્યેઅમને અસંખ્યાતમે ભાગે હીન એક કડાકોડી સાગરોપમની જે સ્થિતિ છે, તેમાંથી પણ સ્થિતિઘાતાદિક વડે હીન સ્થિતિ કરતા વાના કુહાડા સમાન બીજા અપૂર્વકરણ રૂપ અપૂર્વ વિર્ય વડે મેહનીય કર્મના બીજ રૂ૫ રાગદ્વેષ મય મહાગ્રંથિને ભેદે છે. આ અપૂર્વ કરણને બે ઘડીને કાલ છે. ત્યાર પછી ત્રીજા અનિવૃત્તિ કરણ વડે મિથ્યાત્વની સ્થિતિના અંતકરણ કરીને બે વિભાગ કરે છે. પ્રથમ વિભાગમાં મિથ્યાત્વી હોય છે. પ્રથમ વિભાગ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવે. તે પ્રથમ સ્થિતિ જોગવાઈ જાય ત્યારે અંત:કરણમાં પેઠે જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે, અને તે વિશુદ્ધિ વડે મિથ્યાત્વની બીજી અંત:કરણથી ઉપરની સ્થિતિમાં રહેલા દલિકના ત્રણ પંજ કરે છે. શુદ્ધ પુંજ તે સમકિતનેહનીય, મિશ્ર પંજ તે મિત્ર મેહનીય અને અશુદ્ધ જ તે મિથ્યાત્વ મેહનીય. ઉપશમ સમકિતને કાલ અંતર્મુહૂર્ત પ્રમાણ છે, ત્યાર પછી વિશુદ્ધિમાં વર્તતા તે જીવને સમક્તિ મેહનીયના પુંજને ઉદય થાય તેથી સોપશમ સમક્તિ પામે છે, તે સમકિત સાથે દેશથી ચારિત્ર એટલે ગૃહસ્થ ધર્મને ચેશ્ય શ્રાવકના બાર વતને ધારણ કરનારો દેશવિરતિ ચારિત્ર પામે છે અને સમક્તિ સાથે પાંચ મહાવ્રતને ધારણ કરનારા સર્વવિરતિ
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
સાધુએ પાપમય સર્વ સાવદ્ય આચારને સર્વથા ત્યાગ કરનારા જાણવા. શ્રાવકો અને સાધુઓ ગ્રંથી ભેદ કરીને આગળ વધેલા હોવાથી શુકલ પક્ષને પામેલા જાણવા. તેઓ કદાચ, પરિણામની મલીનતા થવાથી સમ્યકત્વને ત્યાગ કરે તે પણ અર્ધા પુગલ પરાવર્તથી વધારે સમય સંસારમાં ભમતા નથી. આવા આત્માઓને અધ્યાત્મ ભાવવાલા જાણવા, એટલે ગ્રંથી ભેદ કરી સમ્યકત્વને પામેલ હેય, શ્રાવકના બાર વ્રતને ધારણ કરતા હોય, અને સર્વ પાપમય જે સાવધ વ્યાપારને સર્વ પ્રકારથી ત્યાગ કરીને પાંચ મહાવ્રત ધરતા હોય તે સાધુએ શુકલપક્ષિયા જાણવા. એ ભાવ વિનાના જે હોય, તે સર્વ જી કૃષ્ણપાક્ષિકે જાણવા. આવા પ્રકારનું જે અનુભવ જ્ઞાન તેજ અધ્યાત્મદર્શન અને જ્ઞાન જાણવું. ૭૨
હવે એવી શંકા કરાય છે કે ઉપર જણાવેલા શુકલપાક્ષિકેનેજ અધ્યાત્મ ભાવ હેય અને અન્યને નજ હોય, તેમ કેમ બને? તેને ઉત્તર આપતાં જણાવે છે –
प्रदीर्घभवसद्भावा-न्मालिन्यातिशयात्तथा । अतत्त्वाभिनिवेशाच्च, नान्येष्वन्यस्य जातुचित् ।।७३॥
અર્થ –જે શુકલ પક્ષિયા નથી તેવા આત્માઓને તે ઘણા લાંબા કાળ સુધી સંસારમાં રહેવાનું હોવાથી, તથા આત્માને કર્મમલથી અત્યંત મેલાપણું હેવાથી, અતત્વમાં તત્વ બુદ્ધિવાળું–આગ્રહ ભરેલું માનસ હોવાથી, કદાપિ પણ બીજા સંત પુરૂષને સત્ય ઉપદેશતેના મનમાં ઉતરત નથી. ૭૩
વિવેચન –જે આત્માને અપૂર્વકરણ કરી અર્ધા
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ પુગલ પરાવર્ત એ સંસાર બાકી રહ્યો છે, તેનાથી વધારે સ્થિતિવાળા અન્ય જીવેને સંસારમાં વધારે રખડવાનું છે. કારણકે તેવા આત્માઓએ મેક્ષમાર્ગમાં ગમન થાય તેવી સંસારની પરિપાક અવસ્થા પ્રાપ્ત કરી નથી, અને આઠ કર્મદલને બંધાવનારા જે રાગદ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન વિષયાસકિત વિગેરેથી મલીન અધ્યવસાયે રૂપ કારણે પણ અનાદિ કાલીન પરંપરાગત છે. તેવા અધ્યવસાવાળે આત્મા અનંતકાલ સુધી સંસારમાં રહેવાવાલે હેવાથી સુદેવ, સુગુરૂ, સુધર્મના તાવિક ભાવેને સમજી શકતા નથી, તેમજ અતત્વમાં આંધળો વિશ્વાસ કરી તેમાં આગ્રહી હોવાથી એગ્ય વિવેક રહીત હેવાથી એગ્ય વિચાર કરી શકતું નથી, અને વિપરીત તો આત્માને કાંઈ પણ સારે લાભ પ્રાપ્ત કરાવી શકતા નથી, કારણકે મેહનીય કર્મનું અત્યંત જેર હોવાના કારણે અભિનિષ્ટ (મારૂં માનેલું જ સાચું છે) તેવા બેટા આગ્રહને કારણે સત્ય તત્વને સમજી શકતો નથી. જ્યાં સુધી છેલ્લા પુદ્દગલ પરાવર્ત જેટલે સંસાર બાકી ન હોય ત્યાં લગી તીર્થકર, ગણધર, યુગપ્રધાન, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વિગેરે આપ્ત પુરૂષને સંગ પ્રાપ્ત થાય તો પણ સત્યતત્વને પ્રકાશ તેમને કદાપિ નથી જ થતે જેમ સર્વ વસ્તુને પ્રકાશક સૂર્ય હોવા છતાં પણ ઘુવડને તેના કિરણો પ્રકાશ નથી આપી શકતા, તેમ તે મહાપુરૂષોને ઉપદેશ પણ દીર્ધસંસારી કૃષ્ણ પાક્ષિક જીવાત્માને નથી લાગતું. માટે દીર્ઘ ભવ અવસ્થાને પરિપાક થયે છતે એટલે એક વા અર્ધ પગલા પરાવત સંસાર બાકી હોય ત્યારે વૈરાગ્યાદિથી યથાપ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ અને અપૂર્વકરણ કરી મેહની મજબુત ગાંઠને ભેદીને સમ્યત્વ પામે છે. અન્યથા નથી પામતા. ૭૩
અહિં એ શંકા થાય છે કે અન્ય જીવોને પણ સંસારમાં અત્યંત પ્રેમ હોવાથી, અને કર્મની મેલીનતા સમયે સમયે વધતી હોવાથી તેમને સંસારને નાશ કેવી રીતે થાય? તે જણાવે છે –
अनादिरेष संसारो, नानागतिसमाश्रयः । पुद्गलानां परावर्ता, अत्रानन्तास्तथा गताः ॥७४॥
અર્થ –જુદા જુદા પ્રકારની ચેનિથી યુક્ત ચાર ગતિના આશ્રયવાળા આ અનાદિ સંસારમાં જીવને અનંતા પુદ્ગલ પરાવત અતીત થઈ ગયા છે. ૭૪
વિવેચન–જેનું મૂલ એટલે ઉત્પત્તિની આદિ નથી તે અનાદિ કહેવાય છે. તેમજ પ્રવાહને અંત પણ જેને નથી આવવાને તે અનંત, તેથી આ સંસાર અનાદિ અનંત કહ્યો છે. કારણકે અમુક કાળે છે, પૃથ્વી, આકાશ વિગેરે તત્ત્વ ઉપજ્યા છે તેવી શરૂઆત જણાતી નથી તે કારણે સંસાર અનાદિ છે, તેમજ પ્રત્યક્ષ રૂપે જોવાય છે, તે આ સંસાર એટલે જીવેના ભવની પરંપરા છે, તે સંસારમાં જીવે જુદી જુદી કર્મની અવસ્થા વડે નારક, મનુષ્ય, દેવ અને તિર્યંચ ગતિમાં ચોરાસી લાખ જીવનમાં અનેક વાર જન્મ મરણ કરતા ઉત્પન્ન થાય છે ને મરે છે, એવી રીતે વિચિત્ર પ્રકારની ભવ પરંપરા કરતા જીવ અનંતા પુગલ પરાવર્ત સુધી રખડે છે. આ અનાદિ સંસારમાં એક જીવ
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૭
તમામ પુદ્ગલેને ઔદારિક, વૈકિય, શ્વાસોશ્વાસ, તેજસ, ભાષા, મન અને કામણ રૂપે ગ્રહણ કરી કરીને તથા મૂકી મુકીને એમ સર્વ પુદગલેને ભેગા કરીને દોડે અને એક પણ યુગલ બાકી ન રહે તેમાં જેટલે કાલ જાય તેટલા કાલે એક પુદગલ પરાવર્ત કાલ પૂર્ણ થાય છે, અનાદિ કાલથી અનેકજન્મ મરણ કરતા જીવે અનંત પુગલને અનેક સ્વરૂપથી અનંત વખત ગ્રહણ કરી મૂક્યા હોવાથી અનંત પુદગલ પરાવર્તન કર્યા છે. કહ્યું છે કે" एवं अणोरपारे, संसारे सायरंमि भीमंमि ।
पत्तो अणंतखुत्तो, जीवेहिं अपत्त-धम्मेहिं " ॥
આ પ્રમાણે જેને આદિભાવ કે અંતભાવ નથી એટલે શરૂઆત તેમજ છેડે નથી એવા, અનેક દુઃખથી ભયંકર સંસાર સમુદ્રમાં રખડતા જીવે જ્યાં સુધી સમ્યગૂ ધર્મ નથી પ્રાપ્ત કર્યો ત્યાં લગી તે અનંત જન્મ મરણ કરે છે અને કરશે. કારણકે જેમાં તે રેગ્યતા રૂપ સ્વભાવ રહેલે છે તે વાત જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ૭૪
કેણ આવા જન્મ મરણ કરે છે? તે આચાર્યવયે પતે જણાવે છે –
सर्वेषामेव सत्त्वानां, तत्स्वाभाव्यनियोगतः । नान्यथा संविदेतेषां, सूक्ष्मबुद्धया विभाव्यताम् ।।७५।।
અર્થ –કારણ કે જગતના સર્વે પ્રાણીઓને તેવા જન્મ અને સુખ દુઃખના અનુભવ તેના સ્વભાવને અનુસારેગ્યતાને અનુસારે ન થતા હોય તે બીજી રીતે તેઓને સંવિત (જ્ઞાન)
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
ઉત્પન્ન થવાને સંભવ નથી, તે વાત સક્ષમ બુદ્ધિએ અવશ્ય વિચારશે. ૭૫
વિવેચન –આમ છ સંસારમાં અનાદિ કાલથી જુદી જુદી યેનિઓમાં ભ્રમણ કરતા હોવાથી, અને સુખ દુઃખને ભેગ કરતા હોવાથી, તેના સંસ્કારના બલથી અને જીવને તેવા પ્રકારને અનુભવ થાય તેવા જ્ઞાન–ચેતના સ્વભાવ હોવાથી, તેમ જ અનંત પુગલ પરાવર્તનથી ભ્રમણ કરવાને સ્વભાવ હોવાથી તેવા પ્રકારના કર્મ કરવાને, તથા તેને ભેગવવાને અનાદિકાલીન સ્વભાવ હેવાથી, તેના અનુભવને પણ વ્યક્ત વા અવ્યક્ત કરવાનો સ્વભાવ તે જીવાત્મામાં રહેલે છે, તે કારણથી તે સર્વ જગતના જીવાત્માઓને સંવિત-જ્ઞાન થાય છે, તે થવાને પણ સ્વભાવ રહેલું છે જ, તેથી સર્વ જેને ગ્યકાલમાં એટલે ભવ સ્થિતિને પરિપાક કાલ આવે છતે, તેવા પ્રકારનું સંવિત (જ્ઞાન) થાય છે. જેમ જેમ સકામ વા અકામ નિર્જરાથી પ્રાણીના કર્મમલ દૂર થાય તેમ તેમ સંવિત-જ્ઞાન વિશેષ ભાવે ઉદયને પામે છે. શાસ્ત્રમાં પૂજ્ય આપ્ત પુરૂષે જણાવે છે કે –
जीवस्य ज्ञस्वभावत्वात् , मतिज्ञानं हि शाश्वतं । संसारे भ्रमतोऽनादौ, पतितं न कदापि यद् ॥
જીવને જ્ઞ સ્વભાવ એટલે જાણવાને સ્વભાવ છે, કારણકે તેમાં અનંતમા ભાગે રહેલું મતિજ્ઞાન પણ શાશ્વતું છે. અનાદિ કાળથી સંસારમાં ભમતો હેવા છતાં તે જ્ઞાનને કદાપિ
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
પણ અભાવ આવતું નથી, અવ્યક્ત ભાવે અત્યંત સૂક્ષ્મ અવશ્ય રહે છે.
તેમજ બીજી વાત પણ તે જીવને જ્ઞસ્વભાવ સિદ્ધ કરે છે. “અક્ષરસ્થાનતત મારો નિત્યોથારા પર ' ' અર્થ –અક્ષર રૂપ જે પરમ શુદ્ધ કેવળજ્ઞાન છે, તેને અનંત ભાગ સર્વ સંસારી જીને નિત્ય ઉઘાડે રહે છે, કઈ કાલે નિગદ રૂપ સૂક્ષમ શરીરને પામેલે હેય તે પણ એટલું પિતાના સુખ દુઃખને જાણવાનું સૂક્ષ્મ અવ્યક્ત જ્ઞાન જીવ માત્રને પ્રગટ રહે છે, તે જે અવરાઈ જાય તે જીવત્યને અભાવ આવી જાય, પણ તેવું કદાપિ બનતું નથી. માટે આ વાત સૂક્ષ્મ બુદ્ધિથી જાણવાને અવશ્ય વિચાર કર. ૫
એ વાતની ભાવનાને વ્યક્ત કરતા જણાવે છે... यादृच्छिकं न यत्कार्य, कदाचिज्जायते क्वचित । सत्त्वपुद्गलयोगश्च, तथा कार्यमिति स्थितम् ॥७६॥
અર્થ:–જગતની અંદર જે જે કાર્યો થાય છે, તે -અધા અકસ્માત કદાપિ પણ બનતા નથી, પણ જે જે કાર્ય થાય છે તે જીવ પુગલના સંગથી થાય છે, એજ જગતને સ્વભાવ છે. ૭૬
વિવેચનઃ—–જગતમાં જે કઈ પણ દ્રવ્ય વા પદાર્થ અકસ્માત્ એટલે આપણને બનવાની ખબર ન પડે તેવી રીતે બનતે દેખાય છે, તેને આપણે સ્વતંત્ર–કોઈની સહાય વિના બનેલો માની લઈએ છીએ. પણ વાસ્તવિક રીતે જે
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
જે કા` બને છે, તે સર્વ કાંઈ સ્વતંત્ર ભાવે કાઈ પણ કાલે, કોઇ પણ ક્ષેત્રે નથીજ મનતુ, આ વાત સામાન્યજ છે. એક નિયમ એ છે કે જે જે કાર્યં થાય છે, તે સર્વ કારણુ પૂ`કજ થાય છે. તે વાત સત્ર પ્રસિદ્ધ છે. તે લક્ષમાં રાખીને સબ ંધને જોડતા જણાવે છે કે-સત્ત્વ એટલે જીવાત્મા કહેવાય છે અને રૂપ, રસ, ગ ંધ, સ્પર્શો, શબ્દ વિગેરે ગુણુ સ્વભાવવાલા પુદ્ગલેા કહેવાય છે, તે જીવાત્મા અને પુદ્દગલના સંબંધથી જે કાર્ય થાય છે, તે કારણેાના સંબંધથીજ થાય છે. જેમકે ધુમાડા થયા છે તે તે એકલા અગ્નિનુ` કા` નથી, તેમ એક્વા લાકડાનું પણ કાર્ય નથી, પણ લીલા લાકડામાં અગ્નિના સંબંધ થવાથી ધુમાડા ઉપજે છે. તેમ જે જે આત્માને મનુષ્યત્વ, રાજ્યત્વ, શ્રેષ્ઠિત્વ વિગેરે પ્રાપ્ત થાય છે, તે પણ જીવે પૂર્વે કરેલા શુભાશુભ વિચારની સાથે જે કર્માંદલના પુદ્ગલેા ગ્રહણ કર્યો છે તેના વિપાક રૂપે તે આત્માને સુખ દુ:ખના અનુભવ થાય છે, પણ કારણ વિના અકસ્માત્ અનુભવ આવતા નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે જે કાર્યા અને છે, તે નિશ્ચયથી જીવના તથા પુદ્ગલના સ્વભાવ અનુસારે અનેના સચૈગ સખ પથી ઉપજે છે. પણ સયાગ વિના કા ઉપજતું નથી. આ કારણથી એમ સિદ્ધ થયું કે જીવને સોંસારમાં ભ્રમણનું કારણ અનાદિ કાલીન છે અને તે જીવ તથા કમ પુલના સયોગ રૂપ નિમિત્તથી જીવને અન'તા પુગલ પરાવર્તન કાલ સંસારમાં રાખે છે એમ સિદ્ધ થાય છે તેમ જાણવું. ૭૬
હવે જીવ તથા પુદ્ગલના સ્વભાવનું વૈચિત્ર્યપણુ` કેવા પ્રકારનુ છે તે જણાવે છે:
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
चित्रस्यास्य तथामावे, तत्स्वाभाव्याते परः। न कश्चिद्धतुरेवं च, तदेव हि तथेष्यताम् ।। ७७ ।।
અર્થ –ચિત્ર એવા આ જીવને તેવા પ્રકારનું વિચિત્રપણું થવામાં જીવ કર્મને તેવા પ્રકારને સ્વભાવ જ કારણ છે, તે વિના બીજે હેતુ નથી. તે કારણથી જીવને કર્મને સંબંધ તેવા સ્વરૂપ સ્વભાવથીજ છે તેમ માનવું. ૭૭
વિવેચન –ચિત્ર નામના કેઈક, જીવ વિશેષને અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાલ ચાલ્યા જાય ત્યારે એક પુદ્ગલ પરાવર્ત થાય. તેવા અનંતા પુદગલ પરાવર્તન કાળવા સંસારભ્રમણ થાય છે તેમાં કારણ રૂપ જીવને વળગેલા વિચિત્ર પ્રકારના અનંતા કર્મદલના સમૂહ છે. તેથી તે ચિત્ર જીવને તેના તેવા પ્રકારના સ્વભાવના કારણે અનંત પુદગલ પરાવર્તન કાલ સુધી સર્વ પુદ્દગલનું ગ્રહણ અને મૂકવાપણું પણ અનંતી વખત થાય છે. કારણ કે મેહ બીજ મય કર્મદલને તેજ સ્વભાવ છે કે જીવના અશુભ અધ્યવસાયની સાથે રહીને નવા નવા કર્મદલને ગ્રહણ કરાવે છે, તેથી તેવા પ્રકારના સુખ દુઃખાદિ ભેગવતા પૂર્વે બાંધેલાને ક્ષય થાય, અને તે કર્મબીજ રૂપ રાગદ્વેષના યેગે અધ્યવસાયથી નવા કર્મદલને સંચય થાય. આવા પ્રકારની પરંપરાના પ્રવાહ રૂપ ક્રિયા જીવ સંસારમાં અનંત પુદગલ પરાવર્તનથી કરે છે અને કરશે. તેમાં તેના કર્મના વિચિત્ર સ્વભાવની તથા જીવ સ્વભાવની હેતુતા રહેલી છે, તેથી બીજે હેતુ જણાતું નથી. આમ હોવાથી જીવ સ્વભાવની વિચિત્રતાથી તથા કર્મ
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
સ્વભાવની વિચિત્રતાથી કાર્ય રૂપ અનેક સુખ દુઃખના વિચિત્ર ભેગા રૂપ જીવની લવ પરંપરા પણ વિચિત્રજ હાય છે, તે તેના સ્વભાવના ચેગથીજ થાય છે, એમજ માનવું જોઈએ. અહિ તે સિવાય અન્ય કાઈ પણ કારણુ નથી. ૭૭
અહિં પરમત એટલે સ્વભાવવાદી કહે છે કે જે સર્વ વસ્તુ સ્વભાવથીજ અને છે, તે બીજા કારણ છેડો દઈ ને એક સ્વભાવનેાજ કારણ રૂપે સ્વીકાર કરવા જોઇએ. આવી શકા કરનારને ઉત્તર આપતાં જણાવે છે કે
स्वभाववादापत्ति - दत्र को दोष उच्यताम् । तदन्यबादाभावश्चेन्न तदन्यानपोहनात् ॥ ७८ ॥
અ:—સ્વભાવથી કાર્ય થાય છે, એમ કહેવાથી તમને સ્વભાવવાદ સ્વીકારવાના ઢોષ આવે છે તે તે સ્વભાવ સ્વીકારવામાં શું વાંધા છે તે કહા?
च
ઉત્તર—પણ તેથી અન્યવાદના અભાવ નથી થતે, કારણકે તેના નિષેધ કરવા શકય નથી. ૭૮
વિવેચન—જીવ અજીવ કર્મો વિગેરે સ વસ્તુ પોતાનાજ સ્વભાવથી કાર્ય કારણ ભાવને પ્રાપ્ત થાય છે, તેથી હૈ ઝૈના! તમે તે સ્વભાવવાદના સ્વીકાર કરો એમ જણાવતાં સ્વભાવવાદી કહે છે કે
कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां स्वभावतः सर्वमिदं प्रवृत्तं, न कामचारोऽस्ति कुतः
પ્રયત્નઃ ॥ ફ્ ॥
અર્થ:—ખાવળ, ખેરડી, થાર વિગેરે વૃક્ષમાં જે કાંટા
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે, તેમાં કેટલાક સીધી અણીવાળા હોય છે, કેટલાક વાંકી અને અત્યંત ઝીણું અણુવાળા પણ હોય છે. તે કે કરતું હશે? મૃગ, હંસ, કુકડા તથા મયૂર વિગેરેની જુદી જાતની વિચિત્ર પાંખે તથા ચાંચ પણ કોણ કરતું હશે ? એ બધું તેઓના સ્વભાવથી જ થાય છે. કોઈની ઈચછાથી કે પ્રયત્નથી બનતું નથી. એમ હોવાથી મનુષ્યાદિ જે પ્રયત્ન કરે છે, તે મિથ્યા છે એમ સમજવું. આવી આપત્તિને સ્વીકારવાનો સમય આપને પ્રાપ્ત થાય છે એમ સ્વભાવવાદી કહે છે. જે જીવ પુગલના સંબંધ મેગે સ્વભાવથી કાર્યની ઉત્પત્તિ થાય છે એ સ્વીકાર કરવાથી જેનેને સ્વભાવવાદને દોષ આવે છે, તેમ જે તમે કહેતા હે તે, અમે પૂછીએ છીએ કે સ્વભાવવાદને સ્વીકારતા કયે દેષ આવે છે? તે જણાવશે, જે સ્વભાવવાદ સ્વીકારશે તે તેથી અન્યવાદને અભાવ પ્રાપ્ત થાય છે. એટલે અન્યવાદને અસ્વીકાર આવે છે, અથવા કાલ, નિયતિ, કર્મ, પુરૂષાર્થ વિગેરે વાદના સમુહને અસ્વીકાર કરવાનો પ્રસંગ આવે છે એમ છે સ્વભાવવાદિ! જે તમે બેલતા હે તે અમે કહીએ છીએ કે, સ્વભાવવાદના સ્વીકારથી કાલ, નિયતિ, કર્મ તથા પુરૂષાર્થને અભાવ અમે સ્વીકારતા નથી, એટલે સ્વભાવથી અન્ય કાલાદિના અત્યાગ પૂર્વક સ્વભાવને સ્વીકારવામાં આવે છે, કારણકે સર્વ દ્રવ્યમાં કાલ વ્યાપકભાવે રહે છે. નવા નવા પરિણામ (પર્યાય) પ્રાપ્ત કરવામાં સર્વને તે કાલની કારણતા રહેલી છે. તેમજ કર્મ પુરૂષાર્થ નિયતિ પણ કાર્યોની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ થતા હોવાથી તેમને પણ અમે એ સ્વીકાર | કલોજ છે. ૭૮
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વસ્તુની સિદ્ધિ કરતાં જણાવે છે – कालादि सचिवश्वाय-मिष्ट एव महात्मभिः । सर्वत्र व्यापकत्वेन, न च युक्त्या न युज्यते ॥७९॥
અર્થ –કાલાદિકની સહાયતાથ કાર્યની સિદ્ધિ થાય છે, એમ સર્વ યેગી મહાત્માઓ સ્વીકારે છે. કારણકે કાલ હવભાવ, નિયતિ, પુરૂષાર્થ ને કર્મ સ્વભાવ એ પાંચે નિમિત્ત કારણે ઉપાદાન કારણ તથા ઉપાદેય કાર્યોમાં સર્વથા વ્યાપકજ છે, એમ યુક્તિથી સિદ્ધ થતું નથી, એમ નથી, પણ સિદ્ધ થાય છે. ૭૯
વિવેચન-કાલ દરેક, દ્રવ્યમાં નવા નવા પર્યાય (પરિણતિ) નું કારણ થાય છે, (૨) સ્વભાવ એટલે દરેક વ્યમાં તેના ચગ્ય પરિણામ (પર્યાય)ને ઉત્પન્ન કરવાની સ્વશક્તિ રૂપ સત્તા. (૩) નિયતિ એટલે ઉપાદાનથી જે ઉપય થવા યોગ્ય હોય તેના પરિણામને કમ (૪) પુરૂષાર્થ તે કાર્યને સિદ્ધ કરવા આત્માને પ્રયત્ન. (૫) કર્મ તે જીવે પૂર્વ કાલમાં બાંધેલા કર્મની પરિપાક અવસ્થા, એ પાંચની સહાયતાથી કાર્ય થાય છે. આ ન્યાય સર્વ મહાત્માઓ એટલે આસ્તે શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રીમદ્ભવાદી, શ્રી જીનભદ્રગણિ ક્ષમાશ્રમણ, દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ વિગેરે જેનદર્શનના મહાપુરૂષને માન્ય છે. કારણકે એ પાંચે કારણેને સમવાય સર્વ ઉપાદાન કારણથી થનારા કાર્યોમાં વ્યાપક ભાવે રહ્યા છે. તે જ પ્રમાણે સમ્મત્તિ તર્ક વિગેરે મહાશાસ્ત્રોમાં વિસ્તારથી કહેલું છે, એટલે ઈષ્ટ છે એમ નહિ પણ તર્ક, હતુ, ન્યાયની યુક્તિઓથી સિદ્ધ થયેલ છે. તેથી એવી શંકા
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
ન કરવી કે યુક્તિથી અસિદ્ધ છે, પણ એમજ સ્વીકારવું કે યુક્તિથી એટલે દલીલ પૂર્વક વાદ કરતાં પાંચ કારણેને સમવાય કાર્યસાધક થાય છે, તે વાદ યથાર્થ ઘટે છે, એમ નિ:સંશય માનવું. ૭૯
કેવી રીતે કારણે ઘટે છે તે જણાવે છે – तथात्मपरिणामातु, कर्मबन्धस्ततोऽपि च । तथा दुःखादिकालेन, तत् स्वभावादृते कथम् ॥८॥
અર્થ:–તેવા પ્રકારના આત્માના પરિણામથી એટલે ભાવનાથી, તેવા પ્રકારના કર્મોના દુ:ખ સુખ ભોગવવા ગ્ય બંધ પડે છે. તે કર્મબંધના વિપાકના ઉદય કાલમાં તેવા તેવા સુખ વા દુઃખ વિગેરે ભેગવાય છે તે સ્વભાવ વિના કેવી રીતે ઘટે? ૮૦
વિવેચન –એકલા કાલને પણ સંસારનું મુખ્ય કારણ નથી મનાતું, કારણ કે જીવાત્માએ પિતાના રાગદ્વેષમય શુભાશુભ પરિણામ એટલે ભાવનાના વેગે તેવા તેવા શુભ વા અશુભ કર્મોના બંધ ઉપજાવે છે, એટલે તે કર્મબંધ થવામાં આભમાં રહેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ મન, વચન-કાયાના વ્યાપાર ઉપાદાન ભાવે કારણ બને છે. તેજ સંસારની પ્રવૃત્તિના કારણે છે એમ જાણવું, એટલે એ કર્મબંધનું કારણ સંસારની પરંપરાભવ પરંપરાને વધવાનું ઉપાદાન કારણ મેહ રૂ૫ રાગદ્વેષજ છે, તેથી બંધાયેલા કર્મ, તેના વિપાક-હૃદયકાલે જીવ સુખ, દુ:ખ, જીવન, મરણ, ઉંચ કુલ, નીચ કુલ, ઉત્તમ જાતિ, નીચ જાતિ, ગુલામી કે શેઠાઈ, રાજ્યપતિત્વ, પૂજ્યત્વ વિગેરે શુભાશુભ લાભાલાભને
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
રાગ્ય કાલે પામે છે. જેમકે એક વર્ષમાં વર્ષાઋતુ, શીત ઋતુ, ગ્રીષ્મ ઋતુ જેમ ચથાકાલે ક્રમે ક્રમે આવે છે, તેમ જીવને મ્હેલ કર્મોના ભાગ પણ તેવા પ્રકારના યાગ્ય કાલેજ વિપાકાય ભાવે ભોગવવામાં આવે છે. તે પણ જો જીવાદિટના તેવા સ્વભાવ ન હોય તે તે ફેવી રીતે અને સ્વભાવ વિના કાંઈ પણ અનતું નથી, તેથી એમ સિદ્ધ થાય છે કે જીવાદિક ચેતનના અને પુદ્ગલાદિ જડના સ્વભાવ તેવા હાવાથી જીવા પોતાના તેવા પ્રકારના પરિણામ ( અધ્યવસાય ) થી તેવા તેવા સુખ દુ:ખાદિના ભેગને પામે છે એટલે આત્મા સુખી અથવા દુ:ખી રૂપ પર્યાય ભાવને પામે છે, તે પણ તેવા કાલના અલથી પામે છે. સ્વભાવવાદી કહે છે કે જવાદિના સ્વભાવ વિના કાંઈ પણ મનતુ નથી. ૮૦
જો એમજ હાય તા જગતની બધી વસ્તુ પોતાના સ્વભાવને આધીનજ છે, એમ અવશ્ય માનવું જોઈએ.
था कालादिवादश्चेन्न तद्बीजस्य भावतः । अकिञ्चित्करमेतश्चेन्न स्वभावोपयोगतः ॥ ८१ ॥
અથ ઃ—જો સ્વભાવવાદ માનીએ તે કાલાઢિવાદ નકામા થાય છે, તેમ ન જાણવું. કારણકે કાલ, નિતિ, કર્મ તથા પુરૂષાર્થ વિના વભાવ પણ કાંઇ કરી શકતા નથી, કારણકે તે સ્વભાવમાં કાલાદિના ખીજ રહેલા છે. ૮૧
વિવેચન:-સ્વભાવવાદ વિલક્ષણુતાવાલુ હાવાથી કાલ નિયતિ વગેરે વાદા નકામા પડે છે, કારણકે વસ્તુના સ્વભાવ વાસ્તુનું કાય કરી શકે છે, તેથી વભાવથી અન્ય વિલક્ષણ
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાદ ન માનવા જોઈએ. આ પ્રમાણે કહેતા સ્વભાવવાદીને જણાવીએ છીએ કે તમે જે કહે છે તે એગ્ય નથી. કારણકે એકલે સ્વભાવવાદ કાર્યસાધક નથી. કેમ કાર્યસાધક નથી થતે તે જણાવે છે --તે સ્વભાવમાં કાલ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થ બીજ રૂપે રહેલા છે, એટલે શક્તિ રૂપે રહેલા છે, તેથી તે કાલાદિ ભાવ રૂપે સ્વભાવને આધીન હોય ત્યારે કાર્યોનું બનવું થાય છે, તેથી કાલાદિ ચારને અકિંચિત્કર એટલે કોઈ કાર્ય કરનાર નથી એમ તમારે ન માનવું. એ ચારે સ્વભાવમાં શક્તિ રૂપે રહેલા હેવાથી ગોણ ભાવે છે તેથી કાર્ય કરનાર નથી, એમ જે સ્વભાવવાદી કહેતા હોય તે અમે એમ જણાવીએ છીએ કે તે ચાર કાલાદિ કાર્યસાધક કેમ થતા નથી, તેને જે તમે એમ ઉત્તર આપશો કે સ્વભાવ જ સર્વ પદાર્થોને કાર્ય કરવામાં ઉપાદાન કારણ થાય છે, પણ બીજા ઉપાદાન ભાવે કારણ થતા નથી, તે જણાવીએ છીએ કે બીજા કારણે ઉપાદાન ભાવે ન હોય તે પણ કાલાદિ ચાર નિમિત્ત કારણને સહકાર મલતે છતે સ્વભાવ રૂપ ઉપાદાનભાવને ધારણ કરનાર દ્રવ્ય પિતાના પર્યાય રૂપ કાર્ય કરે છે, તે વિના નથી કરી શકતા. જેમકે ઘડ બનવામાં માટી અને તેમાં રહેલે સ્વભાવ ઘટનું ઉપાદાના કારણ છે, તે પણ ઘટ રૂપે પરિણામ પામવામાં કુંભાર, દંડ, વસ્ત્ર, દેરે આદિ નિમિત્ત કારણ અને કુંભારના પુરૂષાર્થ રૂપ કારણ પણ અવશ્ય કાર્યસાધક થાય છે. તે નિમિત્ત વિના ઉપાદાન કાર્યસાધક નથી જ થઈ શકત. ૮૧
અહીં સર્વ કાર્યમાં તે સર્વ કારણેને ઉપગ દષ્ટાંત વડે સિદ્ધ કરે છે –
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सामय्याः कार्यहेतुत्वं तदन्याभावतोऽपि हि । तदभावादिति ज्ञेयं, कालादीनां नियोगतः ॥ ८२ ॥
અર્થ :-સર્વ કારણેાની સામગ્રીના સહકાર કાર્ય માં હેતુ થાય છે, પણ જો અન્યના અભાવ હોય તે ઉપાદાનથી કાર્ય ના અભાવ આવે તેથી કહે છે કે કાલાદિને સમેગ કાર્ય માં હેતુ છે એમ નિશ્ચય જાણવું. ૮૨
વિવેચન:---- વસ્તુમાં રહેલા સ્વભાવનું કાર્ય માં ઉપાદાન ભાવે હેતુપણું હાવા છતાં પણ અન્ય કાલ આદિના સહકાર વિના તે કાર્ય સાધક થતુ નથી. જેમ કે ઘટ બનવામાં માટી ઉપાદાન ભાવે કારણુ હોવા છતાં, તેના કર્તા કુંભારના પ્રયત્ન તથા તેમાં ચક્ર, દંડ, ચીવર, ઢોરા, કાલ તથા આકાશ વિગેરે નિમિત્ત કારણેાની સામગ્રીના સહકારથી ઘટ તૈયાર થાય છે. તેવીજ રીતની સામગ્રીના સહકાર જો ન મળે, તેા એકલું ઉપાદાન કારણ માટી ઘડા તૈયાર કરી શકતુ નથી તેવીજ રીતે જગતમાં આત્મા પુદ્ગલ વિગેરે પાતાના ગુણાથી એટલે સ્વભાવથી પરિણામે-પર્યાય કરવામાં સમથ હોવા છતાં, કાલ, નિયતિ, પુરૂષા રૂપ કર્મોના સહકારી કારણેા વડે તે યથાયાગ્ય પરિણામને પ્રાપ્ત થાય છે. તેવા સહકારીઓના અભાવમાં કાર્યના પણ અભાવજ આવે છે. અહિં કાઈ કહેશે કે, દ્રવ્યમાં જે પરિણામીપણ્ છે તેના અભાવ આવશે, અને પરિણામના અભાવમાં કાર્યાના પણ અભાવ આવશે, તે કારણે સ દ્રવ્ય તેના ગુણ સ્વભાવ વિગેરે વડે જ્ઞેય એટલે જાણવા યોગ્ય પદાર્થોં છે તે સર્વ જ્ઞેયને આગમ અને ગુરૂના
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
ઉપદેશથી જાણવા જે જે કાર્યો થાય છે તે કાલાદિ સામગ્રીના સહકારથી થાય છે, તે જ પ્રમાણે જીવાત્માનું મુક્ત થવા રૂપ કાર્ય પણ સ્વભાવ, કાલ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થના સહયોગથી જ થાય છે પણ એકલા સ્વભાવથી કાર્ય નથી બનતું. જીવની સાથે સ્વભાવ નિત્ય રહેલું છે, તે પણ સર્વ સામગ્રી જ્યાં લગી નથી મળતી ત્યાં લગી તે કાર્ય સાધવામાં સમર્થ નથી બનતે. ૮૨
આ વાતને સ્પષ્ટ કરતાં જણાવે છે – एतच्चान्यत्र महता, प्रपञ्चेन निरूपितम् । नेह प्रवन्यतेऽत्यन्तं, लेशतस्तूक्तमेव हि ॥ ८३ ॥
અર્થ:–આ વિચાર અન્યત્ર વિસ્તારથી વિવેચન પૂર્વક કહે છે, તેથી અહિં તેનું વિશેષ વર્ણન નથી કરાયું. તે પણ જે કાંઈ જાણવા ગ્ય હતું તે ટુંકાણથી જણાવ્યું છે. ૮૩
વિવેચનઃ–કાર્યોની સિદ્ધિમાં કાલ, નિયતિ, પુરૂષ પ્રયત્ન તથા કર્મ વિગેરે સામગ્રીની જરૂર રહે છે. આ વાતને વિચાર અન્યત્ર એટલે શાસ્ત્ર વાર્તા સમુચ્ચય, ધર્મ સંગ્રહણી વિગેરે ગ્રંશેમાં ઘણા વિવેચનથી વિસ્તાર પૂર્વક જણાવેલ છે. ત્યાં દ્રવ્યથી બનતા પર્યાર્યોમાં સ્વભાવ, કાલ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થથી ઈષ્ટ પરિણામ એટલે કાર્ય થાય છે, તે સારી રીતે યુક્તિઓથી સિદ્ધ કરેલું છે, તેથી આ શાસ્ત્રમાં વિસ્તાર નથી કર્યો. તે પણ આત્માઓને સવિવેક આવે તે વાત ધ્યાનમાં રાખીને બહુ સંક્ષેપથી જે કહેવા યોગ્ય હતું તે બતાવેલું છે. ૮૩
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
rea
તેથીજ આગળ કહેવાનુ છે તે કહે છે. कृतमत्र प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमोऽधुना । નાધ્યાત્મયોગમેવા-તાવતુઘ્નવિ ! ૮૪ ||
અર્થ:- અહિં તેના વિશેષ વિવેચનનું કામ નથી, તેથી જેના પ્રસંગ ચાલે છે તે અધ્યાત્મ કે જે ચેાગનુ એક અંગ છે, તેની વાત કરીએ છીએ, તે સમજવા તૈયાર થાએ, તે અધ્યાત્મ છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં પ્રવેશેલાને પ્રાપ્ત થાય છે, તે વિના ખીજાને થતુ નથી. ૮૪
વિવેચન:—અહિં
પ્રસંગ પામીને સ્વભાવ, કાલ, નિયતિ, પૂર્વ કૃતકમ અને પુરૂષાર્થ એ પાંચ કારણના સ ંચાગ થયે છતે જીવાત્મા આત્મશક્તિના પ્રગટ ભાવ કરી શકે છે, તે વાત અત્યંત ટુંકા વિવેચન પૂર્ણાંક જણાવી છે. વિશેષ વિવેચન કરવાથો સર્યું. હવે ચાલતા યાગના પ્રભેદ રૂપ એટલે ચેાગના આદિ અંગ રૂપ જે અધ્યાત્મ ભાવરૂપ ચેગ છે, તેનું વિવેચન કરીએ છીએ. તે ધ્યાન દઈને સાંભળે. જ્યાં લગી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ મન વચન કાયાના વ્યાપાર રૂપ યાગથી અજ્ઞાન ભાવે કર્મ પ્રકૃતિને ગ્રહણ કરતા જીવામા ઉત્કૃષ્ટ કર્મી દલના ઉદયથી ઘેરાયેલ હાવાથી અનંત પુદ્ગલ પરાવર્તન કાલ સુધી અકલ્પનીય દુ:ખ ભોગવતા રખડે છે તેવી અવસ્થામાં આત્માના સ્વરૂપનું ભાન કે દુ:ખના નિવેદ થતા નથી, પરંતુ જીવાત્મા જ્યારે અનતી નિગાદમાં વસવાના સ્વભાવના ત્યાગ કરી પ્રત્યેક ભાવને પામી ક્રમે ક્રમે એઇંદ્રિય, તૈઇંદ્રિય, ચૌરિદ્રિય, અસની
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
પચેંદ્રિય અને સન્ની પદ્રિય ભાવમાં આવી વિશેષ જ્ઞાન વધુ દુ:ખ સુખના કાંઈક વિવકવાલા અને છે. ત્યારે જો તે ભવ્ય હાય તા છેલ્લા પુદ્દગલ પરાવર્તન રૂપ કાલમાં આવેલા હોય છે, અને ત્યારેજ કાંઇક વિવેક વિચાર, દેવ ગુરૂ ધર્મની એળખાણુ, દેવપૂજા, ગુરૂભક્તિ, દયા, દાન, સક્રિયા વિગેરે કરતા, ચેગ કે જે માના માર્ગ છે, તે યેાગના પાંચ લેમાં અધ્યાત્મભાવ રૂપ જે પ્રથમ લે છે તેને પ્રાપ્ત કરે છે. પણ છેલ્લા પુદ્ગલ પરાવથી વધારે કાલ સસાર ખાકી રહેલા આત્માને આ અધ્યાત્મયોગ પ્રાપ્ત થતા નથી, પરંતુ છેલ્લાજ પુદ્ગલ પરાવ િમાત્રજ કાળ જેને ખાકી રહ્યો છે અથવા તેથી પણ અલ્પકાળ સંસારમાં ભમવાનું ખાકી છે તેવા ભવ્યાત્માનેજ અધ્યાત્મયોગ પ્રાપ્ત થાય છે. ૮૪
આમાં જે હેતુ છે તે જણાવે છે— तीव्रपापाभिभूतत्वा-ज्ज्ञानलोचनवर्जिताः । सद्वर्त्मावतरन्त्येषु, न सत्त्वा गहनान्धवत् ||८५ ।।
અર્થ:—તીવ્ર પાપાચરણથી અભિભૂત થયા હાય— ઘેરાયા હોય તેવા જીવા સજ્ઞાન રૂપ લેાચનથી રહીત છે, તેથી ગહન અટવીમાં ખુંચેલા જાતિ સ્મુધની જેમ સદ્કાને પામતા નથી, એટલે ધમાર્ગને પામી શકતા નથી. ૮૫
વિવેચનઃ—જે છેલા વિનાના અનંત પુદ્ગલ પરાવત માં ભ્રમતા જીવા અત્યંત ભયંકર પાપાયના કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભ યાગ વિગેરેથી ઘેરાયેલા ડાવાથી પાપકર્મથી પરવશ થયેલા છે. અને તેજ કારણે જ્ઞાનલેચન
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨ વિનાના એટલે ગ્ય અગ્ય કાર્યાકાર્યના વિચાર રૂપ વિવેકથી રહીત હેવાથી સંવેદન રૂપ–સમ્યગૂ જ્ઞાન રૂપ આંખે વિનાના હોવાને કારણે આંધળાજ જાણવા, તેથીજ સદ્ભાગે એટલે દયા, દાન, ઇંદ્રિયનિગ્રહ, વીતરાગદેવની પૂજા, સદ્દગુરૂની સેવના, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ ત્યાગ, કષાયનિગ્રહ વિગેરે સધર્મ રૂપ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરી શકતા નથી. કારણકે છેલ્લા સિવાયના અન્ય પુગલ પરાવર્ત રૂ૫ અનંત કાલમય સંસારમાં ભમતા તે કૃષ્ણપાક્ષિકો કહ્યા છે. જેમકે જન્મથી અંધ કેઈ પ્રાણી ભયંકર જંગલમાં ભૂલે પડયો હોય, તે જીવ જેમ ઈષ્ટ માર્ગને પામી શકતે નથી. આડો અવળે ખાડા ખાબોચીયામાં પડતે અનેક ભયંકર વાઘ, વરૂ, સીંહ, રીંછ વિગેરેના ઝપાટામાં આવતું હોય છે તેથી અનેક અવાચ્ય વેદના જોગવતે છતે સાચા નગરના માને પામી શકતું નથી, તેમ છેલ્લા વિનાના અનેક પુદ્ગલ પરાવર્ત કાલમાં રખડતે પ્રાણી મિથ્યાત્વમય અંધકારથી ઘેરાયેલું હોવાથી સત્ય વીતરાગ પ્રણીત ધર્મમાર્ગને પામી શકતે નથી. ૮૫
ક્યા કારણે સમાર્ગને જીવ નથી પામી શકતે તે કારણે જણાવે છે –
भवाभिनन्दिनः पाय-स्त्रिसंज्ञा एव दुःखिताः। केचिद् धर्मकृतोऽपि स्यु-लोकपंक्तिकृतादराः ॥८६॥
અર્થ –કેટલાક છ ક વ્યવહારમાં આદર કરનારા થયા છતાં કાંઈક ઘર્મ ક્રિયા કરે છે. તે પણ ત્રણ સંજ્ઞાવાલા
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩ રહેવાથી પ્રાયઃ દુઃખને જ પ્રાપ્ત કરે છે તેવા જીવોને ભવાભિનંદી જાણવા. ૮૬
વિવેચન – ભવાભિનંદી છે પ્રાય: જન્મમરણ રોગ શોકથી પીડા પામતા એટલે આધિ વ્યાધિ ને ઉપાધિના ઉપદ્રવથી અત્યંત દુ:ખને ભેગવતા પ્રાય: આહાર, ભય, મિથુન એ ત્રણ સંજ્ઞાથી યુક્ત હોય છે. તેમજ પરિગ્રહ સંજ્ઞાથી પણ યુક્ત હેવાના કારણથી અત્યંત અવ્યક્ત દુઃખને ભગવે છે. તેમાં કેટલાકને મિથુન સંજ્ઞા અવ્યક્ત હોય છે, પણ આહાર, ભય અને પરિગ્રહ સંજ્ઞા પ્રાય: વ્યક્ત દેખાય છે, તેથી ત્રણ સંજ્ઞા અહિં જણાવી છે. તે પણ તેની અનુકુલ સામગ્રી જીવને પુન્ય વિના પ્રાપ્ત થતી નથી. તેથી ઈષ્ટ ભેગ ન મલવાથી જીવે દુઃખને પામે છે, તેવા દુઃખને દૂર કરનાર સત્ય વિવેક રૂપ જ્ઞાનને અપુન્યવંત જીવને પ્રાય: અભાવજ હોય છે. તેઓ સ્વપ્નામાં પણ દુઃખને દૂર કરવા શક્તિમાન થઈ શકતા નથી, તેથી નિરંતર દખનોજ ભેગ કરનારા હોય છે, તેમાં પણ બધા ભવાભિનંદી તે નહિ, પણ કઈક આત્મા લોક વ્યવહાર પ્રમાણે કે કઈક જિન પ્રણીત માર્ગ પ્રમાણે ધર્મક્રિયા સમજ્યા વિના બાહ્યાચારથી કરે છે, તેમાં લૌકિક વ્યવહારથી મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ, ચંડી, મહાકાલી વિગેરે દેવ દેવીની સેવા કરે, યજ્ઞ કરે, તેમાં જીવોની હિંસા પણ ધર્મબુદ્ધિથી કરે છે, પરમાત્માને પ્રસન્ન કરવા જપ તપ કરે, ઉપવાસ કરે, વીતરાગ દેવની પૂજા પણ કરે, જેન સાધુને દાન દે, બ્રાહ્મણને જમાડે, ગાયની પૂજા કરે, વડ પીપળે પૂજે, પીપળે પાણી રેડે વિગેરે ધર્મ સમજીને અજ્ઞાન ભાવે ધર્મ
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪ કિયા કરે છે, તે પણ ઇન્દ્રિય સુખની ઇચ્છાથી આ બધું થતું હોવાથી ગાઢ મિથ્યાત્વ-અજ્ઞાનથી અંધ હોવાથી મનુષ્ય તથા રાજા ધનાઢય થાય પણ પરમાર્થરૂપ ધર્મ છે એમ સમજી શકતા નથી. તેવા જીવને જૈન શાસ્ત્રોમાં ભવાભિનંદી કહેલા છે, તે લેકની પંક્તિમાં રહેલા હોવાથી, અજ્ઞાની છ ખુશ થાય તેવું જ બાહ્ય આચરણ હોય છે. સામાન્ય લોકના જેવું જ આચરણ અને ભાવના પ્રાય: હોય છે, તેથી તે લૌકિક ક્રિયામાં આદર પૂર્વક પ્રયત્ન કરનારા થાય છે, અને છેલ્લા વિનાના પુદ્ગલ પરાવર્તમાં રહેલા છે તેવાને ભવાભિનંદી એટલે ભવ રૂપ સંસારમાં આનંદ માનનારા, ધર્મના ફલથી સ્વર્ગ, રાજઋદ્ધિ, સત્તા રૂપ આનંદ ભેગની પ્રાપ્તિ થાય છે તેમ માનનારા તે હોય છે. ૮૬
હવે ભવાભિનંદીનું સ્વરૂપ (લક્ષણો જણાવે છે – હુકો (એ)મતિર્લીનો, મરી મયવાર શરદી अज्ञो भवाभिनन्दी स्या-निष्फलारम्भसंगतः ॥८७॥
અર્થ –શુદ્ર લેભ-લાભમાં પ્રેમ ધરનારે, દીન, મત્સરી, ભયથી વ્યાકુલ, શઠ અને અજ્ઞાની જે હોય તે પ્રાય: ભવામિનન્દી હોય છે. અને તેમની જે જે ક્રિયા થાય તે સાચા ફલને આપનારી નથી હોતી. ૮૭
વિવેચન – ભવાભિનંદી જીવેને એવા પ્રકારને સવભાવ હોય છે કે તેઓ શુદ્ર એટલે હલકી પ્રકૃતિના અથવા બીજાને રીબાતા જોતાં દયા વિનાના હોય છે, તેમ દાનાદિકમાં પણ એટલે કંજુસ હોય છે, તેમજ લેભથી અનેક જીના
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
ઘાતક પણ થાય છે. લાભ મળે એટલે જર, જમીન, સ્ત્રી વિગેરેની પ્રાપ્તિમાં આનંદ માનનારા હોય છે, તેમજ દીન એટલે અનેક પ્રકારથી દુઃખી, જેનું મુખ જેવું અન્યને ન ગમે તેવા અદષ્ટ કલ્યાણ રૂપ ઉપાધિને પામેલા હોય છે. તેમજ પારકાના દુ:ખને દેખી આનંદ માનનારા અને ઈર્ષ્યાળુ એટલે અન્યને પૈસે ટકે આબરૂથી સુખી જોઈને દુઃખ માનનારા હોય છે. તેમજ ભયવાળા હોય છે એટલે રાજા, ચેર, ભાઈ ભાગીઆ વિગેરે મારી વસ્તુમાં ભાગ પડાવશે, મારૂં લુંટી લેશે, મને મારી નાખશે વિગેરે ભયથી મનમાં થરથરતા હોય છે. શઠ એટલે માયાથી અન્યને ઠગનારા, બીજાને દુઃખમાં પાડવા અનેક તર્કટ રચનારા, ભયંકર સર્પ જેવા દુર્જન હોય છે. તેવા જીવાત્માઓને ભવાભિનંદી કહેવાય છે. ભવ એટલે સંસાર-દેવ, મનુષ્ય, નારકતિર્યંચ આદિ નિએમાં જમવાનું, તેવા ભવમાં આનંદ માનનારા તે ભવાભિનંદી જાણવા. કહ્યું છે કે – " असारोऽप्येष संसारः, सारवानिव लक्ष्यते । રષિદુઘrg-ત્તાગુરુ-જુv-(s) guથાનામિ ” પર
અનેક દુઃખથી વ્યાપ્ત હોવાથી આ સંસાર જે કે અસાર છે તેને પણ ભવાભિનંદી જીવાત્મા સારમય માને છે, અને દહિં, દુધ, ઘી અને અનેક પ્રકારના ભેજન, પીલુ, દ્રાક્ષ, મધ, મદ્ય રૂપ પીણા, તાંબુલ, પાન, સોપારી, લવીંગ, એલચી પુષ્ક ફળ વિગેરે સુગંધી દ્રવ્યના ઉપગ, તેમજ પરસ્ત્રી વા વારાંગનાના નૃત્ય, સંગીતે તથા તેમની સાથેની મૈથુન ક્રિયા એ પુન્યથી મલી છે તેમ માનનારા છ પર
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬ માર્થથી જે પુન્ય છે તેને નથી જાણતા. તેથી તે ભોગો દીધે સંસારના હેતુ થાય છે. તેવા ભેગમાં તે અજ્ઞાની આત્મા અત્યંત આસક્તિ ભાવને ધરે છે, તેથી આવા વચન રૂપ ગુણે જેમાં અનુભવાતા હોય તે ભાવાભિનંદી જાણવા. તેઓ સંસા૨માંજ આનંદ માનનારા છે, તે કારણે તેઓ વડે જે આરંભ કરાય છે, તે પારમાર્થિક રીતે નિષ્ફળ જ હોય છે, એટલે કે સર્વ જગ્યાએ અતત્વને તત્વ માનનારા, તેમાં આગ્રહ પૂર્વક હઠ કરનારા હોવાથી તેમની ક્રિયા જે ધર્મ બુદ્ધિથી થાય, તે પણ અજ્ઞાનથી યુક્ત હવાથી ફળ વિનાની જ થાય છે. ૮૭
હવે પંક્તિ એટલે લેક વ્યવહારનું સ્વરૂપ પ્રગટ કરતાં જણાવે છે –
लोकाराधनहेतोर्या. मलिनेनान्तरात्मना। क्रियते सक्रिया सात्र, लोकपंक्तिरुदाहृता ॥८८॥
અર્થ–લેકના મન વશ કરવા માટેજ મનમાં મલીન પરિણામ હોવા છતાં જે જપ, તપ, પૂજા આરાધના રૂપ સલ્કિયા કરાય તે લેકપંક્તિ-કરંજન કહેવાય છે. ૮૮
વિવેચનઃ સત્ય પારમાર્થિક ધર્મને નહિ સમજનારા લેકિક મનુષ્ય લેકના ચિત્તને પોતાને અનુકૂલ રાખવા માટે એટલે તે લેક પિતાને મહાત્મા માની પૂજા સત્કાર કરે તે આશય મનમાં રાખે છે તેથી મનમાં મેલા આશય એટલે લેક તરફથી પિતાની કીર્તિ ગવાય તેવા અપરમાર્થિક આશય-વિચાર મનમાં રાખીને જે જીવો દાન દે છે, દેવપૂજા કરે છે, તપ, જપ, પ્રાણાયામ, આસન કરે છે, શરીરને સ્થિર
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
રાખીને સૂર્યની આતાપના કરે છે. શિયાળામાં નદી દ્રહ વિશેરેની મધ્યમાં રહીને શીતલતા સહન કરે છે. કેને માન્ય વેશ કરે છે, ઉપવાસ કરે છે, દિવસે ભેજન નહિ કરતાં રાત્રીએ ભજન કરે છે, અન્નાહારને ત્યાગ કરી કંદમૂળ ફળ ફૂલ છાલ પાંદડાંનું ભક્ષણ કરે છે. તેમજ મહામુનિઓની પાસે રહીને માસક્ષપણ, દયા દાન કરે છે, ધ્યાનના દેખાવ પણ કરે છે, ઉપરાંત સારી-શિષ્ટ જન ચગ્ય ક્રિયા કરે છે, છતાં પણ કપૂજાના મલીન અધ્યવસાય માત્ર મનમાં હોય, સુદેવ ગુરૂ ધર્મ ઉપર સત્ય શ્રદ્ધા ન હોય તેવા આત્માઓની બાહ્ય માત્ર ભાવ રહિત સલ્કિયાને પણ ચગશાસ્ત્રના જાણકાર, રોગના વ્યાખ્યાનકાર, સત્ય લેગ માર્ગના ઉપદેશ કરનારા પૂજ્ય આચાર્યવએ લોકપંક્તિ એટલે લકરંજન માટે કરાતી ક્રિયા જણાવી છે. તેવી કિયા ભવ એટલે સંસારમાં આનંદ સમજનારા જે ભવાભિનંદી જીવે છે તેને હોય છે, તેથી જ તેઓની તે ક્રિયાનું ફળ સંસારમાં દીર્ઘ કાળ સુધી જન્મ મરણ કરાવે છે. ૮૮
આવી લેકપંક્તિવાળી ક્રિયા અનેક દોષમય છે તે જણાવે છે –
भवाभिनन्दिनो लोक-पंक्त्या धर्मक्रियामपि । महतो हीनदृष्टयोच्चै-दुरन्तां तद्विदो विदुः ॥८९॥
અર્થ –ભવાભિનંદી જી ધર્મ ક્રિયા પણ લેકરંજન કરવા માટે કરે છે, તેથી મહાન એવા ધર્મને હીન દષ્ટિથી માનતા હોવાથી અત્યંત દુઃખ રૂપ ફળદાયી પાપમય તે ક્રિયા છે. એમ યેગશાસ્ત્રના વિશારદે કહે છે. ૮૯ ૧૨
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
વિવેચનભવાભિનંદી જીવે પ્રાય: લેકને ગમે તેવી
ક્રિયા લાકને ખુશી કરવા, પેાતાને આધીન કરવા માટા આડખર પૂક કરે, એટલે લેાક તેને મહાત્—મહાત્મા માને, તેની આજ્ઞા પ્રમાણે વર્તે, એવી ઇચ્છાપૂર્વક દાન દે, વ્રત પાલે, તપ કરે, પ્રાણાયામ કરે, આસન ઉપર સ્થિર રહે, ઉધા મસ્તકે વૃક્ષની ડાલે લટકે, ભસ્મ લગાડે, ધુમાડાને પીયે, સૂર્ય અને અગ્નિ શિખા ચારે બાજુ કરીને ગરમીમાં આતાપના લે, તેમજ મહાન લેાકેાત્તર ધર્મ જે સમ્યગ્ રીતે આરાધના કરવાથી કલ્પવૃક્ષ અને ચિ'તામણી તથા કામધેનુ કરતા મહાત્ ઈચ્છિત ફલને આપવામાં સમ છે એવા લાકાત્તર ધર્મ કદાપિ આરાધે એટલે દેવપૂજા કરે, ગુરૂભક્તિ કરે, જીવદયા પણ પાળે, બ્રહ્મચર્ય પાળે, પરિગ્રહના ત્યાગ કરે છતાં પણ મારી ઢાકમાં સારી કીર્ત્તિ ફેલાય, મને લૈકા મહાત્મા, મહામુનિ, મહિષ માને-પૂજે એવી હ્રીન બુદ્ધિવાળાથી અને બીજા મહાન મુનિ કરતાં હું મ્હાટા કહેવાઉં એવી યશકીર્તિ ના લાલ અર્થે ધર્માદિ શુદ્ધાનુષ્ઠાનાના આદર કરનાર એવા ભવાસિની જીવાત્મા અત્યંત દુ:ખના કારણભૂત દુષ્ટ અધ્યવસાયથી યુક્ત હાવાથી પિરણામે મડ઼ાન્ અનનેજ પ્રાપ્ત કરે છે. એટલે નરક તિયચ ચેાનિઓમાં ગમન કરી અનેક દુ:ખને ભગવનાર બને છે. તે કારણે લાકનેજ ખુશ કરવા રૂપ અધ્યવસાયવાલું ધર્મ અનુષ્ઠાન ત્યાગ કરવુંજ જોઈએ, અને સારા અધ્યવસાયથી યુક્ત થઈ યથાશક્તિ પૂજય આપ્ત પુરૂષના કહેવા પ્રમાણે અપ્રમાદી ભાવે સક્રિયા કરવી જોઇએ. એમ ચેાગ્યશાસ્ત્રના વિશારદ યેગી પુરૂષો જણાવે છે. ૮૯
,
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
અહિં એક શંકા કરતાં પ્રશ્ન તેવા લવાભિનદી થવા વિવેકી હૈાય, સારા હાય તેા ઉંચ સ્થાનને મેળવે કે કેમ ? ”
કદાચ
કરે છે કે " પરિણામવાળા
धर्मार्थ लोकपंक्तिः स्यात्कल्याणाङ्गं महामतेः । तदर्थं तु पुनर्धर्मः, पापायात्पधियामलम् ॥ ९० ॥
અ:-મહા બુદ્ધિશાળીને ધર્મ નિમિત્તે લેાકપ ક્તિ કલ્યાણુનું કારણ થાય છે, પરંતુ લેાકય ક્તિને માટે કરેલ ક્ષમ અલ્પ મતિવાળાને પાપને માટે થાય છે. ૯૦
વિવેચન—ધને અર્થે એટલે લેાકેાત્તર ધર્મોની પ્રાપ્તિ માટે સમ્યગ્દન જ્ઞાન ચારિત્ર આદિ જે મેક્ષ રૂપ લના ખીજ રૂપ છે, તેનુ' આત્મામાં સ્થાપન કરવા માટે લોકપક્તિ એટલે લેાક–સામાન્ય બુદ્ધિવાલા જનાને રજન કરવાની ઈચ્છાવાલા હૈાવા છતાં, તેઓ તરફથી મળતા માન, સન્માન, આદરને ઈચ્છતા છતાં તથા દાન સન્માનને ગ્રહણુ કરતાં, તેને યાગ્ય વચન વડે તેઓની સાથે સંભાષણ કરતા, અનેક પ્રકારે લાકને રૂચિકર થાય તેવી પ્રવૃતિ કરતા છતાં પણ તે વાકપક્તિ મહાબુદ્ધિવંતને માક્ષ અર્થે સમ્યગ્દન, જ્ઞાન ચારિત્ર રૂપ સમામાં પ્રવૃત્તિ કરતા ડાવાથી કલ્યાણ એટલે માક્ષમાર્ગના કારણ રૂપ અથવા શ્રેયસ્કર થાય છે, પુન્યનુ કારણ થાય છે, તેથી તે આચરણા વખાણવા ચૈાગ્ય છે. તેથી જણાવે છે કે—
युक्तं जनप्रियत्वं शुद्धं सद्धर्मसिद्धिफलदमलम् । धर्मप्रशासनावे - ब जाधानादिभावेन ॥ १ ॥
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
અથ–લેકેને પ્રિય થાય તેવી આચરણવાલે હોવા છતાં સાચો-સમ્યગુધર્મ કે જે અંતે નિર્મલ મોક્ષ રૂપ ફલને આપનાર છે, તે ધર્મની આજ્ઞાને અનુસરતે સમ્યગદર્શન રૂપ મેક્ષફલના બીજને આત્માની મને ભૂમિમાં લાવે છે. તેથી તે જે કે લેકની રૂઢિમાં ચાલતું હોવા છતાં અભિગ્રહિત – આગ્રહી ન હોય, અને મિથ્યાત્વથી રહિત હોવાથી, તેમજ સરલ પ્રકૃતિવાલે હેવાથી કલ્યાણમાર્ગ ગામી હોવાથી વખાણવા જાણ. ૧
અને જે સરલ બુદ્ધિ વિનાને હાય, કપટવાલે હૈય, તે માત્ર લકરંજન માટેજ ધર્મના અનુષ્ઠાન કરત–સારા પ્રકારના અનુષ્ઠાન કરે તે પણ તેઓ હલકી બુદ્ધિવાલા હોવાથી તેવા પુરૂષે પરંપરાએ પાપના નિમિત્તવાલા થઈને અનંત સંસારમાં ભમનારા થાય છે તેવાને ભવાભિનંદી જાણવા. ૯૦
અહિ કાંઈક વિશેષ કહેવા ગ્ય છે તે જણાવે છે – लोकपंक्तिमतः पाहु-रनाभोगवतो वरम् । धर्मक्रियां न महतो, हीनताऽत्र यतस्तथा ॥११॥
અર્થ કે લેકપંક્તિમાં પડે છતાં પણ અનાભાગ મિથ્યાત્વવંત સારે જાણો. કારણકે તે અનાગિક મિથ્યામતિની જે ધર્મક્રિયા છે તે વધારે અનર્થને કરનારી થતી નથી, પરંતુ જે અભિગ્રહીત મિથ્યામતિ છે તે હીના બુદ્ધિથી કરતા હોવાથી અનનું કારણ થાય છે. ૯૧
વિવેચનઃ–લેકપંક્તિ એટલે સામાન્ય બુદ્ધિવાલા જીવાત્માઓના મનને રંજન કરનારી ક્રિયાવિશેષને પ્રધાન
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧ ભાવે રાખનારા જે આત્માઓ છે. તેઓ અનાગ–આગ્રહથી રહિત મિથ્યાત્વ ભાવને ધરતા હોવાથી સમુચ્છિત મનુષ્યની પિઠે યથાર્થ વસ્તુસ્વરૂપને જેકે જાણતું નથી, તે પણ વિનય, નમ્રતા, જુતા વિગેરે પ્રકૃતિવંત હોવાથી ઉત્તમ મહાપુરૂષના સંસર્ગમાં આવતાં સત્ય વિવેક વિચાર વડે ચોગમાર્ગમાં આવવાનો સંભવ જણાય છે. તે કારણે પૂર્વે જણાવેલા અલ્પ બુદ્ધિવંત તથા અ૯પ કિયાવંત કરતાં તેઓ શ્રેષ્ઠ છે. કારણકે અનાગ મિથ્યાત્વીને સદાચાર રૂપ દાન, દેવપૂજા, સાધુભક્તિ, તપ, જપ, ધર્મશ્રવણ રૂચિ, વિગેરે ધર્મકિયામાં પ્રવૃત્તિ ચાલુ હોય છે, તેથી જે કે અજ્ઞાનતા છે તે પણ આત્મધર્મને હાનિ કરે તેવા પાપની પ્રવૃતિ નથી કરતે, તેથી તે આત્મા મહાન ધર્મની મેટી હાનિ ન કરતે હેવાથી સારે છે. જો કે અનાભાગ (સરલ) સ્વભાવવાલે હેવાથી લોકોના મનને પિતાની તરફ ભક્તિવાલા કરવા, અને તેથી કીર્તિ, યશ, વંદન તથા પૂજનની ઈચ્છાથી યુક્ત મનવાલે હેવાથી કાંઈક મલીનતા ચુક્ત (અશુદ્ધ) ધર્મક્રિયા થતી હોવાથી કાંઈક અશુદ્ધ છે તેપણ મલીન આત્મભાવવાલાની કરાયેલી ધર્મક્રિયાથી કાંઈક અંશે સુંદર છે એમ જાણવું. કારણકે તેવા સરલ પ્રકૃતિવાલા અનાગ મિથ્યાત્વીથી કરાતી ધર્મક્રિયાથી મહાન હાનિ થતી જોવાતી નથી. ૯૧
तस्वेन तु पुनर्नैकाप्यत्र धर्मक्रिया मता। तत्प्रवृत्यादि वैगुण्या-ल्लोभक्रोधक्रिया यथा ।। ९२ ॥ અર્થ:–દીર્ઘ સંસારી આત્મા જે ક્રિયાઓ ધર્મબુદ્ધિથી
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતે હોય તે પણ તે કિયા તત્વથી યુક્ત નથી, કારણકે તત્ત્વજ્ઞાનથી વિરોધી ક્રોધ, લોભ, માન, માયાથી યુક્ત ક્રિયા થતી હોવાથી, તે ક્રિયા અધ્યાત્મ સેગમય નથી, તેથી અચરમ પગલ પરાવર્તવાલા આત્માને અધ્યાત્મ નથી એમ કહેવું
ગ્ય જ છે. ૯૨
વિવેચન –અભિગ્રહિત વા અનભિગ્રહિત મિથ્યાત્વભાવવાલા જીવાત્માઓ જે જે કિયાધર્મ બુદ્ધિથી કરતા હોય છતાં જ્ઞાનીએ તેને ધર્મ ક્રિયા માનતા નથી. કારણ કે મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ દ્વેષ, કામ, ઈચ્છા અને મુછથી મલીન આત્માવાળા ભવાભિનંદી જી હોવાથી તેમની ક્રિયા ધર્મક્રિયા છે એમ જ્ઞાનીઓ માનતા નથી. વળી તેઓની પ્રવૃત્તિ શુદ્ધ દેવ ગુરૂ ધર્મની સમ્યગ શ્રદ્ધા રૂપ સમ્યગધર્મથી વિરૂધ્ધ ભાવવાહી હેય છેતેમજ તે ભવાભિનંદીએ દયા, દાન, બ્રહ્મચર્ય અકિંચન્ય, સત્યવાગ વિગેરે સત્યતત્વથી વિરૂધ્ધ ભાવવાલા હોવાથી વિનજય વા સત્યસિદ્ધિ કરી અધ્યાત્મભાવ સિદ્ધ કરવા તેમની અશુધ્ધ એટલે મલિન બુદ્ધિ સમર્થ થઈ શકતી નથી. અહિ એક દ્રષ્ટાંત જણાવે છે—જેમ લેભ કિયા અને ક્રોધ ક્રિયા આત્માને શાંતિ આપતી નથી, તેમ ભવાભિનંદિની ઉપર જણાવી તે કિયા ધર્મબુદ્ધિવાલી હોય તે પણ અધ્યાત્મ એટલે આત્મસ્વરૂપને જાણવા માટે સમર્થ થઈ શકતી નથી. ૨
સંકલના છતાં મૂલ વાત ઉપર આવીને તે મૂલ વાતને જણાવતાં કહે છે –
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तस्मादचरमावर्तेष्वध्यात्मं नैव युज्यते । कायस्थितितरोयद्वत्तज्जन्म स्वामरं सुखम् ।। ९३ ।।
અર્થ –તે કારણથી દેલાને છોડીને તેથી પૂર્વના અનેક પુગલ પરાવર્તનમાં રખડતે આત્મા અધ્યાત્મ ભાવને પ્રાપ્ત કરી શકતું નથી, પરંતુ વનસ્પતિકાયમાં તેની કાયસ્થિતિ અનંત પુદ્ગલ પરાવર્તન કાલ જાય છે. ત્યાંથી નીકલીને કમે દેવ અને મનુષ્યના સુખને પામે છે, પણ સદ્ધર્મને એગ્ય આત્મશક્તિ તે પ્રગટ નથી કરી શકતે. ૯૩
વિવેચન –તે કારણ માટે લેપંક્તિ એટલે લોક માત્રને પ્રિય થવા અર્થે જે ધર્મક્રિયા કરાય છે, તે આત્મધર્મને દેખાડવામાં અસમર્થ હોવાથી અધર્મમય છે. તે કારણે પૂર્વે જે પુગલ પરાવર્તનનું કવરૂપ કહ્યું છે, તેવા છેલ્લા યુગલ પરાવર્તનમાં જે ન આવ્યું હોય એટલે તે પૂર્વના અનેક પુદ્ગલ પરાવર્ત રૂપ આવત–ભ્રમણતામાં રખડતે હેવાના કારણે તે જીવને અધ્યાત્મ ભાવ રૂપ આત્માની અસ્તિત્વ રૂપ શ્રદ્ધા સંભવતી નથી. તે ઉપર દૃષ્ટાંત કહે છે. જેમકે-જેની કાયસ્થિતિ અનંતકાલ રૂપ નિગદ-વનસ્પતિમાં છે, તેવા જીવેને અનંતી ઉત્સર્પિણ અવસર્પિણી પ્રમાણુકાલની અવસ્થિતિ જાણવો. તેવા જીવેને તે અવસ્થામાં અનંતા પુદ્ગલ પરાવર્તન કાલ ચાલ્યા જાય છે. તેમાં તે જી અવાચ્ય દુ:ખે ભેગવે છે અને જન્મ મરણને પામે છે. પણ જરાયે સુખ કે શાંતિનો અનુભવ મેળવી શકતા નથી, તેવી જ રીતે જ્યાં સુધી અનંત વનસ્પતિકાયમાં અનંતાનંત જન્મ મરણ કરતા દેવના સુખને કે તેના કારણું રૂપ
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
ક્રયા, દાન, શિયળ, તપ, અણુવ્રત કે મહાવ્રતની પ્રાપ્તિના તથા સમ્યક્ત્વ દર્શીતના તથા સમ્યગ્ જ્ઞાનને પણ અભાવજ છે. તેવીજ રીતે અન ંત પુદ્ગલ પરાવત રૂપ આવત માં પડેલા આત્માને અધ્યાત્મ ભાવ નથીજ થતા. ૯૩
તથા વિશેષ ભાવે જણાવે :——
तैजसानां च जीवानां, भव्यानामपि नो तदा । यथा चारित्रमित्येवं नान्यदा योगसम्भवः ॥९४॥
અ:-જેમ તેજસ્કાય જીવે ભવ્ય સ્વભાવવાલા હાય તેા પણ તેમને ચેભાવના સંભવ નથી. તેમ ચારિત્રય તને ચેગના સભવ છે, તેવી રીતે અન્ય અવસ્થાવાલાને સભત્ર નથી. ૯૪
વિવેચન:--તેજસકાયવાલા જીવે અને તેના સમાન અવસ્થા જેએની છે તેવા પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપ સ્થાવરકાયમાં રહેલા જીવેને વેગમા જરા પણ સ ંભવ નથી. કારણકે તેવા પ્રકારના જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ યોગને રોકનારા આવરણાનું ગાઢ પડેલ તેને લાગેલું છે, એટલુંજ નહિ પણ એઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉરિ ક્રિય તથા પચિદ્રિય અસની કે સન્ની તિય ચ, નારકો અને દેવાને પણ યાગમાગ ને પ્રાય: અભાવ છે. માત્ર મનુષ્યપણું પામવા માત્રથી પણ ચામ્યતા વિના યોગમાર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલુંજ નહિ પણ અભવ્ય સ્વભાવનાંલાને કોઇ પણ કાલે અધ્યાત્મ મા હાથ લાગવાનાજ નથી. ભવ્ય જીવાનેજ ચેાગ્ય કાલે ચૈગ્ય ક્ષેત્રે યોગ્ય સ` સામગ્રી મળે
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
છતે, ગુરૂના ઉપદેશથી દેવ ગુરૂ ધર્મ ઉપર શ્રદ્ધાયુક્ત ભક્તિ કરતા, દેશથી શ્રાવકના બાર પ્રત પાળતા વા સવથી પાંચ મહાવ્રત પાળતા, આઠ પ્રવચનને આદરતા, દશ ક્ષમાદિક ધર્મનું સેવન કરતા, છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં રહેલા વા અર્ધ પુદ્દગલ પરાવર્ત સંસાર બાકી રહ્યો હોય તેજ આત્માને અધ્યાત્મ ભાવ રૂપ ઉપશમ ભાવે કે ક્ષયે પશમ ભાવે સમ્યગ દર્શનની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ જેમને ત્યાંજ સંભવ છે. તેથી અન્ય અવસ્થાવાળા એટલે એક કરતાં વધારે પુદ્ગલ પરાવર્તામાં રહેલા જીવાત્માને ચેગને જરા પણ સંભવ નથી. ૯૪
તથા પ્રકારે જ્યારે વેગને સંભવ નથી તો પછી એમની પ્રાપ્તિ કોને કેવા પ્રકારે થાય છે? તે જણાવે છે –
तृणादीनां च भावानां, योग्यानामपि नो यथा । तदा घृतादिभावः स्यात् , तद्वद्योगोऽपि नान्यदा ॥१५॥
અર્થ:–તૃણદિ પદાર્થોમાં ઘી બનવાની કે ચોગ્યતા વર્તે છે, તે પણ તે તૃણ અવસ્થામાં જ્યાં સુધી હોય ત્યાં લગી ઘીના ભાવને પામતા નથી, તેવી રીતે જીવાત્મા ભવ્ય હોય પણ તેવા પ્રકારની એગ્ય સામગ્રીને સંબંધ ન થાય
ત્યાં લગી તેને અધ્યાત્મ ભાવ પ્રાપ્ત થતું નથી. ૯૫ ' વિવેચન –-તૃણ, પત્ર, પુષ્પ અને ફળ આદિ ગાય, ભેંસ, બકરી વિગેરે પશુઓને ખાવા યેગ્ય આહાર છે, તેમાં જો કે ઘી, દૂધ, દહિં થવાની યોગ્યતા છે. તેપણું તૃદિક અવસ્થામાં જયાં લગી હોય ત્યાં લગી દૂધ, દહિં, ઘી સ્વરૂપે
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
કહેવાતા નથી, પણ ગાય વિગેરે તેને ખાય, ત્યાર પછી તેને પચાવીને અન્ય પરિણામને પામતા દુધ રૂપે બહાર આવે, અને પછી ક્રમે ક્રમે દહિ અને ઘી સ્વરૂપે થાય છે, તેવીજ રીતે આત્મા ભવી હાવાથી ચેાગ્યતા છે પણ કાલની પરિપકવતા થઈ હોય, ઘણાં કમને ખપાવ્યા હોય, અને તદ્યેાગ્ય પુરૂષા થાય ત્યારે અધ્યાત્મ ભાવને પામે છે, તેવા પ્રકારની ચેગ્ય સામગ્રી જ્યાં લગી પ્રાપ્ત ન થાય ત્યાં લગી ભવ્યત્વાદિ સ્વભાવ હોય તે પણ અધ્યાત્મભાવની પ્રાપ્તિ થતી નથી. ૯૫.
તે વાતને જણાવે છે:—
नवनीतादिकल्पस्त - तदभावेऽत्र निबन्धनम् । पुद्गलानां परावर्त - वरमो न्यायसङ्गतम् ॥ ९६ ॥
અ——જેમ તૃણાદિમાં દૂધ, દહિં, માખણ અને શ્રી થવાની ચેાગ્યતા હોવાથી તેના અનુકુલ સંચાગ સામગ્રી મળ્યે છતે તે તેવા પરિણામને પામે છે, તેમ જીવાત્મા માટે પરિગ્રામીત્વ છે. છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં આવેલા આત્માને અધ્યાત્માદિક ચેાગ ભાવને પામવા તે ન્યાય ચેાગ્ય છે. ૯૬
વિવેચનઃ—જેમ નવનીતમાખણ અને ધૃત એટલે ઘી તે દૂધ અને દહિ'ના પરિણામ એટલે પર્યાય રૂપ છે. તે પણ મૂલમાં તપાસતાં તૃણુ, પત્ર, ફુલ, ફળ, બીજ કે જેમાં તેવા સ્વરૂપનું જરા પણુ ભાન થાય તેવું નથી, એટલે ધાર્દિક દેખાતાં નથી તેા પણ તેના જ પિરણામ (પર્યાય ) અનુકુળ સામગ્રીના સહકારથી—ગાય, ભેંસ, બકરી, ઘેટી, ઉંટડી વિગેરેમાં આહાર રૂપે ખવાવ્યા પછી તેઓના ઉદ
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭
રમાં દૂધ થવા ચેાગ્ય પરિણામને પામે છે અને દૂધના દહિં, ઘી, માખણ રૂપ પરિણામા થાય છે. તે બહુ સૂક્ષ્મ વિચાર કરનારા તત્ત્વવેદીએ જણે છે. તેવી જ રીતે અનાદિ કાલના સંસારમાં ઘેરાયેલા પ્રાણીઆ યાં સુન્ની છેલ્લા પુદ્ગલ પરાવનની બહાર હાય ત્યાં લગી ભવ્યત્વ સ્વભાવવાલા હાય તે પણ માર્ગાનુસારિત્વ ગુણુ કે જે અધ્યાત્મ રૂપ ચેગના પરિણામને લાવવામાં કારણ થાય છે, તેવું માર્ગોનુસારિત્વ તે ભવ્ય જીવેામાં નથી આવતુ. પર ંતુ છેલ્લા પુદ્ગલ પરા વનમાં આવેલા ભવ્યાત્માઓને કારણ રૂપ સામગ્રી મળ્યે છતે ચાગના પ્રથમ પગથીયા રૂપ માર્ગાનુસારિત્ય રૂપ દેવસેવા, ગુરૂભક્તિ, ચેગ્ય પાત્રમાં દાન, સદાચરણ, યા, વાત્સલ્ય, પ્રીતિ, ભક્તિ, તથા વિવેકાદિ ગુણુા પ્રગટવાની પ્રવૃત્તિ થાય છે તેથી જ આપણા પૂજ્ય આપ્ત ગુરૂજનાએ છેલ્લાપુગલ પરાવમાં વર્તાતા ભવ્યાત્માઓને જ યોગના ભેદરૂપ અધ્યાત્મભાવ પ્રગટે છે, તેમ જણાવ્યું છે તે યથાયેગ્ય ન્યાયથી સ`ગત એટલે વ્યાજખીજ કરે છે. ૯૬
હવે તે અધ્યાત્માદિ યાગની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે જણાવે છે:-~~~
-
अत एव निर्दिष्टा, पूर्व सेवापि या परैः । साssसन्नाऽन्यगता मन्ये, भवाभिष्वङ्गभावता ॥९७॥
અ:~ -આ કારણે અન્ય મતાવલંબી મહિષ આએ હેતુ છે કે પ્રથમ પૂર્વ સેવા તે ચેાગનું અંગ છે. પણ તે લવાભિનંદી જીવાત્માએને અચરમ પુદ્ગલ પરાવત કાલમાં
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
રહેલાઓને પણ હોય છે. તેથી અન્ય મતવાલાઓ જ તેમને આસન્ન એટલે નજીક આવેલા જીવે છે તેમ માને છે. તે પણ તે પૂર્વ સેવાદિક હોવા છતા ભવાભિનંદિત ભાવથી રહેલું જ છે.
વિવેચન –તે કારણ હોવાથી યુગનું સ્વરૂપ જણાવ વામાં છેલ્લા પુલ પરાવર્તનમાં અધ્યાત્મ આદિ યુગના ભાવે પ્રાપ્ત થાય છે એટલે ચારિત્ર જ્ઞાન દર્શન વિગેરે એગ તત્ત્વની પ્રાપ્તિ થાય છે, એમ ગ તત્વની વિચારણામાં પૂજ્ય આપ્ત પુરૂએ જણાવ્યું છે. યોગાદિ રૂપ યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ વિગેરે પૂર્વ સેવા છે તે યુગના અંગરૂપ છે. તેમજ એવું કપિલ સાંખ્ય વિગેરે મહર્ષિએ પણ જણાવે છે. પરંતુ એની પૂર્વ સેવા રૂપ પ્રવૃત્તિ ભવાભિનંદી એટલે સંસારના ભેગમાં આનંદ માનવા રૂપ ભવાભિવંગ ભાવ પૂર્વક સંસારના ભેગ રૂપ રાજ્યઋદ્ધિ, સતા, દેવદ્ધિ વિગેરે ભેગ ફલની ઈચ્છાથી તપ, જપ, પ્રાણાયામાદિ કરતા હોવાથી, છેલ્લા પુલ પરાવર્તનમાં આવેલા છે તેમ મહર્ષિ કપિલ દેવ પતંજલિ વિગેરે માને છે. પરંતુ આપણુ પૂજ્ય આપ્ત ગુરૂવરે માનતા નથી. કપિલ પતંજલિ વિગેરે મહર્ષિએ તેવા જીને ભવ પરંપરાને નાશ કરીને મેક્ષની નજદીક આવેલા માને છે. પણ સર્વજ્ઞ શાસનમાં જ્યાં સંસારના ભેગ ફલની વાંછા રાખવામાં આવતી હોય તેવા તપ, જપ સ્વાધ્યાય, પ્રાણાયામ વિગેરે અચરમાવર્ત એટલે છેલ્લે નહિ એવા અન્ય અનેક પુદગલ પરાવર્તનમાં રહેલા નવા નવા
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
દેવ, મનુષ્ય, તિર્યંચ ભવની પરંપરા કરનારા ભવાભિનંદી જ છે તેમ હું (શ્રી હરિભદ્રસૂરિ) માનું છું. એમ સમજવું. ૯૭
પરંતુ હવે જે ઈષ્ટ વેગ છે તેની પ્રાપ્તિ માટે આગળ અધિકાર કહેતાં જણાવે છે –
अपुनबंधकादीनां, भवाब्धौ चलितात्मनाम् । नासौ तथाविधा युक्ता, वक्ष्यामो युक्तिमत्र तु ॥९८॥
અર્થ:--સંસારમાં રખડતા અપુનબંધક આત્માઓ જે છે તેઓને તે સંસારના ભેગ રૂપ ફલની ઈષ્ટતા નથી હતી. તે વાતનું વિવેચન આગળ યુક્તિ પૂર્વક કહેવાની પ્રવૃત્તિ કરાય છે. ૯૮
વિવેચન --જે આત્માઓ યથાપ્રવૃત્તિ કરણ કરીને અપૂર્વ કરણ વડે કઠણ મોહની ગાંઠને ભેદીને અંતરકરણ કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ રૂપ અનંતાનુબંધી ચેકડીને તથા સમ્યગૂ મોહનીય, મિશ્ર મેહનીય, મિથ્યાત્વ મેહનીય એમ સાત પ્રકૃતિને ઉપશમાવે તે ઉપશમભાવનું સમ્મફત્વ પામે છે. એ સાતેને ક્ષય કરે તે સાયિક સમ્યકત્વ પામે છે. અને કાંઈક ક્ષય કરે અને કાંઈક ઉપશમ કરે તે ક્ષપશમ સમ્યકત્વને પામે છે. તેવા આત્માઓમાં કેઈક જવ ઉપશમ ભાવનું સમ્યક્ત્વ ઘડી અનુભવોને પાછે તે સમ્યક્ત્વને વમી નાંખીને સંસારરૂપ ભવ સમુદ્રમાં ગમન કરનારે થાય છે. આવા પ્રકારે ચલચિત્તવાળા આત્મા–ઉત્તમ પરિણામને છોડીને સંસારવાસનામાં પાછા ફરેલા ચલચિત્ત આત્માઓને પૂર્વ સેવા
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ર અપુનબેધક નથી રહેતી, કારણકે અર્ધ પુગલ પરાવર્તનમાં પણ અનંતા ભાવમાં ભમવાનું રહેલું જ છે, તેથી પરમતવાદી મહર્ષિ કપિલ પતંજલિ વિગેરેએ કહેલી પૂર્વ સેવા રૂપ યમ, નિયમ, આસન, પ્રાણાયામાદિક બાહા વેગથી તેઓ અપુર્ન બંધકપણને નથી પામતા. કારણકે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય વિગેરે સંસારની વાસના રૂપ દોષને ઉદયભાવ ત્યાં પ્રગટ હોય છેજ. ૯૯
હવે અપુનબંધકતા કેવી હોય તેની વાત સુયુક્તિ પૂર્વક એટલે હેતુ સહિત પૂર્વસેવા કે જે સમ્યગદર્શનાદિનું કારણ થાય છે, તે વિશેષ રૂપે કહેવાય છે. તેની યુક્તિનેજણાવતાં કહે છે –
मुक्तिमार्गपरं युक्त्या, युज्यते विमलं मनः ॥ સદધ્યાસક્રમાન, યari ખાભિના II !
અર્થ:–આ નજીક મેક્ષ ગમનવા અપુનર્ભધક મહાત્માઓનું વિમલ મન યુક્તિ વડે વિચારતાં મોક્ષમાર્ગમાં તત્પર જણાય છે. કારણકે તેઓનું મન સમક્તિ વગેરે ઉત્તરોત્તર ચઢતા ગુણસ્થાનકના નજીકપણુ વડે યમ નિયમ વગેરે અનુષ્ઠાનેમાં દઢ આસક્તિવાળું હોય છે. ૯
વિવેચન –શ્રેષ્ઠ એવા મોક્ષ (નિર્વાણ) માર્ગમાં ગમન કરવા જેઓ તૈયાર થયા , તે આત્માઓજ અપુનર્બ ધકે સંભવે છે. કારણે કે અત્યંત તીવ્ર વિપાકના કારણ રૂપ એવા મિથ્યાત્વ–અજ્ઞાનભાવ રૂપ જે કર્મના દલ તે રૂપી મેલ (કચરા) થી આત્માની મલીનતા છે, તે મિથ્યા
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ વાદિ મેલને સુદેવ ગુરૂ ધર્મની સેવા કરવાથી, સત્ય જ્ઞાન દર્શન નથી યુક્ત અપ્રમાદભાવે ચારિત્ર પાલવાથી, આત્મા નિર્મળ અંત:કરણ યુક્ત થાય છે. તેને જ ભાવના કારણરૂપ કર્મબંધને અભાવ થતે હેવાથી તેજ આત્માને અપુનબંધકત્વ સદ્યુક્તિથી ઘટે છે, પરંતુ અન્ય જે મિથ્યાત્વ, અવિરતિ કષાય તથા અશુભ ભેગમાં રહેલા જીવે છે તેને તે કેવી રીતે ઘટે? તેથી જ જણાવે છે કે મેક્ષ માર્ગમાં પરાયણ આત્માએ સારી એટલે પવિત્ર બુદ્ધિથી યુક્ત, સમ્યગદર્શન તથા સમ્યગ જ્ઞાન તથા સમ્મચારિત્રની સમયે સમયે અપ્રમાદભાવના શુદ્ધોપગ વડે આરાધના કરતા, ક્રમે ક્રમે ગુણ સ્થાનકની શ્રેણિમાં વધતા વધતા, કર્મમલને ક્ષય કરતા, ભાવવૃદ્ધિ કરનારા કર્મના બીજને નાશ કરે છે. તેવા અપુનર્બ ધકેજ સાચા મહાત્મા ઉત્તમ આત્મસ્વભાવને પ્રગટ કરનારા જાણવા. તે મહાત્મા સાધુ પુરૂષ ફરીને સંસારમાં ભમાવનારા કર્મબંધને ન કરતા હવાથી સંસારની પુનરાવત્તિ પણ તેમને નથી થતી. તેમજ તેઓ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિથી યુકત હોય છે. તેમાં પણ આસન પ્રાણચામ, પ્રત્યાહાર વિગેરે બાહ્ય વેગમાં અત્યંત આગ્રહવાલા નથી હોતા, તેથી પુદગલ સુખભેગની ઈચછાને અભાવ હોવાથી ભવાભિવંગ એટલે દેવાદિભવના ભેગની ઈચછાને પણ અભાવજ સમજ. આવી જે કિયા-અનુષ્ઠાને જ્ઞાન પૂર્વક વિવેકવાલાને પ્રગટ થતા હોવાથી તે અનુષ્ઠાને પૂર્વ સેવાના લ છે એમ જાણવું. ૯
તે વાતને તીર્થકરોના મત સાથે વિચાર કરતા સંગતતા બતાવતાં જણાવે છે –
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
तथा चान्यैरपि ह्येत-द्योगमार्गकृतश्रमैः । સીતમેિવેન, થતુ નૌષેત્રમિટ વષ: ૨૦૦}} ॥
અ`તેજ પ્રકારે અન્ય કે જેમણે યોગમાર્ગમાં અત્યંત પરિશ્રમ પૂર્વક અભ્યાસ કર્યા છે તેઓ પણ શબ્દભેદથી જૈન મતને પુષ્ટિ આપનારા તત્ત્વા જણાવે છે. જેમકે શ્રીમાન ગાપેન્દ્ર ચેગીરાજનુ આગળ કહેવાશે તે વચન આ પ્રમાણે છે. ૧૦૦
વિવેચનઃ—આપણા પૂજ્ય આપ્ત પુરૂષોએ માક્ષની પ્રાપ્તિ માટે જે યાગ માગ વિસ્તારથી જણાવ્યા છે, તેજ વાતને પુષ્ટિ આપનારી વાત અન્ય શબ્દમાં વાકય—ભાષાના ભેદ ચુત હોવા છતાં જણાવે છે કે છેલ્લા આવતમાં આવેલે આત્મા શુદ્ધ વિમલ મનવાલા હોય છે, તેજ ચેગના સ્વરૂપને શ્રદ્ધા પૂર્વક સાધી શકે છે, એમ યાગમાર્ગમાં જેમણે ઘણા શ્રમપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરેલા છે, તેવા અનેક મહાત્માએ હે છે. તે કૃત વચન-ભાષાના ભેદથી આપણને જુદા રૂપે લાગે છે. જેમકે ભગવાન શ્રી ગોપેન્દ્ર ચેગીરાજ આ પ્રમાણે કહે છે, તે વાત હવે આગળ જણાવીએ છીએ, ૧૦૦ શ્રીમાન ભગવાન ગેપેન્દ્ર ચેગીરાજ શુ કહે છે તે જણાવે છે:—
अनिवृत्ताधिकारायां, प्रकृतौ सर्वथैव हि । न पुंसस्तवमार्गेऽस्मि - जिज्ञासापि प्रवर्तते ॥ १०१ ॥
અથ :-સવ થા પુરૂષના પ્રકૃતિથી અધિકાર દૂર થયેટ
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
નથી ત્યાં સુધી પુરૂષને યથા તત્ત્વમામાં પ્રવેશ કરવાની ઈચ્છા થતી નથી. ૧૦૧
<<
વિવેચન:-શ્રીમાન ગોપેન્દ્ર ભગવાન મહા યોગીરાજ એમ જણાવે છે કે સત્ય, રાજસૂ, તામસ રૂપ પ્રધાન નામવાલી ત્રિગુણાત્મિકા પ્રકૃતિએ સાથેની પુરૂષ (આત્મા) ની સામ્ય અવસ્થા રૂપ સંબંધ તથા વ્યાપાર સર્વથા ત્યાગ નથી કરતા, એટલે આત્મા તે પ્રકૃતિએના સંબંધથી પરાભવ પામીને આત્મસ્વરૂપને ભુલેàા રહે છે. ત્યાં લગી હુ અને મારૂ અને પારકું એવી પ્રધાન રૂપ પ્રકૃતિથી ભ્રાંતિમાં બુડેલે રહે છે ત્યાં સુધો તે પુરૂષ સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ વિવેકભાવને નથી પામતા. કહ્યું છે કે—
त्रैगुण्यविषया वेदा, निगुण्यो भवार्जुन ! | दो नित्यत्वस्थौ, निर्योगक्षेम आत्मवान्
19
અ:—À અર્જુન ! ત્રણ ગુણવાળી પ્રકૃતિના ઉપદેશ આપનારા માત્ર વેદના વચનેાજ છે, અને સત્ત્વ, રાજસ, તામસ એ ત્રણ ગુણરૂપ પ્રકૃતિએ વડે કર્મકાંડ, હવન, હોમ, દાન, ભાગ કરતાં સંસારના વિષયભાગની પ્રાપ્તિ થાય છે. તે વિષયના ભાગમય સંસારનું સુખ તે તે અનિત્ય છે. ક્ષણે ક્ષણે વિનાશ ચત્રાવાલુજ છે, તે માટે તુ ભેગલની ઇચ્છાવાલા વેદની આજ્ઞાને છેડીને, ત્રણ ગુણ રૂપ પ્રકૃતિના વ્યાપારને ઇંડીને, રાગદ્વેષમય ભેગની લાલચને ત્યાગ કરી નિત્યસુખના સ્થાન રૂપ સાત્વિક પ્રકૃતિને ગ્રહણ કરીને અષધકભાવને ભજ. ( ગીતા લૈક ૨૦૪૫) તેજ કારણે
૧૩
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
આત્મા અપુન ધક ભાવને નથી પ્રાપ્ત કરતા, તેમજ આ સત્યમા ને પામવાની જીજ્ઞાસા પણ નથી ઉપજતી, તેા પછી તત્ત્વના અભ્યાસ કેવી રીતે કરી શકે? નજ કરી શકે. ૧૦૧
તે વાતને જણાવતાં કહે છે કે
क्षेत्ररोगाभिभूतस्य यथात्यन्तं विपर्ययः । તદલેવાય વિજ્ઞેય-સ્તવાવનિયોસઃ ॥ ૨૦૨ ||
અર્થ: ક્ષેત્રના સંસગ થી થયેલા રોગથી દુ:ખી થતા જીવાને જેમ મતિના ભ્રમ થાય છે, તેવી રીતે છેલ્લા સિવાયઅનેક પુદ્ગલ પરાવમાં ભમનારાને પણ અજ્ઞાન દ્વેષથી વિપરીત ભાવ રહેતા હોવાથી દુ:ખજ હોય છે. ૧૦૨
વિવેચન: કઈ એક જીવ વિશેષ દેવદત્તને અમુક ક્ષેત્ર એટલે ગામમાં વાસ કર્યા પછી કાંઈક કુષ્ઠ રોગ ઉપજે છે, ત્યારે અજ્ઞાન દશાવાળા જીવ અહિ આં અમુક ખરાખ હવા છે. મારે લેણુ" નથી તેથી મને અમુક રાગ થયા છે, એવું માનતા મતિના ભ્રમમાં પડે છે, પણ ક દોષ કે આહારની અશુદ્ધિને વિચાર જ નથી. તેનાજ જેવા રાજસ, તામસ, સાત્વિક પ્રકૃતિના પ્રધાનાર્દિક વિકારો વડે જ્ઞાન ઉપર અત્યંત કઠણ આવરણને કારણે છેલ્લા પુદ્ગલ પરાવર્તનના ભાવને નહિ પામેલે જીવ પણ જાણવા, એમ શ્રીમાન ઉપેદ્રના મત પ્રમાણે રાજસ વિગેરે પ્રકૃતિના અધિકારથી નિવૃત્ત નથી થયા તેને અધ્યાત્મભાવ આદિ વેગમાર્ગની પ્રવૃત્તિના અધિકાર નથી પ્રાપ્ત થતુ. તેવાને માને પામવાની જીજ્ઞાસા પણ નીજ થતી. કારણ એજ છે કે તે આત્માને છેલ્લા વિનાના
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
પૂર્વકાલીન પુદ્ગલ પરાવર્તનમાં રખડવાને ગ છે તે નથી મટયે, તે જ કારણે રાજસ, તામસ, પ્રકૃતિના વિકારમય કાલને જે અધિકાર–સત્તા તે તે જીવાત્મા ઉપરથી દૂર થઈ નથી, એટલે પ્રકૃતિમય સંસારમાં જ રખડવાને તે જીવને વ્યાપાર કાયમ હોવાથી સંસાર બ્રમણ પણ કાયમ છે. ૧૦૨
એ પ્રકૃતિને વ્યાપાર કેવી રીતે આત્માને કબજે રાખે છે તે જણાવે છે –
जिज्ञासायामपि ह्यत्र, कश्चित्सगो निवर्तते । नाक्षीणपाप एकान्ता-दाप्नोति कुशलां धियम् ॥१०३॥
અર્થ_એવા પ્રકારની જીજ્ઞાસા થવા માટે પણ આત્માને કેટલાક સર્ગને પુરૂષ પ્રકૃતિમય કાલ વીતાવ પડે છે. જ્યાં સુધી એકાંતથી પાપને ક્ષય ન થાય ત્યાં લગી શુદ્ધ ધર્મની બુદ્ધિ આત્માને નથી થતી. ૧૦૩
વિવેચન –આત્માનું ગ સ્વરૂપ જાણવાની ઈચ્છા હોય તે પણ અનેક વખતના અભ્યાસના ચગે અધિકાર કરાયેલ વિષયભૂત અધ્યાત્માદિ વેગે યથાર્થ જ્ઞાન થાય તે પણ કેટલાક સર્ગ એટલે જન્મ, મરણ કરતા કરતા અસં
ખ્યાત કાલ થતાં (પ્રકૃતિ પુરૂષ ૩૫) આત્મા અને કર્મ રૂપ પ્રકૃતિને સંબંધ છેડવાની પ્રવૃત્તિ થાય છે, એ સંબંધ અમુક અંશે છુટતાં આત્મા નવા પાપ કર્મ ન કરતાં પૂર્વકાલીન પાપને છેડતે પુરૂષાભિભવ એટલે આત્માની શકિતને રૂધનારા રાજસ, તામસમય પ્રકૃતિ રૂપ પાપકલ્મષથી ઘણે અંશે દૂર થાય છે. ત્યારે કુશલ બુધ્ધિવંત બને છે. જ્યાં
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
સુધી એકાંત ભાવે ઉગ્ર-ભયંકર પાપમય પ્રકૃતિને ક્ષીણુ ન કરી શકે, ત્યાં લગી તત્ત્વને જાણી શકતા નથી. વળી સાત કર્મીની પ્રકૃતિની એક કાયાકોડી સાગરોપમની ઉપરની કદળની સ્થિતિના ક્ષય કરી એક કાડાકાડીની અંદર નથી લાવત, ત્યાં લગી સત્ય જ્ઞાન પામવાના અવકાશ નથી આવતા. એ યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વ કરણ કરતા, માહની ગ્રંથીને ભેદતા, આત્મા સમ્યગદર્શન અને જ્ઞાનને પ્રાપ્ત કરીને કુશળ બુધ્ધિમય સત્ય વિવેકને પામે છે, પરંતુ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરે જે મહુષિઓએ કહ્યાં છે, તે ખાં અનુષ્ઠાના પૂર્વકાલીન પાપ નાશ કરવા શિકિતમાન નથી થતા. આવા પાપ રહીત શુ બુધ્ધિવંત આત્મા મુકિતપથમાં પ્રવૃત્તિ કરનારા જાણવા. પરંતુ એકાંતથી સર્વ પાપના નાથ નથી થતા, પશુ કેટલાએક માહ રૂપ પાપનો નાશ થવાથી, સમ્બવિવેક જાગેલે હોવાથી તેના યમ નિયમ વિગેરે સદાચાર ક્રમે ક્રમે સવ પાપને ક્ષીણુ કરવા સમર્થ થાય છે એમ સમજવું. ૧૦૩
ततस्तदात्वे कल्याण-मायत्यां तु विशेषतः । मन्त्राद्यपि सदा चारु, सर्वावस्थाहितं मतम् ॥ १०४ ॥
અ:—તે વિવેક બુધ્ધિથી કલ્યાણ થાય છે. ભિવષ્યકાલમાં ક્રમે ક્રમે વિશેષ પ્રકારના કલ્યાણમય ધર્મ પુન્યને વધારે થતા, અનેક મણિ મંત્ર આદિ સુંદર, હિતકર સિધ્ધિઓને તે આત્મા પામે છે. ૧૦૪
વિવેચન:-પ્રકૃતિના અધિકાર એટલે દૃમાણુ દૂર થતાં કુશલ બુધ્ધિ વિવેક બુધ્ધિ પ્રગટે છે, અને કુશલબુધ્ધિના પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
કાલથી આરભીને માક્ષની પ્રાપ્તિ થાય તેવા શ્રેષ્ટતર કલ્યાણની ઉત્તરાત્તર વૃધ્ધિ થતી જાય છે. અને ભવિષ્યકાલે અત્યંત શ્રેષ્ઠ બુધ્ધિના પ્રકૃષ્ટ પ્રભાવ પુન્યના ઉત્તમ પરિપાકથી વિશેષ પ્રકારે પ્રગટે છે. જેમકે ઉત્તમ એવા મંત્રા મણિ ચિંતામણિ આદિ, તથા ઔષધિએ જેમ જેમ શ્રધ્ધા આદર પૂર્ણાંક સેવવામાં આવે છે તેમ તેમ સારા પ્રકારના મૂળ રૂપ લેગને આપે છે. તેવીજ રીતે આ અધ્યાત્મ યોગ, શ્રધ્ધા, પ્રૌતિને આદર સહિત અભ્યાસ પૂર્વક સેવવાથી સમ્યગ્રંદ ન, જ્ઞાન, ચારિત્રચેગની અનુક્રમે વૃધ્ધિ થતાં આત્માને લાગેલા ક`મલન ક્ષય કરીને, આત્માના સદા રહેનારા સહુજ સુ ંદર સ્વભાવ પ્રગટ કરતા, સદા હિતકર, સદ્ ચારિત્ર રૂપ વ્યાપારને કરતા, પરમાન ંદ રૂપ કલ્યાણુને પામે છે. આ શ્રીમાન્ ગોપેન્દ્ર ચેગીન્દ્રને મત મતિમાન જનાને અત્યંત માન્ય થાય છે. ૧૦૪
શ્રી ગોપેન્દ્ર યોગીન્દ્ર આ પ્રમાણે યોગ સબ ંધી વસ્તુ સ્થિતિનું પ્રતિપાદન કરીને કહે છે:~
उभयोस्तत्स्वभावत्वा-तदावर्तनियोगतः । યુથતે સર્જમેનૈત-નાન્યયંતિ મનીવિગઃ ॥o૦॥
અર્થ:—પુરૂષ તથા પ્રકૃતિ એ ખતેના પોત પોતાના તેવા તેવા સ્વભાવને ચેગે જીવ સંસારમાં પરાવત પામે છે, અને બીજા ભિન્નત્વ સ્વભાવને પ્રગટ કરતા એક ખીજાથી છુટા પણ થાય છે. આ વાત અનેકાંત ભાવે વિચારતાં વ્યથાયોગ્ય ઘટે છે પણ એકાંતવાદે વિચારીએ તેા ડાહ્યા પુરૂષની દૃષ્ટિમાં ઘટતું નથી. ૧૦૫
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
વિવેચન – પુરૂષ એટલે આત્મા અને પ્રકૃતિ-કર્મદલ તે બંનેને સંગ જે અનાદિ કાલીન છે, તેથી બંને જોડે ભિન્ન ભિન્ન સ્વભાવવાળા છે, એક ચતન્ય સ્વભાવ છે, અને બીજું પ્રકૃતિરૂપ કર્મલ જડ સ્વભાવવત છે. તેને જે અનાદિ કાલીન સગ કે જે આત્માની તેવા પ્રકારની યેગ્યતાના કારણથી રહેલો છે, તેને યોગે અનેક પુદગલ પરાવર્ત થાય છે, એમ જે શ્રી કપિલ દેવના સાંખ્ય મતમાં જણાવેલ છે અને જેનુ પૂર્વે વિવેચન કરી ગયા છીએ તે પ્રકૃતિથી થયેલું છે. તે તેઓના મત પ્રમાણે જ્યાં સુધી પ્રકૃતિ પિતાના અધિકારથી નિવૃત્ત થતી નથી, ત્યાં લગી સંસારમાં આવતું એટલે બ્રમણ રહે છે, એમ કહેવું છે તે યથાર્થ ઘટે છે. તે પ્રકૃતિની આત્માથી વ્યાવૃત્તિ થવામાં આવરણ વિનાની પુરૂષની શુદ્ધ બુદ્ધિની શક્તિ તે તેવા પ્રકારના કાલને પામીને કર્મદલની પરિપાક અવસ્થાને કારણે છે, તે વિના અધ્યાત્મને સંભવ થતું નથી. એમ મહાબુદ્ધિવંત યોગો જણાવે છે. ૧૦૫
હવે બીજી વાત એ પણ સમજવા જેવી છે – अत्राप्येतद्विचित्रायाः, प्रकृतेयुज्यते परम् । इत्थमावर्तभेदेन, यदि सम्यनिरूप्यते ॥१०६।।
અર્થ - આ વિષયમાં યથાર્થ વિચાર કરી લેતાં વિચિત્ર રવભાવને ધરનારી એવી પ્રકૃતિથી આમ થવાનું બધું સંભવે છે, એટલે આવર્તની ભિન્નતા દરેકમાં જુદી. જુદી અનુભવાય છે તે સર્વ સંભવે છે. ૧૦૬
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
વિવેચન –અહિં પણ પુરૂષ અને પ્રકૃતિના તેવા તેવા સ્વભાવે દરેક વ્યક્તિ રૂપ પુરૂષ-જીવાત્મામાં જુદી જુદી રીતના વિચિત્ર ભાવવાલા દેખાય છે. તેમાં પ્રકૃતિને એવા પ્રકારને વિચિત્ર સ્વભાવ જ માનવે તે યંગ્ય જ છે. તેવું જે ન હોય તો એક આત્માથી પ્રકૃતિની ભિન્નતા થતાં જે પ્રકૃતિ સર્વત્ર એક સ્વભાવવાળી હોય તો સર્વ આત્મા પર બ્રહ્મા રૂપ મુક્ત બની જાય. એક સાથે સર્વ સંસાર ખાલી થાય, પણ તેમ તે નથી અનુભવાતું, માટે પ્રકૃતિ વિચિત્ર સ્વભાવવંત સિદ્ધ થાય છે. જે આત્માને તેની પ્રકૃતિને અધિકાર નિવૃત્ત થયેલ છે, એટલે પ્રકૃતિની સત્તા જીવ ઉપરથી કંઈક અંશે ઓછી થયે છતે આત્મા છેલ્લા પુદગલ પરાવર્તનમાં આવે છે. એટલે એકથી વધારે પુદગલ પરાવર્તનમાં ભમવા નથી તે આત્મા તે અધ્યામ ગની પ્રાપ્તિને અધિકારી થાય છે. અને બીજાને અનેક મુદ્દગલ પરાવર્તનમાં ભ્રમણ કરવાનું હોય છે. આ બધું વિચિત્ર સ્વભાવવાલી પ્રકૃતિને ઘટે છે. એટલે ઉપર જે વાત જણાવી છે તે આવર્તને ભેદ થવાથી છેલ્લા પુલ પરાવર્તન રૂપ સંસાર બાકી હોય ત્યારે ઘટે છે, એ વાત સમ્યગુ-યથાર્થ રીતે વિચારીને કહીએ છીએ. ૧૦૬
જે છેલ્લા આવર્તમાં આમ બને છે તેમ ન માનીએ તે દોષ આવે છે તે વાત જણાવતાં કહે છે –
अन्यथैकस्वभावत्वा-दधिकारनिवृत्तितः। एकस्य सर्वतभावो, बलादापद्यते सदा ॥१०७॥ અર્થ-જે પ્રકૃતિને એક સ્વભાવ જ સ્વીકારવામાં
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२००
આવે તે, એક વ્યક્તિ ઉપરથી જ્યારે તેની પ્રકૃતિની સત્તા હઠી જાય ત્યારે સર્વ આત્મા ઉપરથી એક સાથે તેની સત્તા ઉઠી જવાના પ્રસંગ ખને, એ તે ખલથી પણ આપણે સ્વીકાર કરવા પડે છે પણ તેવુ તે અનુભવાતું નથી. ૧૦૭
વિવેચન:-જો આપણે પ્રકૃતિ રૂપ માયાને વિચિત્ર સ્વભાવને ધરનારી ન માનીએ અને એક સ્વભાવવાલી માનીએ તે એક મહાન દેષ આવે છે. તે આ પ્રમાણે છે:— જો પ્રકૃતિમાં અવિચત્રિત એક સ્વભાવ સા હાવાથી એ વ્યક્તિ ઉપરથી અધિકાર દૂર કરતા, સ આત્મા ઉપરથી એક સાથે અધિકારને દૂર કરનારી થવી જોઈ એ, કારણ કે એક સ્વભાવના સામર્થ્ય થી એમ મનવાના પ્રસંગ આવે છે. જો એમ ન અને એટલે એક વ્યક્તિ ઉપરથી અધિકાર ત્યાગ કરતા સર્વી ઉપર અધિકાર ત્યાગ ન કરે તે તેને એક સ્વભાવ કેવી રીતે સિદ્ધ થાય ? મીજી રીતે એક સ્વભાવના અભાવ પ્રાપ્ત થાય છે. ૧૦૭ કહેવાય છે:—
-
હવે બીજું દૂષણ तुल्य एव तथा सर्गः सर्वेषां सम्प्रसज्यते । બ્રહ્માદ્દિ-સમ્ન-પર્યન્ત, જ્યં મુક્ત્તિઃ કાષના IIo૦૮૫
↑
અથ—તેમજ સર્વ જીવે એટલે બ્રહ્માથી આર’ભી સ્તબ સુધી બધા પદાર્થો ઉપર માયા એટલે પ્રકૃતિનું સર્જન એક સાથે થઈ જાય, અને સર્વ આત્મા એક સાથે સત્સાધન યુક્ત મુક્તિ પણ મેળવે. ૧૦૮
વિવેચન:--તે પ્રકૃતિના એક સ્વભાવ જ સ્વીકારવામાં આવે તે તેના બધા કાર્યો સરખા પરિણામવાલા જ
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
હોવા જોઈએ, પણ તેમ બનતું જોવાતું નથી. એક બીજી’ દૂષણ છે તે આ પ્રમાણે:--મનુષ્ય તથા સ્વર્ગની સૃષ્ટિ એક સરખી રૃખાવી જોઈએ. જો પ્રકૃતિ એક જ સ્વભાવની હાય, તે એમ અવશ્ય બનવું જોઇએ. એટલે લેાકને માન્ય એવા શ્રીમાન બ્રહ્મા દેવ તથા સ્વર્ગના દેવ, તેમજ મનુષ્ય, તિય ચ તેમજ જડ સ્ત ́ભ, તૃણુ વિગેરે જે સાંખ્ય શાસ્ત્રોમાં માન્ય છે, તે નરક, તિય ઇંચ, દેવ, મનુષ્ય, બ્રાલેક આદિનું સરખુ’ સ્વરૂપ એક સાથે સર્જન થવું જોઈએ. તે વાત સાંખ્ય શાઓમાં આમ જણાવી છે, તે અહી જણાવે છે:—
બંને પર વિરાજ-તમો વિજ્ઞા~ મૂઝતઃ સર્વઃ । મધ્યે રત્નાવિાજો, વ્રઘાનિસ્તમ્પયન્તઃ ॥શાક
અ:-ઉદ્દેવ એટલે સ્વર્ગ–આકાશમાં વિશાલ વ્યાપક સત્વ રહેલુ છે. મૂલ એટલે પાતાલમાં વા નરકમાં તમસ વિશાલ ભાવે રહેલુ છે. મધ્યમાં એટલે તિર્થાંàકમાં રાજસ વિશાલ ભાવે રહેલું છે. તેને સાર આ પ્રમાણે સમજું છું':—ઉર્ધ્વ ભાગમાં સ્વર્ગ છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ઈંદ્ર, વરૂણ વિગેરે માટા દેવા અને સામાન્ય બીજા દેવ દેવીઓના વાસ છે, તેએની ભાવના ધમય હોવાથી ત્યાં સત્વ પ્રકૃતિનું વિશાલત્વ રહેલુ' છે. અને મૂત્ર એટલે પાતાલમાં નરકના સ્થાને રહેલા છે. ત્યાં પાય કરી ઉપજેલા પાપી જીવાત્માઓના વાસ રહેતા હેાવાથી તમસ પ્રકૃતિની વિશાલતા રહેલી છે. મધ્ય ભાગમાં તિાં. લેકમાં મનુચૈાના વાસ રહેવે છે. તેઓમાં કાંઈક ધર્મ ભાવના હાય છે અને કાંઇક પાપ વાસના પશુ હોય છે, તેમજ કાંઈક
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
ઉદ્યમવંત હોય છે, તેમ કાંઈક આળસુ પણ હોય છે, તે કારણે ત્યાં રાજસ ભાવવાહી પ્રકૃતિનું વિશાલપણું છે એટલે આખા બ્રહ્માંડમાં બ્રહ્મદેવથી માંડી તંબ સુધી એ પાપમય પ્રકૃતિનું વિશાલ રાજ્ય પ્રવરી રહેલું છે. ત્યાં બધે જે પ્રકૃતિ એક સ્વભાવવત હોય તે સર્વ આત્મા એક સાથે નિર્મુક્ત પ્રકૃતિવાલા થવા જોઈએ. કારણ કે પ્રકૃતિને એક જ સ્વભાવ હોવાથી સર્જન એક સાથે બને તેમ તમે ઈરો દે, તેવી જ રીતે પ્રકૃતિને નિવૃત્ત થયેલા અધિકાર જેમ એક વિશેષ વ્યક્તિને થાય છે, તેજ સાથે સર્વ બ્રહ્માંડવતી જીવાત્માને મુક્તિ પણ એક સાથે જ માલવી જોઈએ, એટલે સર્વ પુરૂ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ વિગેરે અનુષ્ઠાન કરવા પૂર્વક એક સાથે માયા પ્રકૃતિથી મુક્ત થવા જોઈએ, પણ એમ બનતું જોવામાં નથી આવતું. ૧૦૮
એવી રીતે વેગ શાસ્ત્રમાં યોગનું જે માહાસ્ય જણાવ્યું છે, તે સર્વને પ્રાપ્ત થતું નથી, પણ જેણે એવી ગ્યતા પ્રાપ્ત કરી હોય તેવાઓ પણ બહુ દુઃખપૂર્વક મહામહેનતે પદયથી પ્રાપ્ત કરે છે, એ વાત વિસ્તારથી કહીને હવે પૂર્વે કહેલી પૂર્વ સેવા પ્રાપ્ત કરવાને ક્રમ જણાવતાં કહે છે
पूर्वसेवा तु तन्त्रज्ञै-र्गुरुदेवादिपूजनम् । सदाचारस्तपो मुक्त्य-द्वेष थेहप्रकीर्तिता ॥१०९॥ અર્થ:-તંત્રને જાણનારાઓએ ગુરૂસેવા, દેવપૂજા,
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
સદાચાર, તપ તથા મુક્તિ ઉપર અદ્વેષ તેજ પૂર્વસેવા કરૈલી છે. १०७
વિવેચન:-આત્મા તથા કર્મ વિગેરેના લક્ષણની ચર્ચા પૂર્ણ કરીને પૂર્વે કહેલા યોગ વિચારોને અનુસારે ચિત્તને શુદ્ધ કરતા અધ્યાત્મ યાગ પ્રાપ્ત થાય છે. તે અધ્યાત્મ ચેગની પ્રાપ્તિને માટે પૂર્વ સેવા એ જ પૂર્વ ભૂમિકા રૂપ છે. કારણ કે પૂર્વ સેવાના ચેગે આત્મા ચોગ ૨૫ મહાપ્રાસાદ ઉપર ચઢી શકે છે. એટલે પૂર્વ સેવા એ મહેલનુ પ્રથમ પગથીયું જાણવું. આ પ્રમાણે સર્વ શાસ્ત્રોના સારી રીતે અનુભવ પૂર્વક અભ્યાસ કરનારા તત્રજ્ઞો એટલે ચેાગાદિ શાસ્ત્રોને જાણનારા યાગીદ્રો જણાવે છે. પૂર્વ સેવા કેવા પ્રકારની હાય છે તે જણાવે છે:--જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, તથા ક્રિયામાં અપ્રમાદી હાવા છતાં સર્વ જીવેને મેાક્ષ માર્ગ તાવનારા જે હાય તે ગુરૂ જાણવા. તેવા પૂજ્ય ગુરૂઓના શ્રદ્ધા પૂર્વક વિનય, ભક્તિ, આદર, કરવેા ત ગુરૂસેવા. દેવ પૂજા જે દેવા ઉત્તમ આત્મગુણેાથી પૂર્ણ હાય એટલે સવ જીવાત્માઓ પ્રત્યે અપૂર્વ કૃપા-પ્રસાદ કરતા હેય તેવા આત્મ સ્વરૂપથી દિવ્ય રૂપે શાભતા હોય તે દેવા ક વાય છે, તેમની પૂજા કરવી, સ્તુતિ કરવી, તેમજ તેમનુ ધ્યાન કરવું, તેમના નામની માલા ગણવી તે દેવપૂજા આદિ વડે જે અન્ય પૂજા કરવા યોગ્ય માતા, પિતા, વૃદ્ધ આફ્રિ તેમની પણ પૂજા કરવી તે વાત આગળ જણાવે છે. તેમજ સદાચાર એટલે સારા યમ-વ્રત, નિયમ એટલે અનેક પ્રકારના ઈંદ્રિયે ને મનના નિગ્રહ કરનારા અભિગ્રહો,
1
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
દયા, દાન, બ્રહ્મચર્ય, ક્ષમાદિક સર્વ શુદ્ધ આચાર પાળવા, તેમજ તપ કે જે કર્મને તપાવે, મનને શુદ્ધ બનાવે, પાપ વ્યાપારને દૂર કરાવે તે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, આયંબિલ, અલ્પ આહાર, વૃત્તિસંક્ષેપ વિગેરે તપ કરો એ બાહ્યત૫ તેમજ વિનય, વૈયાવૃત્ય, શાસ્ત્રોને અભ્યાસ, ધ્યાન, ઇંદ્રિયજય, વિગેરે અત્યંતર ત૫ જાણવે. તેમજ મુક્તિ એટલે સર્વ કર્મ મલને દૂર કરીને સચ્ચિદાનંદમય આત્માને કર્મ રહિત કરી અત્યંત શુદ્ધ કરે તે મક્ષ કહેવાય. તે મેક્ષ ઉપર છેષ ન રાખ એટલે મેક્ષના સ્વરૂપ પ્રત્યે અનાદર ન રાખવે, પણ પૂર્ણ શ્રદ્ધાથી મોક્ષ માર્ગ તરફ પ્રેમ પૂર્વક પ્રવૃત્તિ કરવી. એમ ગ તત્વની મીમાંસા કરતા મહાન ગીલોએ પૂર્વ સેવાનું નિરૂપણ કર્યું છે. ૧૦૯
આ વાતને કમ પૂર્વક જણાવતાં કહે છે કેमाता पिता कलाचार्य-एतेषां ज्ञातयस्तथा ॥ वृद्धा धर्मोपदेष्टारो, गुरुवर्गः सतां मतः ॥११०॥
અર્થ:--માતા, પિતા, કલાચાર્ય તેમજ તેમની જ્ઞાતિના લોકો અને સંબંધીઓ તેમજ વૃદ્ધો, ધર્મને ઉપદેશ કરનારા વિગેરે ગુરૂ વર્ગ કહેવાય છે એ સંત–સાધુ પુરૂષને મત છે. ૧૧૦
વિવેચનઃ-માતા તે જન્મ આપનાર બાઈ, પાલન કરનાર બાઈ, આપણા ઉપર વાત્સલ્ય કરનાર બાઈને પણ માતા તુલ્ય માનવી. તેમજ પિતા જન્મના કારણમાં ઉપાદાન કારણ ભૂત પુરૂષ, વિદ્યા ભણાવનાર ગુરૂ, આપણું
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
ઉદય માટે સારી સગવડ આપનારા, વાત્સલ્ય ધરનારા પુરૂષ તે પૂજ્ય પિતા સમાન જાણવા. કલાચાર્ય એટલે લિપિ શિખવનાર, તેમજ બીજા ઉદ્યોગ હુન્નર બતાવનાર, ગણિત શિખવનાર, અંગ કસરત શિખવનાર, કાવ્ય મહેલીકાદિ, શુંથન, પાચન, વણવાની વિગેરે સર્વ કલા શિખવનાર પુરૂષ તે કલાચાર્ય કહેવાય. તેમની તથા તેઓની જ્ઞાતિની સેવા ભક્તિ કરવી. તેમજ વૃદ્ધ જનો કે જે ઉંમરથી સાઠ વર્ષ લગભગના હિય તે વયેવૃદ્ધ કહેવાય. શ્રુત એટલે આગમને સારે અભ્યાસ કરેલ હોય, ન્યાય, તત્વજ્ઞાન, અધ્યાત્મ જ્ઞાનને સ્થિરતા પૂર્વકને અનુભવ હોય, તે જ્ઞાન વૃદ્ધ કહેવાય છે. વીશ વર્ષ પવિત્ર ચારિત્ર પાલનારા ચારિત્ર વૃદ્ધ કહેવાય છે. તે સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, ગણ, પંન્યાસ, પ્રવર્તક વિગેરે જાણવા. ધર્મમાં એટલે મેક્ષ માર્ગમાં ગમન કરવા માટે ઉપયોગી ક્ષમા, આર્જવ, માર્દવ, મુક્તતા, અપરિગ્રહ, તપ, સંયમ યુદ્ધતા, બ્રહ્મચર્ય, અકિંચન્ય વિગેરે સાધુ તથા શ્રાવક ધર્મને ઉપદેશ આપનારા તે ધર્મોપદેષ્ટા વિગેરે પૂજ્ય ગુરૂ વર્ગ જેઓ આદર, બહુમાન, ગરવ કરવા યોગ્ય છે, તે સર્વ પૂની સેવા ભક્તિ બહુમાન કરવું એ પૂજ્ય સંતને ઉપદેશ છે. ૧૧૦
पूजनं चास्य विज्ञेयं, त्रिसंध्यं नमन क्रिया । तस्यानवसरे ऽप्युच्चै-चेतस्यारोपितस्य तु ॥१११॥
અર્થ –તે સર્વ પૂન્યનું પૂજન એટલે ત્રણ કાલ નમસ્કાર કરવા, તેટલું જ નહિ પણ તેઓની પાસે જવાને
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ અવસર ન હોય તેવા વખતે પણ ચિત્તમાં તેમનું નામ સ્મરણ કરીને નમન, પૂજન, ગુણત્કીર્તન કરવું. ૧૧૧
વિવેચન ––ઉપર જણાવ્યા તે પૂજ્ય માતા પિતાદિ ગુરૂવર્ગને વંદન, પૂજન અવશ્ય કરવું જોઈએ, તે પણ ત્રણે કાલસવાર, બપોર અને સાંજે એટલે ત્રણ સંધ્યા સમયે ગુરૂ આદિ તથા ઈષ્ટદેવને વિનય, આદર, ભકિતપૂર્વક નમન કરવું, શરીરના પાંચે અંગ (બે ઢીંચણ, બે હાથ અને મસ્તક) ને ભૂમિએ અડાડીને નમસ્કાર કરે, એગ્ય ભેજન કરાવે,
ગ્ય વસ, પાત્ર, વિગેરે વસ્તુને સમર્પણ કરે, કદાપિ દૂર રહેલા હોય તે સાક્ષાત્ દર્શન ન કરી શકે તે પણ ત્રણે કાલ સમયે ચિત્તમાં તેમના પ્રતિબિંબને આરેપ કરીને, દેવગુરૂ માતા પિતાદિકને પ્રીતિ, ભકિતપૂર્વક પૂજન વંદન કરે, ગુણસ્તુતિ કરે. ૧૧૧
તેમજ બીજું પણ જે આવશ્યક–કરવા યોગ્ય છે તે જણાવે છે –
अभ्युत्थानादियोगश्च, तदन्ते निभृतासनम् । नामग्रहश्च नास्थाने, नावणेश्रवणं क्वचित् ॥ ११२ ॥
અર્થતે પૂજ્ય ગુરૂ આદિને આપણી પાસે આવતા દેખીને ઉભા થઈ સામા જવું અને અને ગ્ય આસન ઉપર બેસાડવા વિગેરે કરવું, તેમજ અગ્ય સ્થાને તેમનું નામ યાદ ન કરવું તેમજ તેઓની નિંદા ન સાંભળવી. ૧૧૨
વિવેચન –તે પૂજ્ય ગુરૂઓ, માતા, પિતા, કલાચાર્ય
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
વિગેરે જ્યારે આપણી નજીક આવતા દેખાય ત્યારે આસન ઉપરથી ઉભા થઈને તેમની સન્મુખ જવું. અને આદર પૂર્વક પ્રણામ કરીને તેમને જે ગ્યા હોય તેવા પ્રકારનું આસન યેગ્ય સ્થાન ઉપર સ્થાપીને, ત્યાં બેસાડીને વંદના પૂર્વક સેવા કરવી, પ્રેમ સહિત સાતા પૂછવી, કાર્ય માટે આજ્ઞા માંગવી, એવી રીતે વિનય, વૈયાવૃત્ય કરે. તેમજ અસંબંધ હોય તેવું, ગુરૂ વિગેરેને ગમતું ન હોય તેવું કાંઈ પણ ન બલવા પૂર્વક તેમની નજીક બેસીને, તેમની આજ્ઞા બરાબર વિનય ચુકત ગ્રહણ કરવી. તેમજ જ્યાં પેસાબ કરવાનું સ્થાન હોય, જાજરૂનું સ્થાન હોય શરીર મલીન હોય તેવા સ્થાને કે સમયે તે પૂજ્યોના નામને ઉચ્ચાર ન કર, તેમજ તે પૂજ્યની કેઈ નિંદા અવર્ણવાદ કરતા હોય તે સાંભળવું નહિ, તેમજ આપણે પણ તેમને અવર્ણવાદ-નિંદા ન કરવી, તેમના દેશે ન બતાવવા. કદાચિત વિરૂધ પક્ષ સ્વપક્ષની સભા હોય તેમાં મધ્યસ્થ સ્થાને બેસવાનું બનેલું હોય તે પણ તેમના દેશે સાંભળવા નહિ કે ગાવા નહિ જોઈએ. ૧૧૨ - તથા બીજું પણ સમજવા ગ્ય છે તે જણાવે છે – साराणां च यथाशक्ति, वस्त्रादीनां निवेदनम् । परलोकक्रियाणां च, कारणं तेन सर्वदा ॥११३॥
અર્થ–સારા તેમજ આપણી શક્તિ અનુસાર વસ્ત્રો આદિ એટલે અન્ન, પાત્ર સમર્પણ કરવા, તે અર્થે વિનંતિ કરવી તથા તેમને યોગ્ય જ્ઞાન ગાદિના અભ્યાસ માટે અનુકુલ સગવડ કરવી, તેમની પરાકની સાધનામાં
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
પણ અનુકુલ સહાય કરવી, તેમજ યોગ્ય તીર્થ ક્ષેત્રમાં ધર્મશાલા, ઉપાશ્રય વિગેરે તેમના નામની યાદિ કરવા ગૃહસ્થોએ કરાવી આપવા. ૧૧૩
વિવેચન ઉત્તમ ક્રિયાનિઝ પૂજ્ય ગુરૂવારે તેમજ માતા પિતા વિગેરેની આપણું શક્તિ અનુસારે ભક્તિ કરવાને નિશ્ચય કરીને તે પૂજ્ય ગુરૂને ઉત્તમ પ્રકારના શુદ્ધ, તેઓને ઉપયોગમાં આવે તેવા સારા, એગ્ય મૂલ્યવાલાં વસ્ત્રો જેવાં કે કપડાં, કાંબલી, રજોહરણ, મુખવસ્ત્રિકા, સંથારા યોગ્ય ઉપકરણે, તથા પાત્રા કે જે ભેજન રાખવા ગ્ય હાય તથા ઘડા તેમાં યોગ્ય કાલે અનુકુલતાવાલું પાણી રાખી શકાય, તેમજ તેઓને પચ્ય હોય, તેવા ભેજન સમર્પણ કરવા નિમંત્રણ આદરભકિત પૂર્વક કરવું. તેમાં પણ માતા પિતા, કલાચાર્યાદિક પૂજ્યને અર્થ ભૂષણે વિગેરે તેમને જે યંગ્ય હોય તે સમર્પણ કરવા, તેમજ તેમના પરાક ગમન માટે જે ધર્મ અનુષ્ઠાને કરવા યોગ્ય હોય, જેવાકે દેવ ગુરૂપૂજા, સેવા, ભકિત તેઓના પુન્ય અર્થે કરાવવી, અનાથ ગરીબેને તેમના પુન્ય અર્થે દાન દેવું, તથા તેમની પાસે દેવરાવવું. તીર્થક્ષેત્ર શત્રુંજય ગીરનાર. આબુ વિગેરે તીય ભૂમિમાં તેમના હિત માટે દેવમંદિર, ધર્મશાલા, ઉપાશ્રય, મઠ વિગેરે ગૃહસ્થાએ તે ગુરૂના નામ સ્મરણ થાય તેવા કરાવવા, એમ ગુરૂવર્ગને તેમના હિતમાં સદા કારણભૂત બને તેવી ગ્ય વ્યવસ્થા કરવી. ૧૧૩
તેમજ બીજું પણ કરવા એગ્ય જે છે તે જણાવે છે –
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
त्यागश्च तदनिष्टानां, तदिष्टेषु प्रवर्तनम् । औचित्येन त्विदं ज्ञेयं, प्राहुर्धर्माद्यपीडया॥११४ ॥
અર્થ:–તે પૂને જેથી અનિષ્ટ થતું હોય તેને ત્યાગ કરવો. તેમનું હિત થતું હોય તેમાં પ્રવૃત્તિ કરવી, એમ તેમને જે જે એગ્ય ઉચિત હોય તે જાણીને તેવા વિષયમાં પ્રવૃત્તિ કરવી કે જેથી ધર્મ, અર્થ, કામ અને મક્ષ રૂપ પુરૂષાર્થોમાં તેઓને પીડા ન થાય. ૧૧૪.
વિવેચન –ગુરૂ માતા પિતા વિગેરે પૂનું જેથી અનિષ્ટ થતું હોય, કે જેમાં તેઓની સંમતિ ન હોય, તેવા કાર્યોને ત્યાગ કરવો. અને જેમાં તે પૂનું હિત થતું હોય, જેમાં તેઓની અનુમોદના હોય એટલે તેઓને જે પ્રિય હોય, તેવા વ્યવહારના મુખ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરવી, એમ જે એગ્ય છે તે અવશ્ય આદરવું. હવે તેમાં જે અપવાદ છે તે જણાવે છે-પૂજા, સેવા, ભક્તિ, દાન, તપ વિગેરે જ્યાં જ્યાં જે જે ઉચિત એટલે હોય તે તે તેમના હિત માટે આચરવું, તે પૂજન જાણવું, એમ શાસ્ત્રના જાણકારે જણાવે છે. તેમજ તે શાસ્ત્રકારે જણાવે છે કે ધર્માદિનું જેવી રીતે પીડન ન થાય તેમ કરવું. તેમાં દુર્ગ. તિમાં જતા જીવને પાછો વાળીને સગતિમાં સ્થાપન કરે તે ધર્મ, દયા, દાન, શિયળ, તપ, ભાવ, ક્ષમા, આર્જવ, માદવ, ઇન્દ્રિય નિગ્રહ, મને નિગ્રહ વિગેરે ધર્મ તેનું યથાર્થ રીતે પાલન કરવું, તેના પુન્યથી ગૃહસ્થને અર્થ લાભ થાય છે, અને અનુકુલ ભેગે પણ મળે છે. ધર્મ પુરૂષાર્થથી
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સચ્ચિદાન દમય મેક્ષ પણ સિદ્ધ થાય છે. તેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ ચાર પુરૂષાર્થને ખાધ ન આવે તેમ ગૃહસ્થા સંસારમાં તેમને યોગ્ય રીતે પ્રવૃત્તિ કરે છે. અને ચેાગીએ એક આત્મધર્માંને જરા પણ હાનિ ન થાય તે માટે અપ્રમાદી રહીને તેમાં યોગ્ય પ્રવૃત્તિ કરે છે. તેથી શાસ્ત્રકારો કહે છે કે ગુરૂ આદિત્તુ અનિષ્ટ જ્યાં હોય તે કાર્યોથી પાછા વલીને તેમનુ અહિક અને પરલૌકિક હિત થાય તેમાં પ્રવૃત્તિ કરવી. તેમજ ધર્મ, અર્થ કામ અને મેક્ષ એ ચાર પુરૂષાર્થાને જ્યાં બાધા ન થાય તેવા કાર્ય માં તેઓ જોડાય છે એટલે નિવૃત્તિ માર્ગોમાં પ્રવૃત્તિ થાય તેવા કાર્ય કરે છે. તેથી તેઓના પુરૂષાર્થ ની સફળતા થાય છે અને અતિ દુર્લભ મનુષ્ય ભવ ધર્માદિ પુરૂષાર્થ કરવાથી સલ અને છે, અન્યથા નથી અનતા ૧૧૪.
तदासनाग्रभोगश्च तीर्थे तद्वितयोजनम् । तद्विम्बन्याससंस्कार, ऊर्ध्वदेह क्रिया परा ॥ ११५ ॥
અ:--તે ગુરૂવના આસનાદિકનો ભોગ ન કરવા. તેમજ તે ગુરૂ આદિનું જે ધન હોય તેનેાતી માં મેગ્ય વ્યય કરવા, તેમજ તે પૂજ્ય ગુરૂ આફ્રિકની પ્રતિમા કરા વવી, તેમજ તેઆના ઉધ્ધ દૈહિક સબ શ્રી જે ક્રિયા વ્યવહારથી કરાતી હોય તે પણ કરવી. ૧૧૫.
વિવેચનઃ—જે માતા, પિતા, ગુરૂજન વિગેરે પૂજ્યેાના આસન, શયન માટેની શય્યા, ભેજન સંબધો પાત્રો આદિ તેઓને ભાગ, પિરભાગ કરવા ચેાગ્ય સવ વસ્ત્ર પાત્ર વિગે
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
ને ભેગ વા ઉપગ ન કરવું જોઈએ, તેમજ તેઓની જે કાંઈ ધન, સુવર્ણ, રૂખ્ય આદિ મિલ્કત હોય તેને તીર્થમાં એટલે દેવમંદિર, ધર્મશાળા, ઉપાશ્રય ધ્યાન સમાધિ રહે તેવા સ્થાનકેમાં જે યોગ્ય હોય તેવા પ્રકારે તેમની ઈચછાને અનુસરે વ્યય કરે. દેવને ઘરવા યેગ્ય આભૂષણે કરાવીને તે દેવને સમર્પવા. જે તેમની ઈચ્છા અનુસારે તે દ્રવ્યને વ્યય ન કરતાં પોતેજ તે ગ્રહણ કરે તે તે પૂના મરણની અનુમતિ કરવાનો પ્રસંગ આવે છે. અર્થાત્ ગુરૂઘાત કરવાનું મહાપાપ લાગે છે તેમજ તે પૂનાં બિમ્બ–પ્રતિમા કરાવી, તેમની પ્રતિષ્ઠાદિ સંસ્કાર કરાવીને યેગ્ય સ્થાને સ્થાપન કરી, ધૂપ, પુષ્પ, ચંદન, વિલેપન, સ્નાન વિગેરે પૂજન વિધિ કરવી. અહિં કઈ કનો મત છે કે તે પૂજ્ય કરાવેલા દેવચમાં પૂજા સેવા કરાવવી. તેમજ તે પૂના દેહોત્સર્ગ (મરણું) ક્રિયા મહા મહોત્સવ પૂર્વક કરાવવી, તેમના પ્રત્યે મહાન આદરપૂર્વક સર્વ ક્રિયા કરવી. ૧૧૫.
હવે દેવપૂજા વિધિ કહે છે – gsૌ ઝિના , વ સ્તોત્રે શનૈઃ देवानां पूजनं ज्ञेयं, शौच श्रद्धासमन्वितम् ॥११६॥
અથ–પુ, બલિ, વસ્ત્રો તથા સારા અલંકારવાલી સ્તુતિઓ વડે દેવેની પૂજા કરવી. તે પણ પવિત્રતા તથા શ્રદ્ધાથી યુક્ત કરવી. તે દેવપૂજા વિધિ જાણવી. ૧૧૬.
વિવેચન –પુ એટલે કુલ જેવાં કે જાઈ, જુઈ,
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુલાબ, મેગ, શતપત્ર, કમલ, કુમુદ આદિથી પૂજન કરવું. બલી એટલે પકવાન, ફલ આદિ દેવ પાસે નૈવેદ્યરૂપે ધરવા. વસ્ત્ર એટલે વસ્ત્રો જેવા કે રેશમી, સુતરાઉ વિગેરેના બનાવેલા અંગરખા, ખેસ, છેતી વગેરે દેવ પાસે ધરવા, તેમજ તે દેવના ઉત્તમ ગુણે રૂ૫ અલંકારથી યુક્ત સ્તુતિ અને સ્તવને ઉત્તમ સંગીતથી ગાવા, જેથી આપણું મનને અત્યંત પ્રભેદ થાય, તેમના માર્ગે ચાલવાની શક્તિ પ્રગટે, અને આપણે આત્મા પૂર્ણ પવિત્ર બની, દેવને યેગ્ય અનુયાયી બને. માટે શરીર, મન, વાણી અને વસ્ત્રાદિકની પવિત્રતા અને ઉત્તમ શ્રદ્ધા, બહુમાનપૂર્વક દેવેની પૂજા કરવી, એવી દેવપૂજા આત્માને અધ્યાત્મ આદિ વેગમાર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર થાય છે એમ આપણું પૂજે કહે છે, માટે તેમ અવશ્ય જાણવું. ૧૧૬.
દેવમાં કયા દેવને પૂજવા, કયાને ન પૂજવા તે વાત જણાવે છે:
अविशेषेण सर्वेषा-मधिमुक्तिवशेन वा । गृहिणां माननीया यत्, सर्वे देवा महात्मनाम् ॥११७॥
અર્થ:–વિશેષપણનો ત્યાગ કરી સામાન્યભાવે ગૃહસ્થોએ સર્વ દેવની યથાયોગ્ય પૂજા કરવી અથવા જેને જે દેવમાં વિશેષ શ્રદ્ધા હોય તેમની એગ્ય પૂજા કરવી. કારણકે પરલોકની પ્રધાનતા વડે તે મહાત્મા ગીઓએ મતિ મેહાદિ કારણેથી કઈ ચેકસ દેવને નિર્ણય ન કર્યો હોવાથી સર્વ દેવને નમસ્કારાદિથી માનવા ચગ્ય છે. ૧૧૭.
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
વિવેચન:——અવિશેષથી એટલે સાધારણ ભાવે સ ધ્રુવા, ગૃહસ્થોને વંદનીય, પૂજનીય છે, એટલે સવ થા સંસા ૨ના પાર પામેલા વીતરાગો, લેાકાત્તર ધ્રુવા, સ` જગતને ક્ષણિક દેખનારા સુગતા, સ'સારના નાશનું કારણ જેમાં છે તે હર, સંસારને રક્ષણ કરવાનુ કારણ જેમાં ગણાય છે તે હિર, સ` સ`સારની ઉત્પત્તિનું કારણ જેમાં છે તે હિરણ્યગર્ભ -બ્રહ્મા વિગરે જે લૌકિક દેવા જનાએ માનેલા છે તે લૌકિક દેવા સર્વ ગૃહસ્થોને માનનીય, વંદનીય, પૂજનીય છે, અને તેમાં પણ અધિમુક્તિ વાસનાથી એટલે જે ગૃહસ્થોને જે દેવ ઉપર અતિશય શ્રદ્ધા-પ્રીતિ હાય, જેનાથી પેાતાને મુક્તિ મળે તેવી શ્રદ્ધા હાય તે દેવને વંદન પૂજનાદિ કરે. અહી સર્વાં દેવને અધવા અમુક દેવને વંદન, પૂજન કેમ કરવું? એમ કરવાની જરૂર શા માટે છે તે વાત જણાવે છે; આપણી મતિ અજ્ઞાન, મેહ અને વિષયમાં ખુ ંચેલી હાવાથી પારમાર્થિક દેવ ગુરૂ ધમઁના યથાર્થ નિશ્ચય જ્યાં સુધી નથી ત્યાં સુધી સામાન્ય ભાવે સઢવાને માન્ય રાખે. એટલે ગૌરવ યાગ્ય તે સર્વ દેવને માને, તેમજ સર્વ મહાત્માએ કે જેઓ પરલેાકની આરાધનાને મુખ્ય રાખી તેને અર્થ અનુ ઠાન કરવામાં તત્પર હોવાથી વખાણવા ચેગ્ય મનવાલા છે. એવા તે મહાત્માઓને પણ સર્વ દેવા માનવા ચેાગ્ય છે શ્રીમાન્ પરમગુરૂ દેત્ર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી આત્મપ્રદીપમાં જણાવે છે કેઃ—
प्रभुं विभुं परेशान - मात्मात्मानं स्मरेद्यदा । સા લ તમો મૂત્રા, વાસ માલિનારઃ |||
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
महेश्वरं महाधार-मच्युतानन्दकं स्मरेत् । स प्राप्नोति धुवं सौख्य, भूत्वा श्रीजगदीश्वरं ।२ ॥ शिवं स्वयंभुवं भक्त्या, चन्दस्वान्तरदृष्टितः। भोक्ता स्वकीयऋद्विनां, शंकर त्वं सदाशिवः ॥३॥
પ્રભુ એટલે આઠ કર્મન જાલ તેડવામાં સામર્થ્યવાળો (૧) વિભુ એટલે જ્ઞાન શક્તિથી વ્યાપક (૨) તે આત્મા હેવાથી તે આત્માને જે આત્મા મરણ કરે તે આત્મા તેમાં તન્મય બની એકીભૂત બની જન્મ મરણને નાશ કરે છે. મહેશ્વર સર્વ દેવમાં ઉત્તમ હોવાથી સર્વ જગતને આધાર છે (૩) અચુત એટલે નાશ ન પામે તેવા આનંદક શ્રી જગદીશ્વરનું સ્મરણ કરનારે ધવ સુખને પ્રાપ્ત કરે છે. શિવ રવયંભૂને આત્મદષ્ટિથી નમસ્કાર કરો, તેમજ હે પ્રભુ તમેજ શંકર તથા શિવ છે, અને સ્વરૂદ્ધિના સદા ભકતા છે, એમ સર્વ ભગવતેના નામે જુદા હોવા છતાં મેક્ષની પ્રાપ્તિની ઈચ્છાથી સેવવા યેય છે, આમ માધ્યસ્થ ભાવનામાં વર્તનારા જે આત્માઓ હેય તે સધર્મના અધિકારી થાય છે. ૧૧૭
સર્વ દેવની સેવા કરવાથી મોક્ષમાર્ગ કેવી રીતે હાથ લાગે છે તે જણાવે છે – સવારમત્તિ, નૈવેદ્ય સાઝિવ जितेन्द्रिया जितक्रोधा, दुर्गाण्यतितरन्ति ते ॥१८॥
અર્થ-જે લેકે સર્વ દેને નમરકાર કરે છે પણ
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
એક દેવને આશ્રય કરીને બેસી રહેતા નથી. અને જે ઈતિને તથા ક્રોધાદિકને જીતનારા છે તે દુખે તરી શકાય તેવા સંસાર સમુદ્રને તરી જાય છે. ૧૧૮
વિવેચન –સર્વ દેવે જે લેકમાં પૂજાય છે, જેમના મંદિર, પ્રતિમાઓ છે, એવા બ્રહ્મા વિષ્ણુ, મહેશ્વર, બલદેવ, હનુમંત, વિનાયક. ભવાની, ભદ્રકાલી, અંબિકા વિગેરે દેવે જેમને લોકમાં જુદા જુદા આશયથી પૂજવામાં આવે છે, તે સર્વ દેવેને તેમના ગુણે તથા શકિતઓથી લેકને થયેલા લાભ તથા તેમના તરફથી થયેલા ઉપકારે તે સાંભળીને પૂજવા જોઈએ. પણ કેઈ એકજ દેવનો આશ્રય કરી ન રહેવું જોઈએ. તેમજ જેમણે ઇન્દ્રિયને નિગ્રહ કરેલા હેય, તેમજ ક્રોધને જેમણે નિગ્રહ કરેલે હેય આ વચનથી ક્રોધ, ઉપરાંત માન, માયા. લેભ, રાગ, દ્વેષ, કામ, ઈર્ષ્યા પણ દૂર કરેલા હેય તેઓ નરકમાં પડવું વગેરે મટા સંકટને તરી જાય છે, અથવા ઉપર કહેલાં ગુવાળા તેઓ નરકમાં પડતા નથી. કારણકે. તેવા કર્મને નાશ દેવ દેવીની પૂજા ભકિતથી થાય છે. અને દુખે નાશ કરી શકાય તેવા કર્મને નાશ પણ દેવતાની પૂજા વડે કરોને સંસાર સમુદ્રને તરી જાય છે, એમ સર્વ દેવને નમસ્કાર કરનારા મેટા લાભને પામે છે. ૧૧૮
હવે શંકા થાય છે કે લૌકિક વ્યવહારમાં વર્તતા તે સર્વ દેવે મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરનારને અનુકૂલ આચ. ૨ણ વાળા થતા નથી તે સામાન્યપણે બધા દેવને નમસ્કાર કરવાપણું કેવી રીતે ઘટે છે તેનું સમાધાન કરે છે –
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
चारि सञ्जीवनीचार, न्याय एष सतां मतः । नान्यथात्रेष्टसिद्धिः स्या- द्विशेषेणादिकर्मणाम् ॥ ११९॥
-
અઃ—જેમ ચારસંજીવની નામની ઔષધિથી બળદ થયેલા મનુષ્ય ફરીથી મનુષ્ય થયા એ ન્યાય સČને માન્ય છે. તેમજ સર્વ દેવને નમસ્કાર વિગેરે આચરણ ક્રિયા પણ મેાક્ષના હેતુ થાય છે. તેમ ન થાય તે ત્રીજી કઇ રીતે ઇષ્ટસિદ્ધિ થાય છે ? ખીજી રીતે ઇષ્ટ સિદ્ધિ નથી જણાતી. તે ઉપર ચારિ સંજીવની ન્યાયનું દૃષ્ટાંત સ લેાકને માન્ય છે.૧૧૯
વિવેચનઃ——ચારિ એટલે ઘાસ રૂપ ચારે તેમાં આવેલી સંજીવની નામની એક પ્રકારની ઔષધિ વિશેષ, તેનું ભક્ષણ કરવાથી જે મનુષ્ય પ્રથમ કેાઈક ઔષધિનું ભક્ષણું કરવાથી વા મંત્રપ્રયાગથી બળદ રૂપ બની ગયા હતા, તે બળદ સંજીવની ઔષધિ રૂપ ચારનું ભક્ષણ કરતાં મૂલ રૂપે મનુષ્ય અન્ય, તેમ સામાન્ય ભાવે સવ દેવનું નમન, પૂજન, સેવન કરતા, તપ, જપ કરતા આત્મા અનુક્રમે ચેાગ્ય જ્ઞાન, દન, ચારિત્ર આદિ ગુણને મેળવે છે, તેમજ દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા રૂપ વિવેક પ્રાય: ઉત્પન્ન થાય છે, એમ સંત પુરૂષને મત છે. તે કથા આ પ્રમાણે છે:-આ ભરતક્ષેત્રમાં કલ્યાણમય, નાગરીક લેાકથી પૂર્ણ સ્વસ્તિમતી નામની નગરી આવેલી છે. તેમાં કોઇ એક બ્રાહ્મણ રહે છે, તેને એક પુત્રી છે, તે પુત્રીને એક બીજી ખાઈની સાથે ગાઢ મૈત્રી હતી, એવા અનન્ય સખીભાવ હતા કે એક બીજાને મળ્યા સિાય રહી શકતા નથી, આમ ગાઢ પ્રેમને વશ થયેલી તેઓ બંને હતી.
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
પરંતુ યોગ્ય વય થવાથી બાઈના પિતાએ એક બ્રાહ્મણ જે
ત્યાદિકથી સુખી હતું, તેની સાથે તે બાઈનું લગ્ન કર્યું. આદ તે બાઈ પતિના ઘેર ગઈ. ત્યાં તેને પતિ વિષયમાં આસક્ત હેવાથી તે બાઈને જરા પણ બહાર જવા દેતે નથી. તેણીને પિતાની સખીને મળવા ઈચ્છા વધવાથી, અને પતિ તેથી વિરૂદ્ધ થતું હોવાથી બાઈ અત્યંત ચિંતામાં પડી છે. એક વખતે કઈ રીતે હું મારી સખીને મળું એવી ચિંતા તે કરતી હતી તેવા સમયમાં કેઈક પરિત્રાજિકા તપસ્વિની તે બાઈને ઘેર પરોણાગતે આવી. બાઈએ તેને આદરસત્કાર કરી સારી સેવા બજાવી, તેથી તે પરિત્રાજિકા પ્રસન્ન ચિત્તવાલી થઈને બાઈને પુછવા લાગી કે તારૂં હું કેવા પ્રકારનું હિત કરૂં? બાઈએ પિતાની પરતંત્રતાનું એટલે પતિને આધીનપણાનું દુઃખ તેની પાસે જણાવ્યું, અને પતિ પિતાને આધીન થાય તે ઉપાય બતાવે એમ વિનતિ કરી. તે સાંભળીને પરિત્રાજિકા કહેવા લાગી કે “હે પુત્રી ! હવે તું ખેદ ન કરીશ. જેમ મંત્રબલથી સર્વ વિષ રહીત કરાય છે, તેમ આ મૂલિકાના બળથી તારા પતિને તારા આધીન, તારું કહ્યું કરે તે રાંકડે બનાવી દઉં છું. એમ કહી એક મૃલિકા તેને આપી, અને જણાવ્યું કે ભેજનમાં ભેળવીને તારે તેને ખવડાવી દેવી, તેથી તારું કાર્ય સિદ્ધ થશે, એમ કહીને મૂલિકા આપી તે પોતાના સ્થાનકે ગઈ. તે પ્રમાણે તે આઈએ અનુકુળ સમયે કર્યું. અને તે મૂલિકાના પ્રભાવથી તે બાઈને પતિ ગૌર વર્ણવાળે અને ઉંચી સ્કંધવાળે બળદ બની ગયે. એકદમ આવું બનેલું જોઈને બાઈ મનમાં
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
""
એકદમ ગભરાણી. હવે શું કરવુ તેની ચિંતામાં પડી. જેમ કાઇ અભાગિણીએ પુત્રની પ્રાપ્તિ માટે પતિ ઉપર મંત્રપ્રયાગ કરતાં પણીનો નાશ થયા એટલે એવી કહેવત પડી છે કે “ લેને ગઈ પૂત વા ખા ગઇ ખસમ હું' પુત્ર મેળવવા ગઈ હતી પણ તેતે ન મળ્યા. ઉલટા પતિદેવન ખેાઇ આવી. આમ બહુ દુ:ખ પૂર્ણાંક પશ્ચાત્તાપ કરતી પતિને લઈને વર્ગડામાં જઈને લીલું લીલુ ઘાસ રાવે છે, એમ ઘણા કાલ ગયા. એક વખત તે ખાઈ અળદને ઘાસ ચરાવતી થાકેલી છતાં એક વડની નીચે વિશ્રાંતિ લેવા બેઠી હતી, તે વખતે કાઈ વિદ્યાધરનુ જોડલું એક વિમાનમાં ગમન કરતું હતું એ વડ નજીક આવ્યુ, અને મદને ચરાવતી તે ખાઈને વિષાદ કરતી જોઈ ને વિદ્યાધરી તેના પતિને પૂછવા લાગી કે હે સ્વામિન્ ! આ ખાઈ વિષાદ પામતી આ બળદને કેમ થરાવે છે? તેના દુ:ખનું કારણ શું છે? ત્યારે તે વિદ્યાધર પતિ પોતાની સ્ત્રીને જણાવે છે કે આ સાચા બળદ નથી, પણ આ ખાઈએ મૂખાઈ કરી જડીબુટ્ટી ખવરાવી અળદ મનાવ્યા છે. હવે તે ખાઇ તેના દુ:ખથી પશ્ચાતાપ કરતી દુ:ખ પામે છે, એટલે હાથે કર્યા હૈયે વાગ્યા છે. તે વાત સાંભળી, કુણા હૃદયવાળી તે વિદ્યાધરી પતિને અત્યંત આગ્રહ અને આજીજી કરતી તે ખાઇના દુ:ખને અંત કેવી રીતે આવે તેના ઉપાય પૂછે છે, ત્યારે વસ્તુનું સત્ય નિદાન જાણનારા વિદ્યાધર પતિ કહે છે કે, આ વડની નીચે થડમાં મૂલની પાસે ચારૂ સજીવની નામની ઔષધ ઉગેલી છે, તેનું જો આ બળદ ભક્ષણ કરે તા ખળદપણાના ત્યાગ કરી પા
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
પુરૂષ બની જાય. તે વાત ખાઈએ સાંભળી, તેથી સંજીવનીની તપાસ કરવા લાગી; પણ તેના આકાર, રંગ, સ્વાદ વિગેરે સ્વરૂપને નહિં જાણતી હેવાથી વડની નીચેની વનસ્પતિને કાપી કાપીને બળદને ખવડાવવા લાગી. તેમાં ચારૂ સંજીવનીનું ભક્ષણ પણ ભેગું કરાયું તેથી તે અરાલ પુરૂષ રૂપે બની ગયે તે બાઈ તથા પુરૂષ આનંદ પામતા પિતાને સ્થાને ગયા.
અહિં સંજીવનીનું સમ્યગ જ્ઞાન ન હોવાથી તે બાઈ અભેદ ભાવે સર્વ ચારને ચરાવતી, તેમાં સંજીવની ભેગી આવી જવાથી જે કૃત્રિમ બળદ હવે તે ફરીને પિતાના મૂલ રૂપે પુરૂષ થયે. તેમ ધર્મના ઉપદેશ આપનારા પૂજ્ય ગુરૂઓ જેઓને સમ્યગ પ્રકારનું જ્ઞાન કે વિવેક નથી તેવા પશુ જેવા શિષ્ય જ્યાં સુધી શુદ્ધ પ્રવૃત્તિમાં આવવા સમર્થ થયા ન હોય ત્યાં સુધી દેવપૂજા, ગુરૂભક્તિ, તપ, જપ વિગેરેમાં સામાન્ય ભાવે દેવ, ગુરૂ, ઘર્મની ભક્તિ, પૂજા આચરણમાં જે પ્રવૃત્તિ કરતા હોય, તે કરવામાં ઉત્સાહ આપે છે અને પ્રવૃત્તિ કરાવે છે, તે પણ જ્યાં સુધી વિશેષ પ્રકારે સાધ પૂર્વકસાન ન થાય ત્યાં સુધી કરાવે છે. માટે તેમ કરવામાં જરા પણ દોષ નથી થતું. જે સર્વ પાસે કરવામાં નિષેધ કરે એટલે ચારિસંજીવની ન્યાય ન આચરે તે, દેવગુરૂની પૂજાભક્તિ વગેરે સદગુણુ વધારવાના કાર્ય રૂપ ઈષ્ટસિદ્ધિ કેવો રીતે થાય? માટે આ ઉપર જણાવેલે ઉપદેશ તેવા પ્રકારના જીવ પ્રત્યે કેવી રીતે દેવા ગ્ય છે તે કહે છે જ્યાં સુધી સમ્યગૃહરિને મેગ્ય ભૂમિકામાં જીવ ન આવ્યા હોય, ત્યાં સુધી વિશેષ રૂપે તે સમ્યગદર્શન સંબંધિ ઉપદેશ નહિ
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
આપતાં પ્રથમ કિયા રૂપ મહેટી મહેદી ધર્મકિયા-અનુઠાને જ ઉપદેશ આપે યંગ્ય છે જે અત્યંત ભેળા હોય, તેવાઓ પ્રત્યે અમુક દેવને વાંછે, પૂજે, અમુકને ત્યાગ કરે, એવા પ્રકારના ઉપદેશને છેડીને સામાન્ય ધર્મ દેવ ગુરૂપૂજાનેજ ઉપદેશ ગ્ય છે. ગીતા કર્મચાગ પ્રકરણમાં કહ્યું છે કે “ યુક્તિએ કનકશાનાં નિનામ” બાહા ભાવ માત્રથી ક્રિયામાં જે લેકે રાચી રહ્યા છે, અને અંતરમાં આત્મજ્ઞાન ઉપર લક્ષ કરવામાં અસમર્થ જે હોય તેવા અજ્ઞાની જીવેને બુદ્ધિને ભેદ ન કરે. કારણકે નવીન પરમાર્થિક જ્ઞાનને પ્રાપ્ત કરવામાં તેઓ અસમર્થ છે, તેથી પૂર્વની જે કાંઈ ક્રિયા અનુષ્ઠાન કરતા હોય તેને નાશ ન કરાવવું જોઈએ. ૧૧૯
આમ જ્યારે સામાન્ય પ્રવૃત્તિને ઉપદેશ ભેળા કેને આપવો એગ્ય છે, તે વિશેષ પ્રકારની ધર્મવૃત્તિને ઉપદેશ ક્યારે અપાય? તે જણાવે છે –
गुणाधिक्यपरिज्ञानाद, विशेषेऽप्येतदिष्यते । अद्वेषेण तदन्येषां, वृत्ताधिक्यं तथात्मनः ॥१२०॥
અર્થ –ગુણેમાં અધિક્તાનું જ્ઞાન થવાથી વિશેષ પ્રકારે તેમાં શ્રદધાભક્તિ થતાં, અન્ય દેવે ગુરૂઓ પ્રત્યે વૈષ ઈર્ષ્યા વિના વિશેષ પ્રકારને લાભ આત્માને થાય છે. ૧૨૦
વિવેચન – ડેમાં રહેલા ગુણનું યથાર્થ જ્ઞાન થયા પછી એટલે કયા દેમાં કયા ગુણો રહેલા છે, અને કયા
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૧ દે રહેલા છે, તેને અનુભવ એગ્ય જ્ઞાન થયે છતે અમુક ગુણ આત્માને હિતકર ને અમુક દોષકર તેને વિવેક થાય છે. અમુક દેવમાં આવા ગુણે છે, અમુક દેવમાં આવા દેશે છે, તેને પણ બંધ થવાથી વિશેષ પ્રકારે અરિહંત આદિ દેવના ગુણોને અવધ થતાં સામાન્ય ભાવે તેઓ ઉપર પૂજ્યપણાની વિશેષ બુદ્ધિ પ્રગટતા, ભાવ ભક્તિ પૂર્વક પૂજા કરવાની ઈચ્છા થાય છે, તેમજ અન્ય દેવે ઉપર દ્વેષને ત્યાગ પૂર્વક માધ્યસ્થતા આવે છે, તેમજ ગુરૂઓમાં પણ ગુણ દોષને વિવેક થવાથી ગુણેથી અધિક ગુરૂ ઉપર પણ પૂજય બુધિથી, તેઓની આજ્ઞાની આરાધના કરવા ઈચ્છા થાય છે, એમ દેવ તથા ગુરૂના વિશેષ પ્રકારના ગુણ તથા દોષોના અનુભવ જ્ઞાનથી, આચારના અધિકપણાનું જ્ઞાન થવાથી, આત્માને માટે અમુક દેવ આરાધ્ય છે, અને અમુક દેવ આરાધવા ગ્ય નથી, એવી શુધ્ધ પ્રતીતિ થાય છે, એમ
ગ્ય વિવેકથી આત્માની ઈષ્ટ પ્રકારની સિધ્ધિ પણ થાય છે. ૧૨૦
એવી રીતે ગુરૂદેવ આદિ પૂની પૂજા, સેવા, ભક્તિ, તેમની આજ્ઞાની આરાધના વિગેરે સારી રીતે જ્ઞાનમાં ગ્રહણ કરાયું, હવે પૂજવા યોગ્ય ની કેવી રીતે કોણે પૂજા કરવી વિગેરે કૃત્યોને જણાવતાં કહે છે –
पात्रे दीनादिवर्ग च, दानं विधिवदिष्यते ।। पोष्यवर्गाविरोधेन, न विरुद्धं स्वतश्च यत् ॥ १२१॥ અર્થ–જે પિષવા યોગ્ય હોય તેવાઓની વૃત્તિમાં
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર
અવિરોધ ભાવે પાત્રને તથા દીન આદિ વર્ગોને યથાયોગ્ય વિધિયુક્ત દાન કરવાની ઈચ્છા કરવી, તેમાં પિતે કેઈ વિરે. ધ ભાવને આશ્રય ન કર. ૧૨૧ - વિવેચન – પાત્ર એટલે જેઓ દાન કરવા ગ્ય હોય, એટલે દાતારને જે રક્ષા કરવા લાગેલા હોય, તેને તેવા પ્રકારના દાનથી રક્ષા કરે. હવે તે દાન પાત્ર કેણ છે, તે જણાવે છે. દીન અનાથ કે જેનું સ્વરૂપ આગલ કહેવાનું છે, તેઓ પ્રત્યે પિતાની વિભાવવૃત્તિ અનુસાર વિધિપૂર્વક દાન કરવાની પ્રવૃત્તિ ડાહ્યા પુરૂષે રાખે છે. તેમજ પિષણ કરવા ગ્ય જે પૂજ્ય માતા પિતા વિગેરે સ્વકુટુમ્બી જને, જે વૃધ્ધ હોય, તેમને પૂજ્ય ભાવે પિષવા ગ્ય જાણીને યથાયોગ્ય વિધિપૂર્વક પશે, તેમજ આપણા ઘરમાં કરી ચાકરી કરવા માટે રહીને વૃધ્ધ થયા હય, અશક્ત થયા હિય, આપણું કામ કરવા કે બીજી આજીવીકા માટે કાર્ય કરવા અસમર્થ હોય, તેની આજીવીકાને છેદ ન થાય તેવી રીતે પાત્રને દાન કરવું, તેમજ દાન કરનાર કે દાન લેનારને ધર્મને બાધ ન આવે તેવા પ્રકારનું દાન કરવું, તેથી એમ સમજવું કે હળ, મુશલ, ખાણી, ઘંટી, હથીઆર કે જે પિતાને પાપના કારણ રૂપ હય, લેનારને પણ પાપના કારણ થતા હોય તેવી જે જે વસ્તુ હોય તેનું દાન વિરોધી ભાવ રૂ૫ હેવાથી ન કરવું. ૧૨૧
તે વાતનું વિશેષ વિવરણ કરતાં જણાવે છે – व्रतस्था लिङ्गिनः पात्र-मपचास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन, वर्तन्ते ये सदैव हि ॥१२२।।
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૩
અર્થ –જે અમુક પ્રકારના લિંગને ધારણ કરનારા અને અમુક પ્રકારના વતેને પાલનારા છે, તેમાં પણ “સારા” પિતાને અર્થે રસોઈ નહિં કરનારા કે કરાવનારા એવા સાધુઓ કે જે વિશેષ રૂપે તેમના સિદ્ધાંતમાં વિરોધ ન થાય તેવી રીતે વર્તતા હોય, તેમને સદા ધ્યાન રાખીને ભક્તિપૂર્વક પિષવા જોઈએ. ૧૨૨
વિવેચન-વ્રત એટલે પાંચ મહાવ્રત-અહિંસા, અસત્ય ચોય, મૈથુન, પરિગ્રહણ જે મહા પાપનાં સ્થાને છે, તેને ત્યાગ કરી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અકિંચન ભાવ રૂપ મહાવ્રત પાલનારા, તે વ્રતમાં રહેલા Kadઘા)ને જે યેગ્ય છે. તેવા પ્રકારે મુનિનું લિંગ, રજેહરણ, મુખવસિકા વિગેરેને ધરનારા જે હોય તે પાત્ર કહેવાય છે. એમાં સામાન્ય રીતે રહેલા મુનિએ ગ્ય પાત્ર ગણાય છે. કારણ કે તે મુનિએ આહાર માટે “રાજા” અનાજ દળતા નથી. તેમ રાંધતા, રંધાવતા પણ નથી. પરંતુ અન્ય ગૃહસ્થાએ પિતાના કુટુંબ અથે રાંધીને તૈયાર કરેલું હોય, તેમાંથી મધુકરી વા બેચરી નામની વૃત્તિને અનુસારે ઘરે ઘરે ફરીને અ૫ અ૫ ભાગને ગ્રહણ કરીને પિતાના જેટલું માત્ર ગ્રહણ કરનારા હોય છે. “ મદુલારામr ગુદા, જે અવંતિ નિરિક્ષા नाना पिंडरया दंता तेण वुच्चंति साहुणोत्ति बेमि ।।५।।
(દશવૈકાલિક અધ્યયન.) મુનિઓનું જે લિંગ એટલે રજો. હરણ, મુખવસ્તિકા, દંડ, પાત્ર રૂપ સાધુ વેષમાં રહેલા મુનિવરે
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૪ વિશેષરૂપે પાત્રતાવાળા છે. તેમને આચારાંગ, દશવૈકાલિક વિગેરેમાં સાધુ ક્રિયાના સિદ્ધાંતે જે જિનવરદેવ વીતરાગ પરમાત્માઓએ ઉપદેશેલા છે તેમની આજ્ઞામાં વિરોધ ન આવે, તેવી રીતે વર્તનારા હેય, સદા તેવી ક્રિયામાં ઉદ્યમવંત હોય, તેવા મુનિઓ પ્રત્યે નિત્ય ભકિતભાવ રાખી પૂજ્યભાવે વિધિપૂર્વક દાન કરવું તે એગ માર્ગ પામવાને પુન્ય વૃદ્ધિને મહાન ઉપાય છે. ૧૨૨
તે સિવાયના બીજા જે હોય તે પ્રત્યે પણ અનુકંપ કરવી તે જણાવે છે --
दीनान्धकृपणा ये तु, व्याधिग्रस्ता विशेषतः । निःस्वाः क्रियान्तराशक्त्या एतद्वर्गों हि मीलकः ॥१२३
અર્થ–જે દીન હેય, અન્ય હેય, કૃપણ હોય, તેમજ જે ગાદિકથી વ્યાધિયુકત હોય, નિર્ધન હય, બીજી ક્રિયા કરવામાં અશકત હય, તે જે વર્ગ હોય તે દાનાથી પિષવા રોગ્ય છે. ૧૨૩
વિવેચનઃ–દીન એટલે કઈ પણ પુરૂષાર્થ કરી આજીવીકા કરવામાં અસમર્થ હોય, અંધા એટલે આંખનું તેજ જેવા ગ્ય કાર્ય કરવામાં અસમર્થ હોય તે આંધળા, પણ એટલે સ્વભાવથી પુરૂષાર્થ કરવામાં પાછા પડેલા હોવાથી દયાપાત્ર છે. તેમજ વ્યાધિગ્રસ્ત એટલે દુષ્ટ, રક્તપિત્ત, હાથપગથી પાંગળા થયેલા, તેમજ ક્ષય, ભગંદર, જલંદર તથા ભૂત, પિશાચ વિગેરેથી ગ્રહણ કરાયેલા, એમ અનેક પ્રકારની વ્યાધિઓથી જે પીડાતા હેય, તેમજ જેમની
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
વ્યાપાર
ધન, માલ મીલ્કત નષ્ટ થઈ હોય, જેથી જીવનનિર્વાહના ઉપાય કરવા અસમર્થ હોય, તેમજ ત્રીજી પશુ વિગેરે આજીવીકા માટે અસમર્થ હોય તેવા જે ઉપર જણાવ્યા પ્રમાણે મનુષ્યના વર્ગ હાય, તેઓ પ્રત્યે વિશેષ પ્રકારે દયા ત્યાવી તેમનુ ભરણ પોષણ કરવું. ૧૨૩.
અમાએ જે વિધિયુક્ત કરવું એમ જણાશ્રુ છે તે વિધિ કઈ તે જણાવીએ છીએ:—
-
दत्तं यदुपकाराय द्वयोरप्युपजायते । नातुरापथ्यतुल्यं तु तदेतद्विधिवन्मतम् ॥ १२४ ॥
અર્થ:—જે દાન કરાય છે તે દાન દાતા તથા ગ્રાહક અનૈને ઉપકાર માટે થાય તેમ વિધિ પૂર્વક આપવું. જેમકે રાગી એટલે આતુરને અપથ્ય ન થાય તેવું આપવું, એટલે જેને જે ચેાગ્ય હૈાય તેવું તેને આપવું તે વિધિવાળુ અણુયું. ૧૨૪
વિવેચનઃ—જે અન્ન પાણી અન્યને ઉપકારની બુદ્ધિથી અપાય છે તે દાન કહેવાય છે. તે દાનને આપનાર દાની અને દાન લેનારો ચાચક એ મનનુ તેથી હિત થાય છે. એટલે દાતાને પુન્યના લાભ થાય, અને યાચકને વૃત્તિના લાભ મળવાથી સ તાષ થાય છે, એટલે કે યાચકને દેવા ચેાગ્ય જે હોય, તેજ તેને આપવુ જોઈ એ. નહિ તે અયોગ્ય આપવાથી તેને દુર્ગતિના દુ:ખ ભોગવવા પડે છે. જેમકે તાવ, ક્ષય, ભગદર, શ્વાસ, ખાંસી વિગેરે રાગથી પીડાતા જીવાને અપથ્ય હોય તેવા ખારાકનું ( ઘી, મિષ્ટાન્ન, કે જે પચી શકે તેવા
૧૫
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન હોય તે ખાવા માટે આપવાથી) દાન કરવાથી રોગ વધે અને વળી પીડા થાય, અને મરણને પ્રસંગ પણ આવી જાય. એટલે ગ્રાહકનું મૃત્યુ અને દાતારને પાપનેજ લાભ થાય છે. માટે દાતા અને ગ્રાહક બંનેને પુન્ય અને સંતોષ થાય તેવું વિધિપૂર્વક દાન આપવું જોઈએ, પણ જે દાતા અને ચાચકને નરક કે તિર્યંચ ગતિમાં લઈ જાય તેવાં હલ, મુશલ, તરવાર, ભાલે વિગેરે જીવહિંસા કરનારા હથીયાર વિગેરેનું દાન ન કરવું. કારણકે તેવા પ્રકારનું દાન લેનાર તથા દેનારને નરકાદિમાં પાડવાનું કારણ થતું હોવાથી અપકાર કરનારું થાય છે, તે માટે યથાર્થ વિધિપૂર્વક દાન કરવું જોઈએ. એ મત અત્યંત ઈષ્ટ છે. ૧૨૪
હવે દાનનું સ્વરૂપ વર્ણવીને તેની સ્તુતિ કરતાં જણાવે છે – धर्मस्यादि पदं दानं, दानं दारिद्यनाशनम् । जनमियकरं दानं, दानं कीांदिवर्धनम् ।। १२५ ॥
અર્થ –ધર્મનું મુખ્ય અંગ દાન છે, તેમજ દરિદ્રતાના નાશનું પણ કારણ દાનજ થાય છે, તેમજ લેકમાં પણ પ્રીતિ ઉપજાવનારૂં દાન છે, તથા જગતમાં યશ-કીર્તિને ફેલાવે પણ દાનથી થાય છે. ૧૨૫
વિવેચન –અન્યને જે આપવા ગ્યા હોય, તે આપવું તે દાન કહેવાય છે, તે અને આદિ ધર્મ એટલે પ્રાણીને દુર્ગતિમાં પડતા રેકી સદ્ગતિમાં લઈ જાય અને મેક્ષમાર્ગના પણ દર્શન કરાવે તે ધર્મ નામને પુરૂષાર્થ કહેવાય છે. તે ધર્મને જ્ઞાની મુનિ મહાત્માએ ચાર પ્રકારને જણાવે છે. તે
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર પ્રકારમાં દાન પ્રથમ પદમાં એટલે મુખ્ય પદે રહેલું છે. કારણકે તેજ દાન દાતાને પુન્યવૃદ્ધિ કરતું હોવાથી દાતાના આ ભવ અને પરભવ સંબંધિ નિયનત્વને દૂર કરે છે. એટલે પૂર્વ ભવમાં કે આ ભવમાં અજ્ઞાનતાને વેગે દાન આદિ ક્રિયામાં પ્રવૃત્તિ ન કરવાથી અંતરાય કર્મ બાંધ્યું હોય તે દાન કરવાથી દૂર થાય છે. તે દાન ઉપર કહી તેવી વિધિયુક્ત હોવું જોઈએ. તે વિધિપૂર્વક આપેલું દાન, દાન સંબંધી તેમજ ભાગ ઉપગ વીર્ય તથા લાભના સંબંધી જે અંતરાયે બાંધ્યા હોય તેને નાશ કરે છે, તે કારણે દાનના પુદયથી અનેક પ્રકારના દ્રવ્ય, હીરા, મોતી, માણેક, સુવર્ણ, રૂ વિગેરેને અખુટ લાભ મલતે હોવાથી દારિદ્રતાને નાશ થાય છે. તેમજ દાનથી લેકેને ઈષ્ટ વસ્તુને લાભ મળવાથી તે દાતા પ્રત્યે પ્રેમભક્તિ વધે છે, આદર પૂજ્યતા પણ વધે છે. વળી તે દાન અશુભ કર્મને ઘાત કરનારૂં થાય છે. યોગ્ય પાત્રમાં જે 5 વસ્તુનું દાન કરાય છે, તે પાપને નાશ કરનારૂ ને પુન્યધર્મની વૃદ્ધિ કરનારૂં થાય છે. તેમજ યાચક, વિદ્યાભિલાષી, કવિ, વિદ્વાનને જે દાન કરાય તે યશકીર્તિની વૃદ્ધિ કરનારૂં ને જાદિ તરફથી સન્માન કરાવનારૂં થાય છે. તે “સ્વરિત્તસંતોષ જનરમાણારિકૃદ્ધિદેતુઃ” કીતિ ભાગ્યશાલી દાતારના આત્માને સંતોષ કરનારી થાય છે. તેમજ સોભાગ્યનું તથા પૂના પ્રસાદનું પણ કારણ થાય છે. અહિઆ કાવ્યમાં દાન શબ્દ દરેક વાકયમાં જણાવવામાં આવ્યું છે, તે દાનને અત્યંત આદર બતાવવાના હેતુથી વાપરે છે. ૧૨૫
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે સદાચારનું સ્વરૂપ જણાવતાં કહે છે – डोकापवादभीरुत्वं, दीनाभ्युद्धरणादरः। कृतज्ञता मुदाक्षिण्यं, सदाचारः प्रकीर्तितः ।। १२६ ॥
અર્થ:–લોકોના અપવાદથી ભય પામનાર, દીનાદિકને. ઉદ્ધાર કરવામાં આદરવાળા, કરેલા ઉપકારને જાણનાર તથા. સુદાક્ષિણ્ય ગુણવાલે સદાચારી કહેવાય છે. ૧૬
વિવેચન –સદાચારી મનુષ્ય લેકે એટલે સામાન્ય મનુષ્ય તરફથી કઈ નિંદનીય કાર્ય થયાને આપ ન આવે તે વાત ધ્યાનમાં રાખીને સંસાર વ્યવહારમાં પ્રવૃત્તિ કરનારે થાય છે. કારણકે તેવા સજજનેને લેકની બહુજ બીક લાગે છે, તેથી વ્યાપાર ધંધામાં, લેવડ દેવડમાં, બેલવા. ચાલવામાં સાવચેત રહે છે. કેઈનું બગાડવાની પ્રવૃત્તિ કરતા નથી, તેમજ ન રૂચે એવા કામ પણ વિચાર કર્યા વિના નથી કરતા, લેકને અપવાદ મરણ કરતાં પણ અત્યંત ભયંકર લાગે છે. તે લોકાપવાદ-ભીરૂત્વ પણ એક સદાચાર કહેવાય છે. તેમજ દીનાદિકને ઉદ્ધાર એટલે દ્રવ્ય વિનાના દુઃખીઓ, બાળક વા વૃદ્ધ કે જેની સારવાર કરનાર કેઈન હોય તે અનાથ, તેમ લુલા, લંગડા, બહેરા, આંધળા વિગેરે અપંગ વા ભૂત પિશાચ ગ્રહાદિકની પીડાથી ઘેરાયેલા હોય, તેને ઉદ્ધાર કરવા આપણુથી બનતી કાળજી પૂર્વક પ્રયત્ન ક, તેને દુઃખથી ઉગારવે તે પણ સદાચાર છે. કૃતજ્ઞતા એટલે આપણા ઉપર વિપત્તિના પ્રસંગે આપણને માર્ગદર્શક થયા હય, મદદ કરી હોય, રક્ષણ કર્યું હોય, ભયના પ્રસંગે
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
સપૂર્ણ સહાય આપી હોય, તે ઉપકારી કહેવાય. તે ઉપકારના કરનારને સજ્જનું આત્મા કદાપિ ન ભૂલે, તેનુ સ્મરણ નિત્ય રાખે, સમય આવે તેને પ્રત્યુપકાર કરવા તૈયાર થાય સુર્ણાક્ષણ્યતા એટલે સવિચાર પૂર્વક ગભીરતા ધરી, સ્થિર વિચાર પૂર્વક વસ્તુના નિશ્ચય કરી, અભિમાન, મત્સર, ઈર્ષ્યા, દ્વેષને; ત્યાગ કરી સ્વભાવિક રીતે પારકાના કાર્ટીમાં મદદ કરનાર મનુષ્ય સદાચારી કહેવાય, અર્થાત્ આવા જે સદાચાર તે યોગમાર્ગમાં પ્રવેશ કરાવવામાં સમ થાય છે. તેમ પૂજ્યે જણાવે છે. ૧૨૬
તથા બીજા સદાચારના લક્ષણા છે તે જણાવે છે:सर्वत्र निन्दा सन्त्यागो, वर्णवादश्च साधुषु । आपद्यदैन्यमत्यन्तं, तद्वत्सम्पदि नम्रता || १२७ ।।
અર્થ :——સત્ર સર્વ પ્રકારની નિંદાના સથા ત્યાગ કરવા, સાધુ પુરૂષોના ગુણ્ણા ગાવા અને વિપત્તિના સમયે પણ દીનતા ન ધરવી, તેમજ સોંપત્તિના સમયે અભિમાન ન કરવા એ સદાચારીનું લક્ષણ છે. ૧૨૭
વિવેચનઃ—ખાલ પ્રકૃતિના માણસે તે કનિષ્ટ ( જધન્ય ) કાંઇક વ્યવહારમાં પ્રવૃત્તિ કરનારા, તેમજ સુખના અથી હોવાને કારણે ધમ અર્થ કામની અનુકુલ સેવા કરનારા તે મધ્યમ માણસા ને એક ધ ક્રિયામાં રસ લેનારા ઉત્તમ પુરૂષ તે સની મંડલીમાં પણ કાઈ જીવાત્માની નિંદાના ત્યાગ કરવા એટલે દેખનું ઉદ્ઘાટન ન કરવું. તથા નિત્ય દેશ પ્રકારના ધમ માં એટલે ક્ષમા, આવ, માદવ, મુક્તિ,
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦ તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન્ય ને બ્રહ્યચર્ય એ દશ પ્રકારના ધર્મને અપ્રમાદ ભાવે પાલનારા, પાંચ મહાવ્રત ધરનારા, સાધુ પુરૂષોના ઉત્તમ ગુણેનું સ્તવન કરનારા એવા મહાપુરૂષ કે જે સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, ચેગી હેય, તેમના વિદ્યમાન ગુણે જન સમુદાય સમક્ષ ગાવા. મનમાં તે પુરૂષપ્રધાને પ્રત્યે બહુ માન ભક્તિ રાખવી તેમજ આપ એટલે અજોડ પ્રકારની અગવડે હોય, અનેક દુઃખના પ્રસંગે આવેલા હોય, ધન ન હોય. સી મરણ પામી હોય, તેમજ રાજ્ય તરફથી પણ આક્ત હેય વા આવેલી હોય, તો પણ પૈયને ત્યાગ કરીને જેઓ દીનભાવને ભજતા નથી તેમજ સત્તા, ધન, રાજ્ય, વૈભવ મલતાં બહુ હર્ષમાં પણ આવી જતા નથી. એવી જ રીતે અભિમાનમાં પણ આવતા નથી. એટલે નમ્રતાને ત્યાગ કરતા નથી. અથત જ્યાં જ્યાં જેવી જેવી ગ્યતા હોય ત્યાં ત્યાં તેવા પ્રકારની નમ્રતા રાખે છે. આ સદાચારીના લક્ષણે જાણવાં ૧૨૭
તથા બીજી રીતે પણ સદાચારીને જ યોગ્ય હોય તે જણાવે છે –
प्रस्तावे मितमाषित्व-मविसंवादनं तथा। पतिपत्रक्रिया चेति, कुलधर्मानुपालनम् ॥ १८ ॥
અર્થ:-- સમયને અનુકુલ જરૂર પૂરતું ભાષણ કરવાપાણું, સત્ય બોલવાપણું અને સત્યને પાલવું–આચરવું, જે કરવા માટે કબુલાત આપી હોય તે કરવું તથા કુલ પરંપરાના ધર્મને અનુસરવું એ પણ સદાચારીપણાનું લક્ષણ છે. ૧૨૮
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩ વિવેચન –કાર્ય પ્રસંગને અનુસારે વા વ્યાખ્યાન ઉપદેશ પ્રસંગે સમયને અનુસારે આવશ્યકતા પુરતું બેલવું, પણ વિતંડાવાદ એટલે બેટા ઝગડામાં ન ઉતરવું, તેમજ મિત એટલે પ્રમાણ સહિત મિષ્ટ ભાષામાં સ્વપરનું કલ્યાણ થાય તેવા પ્રકારનું બોલવું, કેઈનું અહિત થાય તેવાં વચન ન બોલવાં, તેમજ આપણને જે અસત્ય જતું હોય તેવું અસત્ય ન બોલવું. એટલે સત્ય, મિષ્ટ, હિતકરજ બલવું. તેમજ પિતાનાથી જે ન કરી શકાય તેની પ્રતિજ્ઞા ન કરવી, તેમજ જે જે કરવા માટે આપણે કબુલ કરેલું હોય તે કરવું, એટલે જે વ્રત, નિયમ, ધર્મક્રિયા કરવા માટે પ્રતિજ્ઞા (પચ્ચખાણ) કરેલ હોય, તે પ્રતિજ્ઞા અવશ્ય પૂર્ણ રીતે પાળવી, તેમજ કુલ ધર્મ એટલે પિતા, પ્રપિતાની પરંપરાગત જે માન્યતા ચાલતી હોય તે કુલધર્મ તરીકે કહેવાય છે. જેમકે કુલદેવીનું પૂજન કરવું, પૂર્વજોનું પૂજન કરવું, દાન દેવું, શિયળ પાળવું, પુત્ર પુત્રીઓને ધર્મના સંસ્કાર કરવા, ધર્મમાં જે મોટા હોય તેના પગ પૂજવા, પગે લાગવું એવાં જે પિતાની કુલ પરંપરાથી ધર્મ અને કુલના આચાર ચાલતા હોય તેને અનુસરવું, તેમાં પણ પ્રાય: સદાચારનું જેમાં પાલન થતું હોય તેવા કુલ અને ધર્મને આચરવા. કારણકે આર્ય કુલની ધર્મ પરંપરા અનિંદનીય હોય છે. પણ અનાર્ય કુલ પરંપરામાં હિંસા, ચેરી, વ્યભિચાર, લુંટ, જુઠું બોલવું, દારૂ પીવે વગેરે કુલાચારે કહ્યા છે. જે કુલ પરંપરાને આચાર નિંદવાયેગ્ય હોય, હિંસા, ચોરી, મથુન, વ્યભિચાર, અભણ્ય ભક્ષણ. યજ્ઞ યાગ કે જે પશુઓના વધથી યુક્ત હોય, તેવા કુત્સિત કુલાચારનો ત્યાગ કર. ૧૨૮
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ર
હવે જે ઉચિત કરણ્ય છે તે જણાવતાં કહે છે – असद्व्ययपरित्यागः, स्थाने चैतक्रिया सदा। प्रधानकाय निबन्धः, प्रमादस्य विवर्जनम् ॥१२९ ।।
અર્થ:–બેટી રીતે ધન અને પુરૂષાર્થને વ્યય ન કર, દેવાદિકના જે સ્થાનમાં જેવી યેગ્યા હોય તેવી ક્રિયા કરવામાં આગ્રહ રાખો. તેમજ પ્રમાદને ત્યાગ કર. ૧૨૯
વિવેચન –અસદુ વ્યય પરિત્યાગ–અસત્ એટલે અનુપયેગી જ્યાં આવશ્યકતા ન હોય ત્યાં ધન અને પુરૂપાર્થને છેટે ઉપયોગ ન કર. ગૃહસ્થોએ પુન્યથી મેળવેલા ધનનો ઉપયોગ પાપમય આશ્રવમાં કે અનર્થ દંડમાં ન કર. ધન રૂપ અર્થ પુરૂષાર્થને ઉપયોગ જિનચૈત્ય પ્રતિમા વિગેરે અનેક ધર્મસ્થાનના ઉદ્ધારમાં તેમજ ગુરૂની તથા સાધર્મિક બંધુની ભક્તિમાં કર જોઈયે. તેમજ જૈન બંધુઓની સેવામાં તથા જેન પ્રજામાં સદજ્ઞાન, દર્શન, ચારિ. ત્રની વૃદ્ધિ માટે તથા ઉન્નતિના કાર્યો માટે કરવો જોઈએ. તેવી જ રીતે ધર્મ એટલે પૃદય, અર્થ એટલે ધન અને કામ એ પુરૂષાર્થોને ઉપયોગ નવા કર્મના બંધ માટે ન થે જોઈએ, પણ એ પુરૂષાર્થને સફલ કરવા સમ્યક્ત્વ, શ્રાવકના વ્રત વિગેરે આત્મધર્મ રૂપ સામાયિક, પૌષધ, બ્રહાચર્ય પાલવા જોઈએ અને અભક્ષ્ય ત્યાગ, પરિગ્રહને ત્યાગ, અસત્યનો ત્યાગ, ચેરીને ત્યાગ વિગેરેમાં કર જોઈએ. એટલે ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાર્ગને જે પુરૂષાર્થ છે તેને સદ ઉપયોગ કરો. પુરૂષાર્થને દુરૂપયેગ ન કરે જોઈએ
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
એટલે ખાટા ઉપયોગ ન કરવા. વિત્ત એટલે ધનના વ્યય ઉપર કહેલા સદ્ધર્મ માં કરવા એજ કથનના સાર જાણવા. સ્થાને એટલે દેવપૂજા ગુરૂભક્તિ, સાધર્મિક ભક્તિ, ધર્માંની ઉન્નતિ, પ્રભાવના, સંઘની ઉન્નતિ વિગેરે સ્થાને જે ધ અ વિગેરેના પુરૂષાથ કરવા, તે પણ નિત્ય કરવા. કારણકે યેાગ્ય સ્થાનામાં એટલે પ્રધાન મુખ્ય કે જે મેાક્ષ તરફ આત્માને ગમન કરાવતા હોય, તેવા સ્થાનેામાં તે પુરૂષાર્થ ના ઉપયાગ કરવો. તુજ વિશેષ મહાન ફળ આપનારા થાય છે. તેમજ પ્રમાદ એટલે મદિરાપાન, માંસભક્ષણુ, ઉંઘ, આળસ, ભિચાર, વેશ્યાગમન તથા જુગારને ત્યાગ કરવો જોઈએ, એટલે સર્વ પ્રમાદને! ત્યાગ કરીને ધર્મકાર્યમાં ચિત્ત જોડવુ જોઇએ ૧૨૯
તેમજ બીજી પણ કહે છે:—
लोकाचारानुवृत्ति, सर्वत्रौचित्यपालनम् । પ્રવ્રુત્તિનદત્તે નેત્તિ, માળે, નૈવૈવિ ॥૨૦॥
અ.—લાક વ્યવહારમાં ઉપયેગી એવા લેાકાચારને અનુસરવું અને સર્વ જગ્યાએ યથાયેાગ્ય ઉચિત નિયમને અનુસારે વિનય, નમન, દાન, દક્ષિણાના વ્યવહાર પાળવા. તેમજ નિવા ચેાગ્યમાં પ્રવૃત્તિ ન કરવી. પ્રાણના નાશ થવાના પ્રસંગ આવે તો પણ તેવી અનીતિમય નિંદનીય પ્રવૃત્તિ ન કરવી. ૧૩૦
વિવેચન—àાકાચાર એટલે જે બહુ મનુષ્ય રૂઢિથી આદરતા હોય, તથા જેમાં ધર્મના વિરોધ ન હેાય તેવા
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેક વ્યવહાર અને અનુસરવું, તેમજ સર્વ સ્થમાં સ્વપક્ષિય કે પરપક્ષિય હોય, તેની મધ્યમાં ધર્મથી અવિરૂદ્ધ જે જે જ્યાં ઉચિત હોય તે સર્વને ભેગે વ્યવહાર હોય, તેવા કાર્ય પ્રસંગોમાં વિનય, વિવેક, નમન, દાન વિગેરે પૂર્વક ઉચિતતાનું પાલન કરવું, તેમજ જે નિંદનીય પ્રવૃત્તિ હોય કે બેટા વ્યસને હય, જે કુલમાં જ્ઞાતિમાં કે સમાજમાં ફૂષણ રૂપ ગણાતા હોય તેવા કુવ્યસનને ત્યાગ કર. “घतंय मांसं च सुरा च वेश्या, पापर्द्धि चौरी परदारसेवा। पतानि सप्तानि व्यसनानि लोके, घोरातिघोर नरकं नयंति ।
જુગટું, માંસ, દારૂ, વેશ્યા, પાપદ્ધિ (શીકાર) ચેરી, પરસ્ત્રી સેવા એ સાત વ્યસનો જીવને ભયંકર નરક પ્રત્યે લઈ જાય છે. તે કારણે આ લોક અને પરલોકમાં અત્યંત દુઃખ આપનાર હોવાથી લોક કેત્તર એમ બંને શાસ્ત્રોમાં નિંદનીય કહેલા છે, તેવા વ્યસન ત્યાગ કરે, એટલું જ નહિ પણ આપણા મરણને પ્રસંગ આવે તે પણ પોતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થઈને તેવા પાપ ન સેવવા જોઈએ. ૧૩૦
એમ સદાચારનું સ્વરૂપ જણાવીને તપનું સ્વરૂપ જણવતાં કહે છે કે –
तपोऽपि च यथाशक्ति, कर्तव्यं पापतापनम् । तच्च चान्द्रायणं कृच्छू, मृत्युघ्नं पापसूदनम् ॥१३१६ અર્થ:–યોગના અભ્યાસીઓએ યથાશક્તિ તપ
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
કરવુ જોઈએ. આ તપ પાપનો નાશ કરનારૂ' થાય છે. તે ચંદ્રાયન તપ, કુચ્છ તપ, મૃત્યુનું તપ, પાપન તપ એમ અનેક પ્રકારનુ છે. ૧૩૧
વિવેચન:—એમના અભ્યાસ કરનારાઓએ અવશ્ય સ્વશક્તિ અનુય઼ારે પહેલાં કહેલા અનુષ્ઠાન સાથે તપ કરવુ જોઈએ, એટલે જે વ્યક્તિની જેટલી શક્તિ ડાય તેટલા પ્રમાણમાં તપ અવશ્ય કરવું જોઇએ. કારણ કે તપ
પાપના નાશ થાય છે. એટલે સ્મૃતિ પુરાણ વિગેરેમાં પ્રસિદ્ધ રીતે જણાવ્યું છે કે જેવા જેવા પૂર્વ ભવમાં હિંસા, ચારી, અસત્ય, વ્યભિચાર, બ્રહ્મહત્યા, માલહત્યા, સ્ત્રી હત્યા, ગૌ હત્યા, પશુ હત્યા કે કન્યા હત્યા કરી હેાય, તેવા અનેક પ્રકારના પાપના ચગે અનેક પ્રકારનુ અશુભ કર્મ અકહ્યું હાય, તેને તપાવવા એટલે નાશ કરવા માટે જે તપ થાય તે અશુભ કર્માંતે નાશ કરનારૂ થાય છે, તે તપ ૧ ચન્દ્રાચન, ૨ કૃચ્છ, ૩ મૃત્યુન, ૪ પાપસૂદનુ એમ ચાર પ્રકો રતુ છે. ૧૩૧
તે ચાર પ્રકારના તપતું સ્વરૂપ નીચે કહેલા ચાર àાક વડે જણાવે છે:
एकैकं वर्धयेद् ग्रास, शुक्ले कृष्णे च हापयेत् । મુજ્ઞીત નામાવાસ્યાયા-મેપ ચન્દ્રાયળો વિધિઃ ।।૩૨।।
અ:-શુકલ પક્ષમાં આહારમાં એકમથી એક એક કવળ વધારવા, અને કૃષ્ણ પક્ષમાં વદ એકમથી એક એક કવલ આ કરવા અને અમાવાસ્યાના દિવસે ન ખાવું એટલે ઉપવાક કરવા એ ચન્દ્રાયણ તપને વિધિ છે. ૧૩૨
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક કેનાએ તેર, ત્રીજા લે.
વિવેચન –ચાર પ્રકારના તપમાં પ્રથમ ચંદ્રાયણ તપનું સ્વરૂપ–વિધિ જણાવતાં કહે છે કે પ્રથમ સુદ પક્ષમાં એકમથી તે તપને આરંભ કરી, તેમાં એકમે એક કવળને આહાર એક વખત કરી નિર્વાહ કરે. પણ બે બે ન વધારવા. બીજે બે કવલ લેવા. એમ અનુક્રમે વધતા પુન મના દિવસે પંદર કેળીઆ આહાર લેવું. પછી વદ પક્ષમાં એકમે ચૌદ, બીજે તેર, ત્રીજે બાર એમ કમે કમે એક એક કેળીઓ એક કરતા કરતા વદ ચઉદશે એક કવલ માત્ર આહાર લે, અને અમાવાસ્યાને દિવસે સર્વ કવલ ઓછા થવાથી ઉપવાસ કરે એટલે સર્વથા આહારને ત્યાગ કરે. એવી રીતે શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે શુકલ પક્ષમાં વૃદ્ધિ રૂપે, અને કૃષ્ણ પક્ષમાં હાનિ રૂપે, એક એક કવલ વધારતા તથા ઘટાડતા એ તપની આરાધના કરતા જે તપ થાય તે ચંદ્રાયણ તપ કહેવાય છે. જેમ સુદ પક્ષમાં ચન્દ્ર કલામાં વધતું જાય છે તેમ કવલને વધારે થાય છે. વદમાં ચન્દ્ર કળાને જેમ ક્રમે ક્રમે ક્ષય થાય છે, તેમ કવલને ઓછા કરવા. અમાવાસ્યાને દિવસે ચંદ્રની ક્લા એક પણ રહેતી ન હોવાથી સર્વથા કવલેને ત્યાગ કરી ઉપવાસ કર. એ ચન્દ્રાચણ તપની વિધિ જાણવી. એ તપ લૌકિક શાસ્ત્રોમાં કહેલે છે. આ તપ પ્રથમ ધાર્મિકતાની યેગ્યતા લાવવા માટે અહીં કહ્યો છે. પરંતુ લોકોત્તર ધાર્મિક તપનું સ્વરૂપ જૈન સિદ્ધાંતમાં અને શ્રી આચાર્ય પ્રણીત શાસ્ત્રોમાં જે અન્ય વિધિથી કરવાનું કહેલું છે તે ત્યાંથી જાણવું. ૧૩૨
सन्तापनादिभेदेन, कृच्छमुक्तमनेकधा । अकृच्छ्रादतिकृच्छ्रेषु, हन्त सन्तारणं परम् ॥१३३॥
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૭ અથ-સંતાપનાદિ અનેક ભેદથી યુક્ત કુછુ તય જણાવ્યું છે. તેમજ અકુછું તપમાં અનેક પ્રકારની શુદ્ધતા. છે તેના કરતાં કુછ તપમાં અનેક ઘણી વધારે શુદ્ધતા રહેલી છે, તેથી અતિકૃછૂમાં વધારે શુદ્ધતા રહેલી છે, અને તેથી પણ સંતારણ કૃષ્ટ્રમાં સર્વ કરતાં વધારે યુદ્ધતા છે. ૧૩૩
વિવેચનઃ–આ કૃષ્ણ તપમાં અનેક પ્રકારે કહેલા છે, તેને યથાકમે જણાવતાં આ પ્રમાણે કહે છે, જેમકે– ૧ સંતાપન કૃચ્છ, ૨ પાદ કૃચ્છ, ૩ સંપૂર્ણ કુછુ, ૪ અતિ કૃષ્ણ તથા ૫ સંતારણ કુછુ એમ અનેક પ્રકાર છે તે જણાવે છે –
અહિં કુછ તપ અનેક પ્રકારનું માનવામાં આવે છે. જેમકે એક સંતાપન કૃષ્ણ બીજે પાદ કુછ તેમાં પણ અનેક પ્રક્ષેદ રહેલા છે. ત્રીજે સંપૂર્ણ કુછ એ ત્રણ મુખ્ય છે. તેમાં પ્રથમ સંતાપન કુછુ તપની વિધિ જણાવતાં કહે છે:––
“શ્ચદમુdi વિષ્ણુ, શ્રદi પિતા श्यहमुष्णं पिबेन्मूत्रं, श्यहमुष्णं पिबेल्पयः" ॥१॥
"एकभक्तेन भुक्तेन, तथैवायाचितेन च । વાનિ ન પાવ વિપોરે” કારા
ત્રણ દિવસ સુધી ગરમ પાણી પીવું, ત્યાર પછી ત્રણ
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
દિવસ ગરમ ઘી પીવું. ત્યાર પછી ત્રણ દિવસ ગરમ મૂત્ર પીવું, ત્યાર પછી ત્રણ દિવસ ગરમ દૂધ પીવું. ત્યાર પછી યાચના કર્યા વિના જે કઈ દાતા ભેજન આપે તો તે એક વખત ખાવું અને તે ઉપર એક ઉપવાસ કરે એમ કરવાથી પ્રથમ શ્લેકમાં જણાવેલી વિધિથી ત્રણ ત્રણ દિવસ પાણી, ઘી,
મુત્ર, દૂધ ઉપર અનુક્રમે રહીને જે તપ કરાય તે સંતાપન કૃછુ તપ જાણો. તેમાં અયાચિત એટલે દાતા વિના માગે ભેજન આપે તેવું એક વખત ભજન કરીને, તે ઉપર એક ઉપવાસ કરવાથી પાદ કુછુ તપ થાય છે. તે પાદછને ચાર વાર ફરી ફરી કરવાથી સંપૂર્ણ કુછુ તપ થાય છે. અહિં ભાષાંતરકાર શ્રી મણીભાઈ નભુભાઈ સંતાપન કુછ તા ૧૨૪ નું કરવાનું જણાવે છે તે કેવી રીતે બંધ બેસે છે તે વિચારવાનું રહે છે. કર્મ વા માયામય પુદ્ગલે તે શરીર, ઇકિય, મન વિગેરેના પાપને જે તપાવે, સુવર્ણની પેઠે શુદ્ધ કરે તે કૃષ્ણ સંતા ધન તપ કહેવાય ( શબ્દ ચિંતામણું કોષકાર સંતાપન કૃષ્ણને અર્થ અત્યંત મુશ્કેલીથી કરાય તેવું તપ કહે છે અને તે ત્રણ, નવ, બાર કે એકવીસ દિવસ સુધી પાણી વિગેરેથી દેહને નભાવવા રૂપ તપ કરવું તે સંતાપના કૃછુ જણાવે છે.) એમ સંતાપન કૃષ્ણ, પાદ કુછ, સંપૂર્ણ કુછ વગેરે અનેક પ્રકારના ભેદ પુરાણ સ્મૃતિ વિગેરે તપ શાસ્ત્રોમાં જણાવ્યા છે. જેમકે અચ્છ અ૫ પાપથી આરંભીને અતિ કૃચ્છ સુધીના ભયંકર નરકાદિક પાપ ફલ જેનાં છે એવા પાપોને નાશ કરનાર, એવા તપના કરના
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૯
રને સારી રીતે સંસારથી પાર ઉતારવામાં સમર્થ કારણ થાય તેવું જે તપ છે તે સંતાપના કૃષ્ણ ત૫ જાણવું. ૧૨૭
હવે બીજા તપનું વિવરણ કરતાં જણાવે છે કેमासोपवासमित्याहु-मृत्युघ्नं तु तपोधनाः । मृत्युञ्जयजपोपेतं, परिशुद्धं विधानतः ॥१३४॥
અર્થ –પંચ પરમેષ્ટિને જાપ શુદ્ધ વિધિ યુક્ત કરવા પૂર્વક એક માસ સુધી ઉપવાસ કરવાથી, મૃત્યુને નાશ કરનાર મૃત્યુઘ તપ થાય છે. તેમ તપાધના એટલે યેગી મુનિયે કહે છે. ૧૩૪
વિવેચન –માસ એટલે ત્રીસ દિવસ પ્રતિપદાથી માંડીને અમાસ પર્વત ઉપવાસ એટલે આહારને ત્યાગ કરે તેને મૃત્યુન એટલે જીવન આવતા જન્મ મરણને નાશ કરનાર તપ તપેધને એટલે તપ છે મુખ્ય સાધન મક્ષ માટે જેમને તેવા તપેઇન મુનિઓ કહે છે. મંત્રથી યુક્ત પંચ પરમેષ્ઠિ નમસ્કાર સ્વરૂપ મૃત્યુંજય નામને મંત્ર છે, તેનું સ્મરણ એટલે જાપ જપમાલાથી યુક્ત, પરિશુદ્ધ એટલે શરીરથી પવિત્ર થઈ, બ્રહ્મચર્ય યુક્ત રહે. વચનથી અશુભ વચન ન બોલે, વચનથી શુભ કલ્યાણ વાતેની આપ લે થાય, મનથી કેઈનું ખરાબ ચિંતવ્યા વિના લેક તરફથી પિતાની આચરણની પ્રશંસા થાય તેવી ભાવના વિના જ માસ સુધી ઉપવાસ યુક્ત મૃત્યુંજય રૂ૫ પંચ પરમેષ્ઠિ જાપ ત્રિકરણ શુદ્ધિ પૂર્વક કરતાં મૃત્યુંજય તપ થાય છે. તે પણ વિધિ પૂર્વક એટલે કષાયને નિધિ,
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
બ્રહ્મચર્ય, દેવગુરૂની પૂજા ભક્તિ રૂપ વિધિ સહિત કરવ
૧૩૪
पापसूदनमध्येवं, तत्तत्पापाद्यपेक्षया । चित्रमन्त्रजपप्रायं प्रत्यापत्तिविशोषितम् ॥ १३५॥
અર્થ:—એજ પ્રમાણે તે તે પાપની અપેક્ષાએ, જુદા જુદા પ્રકારના મન્ત્ર જાપ પૂર્ણાંક, તેમજ જુદા જુદા તપથી યુક્ત પાપસંદન તપ પણ કરાય છે. ૧૩૫
વિવેચનઃ—આ પાપસૂટ્ઠન તપ પણ મૃત્યુઘ્ન તપની પેઠે તેને ચેગ્ય વિધિ પૂર્વક કરવુ જોઈએ એમ જાણવુ કારણ કે જે જે પાપ કરાયા હોય, તેના પ્રાયચ્છિત ચાગ્ય તેવા તપની અપેક્ષા પ્રમાણે જાપ વિગેરે કરવા યાગ્ય હાય છે. તેથી તે પ્રમાણે તેની વિચિત્રતા પણ જાણવી. જેવા પાપ હાય તેવા તેવા વિચિત્ર તમે! તે પાપને નાશ કરવા માટે કરવા જોઇએ. તે જણાવે છે જે પાપ સાધુને માર વાથી, અપમાન કરવાથી, તેમના ખાટા કલ્પિત દોષો ગાવાથી ઉપન્યા હાય. તેમજ તીર્થંકર, ગણપર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી આદિને મારવા, તેમની નિંદા કરવી. તેમને આહાર પાણીના અંતરાય પાડવા, તેમને ધ્યાન સમાધિમાં વિક્ષેપ નાખવા, જ્ઞાન, દર્શીન, ચારિત્રના ઉપગરણાના નાશ કરવા વિગેરે કરી આશાતના કરવી, તેથી જ્ઞાનાવરણ, દનાવરણુ, માહનીય, અંતરાય, અશાતાવેદનીય વિગેરે ભય કર આઠે પ્રકારના કના ચિકણેા બંધ થાય છે. અને તે કર્માના ઉદય સમયે જીવાને અત્યંત દુ:ખપૂર્વક ભાગવવા પડે છે.
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
તેવા કર્મોને નાશ કરવાની ઈરછાથી વિચિત્ર તપ, જાપ, આસન, આતાપના, ધ્યાન કરવાં જોઈએ. જેમકે –
महुराए जउण राया, जउणा के य डण्डमणगारे । af ૪ of, and ૪ પદવ્યાં છે ?
”
મથુરા નગરીમાં યુવાન રાજકુમારે યુવાનીના મદમાં ભાન ભૂલવાથી વિહાર કરતા મથુરામાં આવેલા તે યુવાન અવસ્થાવાલા કંડક નામના મુનિરાજને હથિયાર વડે મારવાથી તે પૂજ્ય ડંડક મુનિ કાલ ધર્મને પામ્યા. ત્યાર પછી ઇબ્રે (શકે) તે મથુરા નગરીમાં આવી, તે સાધુના દેહને પૂજ્ય બુદ્ધિ પૂર્વક નમસ્કાર કરીને દેહને સંસ્કાર કર્યો અને યુવરાજને બહુ ઠપકો આપી શિખામણ દીધી. તેથી વૈરાગ્ય પામીને તે ડંડક મુનિનો ઘાત કરનાર યુવરાજે દીક્ષા અંગીકાર કરી, મુનિ ઘાતના પાપની વિશુદ્ધિ માટે તે યુવાન રાજર્ષિએ તે દિવસથી આરંભીને એ અભિગ્રહ કર્યો કે
જ્યાં સુધી સાધુ વધનું સમરણ રહે ત્યાં સુધી પાણી અને ભજનને ત્યાગ કરે, એ અભિગ્રહથી યુક્ત છ માસ સુધી એ યુવાન રાજર્ષિને વ્રતને પર્યાય થયે. તેટલા વખતમાં અપ્રમાદ ભાવે સમ્યગ દર્શન, જ્ઞાન પૂર્વક ચારિત્ર આરાધન કરતા કેઈ પણ દિવસે ભેજન નથી કર્યું. કારણ કે મુનિઘાતનું સ્મરણ તેમને રહ્યા કરતું હતું, એમ કરતા તે મુનિને ઋષિઘાતનું પાપ નષ્ટ થયું, તેથી એ વિધિએ પાપસૂદન તપ કરવાની પ્રવૃત્તિ લેકમાં પ્રવર્તે છે, તેથી તેવા પ્રકારના પાપને ક્ષય કરવાની અપેક્ષાએ પાપસૂદન તપ
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાય છે. તેવી રીતે કર્મસૂદન તપ તે પણ જેવા જેવા પાપકર્મ થયા હૈય, તેવા તેવા તેના પ્રાયશ્ચિત સંબંધી તપે શાસ્ત્રોમાં તથા કથાગ્રન્થમાં આલેખેલા જોવાય છે. જેમકે ઉપવાસ, આયંબિલ, નવી, એકાશન, એક સ્થાનક, એક દત્તિ વિગેરે વિધિયુક્ત કઈ કઈ વખત કરાય છે, તેમજ સાથે જુદા જુદા મંત્રના જાપ જુદી જુદી સંખ્યામાં પણ કરાય છે. તે માત્ર છે. શ્રી ગિરનાથ નમ:' એ પ્રમાણે મંત્રના સ્મરણ કરવા રૂપ જાપ પણ સાથે પ્રાય: કરાય છે. તેમજ દરેક પાપ કે જે સ્મરણમાં આવતા હોય, તેનું પ્રાયચ્છિત–પશ્ચાતાપ વડે જાય અને સ્વાધ્યાય તથા ધ્યાન, આતાપનાદિ વડે સંવેગભાવે વૈરાગ્યભાવે કરે તે પાપનું પશ્ચાતાપ કરતા એટલે પાપનું પ્રતિક્રમણ કરતા અર્થાત્ પાપકર્મ ન કરવાને નિર્ધાર કરતા શુભ વા યુદ્ધ પરિ. મની ધારાયે આત્માની વિશેષ પ્રકારે કૃદ્ધિ થાય છે. ૧૩૫
હવે મુક્તિ પ્રત્યે દ્વેષ ન કરવું જોઈએ, પણ તે મુક્તિ પ્રત્યે પ્રેમ રાખવું જોઈએ તે જણાવે છે –
कृत्स्नकर्मक्षयान्मुक्ति-भॊगसंक्लेशवर्जिता । भवाभिनन्दिनामस्यां, द्वेषोऽज्ञाननिबन्धनः ।। १३६ ॥
અર્થ–સર્વ કર્મને સંપૂર્ણ ક્ષય થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, અને તે મુક્તિ ભેગ તથા દુઃખથી રહિત હોય છે. જે ભવાભિનન્દી જીવે છે, તેમને અજ્ઞાન, મિથ્યાત્વભાવ હવાના કારણે મેક્ષ ઉપર દ્વેષ હેય છે. ૧૩૬
વિવેચનઃ—જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય,
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગતરાય, નામકર્મ, ગોત્રકમ, આયુષ ક, વેદનીય કર્મ એ આઠ ક્રના સર્વ દવેને આત્માથી સવ થા ભેદ કરવાથી એટલે આત્માથી સવ ક લેને જુદા પાડવાથી મુક્તિ એટલે નિર્વાણુ વા નિવૃત્તિ થાય છે. એટલે પદ્મમ શુદ્ધ આત્મા રૂપ ત્ર્ય, અક્ષય, આનંદમય, સર્વજ્ઞતા યુક્ત, સચ્ચિદાન દમય સ્વરૂપના અનુભવ ભાવે ભોક્તા અને છે. અને એવી મુક્તિમય અવસ્થામાં, ભેગ અને સક્લેશ ભાવના સ`થા અભાવ હોય છે. અહિં ભાગ એટલે ઇંદ્રિયાએ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દના અનુકુલ વિષયાના ભાગ લેવાનું સાધન છે, અને ભાગ્ય રૂપ એવા અથા-પદાર્થા, કે જે કંચન, કામિની, મહેશ્ અને શમ્યા, અનુકુલ ખાદ્ય પદાર્થા તથા વસ્ત્રો જે અજ્ઞાની આત્માને પ્રિય છે, અને તેના લાલ ગમે છે, તેમજ કલેશનું કારણ રોગ, શાક, દારિદ્રતા, અસૌભાગ્ય, અષ્ટ કલ્યાણતા, નરકમાં ઉત્પત્તિ, દાસ્યભાવ વિગેરે આત્માને અનિષ્ટ લાગે છે. પુન્યના ભાગ સુખમય હૈાવા છતાં, સ ંસારના બંધનમાં કારણ હાવાથી દુ:ખનુજ કારણ છે, અને કિલષ્ટ કર્મી એ કલેશનુ કારણ હોવાથી અને ત્યાગ કરવા ચેાગ્ય હોવાથી મેક્ષાવસ્થામાં દુઃખના કારણે રૂપ ધનારા અનુકુલ ભાગો, અને પ્રત્યક્ષ દુ;ખ મય કલેશના સથા અભાવ હાય છે. મેાક્ષના અભિલાષી, સજ્ઞાનના જીજ્ઞાસુએ સુખ અને દુ:ખ મનેને દુ:ખમય, અંધનમય જાણી છેડવા ઇચ્છે છે, પરંતુ ભવર્ષાભનદી જીવાને અસાર-અત્યંત દુ:ખમય સ`સારમાં બહારથી દેખાતા પુન્યશાલી લેાકેાના ભેગ વભવાને જોઈ તેવા ભાગના અર્ધાં પ્રત્યે અત્ય ંત અભિલાષા હોવાથી, સંસારને સુખ રૂપ માનતા હોવાથી,
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૪
સંસારની જ બહુ માનતા પૂર્વક અભિલાષા કરે છે, તેથી જ
ન્યાં શરીર, મન, ઈદ્રિય અને તેના ભેગના સાધનો નથી, એટલે બાહ્ય ભોગની વસ્તુઓ નથી, તેવી મુક્તિ કે જે નિત્ય આત્મિક સત્ય સુખમય હોવા છતાં, કેટલાક ભવાભિનંદી છે તેને શ્રેષ કરે છે તેમાં તેઓનું અજ્ઞાન–મિથ્યાત્વજ કારણ છે, અથવા તેમને મોક્ષનું સાચું સ્વરૂપ સમજાયું નથી. તેજ કારણ છે. નહિ તે સ્વભાવથી જે સુંદર વસ્તુ હોય, તેમ છતાં પણ તેમાં તેવા પ્રકારનું જ્ઞાન હોય તે વિદ્વાનને તેમાં જરા પણ દ્વેષ જ થાય. ૧૩૬
હવે કહે છે કે એવી મુક્તિમાં દ્વેષ કેઈને પણ થ ન જોઈએ, એમ તે સર્વથા નથી. ભયને તે દ્વેષ ન થાય પણ અભવ્યને, ભવાભિનંદીને, દુર્ભાગ્યને શ્રેષને સંભવ છે, તે જણાવે છે –
श्रूयन्ते चैतदालापा, लोके तावदशोभनाः । शास्त्रेष्वपि हि मूढाना-मश्रोतव्याः सदा सताम् ॥१३७॥
અર્થ –કમાં તથા લૌકિક શાસ્ત્રોમાં પણમૂહ લેકોના એવા આલાપ સાંભળ્યા છે કે સંત પુરૂષને તે વચન કાને સાંભળવા પણ નજ ગમે. ૧૩૭
વિવેચન –અમાએ મૂઢ લેકના મુખમાંથી નીકળતા એવા પ્રકારના લવારા, એટલે અયોગ્ય વચને અથવા વ્યવહારમાં સભ્ય ગણાતા લેકેના મુખમાં ન શોભે તેવા વચનના પ્રલાપ કરતા સાંભળ્યા છે, કે તે વચને સત્ય, પારમાર્થિક મુકિતની સિદ્ધિ કરનારા હેય, તે વચનેને અત્યંત દ્વેષ
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
કે
કરનારા એટલે તિરસ્કાર પૂર્વક ખંડન કરનારા હોય છે, તે ચને આત્માનુ હિત કરનાર ન હાવાથી સંત પુરૂષને જરા પણુ કાને સાંભળવા યગ્ય નથી, તેએ એવુ કહે છે કે" जर तत्थ नत्थि सीमंतिणीओ मणहरपियंगुवन्नाओ । तारे सिद्धन्तिय! बन्धणं खु मोक्खो न सो मोकखो ॥१॥ ( यदि तत्र नास्ति सिमन्तनीका मनोहर- प्रियंगुवर्णी । तस्मात् रे सिद्धान्तिक !, बन्धनं मोक्षो न स मोक्षः" ॥ १ ॥ )
..
ત્યાં સુંદર પ્રિયંગુ વર્ણને ધરનારી સીમ'તિની ( સ્રીએ ) ના વિષયભેગા મળતા ન હેાવાથી, તે સર્વ કર્માંના અભાવ રૂપ મેક્ષ છે તે તાત્વિક રીતે મેાક્ષ નથી, પણ એક જૈન સિદ્ધાન્તે માનેલે તે મેાક્ષ વાસ્તવિક ધનવાળુ કેદખાનુ જ છે, એમ તે વિષયભાગમાં અત્યંત ગૃધ્ર થયેલા, ગીધ જેવી પ્રકૃતિવાળા મૂખ પડિતા માને છે. તે વિષયા પડિતાએ રચેલા શાસ્ત્રો સ્મૃતિ પુરાણાદિ રૂપે લૌકિકમાં પ્રસિદ્ધ છે, તેમાં પણ એવા વાકયે નાંધી નાખ્યા છે કે જે પરમાત્માના સ્વરૂપના ધ્યાનમાં નિત્ય રહેનારા ચેાગીદ્રો, મહિષ આને કાને સાંભળવા જરા પણ ગમતા નથી. કારણકે બાલ્ય વિષયમાં અત્યંત આસક્તિવાલા હૈાવાથી, તેમજ યથાર્થ તત્વના માધ ન હેાવાથી, મૂઢપણાથી બીચારા સ’સારમાંજ રાચી માચી રહેલા હોય છે. ૧૩૭
તે વાતને દેખાડતાં કહે છે:
T
वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमाभिवान्छितम् । ન સ્વેયાવિષયો મોક્ષ, તાવિવિ ગૌતમ ! ॥૨૩૮૫
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:–સુંદર એવા વૃન્દાવનમાં શિયાળને અવતાર લેવાની ઈચ્છા કરવી તે સારી છે, પણ જ્યાં કઈ પ્રકારના વિષયેનું સાધન નથી, તે મોક્ષ હે ગૌતમ ! કદાપિ ઈચછવા
ગ્ય નથી. (એમ અન્ય મતમાં જણાવ્યું છે.) ૧૩૮
વિવેચન –યમુના નદીના તટ ઉપર મથુરા પાસે રહેલા વૃન્દાવનમાં કદાપિ શિયાળપણે જન્મ થાય તે વખાણવા યોગ્ય છે. કારણકે સુંદર રૂપવાલી યુવાન વાલણી સ્ત્રીઓના મુખને જોવા મળે છે, તેમની અજોડ પ્રકારની કેલી, સંગીત સાંભળવા મળે છે, તેથી ત્યાં જે જન્મ મલતે હોય તે ભલે શિયાતપણે મલે તેમાં હરકત નથી. પણ જ્યાં કઈ પણ પ્રકારના વિષયો , સંગીત, વસ્ત્ર, ભૂષણ, નાટક, નૃત્ય, સીનેમા એવું મનને ઉલ્લાસ કરનારૂં કાંઈ જેવાનું કે સાંભળવાનું મળતું નથી, ઈકિને વિષય પણ જ્યાં નથી, સર્વથા કઈ પણ વિષયની ક્રિયા પણ નથી, હલન ચલન પણ જ્યાં નથી, તેવા પ્રકારના મોક્ષ મેળવવાની ઈચ્છા છે ગૌતમ તું ન કરત. કારણ કે એ તે એક પ્રકારનું કેદખાનું જ છે. એમ ગાલવ નામના ઋષિ પિતાના ગૌતમ નામના શિષ્યને ઉદ્દેશીને જણાવે છે. ૧૩૮
महामोहामिभूताना-मेवं वेषोऽत्र जायते । अकल्याणवतां पुंसां, तथा संसारवर्धनः ।। १३९ ॥
અર્થ:––મહાન મેહથી ઘેરાયેલા અકલ્યાણમય જીવ નવાલા પુરૂષે આ પ્રમાણે મોક્ષ સંબંધિ તળે ઉપર જે
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસરિયા
છેષ ધરે છે, તેથી તે તેમને સર્વદા સંસારની વૃદ્ધિનું કારણ થાય છે. ૧૩૯
વિવેચન –મક્ષ તથા તેના સાધન રૂપગ અધ્યાત્મ આદિ ક્રિયા રૂપ જ્ઞાન દર્શન, ચારિત્ર ઉપર, તથા તેને ઉપદેશ આપનારા ગીંદ્ર પુરૂષે ઉપર જેઓને પ્રકૃણ શ્રેષ-તિરસ્કાર થાય છે, તેથી તે મહાન ભયંકર મેહ એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભ ગ રૂપ પાપકર્મથી હણાયા હેવાથી, તેમની મતિ અત્યંત મુંઝાઈ ગઈ હેવાથી, વિષયવાસના અને મિથ્યાત્વ મોહનીય કર્મના વિપાકેના ઉદયને અનુભવી રહ્યા છે, તેથી તેવા પાપના ઉદયવાળા જીવાત્માએને મેક્ષ ઉપર, તથા તેના સાધનભૂત ગ, અધ્યાત્મક્રિયા, અનુષ્ઠાને ઉપર તિરસ્કારમય દ્વેષ થાય છે અને અકલ્યાણમય અશુભ પ્રવૃત્તિમાં ગમન કરનારા એટલે તેવી પ્રવૃત્તિમાં સન્મુખ થયેલા છે. અત્યંત અશુભ કર્મના ઉદયવાળા હેવાથી અકલ્યાણની સન્મુખ થયેલા છે એવી અશુભ ભાવનાના યોગે અનંત જન્મ મરણ રૂપ ભયંકર સંસારને વધારે કરનારા થાય છે. ૧૩૯
આ કારણથી એટલે અશુભ અધ્યવસાયથી વિપરીત જે શુભ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રમય અનુષ્ઠાને તેના વડેજ ઉત્તમ ગુણ થાય છે, તે જણાવે છે –
नास्ति येषामयं तत्र, तेऽपि धन्याः प्रकीर्तिताः । મવરીનuત્યાગાત, તથા હવામાન ૪૦ અર્થ:–જે ભવ્યાત્માઓને તે મેક્ષાદિક તત્વ પ્રત્યે
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
દ્વેષ નથી તેઓને ધન્ય પુરૂષ કહેલા છે. તેથીજ ભવના બીજ રૂપ મેહનો ત્યાગ કરવાવાલા તેઓ કલ્યાણના ભાગી અવશ્ય બને છે. એમ શાસ્ત્રકારે જણાવે છે. ૧૪૦
- વિવેચન-જે આત્માઓ લાંબા કાળ સુધી સંસારમાં રહેવાવાલા નથી હોતા પણ જેમને અર્ધપુદગલ પરાવર્તનથી ઓછો સંસાર બાકી હોય અથવા બે ત્રણ વા સંખ્યાતા ભવમાં મેક્ષ મેળવનારા હોય તેવા ભવ્યને મેક્ષ એટલે નિર્વાણ ઉપર છેષ કે તિરસ્કાર કે અભાવ નથી હતું, પરંતુ તેઓને તે મોક્ષને ઉપદેશ સાંભળતાં, તેનું સ્વરૂપ સમજતા તે મેક્ષ તથા તેની ગાદિ ક્રિયા અનુષ્ઠાન ઉપર અત્યંત રાગ થાય છે. તેવા ભવ્યાત્માએ ધર્મ રૂપ ધનને પ્રાપ્ત કરનારા જાણવા, તેમજ ભવ-સંસારને વધવામાં બીજ સમાન મોહની ગાંઠને ભેદનારા યથાપ્રવૃત્તિકરણ પછી થયેલા અપૂર્વ કરણ વડે બીજને નાશ કરાતું હોવાથી, જેમણે અપૂર્વકરણ રૂપ આમ પરિણામ વડે પોતાની સંસાર વધારવાની ચગ્યતાને –સ્વભાવનો વિનાશ કર્યો છે. તે કારણથી છેલ્લા વા અર્ધપુદગલ પરાવર્તનની અંદર એક, બે વા ત્રશુ કે સંખ્યાતા અસંખ્યાતા ભવ કરી થોડા વખતમાં મેક્ષની સાધના કરવાની હોય, તેવા પરિમિત સંસારી ભવ્યાત્માઓ કે જે તીર્થકર, ગણધર, ચક્રવતી વિગેરે પદની પ્રાપ્તિ વડે વખાણવા યેગ્ય પુન્યશાલી હોય છે, તેઓના આત્માને ધન્યવાદ આપવા યોગ્ય છે. કારણકે તેવા લબ્ધ પુરૂષે જ્ઞાન, દર્શન, ચારિત્ર મય વેગની આરાધના વડે કર્મમલના નાશ રૂપ મેક્ષફળના સુખના ભોક્તા થાય છે. ૧૪૦
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
તેમજ બીજી પણ કહેવાય છે:-~~
सज्ज्ञानादिव यो मुक्ते - रुपायः समुदाहृतः । मनायैव तत्रापि, न चेष्टषां प्रवर्तते ॥ १४१ ॥ સેતુમાં
અર્થ-સદ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર એજ મુક્તિના ઉપાય છે, એમ તીર્થંકરોએ કહેલું છે. તેમાં પ્રવૃત્તિ કરનારા ભવ્યાત્માએની આત્મગુણુના નાશ માટે પ્રવૃત્તિ-ચેષ્ટા થતી નથી. ૧૪૧
વિવેચન:-સત જ્ઞાનાદિ એટલે સમ્યગ્ જ્ઞાન, દન, ચારિત્ર રૂપ યોગ, મુક્તિ એટલે મેક્ષ પ્રાપ્ત કરવાના સાચા પરમ માટે ઉપાય છે. એમ તીર્થંકર, ગણુધર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે પૂજ્ય પુરૂષાએ ઉપદેશેલ છે. તે આત્મગુણાને વિકાસ કરવા, તેઓની પ્રવૃત્તિમાં રહેલા છતાં, અનંત કાલીન પરંપરાએ લાગેલા ક`મલના આવરણાના નાશ કરવા સમ્યગ્ જ્ઞાન દર્શન, ચારિત્રની ક્ષયાપશ્ચમ ભાવે જે આરાધના થાય છે, તે જ ક્ષાયિક ભાવના જ્ઞાન, દર્શીન, ચારિત્રને પ્રગટ કરવાનું ઉપાદાન કારણ થાય છે. તે કારણે તે યાપથમ ભાવના સમ્યગ્ આત્મગુણા કપિ આત્માને ભવ ભ્રમણુના કારણ નથી થતા. પણ ગુણેાની આરાધના માટે જ થાય છે. તેવા ક્ષયાપમ ભાવવાલા ભવ્યાત્મા સદા માક્ષની આરાધના માટે જ ઉદ્યમવાળા થાય છે. એટલે તેવા ભવ્યાત્માએ કદાપિ પણ મુક્તિ ઉપર દ્વેષ કરતા નથી. તેમની ચારિત્રમાં અનુષ્ઠાન રૂપ ચેષ્ટા એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિએ મુક્તિ ઉપર અત્યંત પ્રીતિકારક થાય
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫૦ છે. પણ જે આત્માને મુક્તિ ઉપર શ્રેષપણું છે, એમ પૂર્વે બતાવ્યું છે તે દ્વેષ આત્માના ગુણોને નાશ કરવામાં જ પ્રવર્તે છે. એમ સમજવું. ૧૪૧
હવે કર્મમલને નાશ કરે તેજ મુક્તિ માટે ઉપાય છે. તે વાત જણાવે છે –
स्वाराधनाघथतस्य, फलमुक्तमनुत्तरम् । मलनायास्त्वनौँऽपि, महानेव तथैव हि ॥१४२॥
અર્થ –-જેવી રીતે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનાનું સર્વોત્કૃષ્ટ કલ મેક્ષ કહેલું છે. તેમ કર્મ મેલ મહેટે અનર્થ કરનાર છે એમ જાણવું. ૧૪૨
વિવેચન –સ્વ એટલે પિતાના આત્મ ગુણેની વિધિ યુક્ત આરાધનાથી જેમ મુક્તિના કારણ એટલે ઉપાદાન કારણ રૂપ ઉપાયથી ક્ષાયિક ભાવ રૂ૫ જ્ઞાનાદિને લાભ થાય છે. તેથી મુક્તિ રૂપ ફલ પ્રાપ્ત થાય છે. તે કારણે મુક્તિ રૂપ ફલ સર્વથી અત્યંત ઉત્તમ છે. તે એટલા જ માટે કે જગતમાં સર્વ ફલ કે જે પુગલિક છે તે ક્ષણિક-નાશવંત છે. પરંતુ સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ યોગની આરાધનાનું સર્વથી સર્વોત્તમ મોક્ષ રૂપ ફલ શાશ્વતું છે. તેનું કારણ જે જ્ઞાનાદિ છે તે કર્મ રૂપ મલને નાશ કરનાર છે. મલ છે તે જીવને મહા અનર્થ કરનાર છે. એટલે આત્માની સ૬ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, તેમજ તપ શક્તિને દાબી દેનાર છે. તે મલના ગે જીવાત્મા નરક તિર્યંચ, મનુષ્ય અને દેવ રૂપ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. પરંતુ તે મને
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાપર
નાશ કરી સદ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના વડે ઉત્તરોત્તર આતમ દ્રવ્યની શુદ્ધતા કરતે પરમ શુદ્ધ થયેલ આત્મા મુક્તિને પ્રાપ્ત કરી અખંડાનંદ સુખરૂપ સચ્ચિદાનંદને નિત્ય અનુભવ કરે છે. ૧૪૨
એ મેલના સ્વરૂપને જણાવતાં કહે છે કેउत्तुंगारोहणात्पातो, विषानात्तृप्तिरेव च । अनर्थाय यथात्यन्तं, मलनापि तथेक्ष्यताम् ।।१४३।।
અથ:–અતિ ઉંચા રેહણાચલના શિખર ઉપરથી પડવું, વિષ યુક્ત અન્ન ખાઈને સંતોષ ધર. તે જેમ અનર્થ માટે જ થાય છે તેમ મલ પણ અનર્થ માટે જ થાય છે એમ સમજવું. ૧૪૩
વિવેચન –અતિ ઉંચા રેહણાચલના શિખર ઉપર ચઢીને નીચે અત્યંત ઉંડા ખાડામાં પડવાની પ્રવૃત્તિ પોતાના જીવનના અત્યંત દુ:ખ પૂર્વક નાશના હેતુ રૂપ બને છે. તેમજ વિષથી મિશ્ર કરેલા અન્નનું ભજન કરીને ભૂખને નાશ કરવા માટે જે પ્રવૃત્તિ થાય તે પણ અત્યંત પીડાથી ચુક્ત કુમરણ માટે જ થાય છે. તે જ પ્રમાણે જીવહિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, પરિગ્રહ, અભક્ષ્ય ભક્ષણ, રાત્રિ ભજન, ખાટા લેખ, ખેટા તાલ, થાપણ ઓળવવી વિગેરે અઢાર પાપ સ્થાનક સેવવા, પાપને ઉપદેશ આપે, કુદેવ, કુગુરૂ, કુધર્મ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભ મન વચન કાયાની પ્રવૃત્તિ વિગેરે આતમને અકલ્યાણમય અનર્થને કરનારી થાય છે. એટલે નરક, તિર્યંચ વિગેરે
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરાબ નિઓમાં ઘણુ વખત સુધી જન્મ મરણ કરાવનારી થાય છે. તે જ મલને અનાદિ સ્વભાવ જ છે. અને જે સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એ મુક્તિના સદ્દ ઉપાય છે. તે હે પંડિત પુરૂષ! તમે અવશ્ય અંતઃકરણમાં ઉતારે. ૧૪૩
अत एव च शस्त्राग्नि-व्यालग्रंहसनिमः। આથતુદોડવા, શa sો મદામિર ૪૪
અર્થ –જેમ શસ્ત્ર, અગ્નિ અને વ્યાલમાં બીજાને દુખ આપવાને દુષ્ટ આગ્રહમય સ્વભાવ છે. તેવી જ રીતે શ્રામયને દુહ એટલે ચારિત્રની વિરાધના મહાત્મા પુરૂ
એ શાસ્ત્રમાં અસુંદર એટલે અશુભ પરિણામવાળી કહી છે. ૧૪૪
વિવેચનઃ—જે કારણે મુક્તિના ઉપાદાન કારણ રૂપ સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ગ છે, તેને મલીન કરનારા મલ છે. તે મલ મલીન આત્માને દુર્ગતિમાં લઈ જવામાં હેતુ રૂપ બને છે. જેમકે છરી, ચાકુ, હળ, મુશલ, તરવાર, ભાલે, તે રૂપ જે શો-હથિઆરે તેને પરમાર્થ નહિ સમજનારને દાહ અને નાશનું કારણ થાય છે. તેમજ બીજું વ્યાલ એટલે દુષ્ટ સર્પ તથા મદોન્મત્ત હાથી, વ્યાઘ –સિંહ વિગેરે દુષ્ટ સ્વભાવના પ્રાણીઓ દુ:ખે કરીને ગ્રહણ કરાય છે, અથવા વશ ન થાય તે જીવોને નાશ કરવાને સમર્થ થાય છે. તેવી રીતે શ્રમણ્યની સાથેનો દુરાગ્રહ પણ અનર્થકારી છે. શ્રમણ એટલે સાધુ, તેને ભાવ તે શ્રામય
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
કહેવાય છે. તેમાં જો મિથ્યાત્વ એટલે અજ્ઞાનમય, કષાય ચુક્ત, સ્વતિ કલ્પના યુક્ત સિદ્ધાંતને આગ્રહ રાખવા, એટલે અસત્ય રૂપ સમ્યક્ત્વને અાગ્રહ રાખવા. અર્થાત્ તપ કરે, આતાપના સહે પણ વીતરાગ દેવની આજ્ઞા ન પાલે, તેમના વચન પ્રત્યે શ્રદ્ધા ન રાખે, તેમજ પેાતાની પૂજા, મહિમા થાય તેવા દેખાવ કરે, અને મન વચન કાયાની અશુદ્ધતા પૂર્વક ક્રિયા કરાય, તેથી તેનું પરિણામ પણ અસુંદર, ભયંકર જ આવે. એટલે અસદ્ ધ્યાન પૂર્ણાંક કરેલી ક્રિયા કાયકલેશનું કારણ થાય છે. શાસ્ત્રમાં ચેગનું સ્વરૂપ જણાવનારા યોગી દ્રો એવા પૂજ્ય પૂર્વાચાય, ઉપાધ્યાય, મુનિવરા આ પ્રમાણે જણાવે છે:
બાદ ચેવ ૩ મૌલા, આળા આહિઆ શિબિëાળ | संसारदुक्खफलया, तह चैव विराहिया नवरं ॥ १ ॥ '
>>
જેમ જિનવર પરમાત્માની આજ્ઞાના આરાધકને તે આરધના મેક્ષના લના હેતુ પણા માટે થાય છે. તેમજ જિનવર વીતરાગ પરમાત્માની આજ્ઞાના વિરાધકાને તે વિરાધના સંસારના દુ:ખનું કારણુ જ થાય છે. એમ નિશ્ચે જાવું. તે પણ હજી એક શકા થાય છે કે પ્રભુની આજ્ઞાથી વિરૂદ્ધ વન કરતા અકામ નિર્જરાથી દેવત્વ આદિના લાલ તે થાય છે, અને ત્યાંથી વનસ્પતિ આદિ તિર્યંચ્ ચાનિમાં ગમન થાય છે. માટે પરમાત્માની આજ્ઞા પૂર્વકનું શ્રામણ્ય પ૨૫રાએ મેક્ષનુ હતુપણું પ્રાપ્ત કરે છે. ૧૪૪
અહિ આં એક શકા થાય છે કે દુરાગ્રહી શ્રમણુપણું
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરનારને સુરકને લાભ થાય છે, છતાં પણ તે દુરાગ્રહીને દુર્ગતિનું કારણ કેમ જણાય છે? તેને ઉત્તર જણાવે છે –
ग्रेवेयकाप्तिरप्येवं, नातः श्लाध्या सुनीतितः। यथाऽन्यायाजिता सम्पद्, विपाकविरसत्वतः ॥१४५।।
અર્થ—અંતઃકરણની શુદ્ધિ વિનાનું શ્રાવણ્યપણું જો કે નવેયકની પ્રાપ્તિ કરાવે છે તો પણ ન્યાયથી વખાણવા યોગ્ય નથી, જેમકે અન્યાયથી કદાપિ ધન મલે તે પણ પરિણામે તે અત્યંત દુઃખનું જ કારણ થાય છે. ૧૪૫
વિવેચન –ારી રીતે-માખીની પાંખને પણ ઇજા ન થાય, તેવી રીતે જીવની યતના–દયા પાલે, એમજ બહારથી શુદ્ધ સામાચારીવાલા હોય તેમ છતાં આત્માની સમ્યક્ત્વ યુક્ત શુદ્ધતા ન હોય તેવા સાધુઓની બીજા પુરૂષ વડે સેવા કરાય, અને પૂજ્ય તરીકે મનાય, તેમજ ચકવત્તિ, વાસુદેવ, બળદેવ, માંડલિક વિગેરે રાજા મહારાજા શેઠ વિગેરેથી પૂજાય, છતાં પણ મનથી તેવી ધન સંપદાની ઈચ્છા કરતા, આત્મતત્ત્વની શ્રદ્ધા વિના તેવા પ્રકારના દયા દાન, શિયળ, તપ કરતા રહેવાથી તેમજ પૂર્વ પ્રાપ્ત કરેલ શ્રદ્ધાને ત્યાગ કરેલા પ્રાણીઓ પ્રાય: નવમ ગ્રેવેયક આદિ દેવત્વ, ચક્રવર્તિત્વ, વાસુદેવત્વ, પ્રતિવાસુદેવત્વ, માંડલીકત્વ, રાજ્યત્વ ને શ્રેષ્ઠિત્વને પણ મેળવે છે. તેમ સામાન્ય દેવત્વ પણ પામે છે. પરંતુ શુદ્ધ અંત:કરણની શ્રધ્ધાને અભાવ હોવાથી તેમનું પ્રમણપણું દુર્થહીત-ખેટા કદાગ્રહ યુકત અને સત્ય શ્રધ્ધા વિનાનું હોવાથી વખાણવા
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
ગ્ય નથી. એમ સુનિતિજ્ઞ-સારા ન્યાયવત પુરૂષ જણાવે છે. એટલે સારી નીતિને જાણનાર એવા સત્ય પારમાર્થિક વસ્તુના વિચાર કરનારા તે અશ્રધ્ધાવત ચારિત્રમાં સત્યસારા લાલ દેખી શકતા નથી. અહિં આ દૃષ્ટાંત આપે છે:-- જેમકે-અન્યાયથી મેળવેલા એટલે ચેરી, જુગાર. જીવહિંસા, વ્યભિચાર, થાપણમાસ વિશ્વાસથી આપણને રાખવા માટે આપેલી વસ્તુને આળવવી-પાછી માલીકને ન આપવી, સ્વામી દ્રોહ, વિશ્વાસઘાત વિગેરે અન્યાયથી હાથ કરેલી ધન, માલમીલ્કત વિગેરે સંપદા કદાપિ વખાણુવા ચેોગ્ય નથી. વિષ મિશ્રિત અન્ન જેમ દુ:ખનુ કારણ થાય છે, તેમ અન્યાયથી મેળવેલું ધન રૌદ્રધ્યાનના મેગે નરક તિય ચ ગતિની પ્રાપ્તિ થાય તેવા ચીકણા કર્મોના અંધ પણુ પાડે છે અને તેવા અશુભ કર્મોના ઉદયકાલે કડવે વિપાક ભેગ - વતા જીવને અત્યંત દુ:ખ થાય છે. તેથી જેમ અન્યાયથી પ્રાપ્ત કરેલી લક્ષ્મી વિદ્વાનોને પ્રશસવા ચેગ્ય નથી, તેવી જ રીતે અભવ્ય, દુર્ભાવ્ય, ભવાભિની કે જે સંસારના વિષય ભાગ, યશ, કીર્ત્તિ, સત્તા, ધનાધ્યક્ષ વિગેરેની લાલસાથી જપ, તપ, પૂજા-દાન, વ્રત, આતાપનાદિક કષ્ટોને સહન કરે છે. પરંતુ મેાક્ષની અશ્રદ્ધા હોવાથી પાપાનુબંધો પુન્ય વડે નવ ચૈવેયક આદિ સ્થાન કે દેવત્વને પામે છે, તે પણ માક્ષની પ્રાપ્તિનું જે ઉપાદાનકારણ એટલે ખીજ ભૂત સમ્યગ્ દર્શન તેમને પ્રાપ્ત થતુ ન હોવાથી કાપ નવ ગ્રેવેચક આદિના ભાગ સુખને અનુભવ કરીને અહિં ઉત્પન્ન કરેલા જે અશુભ ભાવના દુ:ખજનક વિપાકાને ભેગવવા માટે મહા
જ
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
મિથ્યાત્વ આદિના વેગે તિર્યચ એનિ કે વનસ્પતિ જાતિ વિગેરેમાં ઉત્પન્ન થાય છે, તેમજ નરક ચેનિઓમાં પણ ગમન કરે છે. તે કારણે સત્ય વિવેકને અભાવ હોવાથી ભયંકર પાપમાં નિરંતર પ્રવૃત્તિ કરતા હોવાથી, નરક, નિદ, વનસ્પતિ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય તથા બેંદ્રિય, ત્રિવિય, ચૌરિંદ્રિય, પંચૅપ્રિય તિર્યંચ વિગેરેમાં ઉપજે છે અને ઘણું કાલ સુધી અવ્યવહાર જેવા સંસારની એનિઓમાં જન્મ મરણ કરે છે. તેનું ખરૂં કારણ જે હોય તે તે એક માત્ર મિથ્યાત્વ આદિ મહા મહારાજને જ નિત્ય ઉદય રૂપ વિપાકમય લેગ વર્તે છે. ૧૪પ
ઉપર જણાવ્યા તે કારણે સમગૂ દર્શનને અભાવ હોવાથી જે કે જીવન પર્યત અખંડ દ્રવ્ય સાધુપણું પાલન કરવા છતાં સમ્યક્ત્વ વમનારા મુનિએ નવ રૈવેયક આદિ દેવ લેકની નિમાં પાંગલિક સાંસારિક સુખ ભેગવતા છતાં મુકિત ઉપર અરૂચિ હોવાથી છેવટે સંસાર ભ્રમણ રૂપ કુલ તેઓને મળે છે. તેમાં પણ એક વિશેષતા એ છે કે મેક્ષ ઉપર જેમને ષ ન હોય એવું જે નજીક ભાવીપણું એજ મોક્ષની પ્રાપ્તિને નજીક લાવવાને હેતુ છે. તેને બતાવતાં જણાવે છે –
अनेनापि प्रकारेण, द्वेषाभावोऽत्र तरवतः। हिवस्तु यत्तदेतेऽपि, तथा कल्याणमागिनः॥१४६॥
અર્થ: આ કારણથી પણ મુક્તિ પ્રત્યે દ્વેષને જે અભાવ, તેજ મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે તાવિક હેતુ છે.
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫s
એમ આત્મા પ્રત્યે જ્યારે જીવાત્માને હિત બુધિ પ્રગટે છે. ત્યારે લ્યાણને પામનારે થાય છે. ૧૪૬
વિવેચનઃ–પૂર્વે જણાવ્યું તેમ દ્રવ્યથી સાધુપણું લઈને બાહ્ય ભાવે સમિતિ, ગુપ્તિને પાળે, તાળીશ દોષવિનાની ગોચરી લે, તપ કરે, આતાપના પણ લે, તેના પુન્યથી દેવત્વ, ચકિત્વ કે વધારેમાં વધારે પુન્યના બે નવ ગ્રેવેયક સુધી જાય. અહિં પણ બાહ્યા ચારિત્રના બલથી લેમાં પૂજા સત્કાર પણ પામે, દેશનામાં લેકને રાગી બનાવવાની શક્તિ રૂપ લબ્ધિ પણ આવે, તે પણ મુક્તિ ઉપર અરૂચિ કાયમ રહે તે ભવ ભ્રમણજ થાય છે તે કારણે પરમાત્માની જ્ઞાન, દર્શન, ચારિત્રની અપૂર્વ શક્તિ રૂપ લબ્ધિ સાંભળીને તેમના પ્રત્યે પૂજાભક્તિ કરવાની ઈચ્છા થાય, તેમના ઉપદેશેલા શાસ્ત્રોને સાંભળવાની ઈરછા થાય, તેમનાં વચન પ્રમાણે આપણું જીવન સુધારવાની તીવ્ર વાંછા થાય, તે મુક્તિને ઉપાય છે. એટલું જ નહિ પણ બીજી રીતે કઈ પણ શુભ પ્રવૃાર ન કરતા હોય, છતાં પણ મક્ષ એજ જીવને પરમ ધ્યેય છે, એવી શ્રદ્ધા માત્ર હોય, અથવા મેક્ષ પ્રત્યે દ્વેષ માત્રને જ જે અભાવ હોય, તે પણ દ્રવ્યથી સાધુપણું પરંપરાએ તાત્વિક હિતનું કારણે થાય છે. પરંતુ સમ્યક્ત્વ વિનાનું એકલી બાહા ક્રિયા રૂપ દ્રવ્ય સાધુપણું જ કલ્યાણનું કારણ નથી થતું. તે કારણથી કર્મના દેષથી ઉંચ કેટિનું સાધુપણું કદાપિ ન પ્રાપ્ત થયેલું હોય, તેવા દ્રવ્યશ્રામય-દ્રવ્યથી બાહ્યા સાધુતાવાલા જીવાત્માઓ મોક્ષપદ એટલે નિર્વાણમય મુક્તિની અનન્ય શ્રદ્ધાવાલા કે મુક્તિ ૧૭
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
પ્રત્યે દ્વેષભાવ વિનાના જે આત્મા હોય, તેજ પરંપરાએ પૂર્ણ સત્ય શ્રદ્ધાનંત ચારિત્રવંત બનીને ભવિષ્યમાં સર્વોત્કૃષ્ટ કલ્યાણ એટલે તાત્વિક સુખને પામનારા થાય છે, અને નવવૈવેયક અને અનુત્તર દેવને પણ પ્રાપ્ત કરે છે, અને મેક્ષના હેતુભૂત સમ્યગૂ દર્શન, જ્ઞાન ને ચારિત્ર પણ પામે છે. તેથી તેજ જીવ મેક્ષમાર્ગને પામવામાં ઉપયોગી અધ્યાત્મયેગને પામે છે. ૧૪૬
તે પૂર્વ સેવાદિકની વાત કરી છે, તેને અધિકાર જણાવતાં કહે છે કે –
येषामेवं न मुक्त्यादौ, द्वेषो गुर्वादिपूजनम् । त एव चारु कुर्वन्ति, नान्ये तद्गुरुदोषतः ॥१४७॥
અર્થ –જે લોકોને મુક્તિ આદિમાં દ્વેષ ન હોય અને દેવ ગુરૂ ધર્મની પૂજાભક્તિની આરાધના હેય, તેજ લેકો પિતાનું સારૂ કલ્યાણમય કાર્ય કરે છે, પણ તેથી અન્ય મેટા દેષવાલા કલ્યાણ માર્ગને પામી શકતા નથી. ૧૪૭
વિવેચન –જે ભવ્યાત્માઓ છે, તેઓ જ્યારે છેલ્લા પુલ પરાવર્તનમાં આવી ગયા હોય, તે કરતાં વધારે ભમવાનું કારણ ન રહેલું હોય, તેમજ મુક્તિ તથા તેના કારણ રૂપ સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે યોગ મેક્ષની પ્રાપ્તિનો માર્ગ છે, તેની ઉપર ઈર્ષ્યા ન કરનારા હોય, તેમજ તે માર્ગમાં પ્રવૃત્તિ કરનારા અરિહંત પરમાત્મા, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સમ્યગૂ દર્શનથી યુક્ત, ભદ્રપરિણામવાલા મનુષ્ય આદિ પ્રત્યે દ્વેષ
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫૯ અર્થાત મત્સર જે ન હોય, અર્થાત્ તેવા આત્માના ગુણ અને ગુણવંત પુરૂષે ઉપર દ્વેષ કે તિરસ્કાર ન હોય, તેમજ દેવ ગુરૂની સેવા ભક્તિ હોય, ધમની યથાશક્તિ આરાધના હિય, તે જ પૂર્વ સેવા ચેગ કહેવાય છે. એવાં દેવ ગુરૂ તથા સાધર્મિકની ભક્તિ વિગેરે કિયા રૂપ પૂર્વ સેવા નામને વેગ જાણ. તેઓમાં મુક્તિ પ્રત્યે જે અઢષ એટલે રાગ-પ્રેમ હોય તેવા ગુણ યુક્ત મનુષ્ય મેક્ષ માટે યથાયેગ્ય ગણાય છે. અને અપ્રમાદી ભાવે જ્ઞાન, દર્શન, ચારિત્રગમાં વિધિ પૂર્વક પ્રવૃત્તિ કરે છે. પણ તેથી અન્ય એટલે મુક્તિ પ્રત્યે જેમને અનાદર છે, તે આત્મા બાહાથી ગમે તેટલી ક્રિયા કરે તે પણ મુકિતમાં અનાદર રૂપ ષ હેવાથી, ભયંકર દોષ યુક્ત હોવાના કારણે સંસારમાં ભ્રમણ કરનારે થાય છે. ૧૪૭.
એ વાતને પ્રગટ કરતાં જણાવે છે - सच्चेष्टितमपि स्तोकं, गुरुदोषवतो न तत् । भौतहन्तुर्यथाऽन्यत्र, पादस्पर्शनिषेधनम् ॥१४८॥
અથ:–મેટા દોષવંતે કદાપિ ડું સારું કામ કરતા હોય, તે પણ ભૌત નામના ગુરૂની હિંસા કરવા તૈયાર થયેલા કદાપિ ગુરૂના પગને સ્પર્શ ન કરે, તેની પેઠે નકામું છે. ૧૪૮
વિવેચન –જીવદયા વા દાન કે માંસ મદિરાના ત્યાગ કરવા રૂ ૫ કેઈ વ્રત લે, બાહ્મથી પૂજા કરે, શ્રાવક શ્રાવિકાઓની ભક્તિ કરે, ઉજમણુ કરે, સભ્ય જનને વખાણવા યોગ્ય
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્યો કરે. તપ, જપ વિગેરે સદુ ધર્મની થેડી વા ઘણી ચેષ્ટા કરે તે પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ. મન વચન કાયાના રોગની અશુભ પ્રવૃત્તિ ચાલતી હોવાથી, અજ્ઞાન મેહમાં બુડેલા ને બાહા ધર્મના કારણથી અનંત ગુણ વધારે પાપ રૂપ અપરાધ હોવાથી અવશ્ય ભવિષ્યમાં દુઃખ-દુર્ગતિને ભક્તા થવાનું જ છે. તેથી તેની છેડી સારી ક્રિયા વખાણને પાત્ર નથી. અહિં એક દષ્ટાંત કહેતાં જણાવે છે કે-જેને પૂજ્ય ગુરૂ માનીને સેવા કરવા ચોગ્ય ગણ્યા છે, તેવા ભૌતિક ગુરૂને હણવા માટે ભીલ રાજા તૈયાર થઈને ઘાતકોને જણાવે છે કે ગુરૂ પૂજ્ય હોવાથી તેમના પગને સ્પર્શ ન કરશે તથા તે પાદને હણશે નહિ, તે પાદ પૂજવા ગ્ય છે. તેથી હણવાની બુદ્ધિથી સ્પર્શ કરતાં મહા પાપ લાગે છે. તેની કથા આ પ્રમાણે છે:–
કેઈ એક અટવીમાં અનેક ભલેએ એક નગર વસાવ્યું છે. તેમાં એકને મુખ્ય ગણી રાજાનું સ્થાન આપ્યું છે. ત્યાં અનેક ભીલે જતા આવતા તેને લુંટવાના, તથા દારૂ, માંસ, વ્યભિચાર વિગેરે પ્રકારના અપકૃત્યે કરતા હતા. એવામાં ત્યાં તપસ્યા કરનાર ફળ, ફુલ, કંદ ઉપર જીવન ચલાવનારા તાપસને સમાગમ થયે. તેમને ઉપદેશ સાંભળી ભજનમાં તેમની સાથે ભાગ લેવા લાગ્યા. તાપને મહંત ઉપદેશમાં દેવતા દેવી વિગેરેની પૂજા, યજ્ઞ કરવા, ગુરૂ બ્રાહ્મણને દાન દેવું, વિગેરે ઉપદેશ આપતે હતું. તેથી ભીના રાજા સર્વ ભીલ સાથે તેમના ભક્ત બન્યા, અને સર્વ તાપસની મિષ્ટાન્નથી ભક્તિ કરવા લાગ્યા.
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૧ તે તાપસના મહંતને માથે જે મુગટ હવે તેમાં મયૂરના પીંછા હોવાથી ભીના રાજાને તે મુગટ પહેરવાની ઈચ્છા થઈ, પણ જ્યાં આવા શિકારી લેકેને વાસ હોય ત્યાં મયૂરે ક્યાંથી આવે? તેથી મયૂરેના અભાવે જોઈએ તેટલાં પીંછા ન મલવાથી તાપસના મહંત પાસે માગણી કરી. પણ મહંતે તેઓની મુગટ આપવાની વાત ન સ્વીકારી, એટલે ભીના રાજાએ તેઓને મારીને પણ પીંછા લેવા ભીલાને આજ્ઞા ફરમાવી. પણ એટલું યાદ રાખવાની સમજણ પાડી કે, તે આપણું ગુરૂઓ છે, તેથી તેમના પગને અડકવું નહિ કારણ કે પૂના પગને અડવાથી મહા પાપ લાગે છે એવું કહેલું છે. માટે તેમના પગને અડક્યા સિવાય તેમને મારીને પીંછાં લાવવાં. ભીલોએ પણ રાજાના કહ્યા પ્રમાણે ગુરૂના પગને સ્પર્યા સિવાય તેમને મારીને મેર પીંછાં લઈ લીધાં. કથાને સાર એ છે કે ગુરૂના પગને સ્પર્શ નહિ કરવા રૂપ જે ગુણ છે, તે ગુણ સાચવ્યા છતાં ગુરૂને મારવા રૂપ માટે દોષ હોવાથી છેડા ગુણની કાંઈ કિંમત નથી. ૧૪૮
એજ વાત જણાવે છે – गुर्वादिपूजनान्नेह, तथा गुण उदाहृतः। मुक्त्यद्वेषाधथात्यन्तं, महापायनिवृत्तितः ॥१४९॥
અર્થઅહીં બુદ્ધિશાળીએાએ પૂર્વ સેવામાં ગુરૂ વગેરેના પૂજનથી તેટલે ગુણ કહ્યો નથી એટલે મહા અનર્થભૂત સંસાર વ્યાપારની નિવૃત્તિ રૂપ મુક્તિના અને જમાં કહ્યો છે. 18૯
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
વિવેચન:--મુકિતના દ્વેષીને ગુરૂના પૂજનથી ગુણુ.
કરતાં દોષ વધારે લાગે છે તે હકીકત આગળની ગાથામાં દેષ્ટાંત દ્વારાએ સમજાવી છે. તેને પૂર્વ સેવામાં સમજાવતાં કહે છે કે-મોટા અપરાધ રૂપ મુક્તિના દ્વેષમાં ગુરૂ આદિ કના પૂજન રૂપ પુ` સેવા ગુણને ખદલે દોષને માટે વધારે થાય છે. કારણ કે બુદ્ધિશાળી પૂર્વાચાર્યોએ કહ્યું છે કે મુક્તિના દ્વેષ એ સંસાર ઉપરને યાગ જણાવે છે. સસાર એ માટે અપાય એટલે અનર્થ છે. તે સંસારના જેને રાગ હાય તેને ગુરૂ આદિની સેવા ભક્તિ જો કે થાડા લાભ આપે છતાં પણ સંસારના રાગ તે તેને સંસારમાં જ રાખે છે. તેથી તેના દુ:ખના નાશ થતા નથી. કહેવાના સાર એ છે કે મુક્તિના અદ્વેષ પૂર્વક કરેલી ગુરૂ આફ્રિકના પૂજન રૂપ પૂર્વ સેવા જ જીવને મોટા લાભને માટે થાય છે. કારણ કે તે સેવામાં મુક્તિના અદ્વેષ હાવાથી મહા અનર્થ ભૂત સ'સારની નિવૃત્તિ રહેલી છે. ૧૪૯
भवामिष्वंगभावेन, तथाऽनाभोगयोगतः । साध्वनुष्ठानमेवाहु-नैतान् भेदान् विपश्चितः ॥ १५० ॥
અ:—વિદ્વાના ભવાભિધ્વંગ એટલેસ'સારની આસક્તિ હાવાથી તેમજ અનાભાગના યાગથી કરાતાં ! ત્રણ ભેદવાળા અનુષ્ઠાનાને સદનુષ્ઠાન કહેતાં જ નથી ૧૫૦
વિવેચન:—અચરમ પુદ્દગલ પરાવર્તનમાં રહેલા તે જીવાનાં આગળ કહેવાતા વિષાદિ ભેદવાળા અનુષ્ઠાન વિશેધાને વિદ્વાન માણસે સદ્દનુષ્ઠાન કહેતાં જ નથી. કારણ કે
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૩
તેમનાં અનુષ્ઠાને ભાવાભિવંગ ભાવથી કરાય છે, એટલે એ જ જે અનુષ્ઠાન કરે છે તેમાં તેઓને આશય કીતિ તેમજ એશ્વર્યાદિ મેળવવાને હેવાથી તે તેમના સંસારની વૃદ્ધિમાં કારણભૂત થાય છે. મુક્તિ પ્રત્યે દ્વેષ હેવાથી તે અનુષ્ઠાને તેમને કર્મની નિર્જરા માટે થતા નથી. આજ કારણથી તેમના અનુષ્ઠાને અનાગ વેગવાળાં કહ્યાં છે. મનના ઉપગ પૂર્વક કરાય તે આભેગ કહેવાય. પરંતુ જેમને મનને અભાવ છે તેવા સંમૂઈિમ જીની પ્રવૃત્તિ અનાભોગ લેગવાળી ગણાય છે. અને તેવી અનાજોગ પ્રવૃત્તિથી કમ નિજ ઘણી જ ઓછી થાય છે. માટે મુક્તિના અદ્વેષપૂર્વક આભગ એગ પૂર્વક કરાતાં અનુષ્ઠાને જ ગુણવાળાં જાણવાં. ૧૫૦
આ જ અર્થની ભાવના કરતાં જણાવે છે – इहामुत्र फलापेक्षा, भवामिष्वङ्ग उच्यते । तथाऽनध्यवसायस्तु, स्यादनाभोग इत्यपि ॥१५१॥
અર્થ-અહીં તેમજ પરકમાં ફલની અપેક્ષાને ભવાભિવંગ કહેવાય છે. તથા જે અનધ્યવસાય તેને જ અનાગ કહેવાય છે. ૧૫૧
વિવેચન:–આ લેકમાં મારી આ ધર્મ કિયાથી મને કીર્તિ મળે અથવા ધન ધાન્યાદિ એશ્વર્યની પ્રાપ્તિ થાઓ. તેમજ અમુત્ર એટલે પરલેકમાં મને દેવતાની અદ્ધિ વગેરે મળે એવા પ્રકારની ઈરછા પૂર્વક કરાતાં અનુષ્ઠાનેને ભવાભિવંગ કહેવાય છે. એટલે આવા પ્રકારની ઈચ્છા
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
વાળા અનુષ્ઠાના તે જીવની ભવમાં આસક્તિ અથવા રાગ જણાવે છે. તેથી તે જીવની ગુરૂ પૂજાદિ જે પૂર્વ સેવા તે તેના ભવને વધારનારી જ થાય છે. તેથી વિદ્વાન જનાએ તેને ભવાભિધ્વંગ એવું નામ આપ્યુ છે. વળી તે કરાતી ક્રિયામાં ઉચિત અધ્યવસાયના જે અભાવ તેને અનાલેગ કહેવાય છે. સમૂ`િમ જીવાને મન હેતુ નથી તેથી તેમની ક્રિયાને અનાભાગ ક્રિયા કહેલી છે, તેવી રીતે આ સજ્ઞી જીવને મન છે છતાં તેમાં ઉચિત અધ્યવસાય નહિ હાવાથી બુદ્ધિમાન પુરૂષોએ મનવાળા હવા છતાં પણ તે જીવાની ક્રિયાને અનાભાગ ક્રિયા કહી છે. અથવા તેને અનાલોગ દ્રવ્યાનુ ઠાન કહેવાય છે આ કારણથી આવા અનુષ્ઠાન પંડિત જનાને વખાણવા લાયક નથી, ૧૫૧
આવા વિષ ગરલ અનુષ્ઠાનથી શું લાભ થાય ? एतद्युक्तमनुष्ठान- मन्यावर्तेषु तद् ध्रुवम् । રમે ત્રન્યા જ્ઞેય, સહનાપમત્વતઃ પા
અથ :—પૂર્વ શ્લોકમાં જેવા અનુષ્ઠાના જણાવ્યા છે તેવા છેલ્લા પુદગલ પરાવર્તનમાં નથી હોતા, પણ તે પહે લાંના અન્ય પુદ્દગલ પરાવર્તનમાં તેવા અવશ્ય હોય જ છે. છેલ્લા પુદ્દગલ પરાવર્તનમાં તે ઉપર જણાવ્યા તેવા વિષાદિ અનુષ્ઠાનોના પ્રાય: અભાવ હોય છે. કારણ કે તે વખતે સ્વાભાવિક રીતે ક` મેલનુ અલ્પપણું હોય છે. ૧૫૨
વિવેચન:-એ પ્રમાણે ભવાભિધ્વંગ તથા અનાભેગ રૂપ આત્મ સ્વભાવે છે. તેમાં થતા અનુષ્ઠાનામાં ભાભિ
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
Üગ એટલે સ'સારમાં દેવત્વ, ક્રિત્વ, વાસુદેવ, રાજ્યત્વ, મહુદ્ધિત્વ વિગેરે વિષય ભાગની લાલસાને પુષ્ટિ આપતી ભાવનાને મનમાં રાખીને, દેવપૂજા, ગુરૂભક્તિ, સાધર્મિક વાત્સલ્ય, વ્રત, પચ્ચક્ખાણુ, તપ, જપ વિગેરે કરાય છે, તે પણ પુદ્ગલ ભાગની અત્યંત તીવ્ર ઇચ્છાવાલા હોવાથી અચરમાવ એટલે છેલ્લા સિવાયના અનેક પુદ્ગલ પરાવ તનમાં રહેનારા ભવાભિÜગ એટલે સંસારમાં લાંખા કાલ કાયમ રહેવાના આગ્રહની ભાવનાવાલા જાણવા. મેક્ષ ઉપર તથા તેના અનુષ્ઠાના ઉપર અંતરથી અરૂચિમય, તિરસ્કાર રૂપ દ્વેષવાલા અવશ્ય રહે છે. પરંતુ છેલ્રા પુદ્ગલ પરાવનમાં કર્મ બંધનની જે ચેાગ્યતા છે તેમાં ફેરફાર થાય છે અને પારમાર્થિક ભાવની યોગ્યતા પ્રગટે છે. તેથી શાસ્ત્રમાં જે સ્વરૂપ મેાક્ષનુ કહ્યુ છે તેમાં જેઓને પૂર્વે કહેલા સ્વરૂપથી ખીજી રીતે અન્ય પ્રકારે વિષ ગરલ અ ધ્યવસાય ભાવ વિના તેમજ અરૂચિ કે દ્વેષ વિના પ્રેમ શ્રદ્ધાથી યુક્ત મેાક્ષમાં શ્રદ્ધા થાય છે તેથી, દેવપૂજા, ગુરૂ ભક્તિ, દાન વિગેરે ધર્માંના અનુષ્ઠાના શક્તિ અનુસારે શ્રદ્ધા પૂર્વક કરે છે. એવી શ્રદ્ધા પૂર્વકની પ્રવૃત્તિ થૈજ્ઞા પુદ્ગલ પરાવર્તનમાં જ થાય છે, તેમ જાણવું. કારણ કે છેલ્લા પુગલ પરાવર્તનમાં એટલે નજીક મેક્ષવાલા જીવને સહજ ભાવે અલ્પ મહત્વ એટલે સ્વાભાવિક રીતે કમ ખાંધવાની ચેન્યતાવાલા જે અશુદ્ધ પરિણામ છે, તેની કાંઈક અંશે શુદ્ધતા હેાવાથી તેનુ અલ્પ સસારો જાણવુ. અને તેથી જ તે જીવને અધ્યાત્મ આદિ યાગનો પ્રાપ્તિ થવા ચૈગ્ય આત્માની સ્વભાવતા પ્રગટે છે. ૧પર
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬ તેથી શું લાભ થાય તે જણાવે છે – एकमेव हनुष्ठानं, कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन, भोजनादि गतं यथा ॥१५॥
અર્થ:–એક જ રીતે કરતા અનુષ્ઠાને વ્યક્તિઓમાં બાહાથી સરખા જ દેખાય છે, તે પણ કર્યાના અધ્યવસાયના ભેદથી જુદા જુદા ફલ આપનારા થાય છે. જેમકે એક જ પ્રકારના મિષ્ટાન્નો હોવા છતાં રોગીને દુ:ખકર થાય, અને નિરોગીને શરીરની પુષ્ટિ કરનારા થાય છે. ૧૫૩
વિવેચન –એક જ પ્રકારના દેવ પૂજા, ગુરૂ ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય, વ્રત, પચ્ચખાણ, તપ, જપ, આતાઅનાદિ ક્રિયા અનુષ્ઠાને જતા હોય છે. તે પણ કર્તાની અધ્યવસાયની ભિન્નતા (ક્રિયા અનુષ્ઠાન કરનારના જુદા જુદા અભિપ્રાય) હોય છે, એટલે કર્તાના ભેદથી અધ્યવસાય રૂપ પરિણામની ભિન્નતા થાય છે. તેથી અથવા છેલ્લા પંદુગલ પરાવર્તનમાં હોય ત્યારે, અને તે પહેલાં અનેક મુદ્દગલ પરાવર્તનમાં હોય ત્યારે તે જ આત્મામાં ગ્યતાની ભિન્નતા થવાથી પરિણામની ભિન્નતા થાય છે. તેમજ કારક એટલે ક્રિયામાં જોડાયેલા છ જુદા જુદા હોવાથી ક્રિયામાં પણ ભેદ વિશેષ રૂપ ગણાય છે. અત્ર દષ્ટાંત કહે છે. જેમકે ભેજન એટલે અસન, પાણ, મિષ્ટાન્નમાં પુષ્ટિ, તુષ્ટિ આપવાની સમાન શક્તિ હોવા છતાં પણ તે અસન રેગને રોગની વૃદ્ધિને હેતુ થાય છે અને આરોગ્ય શરીર વાલાને શક્તિ–વીર્યની વૃદ્ધિ કરનારા થાય છે. તેથી બલની
રાવ
પરિણામની
જુદી જાત કહે છે
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ વૃદ્ધિ થાય છે, તેમ સમાન જણાતાં અનુષ્ઠાનમાં પણું જાણવું. ૧૫૩
એને સિદ્ધ કરતાં જણાવે છે – इत्थं चैतद्यतः प्रोक्तं, सामान्येनैव पञ्चधा । विषादिकमनुष्ठानं, विचारेऽत्रैव योगिभिः ॥१५४॥
અર્થ:–આમ સામાન્ય રીતે સર્વ અનુષ્ઠાને પાંચ પ્રકારના જણાવ્યા છે. તેના વિચારમાં વિષ આદિ પાંચ પ્રકારના ભેદ પૂર્વ સેવા આદિના થાય છે એમ ગીઓ કહે છે. ૧૫૪
વિવેચન –એ પ્રકારે પૂર્વે જે ભાવના કહી છે, તે પ્રમાણે સામાન્ય રીતે જિનવર-ગુરૂવર-વિગેરેની સેવા-પૂજા કરે, તેમજ વત, પચ્ચખાણ કરે, સદાચાર પાલે, એ સર્વ સદ્ અનુષાને કરાય છે. તેના જીવ વિશેષના અધ્યવસાય અનુસારે વિષ આદિ પાંચ પ્રકારે સામાન્ય ભાવે પાડેલા છે. તે અનુષ્ઠાને જીવનું છેલ્લા આવર્તમાં આવવાપણું કે ચરમાવર્તમાં નહિ આવવાપણું જણાવતા હોવાથી, તેને લગતું
સ્વરૂપ સમજવાનું જરૂરી છે. તેથી વિષ, ગરલ, અનનુષ્ઠાન, તહેતુ ને અમૃત એમ પાંચ પ્રકારના અનુષ્ઠાનની વિચારણા આ વેગશાસ્ત્ર, ગબિંદુ ગ્રંથમાં કહી છે. તેમજ સાંખ્ય યુગ વિગેરેના મત પ્રમાણે પતંજલિ વિગેરેએ જણાવ્યું છે. તે અનુષ્ઠાનનું સ્વરૂપ હવે આગળ કહીએ છીએ. ૧૫૪ - તેમાં પ્રથમ તે વિષાદિ અનુષ્ઠાનનાં નામ જણાવે છે – विषं गरोऽननुष्ठान, तद्धतुरमृतं परम् । गुर्वादिपूजानुष्ठान-मपेक्षादिविधानतः ॥१५५।।
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૮ અર્થ:–વિષ, ગરલ, અનુષ્ઠાન, તબ્ધતુ ને અમૃત એ પાંચ પ્રકારના અનુષ્ઠાનના ભેદ દેવપૂજા ગુરૂ ભક્તિ આદિ ક્રિયાના અધ્યવસાયની અપેક્ષાએ ગણાવ્યા છે. ૧૫૫
વિવેચન વિષ વ્યવહારની અપેક્ષાથી બે પ્રકારના છે. એક બાહ્ય-દ્રવ્ય વિષ, બીજું અભ્યતર અધ્યવસાય રૂપ વિષ. તેમાં દ્રવ્ય વિષ વછનાગ, સેમલ, અફીણ મેરથુથુ હરતાલ વિગેરે સ્થાવર વિષે જાણવાં. તેમજ સર્પ, વિષ્ણુ, ગોલી, અજગર, વનીયર વિગેરેનાં જંગમ વિષે છે, તે પણ દ્રવ્ય વિષે જાણવાં તે દ્રવ્ય વિષ એક ભવમાં મરણનું કારણ થાય છે. ત્યારે દુષ્ટ ભાવથી જે ક્રિયાનુષ્ઠાન કરાય છે, એટલે લેકમાં ધાર્મિક કહેવરાવવાની, ધનવાન થવાની, શેઠ કે રાજા થવાની ઈચ્છાથી જ તપ, જપ વિગેરે અનુષ્ઠાન કરે તે પણ વિષ રૂપ છે. એટલે તે ક્રિયા-અનુષ્ઠાન અનેક જન્મ મરણને હેતુ થતા હોવાથી ભાવ વિષ રૂપ અનુયાન જાણવું. ગર–ભજન આદિમાં ભેળવેલું વિષ મિશ્ર ભાવે થતું હોવાથી તેને લેક ગર” કહે છે. એવું વિષ પણ મરણને હેતુ થાય છે. તેમજ થેડી શ્રદ્ધા યુક્ત ધર્મ ક્રિયા થાય છે, તેમાં પરભવમાં દેવત્વ, ચકિત્વ, ઈન્દુત્વ વિગેરે પુગલ ભેગની ઈચછા થતી હોવાથી ભાવ ગર અનુષ્ઠાન કહેવાય છે. ત્રીજું અનyકાન એટલે પૂજાદ કિયા કરતાં સમુર્ણિમ ભાવે કઈ પણ વિવેક, વિનય, વિચાર વિના, લેકની દેખાદેખીથી કરતાં છતાં શુભ વા અશુભ ભાવ વિના જ કરાય તેનાથી લાભને અભાવ જ છે. તે ક્રિયાને અનુષ્કાનાભાસ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ અન વિગેરેને
માનીએ
કરાએ
૨૬૯ શું તહેતુ અનુષ્ઠાન એટલે મોક્ષની પ્રાપ્તિને ધ્યાનમાં રાખીને જે તપ, જપ, દાન, પૂજા, ભક્તિ, જ્ઞાન, ધ્યાન વિગેરે કરતાં અભ્યાસમય અનુષ્ઠાને જે કે પૂર્ણ શુદ્ધ નથી હતા, તે પણ સિદ્ધ સ્વરૂપ પ્રાપ્તિની એક જ ભાવના તેમાં હોવાથી પરંપરાએ મેક્ષના હેતુ થાય છે. તેમજ પાંચમું અમૃતાનુષ્ઠાન જેથી સશુરૂની ભક્તિ, દાન વગેરે કરતા, પરમદેવ વીતરાગની પૂજ, સ્તવના, ધ્યાન કરતા એકત્વ ભાવે મેક્ષની નાની સમાન અપૂર્વ આનંદ જેમાં અનુભવાય તે અમૃતાનુષ્ઠાન પરમ શ્રેષ્ઠ જાણવુ ગુરૂ કે જે પંચ મહાવ્રત ધારી હોય, સર્વ શાસ્ત્રોના પારંગત હોય, સર્વ જીવો પ્રત્યે મિત્રી આદિ ભાવમય પ્રેમ હય, વીતરાગ દેવની આજ્ઞાનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના અને ઉપદેશ કરનારા હોય, તેવા ગુરૂઓ જાણવા. અઢાર દોષ વિનાના, અને ચાર ઘાતી કર્મને ક્ષય કરી કેવળ જ્ઞાન કેવળ દર્શનને ધરનારા, ચોસઠ ઇંદ્રાદિક દેવેથી સદા પૂજાતા, અરિહંત દેવ એ દેવ કહેવાય આવા-દેવ ગુરૂની પૂજા, ભક્તિ, સ્તવના કરવામાં આ લેક પરલેકના બાહ્ય સુખની ઇચછા હોય તેવા અનુષ્ઠાને તે મોક્ષની પ્રાપ્તિમાં વિનરૂપ જ છે, તે માટે ત્યાગ કરવા
ગ્ય છે અને મોક્ષની એક ઈચ્છાથી કરવા એગ્ય તેમ આરાધવા ગ્યુ હેવાથી ઉપાદેય એવા વિશેષ ભાવે ભેદ પાડેલા છે. ૧૫૫
તે અનુષ્ઠાનની વ્યાખ્યા કરતાં જણાવે છે – विषं लब्ध्याधपेक्षात, इदं सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेय, लघुत्वापादनात्तथा ॥१५६।।
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૦ અર્થ –કીર્તિ વગેરે મેળવવાની ઈચ્છાથી થતું આ અનુષ્ઠાન આત્માના શુદ્ધ પરિણામને નાશ કરતું હોવાથી વિષ કહેવાય છે, વળી મેટા અનુષ્ઠાનને અલ્પ લાભ થાય છે તેમજ આત્માની લઘુતા કરે છે માટે તેને વિષ જાણવું. ૧૫૬
વિવેચનઃ—જેથી લેકમાં પિતાનું માન કીતિ વધે, ચમત્કારિક શક્તિ જાગે. ઘણા લોકે આજ્ઞાને અનુસરે, તેવી લબ્ધિઓની પ્રાપ્તિ માટે જે સેવા, પૂજા, ભક્તિ કરાય તે વિષાનુષ્ઠાન કહેવાય છે. તે ભાવ વિષ છે. જેમ વિષ જીવતા માણસને પ્રાણને નાશ કરે છે, તેમ આ ભાવ રૂપ વિષાનુષ્ઠાન આત્માના પરમ શુદ્ધ અંત:કરણને મલીન કરે છે. તેથી તે આત્માને અનંત જન્મ મરણનું કારણ થાય છે, જે જપ, તપ, વ્રત, પચ્ચખાણથી આત્માને શુભ પરિણામ યેગે મહાટે લાભ થવાનું હતું, તે બાહ્ય સુખ, કીર્તિ, લેક પૂજાદિ રૂ૫ અત્યંત તુચ્છ એટલે હલકે લાભ મેળવવા માટે ઈચ્છા કરવાથી આત્મ ગુણની પણ લઘુતા પ્રાપ્ત કરે છે. તેથી તે અનુષ્ઠાન વિષ રૂપે ગણાય છે. ૧૫૬
दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । एतद् विहितनीत्यैव, कालान्तरनिपातनात् ॥१५७॥
અથડ–દેવ સંબંધિ ભેગેની અભિલાષાથી જે ધર્માનુષ્ઠાન કરાય છે, તે કાલાંતરે આત્માને દુ:ખના તથા અધઃપતનના કારણે થતા હોવાથી તેને પંડિત ગરાનુષ્ઠાન કહે છે. ૧૫
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૧ વિવેચન –દેવતાના સુંદર ભેગ અને દેવાંગનાના રૂપ, ગૌરવ, સૌભાગ્ય વગેરે જેઈને સ્વર્ગમાં મારે જન્મ થાય, ઈંદ્રાણી વિગેરે દિવ્ય રૂપવાલી દેવીએ મારી અંગના થાય, અનેક દેવ દેવીઓ અને સ્વર્ગને હું માલીક થાઉં, એવી ચિત્તની અભિલાષાથી સમ્યક્ત્વ દર્શન પૂર્વક પાંચ મહાવ્રત ધરે, અથવા શ્રાવક વ્રત લઈને પાળે, દાન દે, તપ કરે, સર્વ જીવ પ્રત્યે દયા ઉપકાર કરે, અહિંના ભેગ ઉપર સંયમ રાખે, તેની અભિલાષા ન કરે, તેને વેગ તત્વના અભ્યાસી ડાહ્યા પંડિત ગરાનુષ્ઠાન કહે છે. વિષ અને ગર બંને મારનારા હેવાથી બેમાં શું તફાવત છે? એવી શંકા થાય તેથી જણાવે છે કે આ ભાવ વિષ આ લેકના ભેગની વિષયેની રૂચિ રૂપ અત્યંત મેહની આસક્તિ વાલા હેવાથી, તથા પરભવ એટલે દેવ, નારક, તિર્યંચ રૂ૫ અન્ય ગતિના અસ્તિત્વમાં શ્રદ્ધાને અભાવ ઉપજાવતા હેવાથી (આ લેક મીઠા પરલેક કોણે દીઠા) ધર્માનુષ્ઠાનના ફલમાં અશ્રદ્ધા ઉપજાવે છે. તેથી તુરત મારનાર વિષની જેમ આ અત્યંત ભયંકર ભાવ વિષ ગણાય છે. પરભવમાં શ્રદ્ધા હોવાથી એ મોક્ષમાં શંકા રૂપે લેવાથી પરલોકના સુખ માટે કરાતું અનુષ્ઠાન ગર અનુષ્ઠાન જાણવું. તે કાલાંતરે મરણ પમાડે છે. જેમકે દ્રવ્ય વિષ તે સમલ, હલાહલ, વછનાગ, મેરશુથ, સર્પ, ગરેલી વિગેરે જેના પેટમાં જાય, તે છેડા કાલમાં પ્રાણ ત્યાગ કરે છે. તે એક ભવનું વિનાશનું કારણ હોવાથી દ્રવ્ય વિષે જાણવું. તેમજ દ્રવ્ય ગર ભેજતથાં નંખાયેલા વિષ રૂપ હોવાથી કેટલાક કાળે નાથનું
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
કારણ થાય, તેવા મિશ્રિત વિષને દ્રવ્ય ગર કહેવાય છે. તેમ ભવાંતરમાં આત્મ ભાન ભુલાવનારા અનુષ્ઠાનાને ચાગીએ ગર અનુષ્ઠાન કહે છે, તે ચેાગ્ય જ છે. આ કારણથી વિષાનુષ્ઠાન તથા ગરાનુષ્ઠાન સંસારની પરંપરાના હેતુ હોવાથી ત્યાગ કરવા ચાગ્ય છે. જેને યથા સમ્યગ્ દ ન નથી થયું, જે દીર્ઘ સંસારમાં રહેનારા હાય તેવા ભવાભિન'દીને વિષ તથા ગર અનુષ્ઠાનાના નિત્ય સભવ છે. પ્રાય: નજીકમાં એક, બે કે ત્રણ ભવમાં મેક્ષ ગમન કરનારાને પ્રાય: વિષ કે ગર અનુષ્ઠાનને સદંભવ નથી ૧૫૭
ખીજા ગર અનુષ્ઠાનની વાત કહ્યા પછી હવે ત્રીજા અનનુષ્ઠાનનું સ્વરૂપ કહેવાય છે:-~
अनाभोगवतश्चैत- दननुष्ठानमुच्यते । सम्प्रमुग्धं मनोऽस्येति, ततश्चैतद् यथोदितम् ॥१५८ ||
અ:—જેનું મન સપ્રમુગ્ધ એટલે નિશ્ચિત અવ સ્થાવાયુ છે, તેથી તે વસ્તુતત્ત્વના નિશ્ચય કરી શકતા નથી. તેમ છતાં ઉપયોગ વિના જે ક્રિયા અનુષ્ઠાન કરાય છે તે અનનુષ્ઠાન કહેવાય છે. કારણ કે આભેગ એટલે મના ઉપયોગ નથી. ૧૫૮
વિવેચન:— અનાભાગ એટલે શુભ વા શુદ્ધ ભાવનાના ઉપયેગ વિનાના અર્થાત મા લેક સંબધી કે પરલેક સંબંધી વિચાર કરવાની શક્તિ વિનાના સમુન જીવની પેઠે પ્રવૃત્તિ કરનારા, એક પણ પ્રકારના વિચારથી રહિત એવા પુરૂષા ગુરૂદેવનો પૂજા, શક્તિ, જપ, તપ, સ્વાધ્યાય
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૩
કરે છે, તે તેવા પ્રકારના લેક સમુહથી, દેખાદેખીથી, ગાડરીયા પ્રવાહની જેમ ક્રિયા–અનુષ્ઠાન કરે છે, પરંતુ શુધ અધ્યવસાય ન હોવાથી, ક્રિયામાં ઉપગ નહિ રખાતે હોવાથી, તે કિયાને અનાભોગ અનુષ્ઠાન કહેવાય છે. આત્માના ઉપગ રહિત કરાય છે, તેથી તેને અનુષ્ઠાન કહેવાય છે. વાસ્તવિક રીતે ઉપગ વિનાનું હોવાથી તે અનુષ્ઠાન જ નથી. કારણ કે સંપ્રમુગ્ધ એટલે સર્વ પ્રકાર વડે અત્યંત મુર્દામાં પડેલા છે જેમ હણાય છે, એટલે ઘેરાય છે તેથી હું કેણ અને ક્યાં છું તેને વિચાર કે નિશ્ચય કરી શકતા નથી. તેમ મેહના તેવા પ્રકારના ઉદયથી જીવાત્મા હું કોણ છું? મારું શું છે? મારે કર્યું કામ ક્યારે કરવા યોગ્ય છે? આ કાર્યનું કેવું પરિણામ રૂપ કુલ આવશે? તેને વિચાર નથી કરતે. એવા અનાગ એટલે ઉપગના અભાવવાલા હેવાથી, તેમની ધર્મ સંબંધિ જે ક્રિયા-અનુષ્ઠાને છે તે અનધ્યવસાય રૂપ જાણવા. કારણ કે તેમાં આત્માને ઉત્તમ લાભ મલતું નથી. તે ઉપર વીરા સાલવીનું દષ્ટાંત આ પ્રમાણે જાણવું –જ્યારે ભગવાન શ્રી નેમિનાથ પ્રભુ દ્વારકામાં સમસય, ત્યારે શ્રીમાન કૃષ્ણ નરેશ્વરે પરમાત્માને મોટા સમુદાય સાથે ચતુરંગી બલથી યુક્ત, મેટા સરઘસ સાથે આવી પાંચ અભિગમ સાચવીને વંદન કર્યું. તેમની સાથે કુતુહલ બુદ્ધ યુક્ત આવેલા વીરા નામના વણકરે પણ કૃષ્ણની દેખાદેખીથી વંદનની ચેષ્ટા કરી. પરમાત્માને ઉપદેશ સાંભળતા વચમાં કૃષ્ણ પ્રશ્ન કર્યો કે દેવ ગુરૂના વંદનથી કે
૧૮
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
લાભ થાય ? ત્યારે ભગવાને જણાવ્યું કે, ભાવથી વના કરનાર સંસારના નાશ કરે છે. તેથી તમે આવતી ચાવી. શીમાં અમમ નામના ખારમા તી પતિ થઇ, અહં ત્ લક્ષ્મીને ભોગવીને માક્ષના સ્થાનને પામશે. ત્યારે શ્રી કૃષ્ણે પૂછ્યું કે મારી પેઠે આ વીરા સાલવીએ પણ આપને તથા સ સાધુઓને વંદના કરી છે, તેને પણ તેવા લાભ થશેને? ત્યારે ભગવાને કહ્યું કે તેને તે માત્ર કાયકલેશ જ થયા છે. તેમાં તમારા જેવી ભાવનાનુ અમૃત નથી આવ્યું. તેથી તેને ખીજો લાભ નથી મલો શકયે. કારણ કે ઉપયેગ વિનાની ક્રિયા નિષ્ફળ છે. તેથી એમ જાણવુ એવુ' યાગના વિશારદા કહે છે. ૧૫૮
હવે તખેતુ અનુષ્ઠાનને જણાવે છે.
एतद्रागादिदं हेतुः, श्रेष्टो योगविदो विदुः । . सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः ॥ १५९ ॥
અ:ચાગના જાણકાર, પૂર્વ સેવાહિક ઉપર જે આ રાગ છે તેને યોગના ઉત્તમ હેતુ છે તેમ જણાવે છે. કારણ કે તેથી યુક્ત જે ભાવ પૂર્વક સદ્ અનુષ્ઠાન તેમાં શુભ ભાવના અંશ રહેલા છે. ૧૫૯
વિવચન:—હવે અનુષ્ઠાનને ચેાથેા ભેદ બતાવતાં જણાવે છે કે વીતરાગ અરિહંત દેવ ઉપર ભક્તિ કરવાને તથા આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સંઘ, તપસ્વી, ખાલક, ગ્લાન વિગેરેની સેવા ભક્તિ પૃથ્વ વિગેરે સદ્ અનુષ્ઠાન ઉપર રાગ–અપૂર્વ પ્રેમ, આદર-બહુમાન
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૫. થાય છે. તેથી તેવા રાગ યુક્ત ભક્તિ–સેવા કરવી તે ધર્માનુષ્ઠાનનું પ્રથમ પગથીયું જાણવું. તે માર્ગાનુસારી ભાવવાલું હોવાથી, મેક્ષ માર્ગમાં પ્રથમ ગુણસ્થાનક રૂપ હોવાથી, (વીતરાગની પૂજા સેવા ભક્તિ વિગેરે) સફળ છે. કારણ મેક્ષ માર્ગને તે હેતુ થાય છે તેમ જાણવું. એમ
ગ તત્વના વિશારદે કહે છે. કારણ કે ફલના નિશ્ચય પૂર્વક તાત્વિક ભાવે દેવ પૂજા, ગુરૂભક્તિ, સાધુ સાધ્વી અને સંઘની ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય વિગેરે સ૬ અનુઠાન રૂપ આચારના પરિણામો મુખ્ય ધ્યેયને દૃષ્ટિ સન્મુખ રાખીને કરવાથી મુક્તિ ઉપર અહેષ (રાગ) કાંઈક અંશે હોવાથી શુભ ભાવના અંશ રૂપ જાણવું. આ સદ્દ અનુષ્ઠાનને પંડિત પુરૂષે તહેતુ અનુષ્ઠાન કહે છે. ૧૫૯
હવે પાંચમા અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપ જણાવે છે -- जिनोदितमिति त्वाहु-र्भावसारमदः पुनः। संवेगगर्ममत्यन्त-ममृतं मुनिपुङ्गवाः ॥१६०॥
અર્થ –અત્યંત સંવેગ ભાવવંત જ્ઞાન, દર્શન ચરિત્ર ગુણમાં શ્રેષ્ઠતર ભાવથી યુક્ત મોક્ષ માત્રની અભિલાષાવાલા જે મુનિવરે ઉત્તમ ભાવ વડે, સમ્યગૂ ઉપયોગ વડે તપ, જપ, ધ્યાનમય જે અનુષ્ઠાને કરે છે તે અત્યંત સંવેગ રંગથી ગર્ભિત હોવાથી તેને જિનવરે અમૃતાનુષ્ઠાન જણાવે છે. ૧૬૦
વિવેચન –ભગવાન વીતરાગ જિનેશ્વરાએ ઉપદેશ આપતાં જણાવ્યું છે કે આગળ કહેવાશે તેવા અધ્યવસા
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૬
ચથી યુક્ત જે ક્રિયા કરાય, તે ભાવમાં અત્યંત શ્રેષ્ઠ એવા શુદ્ધ શ્રદ્ધારૂપ દેવ ગુરૂ ધર્મ ઉપર આદર પૂર્વકની અત્યંત રૂચિ રૂપ સમ્યક્ત્વ પૂર્વક હોય છે. તેમજ દેવ પૂજા, ગુરૂ ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ વિગેરે અનુષ્ઠાનો આદર શ્રદ્ધા પૂર્વક કરવા. તેમજ શમ, સંવેગ, નિર્વેદ, અસ્તિ કયતા, અનુકંપા એ ભાવના વડે અંતરમાં સંસારની અસારતા ભાવવી, અને મોક્ષની પ્રાપ્તિ માટે યોગ્ય એવા ધર્મ માને ગ્રહણ કરવાની અત્યંત અભિલાષા કરવી. દેવ પૂજા, ગુરૂ ભક્તિ, સાધુને દાન આપવું, જીની દયા, વ્રત પચ્ચખાણ વિગેરે ભાવ પૂર્વક કરવા. દેશ ચારિત્ર વા સર્વ ચરિત્રમાં શુદ્ધ ઉપગ પૂર્વક ધ્યાન રાખવું તેમજ સમાધિમાં એકત્વ ભાવ થતાં જે આનંદ થાય, તે શુદ્ધતા પૂર્વક અમૃતાનુષ્ઠાનનો જે ઉપયોગ તે જ જન્મ મરણના શય રૂ૫ રોગને એક જ માત્ર ઉપાય છે. તે કારણે તેવી ભાવનાને અમૃત એવી સંજ્ઞા (નામ) આપેલ છે. એમ શ્રી ગૌતમ ઇંદ્રભૂતિ, સુધમોસ્વામી આદિ મહામુનિએ કે જેમણે પ્રત્યક્ષ તીર્થકર દેવ શ્રી મહાવીર પરમાત્માના સુખથી ઉપદેશ સાંભળીને દ્વાદશાંગી એટલે બાર અંગ અને ચૌદ પૂર્વની બે ઘડીમાં રચના કરી છે, તે પરમ આપ્ત ગુરૂવાએ આપણને જણાવ્યું છે. ૧૬૦
એમ પાંચ અનુષ્ઠાનને પ્રસંગ પામીને જણાવ્યા, હવે ચાલતા પ્રકરણને સમર્થન કરતાં જણાવે છે –
एवं च कर्तृभेदेन, चरमेऽन्यादृशं स्थितम् । पुद्गलानां परावर्त, गुरुदेवादिपूजनम् ॥१६१॥
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭
અર્થ :——એવી રીતે અનુષ્ઠાનના કર્તાના કાલાદિ ભેદ વડે છેલ્લા પુદ્ગલ પરાવનમાં જીવાત્માને દેવ ગુરૂ આદિની પૂજા પૂર્વ કાલાટ્ટિથી અન્ય પ્રકારની થાય છે એમ સિધ્ધ થાય છે. ૧૬૧
વિવેચન:—એ પ્રકારે, વિષ, ગર, અનુષ્ઠાન, તખેતુ, ને અમૃત એ પાંચ ભેદ અનુષ્ટાનના પડે છે, તે અનુષ્ઠાનને કરનારા એવા જીવાના કાલાદિ ચેગે દેશ, કાલ, દ્રવ્ય, ભાવ વિગેરે સ્વભાવના ચેાગે તે અનુષ્ઠાનમાં ભેઢ પડે છે. છેલ્રા પુદ્ગલ પરાવતનમાં રહેલા, અને છેલ્લા સિવાયના અન્ય પુદ્ગલ પરાવર્તનમાં રહેલા જીવામાં તેવી તેવી ચાગ્યતા વડે મુક્તિ તથા તેના માર્ગ પ્રત્યે અદ્વેષ વા દ્વેષ રૂપ અધ્યવસાયના કારણે દેવ પૂજા, ગુરૂ ભક્તિ, તપ, જપ, ધ્યાનમાં વિલક્ષણ ભેદ થાય છે. તેનું એજ કારણ જાણવુ કે અદ્વેષ વડે તખેતુ અને અમૃત અનુષ્ઠાન થાય, અને દ્વેષથી વિષ, ગર અને અનનુષ્ઠાન થાય છે. તે વાત સર્જે રીતે ન્યાયથી સિધ્ધ થયેલી જાણવી. આથી એમ સમજવું કે છેલ્લાપુગલ પરાવર્તનમાં રહેલા જીવા કે જે એક લવ માત્ર કર નારા હોય અથવા ત્રણ કે પાંચ વા સંખ્યાતા ભવમાં જ જન્મ મરણના નાશ કરનારા હોય, તેવા જીવાત્માઓને દેવપૂજા, ગુરૂ ભક્તિ, વ્રત, પચ્ચખાણુ, તપ, જપ, ધ્યાન, સર્વ ધર્મોના અનુષ્ઠાના મુક્તિ માટે થતા હૈાવાથી, મુક્તિ રૂપ જ જાણવા. ૧૬૧
એ વાતને સિધ્ધ કરતાં જણાવે છે:~
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૮ यतो विशिष्टः काय, तदन्येभ्यो नियोगतः। तद्योगयोग्यता भेदा-दिति सम्यग्विचिन्त्यताम् ॥१६२॥
અર્થ –જેથી પૂર્વના પુદગલ પરાવર્તનમાં જીવાત્માને ચગની પ્રાપ્તિની અગ્યતા હોવાથી દેવ ગુરૂનું પૂજન સેવન હતું તે વિષ રૂપ હતું, તેથી જુદા સ્વરૂપવાલું છેલ્લા-ચરમ પુદગલ પરાવર્તનમાં ગની ગ્યતા રૂપ સ્વભાવ સહિત હેવાથી દેવ ગુરૂ ધર્મની પૂજા, સેવા, ભક્તિનું કરવાપણું આદર પૂર્વક થતું હોવાથી, પૂર્વની ક્રિયાથી વિશેષપણાવાળી તહેતુ વા અમૃત ક્રિયાથી યુક્ત હાવાથી ભેદ અવશ્ય દેખાય છે. તેને સમ્ય રીતે વિચારો. ૧૬૨
વિવેચન–જે કારણથી પ્રથમ એટલે છેલ્લા સિવાચના અનેક પુગલ પરાવર્તનમાં રહેલા જીવાત્માએ દેવ ગુરૂની ભક્તિ, પૂજા, દાન, જપ, વિગેરે અનુષ્ઠાને કરતા તે ચાલુ ભવમાં લેકમાં માન્ય થવા વા પૈસા, સ્ત્રી, ધન વિગેરે મેળવવા બાહ્ય ભેગની લાલસાને મુખ્ય ગણી પાતાંજલ પ્રત પૂર્વ સેવાદિ કાર્યોને નાશ કરનારે હતું તેથી તેની ક્રિયા વિષ રૂપ અનુષ્ઠાનમય હતી, તેમ જાણવું. કારણું કે એવી અવસ્થામાં મેક્ષના કારણુ ભૂત યોગ પ્રાપ્તિની તે આત્મામાં અયોગ્યતા રહેલી હતી. હવે છેલ્લા પુલ પરાવર્તનમાં આવેલા જીવાત્માઓને પૂર્વના મુદ્દગલ પરાવર્તનમાં રહેલાથી જુદા પ્રકારની એટલે વિશેષ પ્રકારની ભાવના વડે
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯
દેવપૂજા, શુરૂ ભક્તિ, સુપાત્ર દાન, તપ, જપ, વ્રત, પચ્ચખાણ વિગેરે તેવા પ્રકારના અનુષ્ઠાનેામાં યાગ માની ( મેક્ષ માર્ગોની ) પ્રાપ્તિની યાગ્યતા પૂર્વક પ્રવૃત્તિ કરાતી હાવાથી તહેતુ ના અમૃત અનુષ્ઠાન પણ સંભવે છે. તે ચેાગની ચેાગ્યતા છે. એવી રીતે ચેગની યાગ્યતા તથા અયાગ્યતાના વિશેષ પ્રકારના ભેદ રહેલા છે, તે તમા સમ્યગ્ રીતે વિચારશે. કારણ કે પૂર્વ કાલમાં એટલે અચરમછેલ્લા સિવાયના પુદ્ગલ પરાવર્તનમાં એકાંતે નિશ્ર્ચયથી યેાગની યાગ્યતા ડાવાથી, દેવપૂજા, ગુરૂ ભક્તિ વિગેરેમાં વિષ, ગર અને અનનુષ્ઠાન રૂપ અધ્યવસાય વતે છે. અને છેદ્યા પુદ્ગલ પરાવર્તનમાં તે ચેગના માર્ગોની ચેાગ્યતાને પ્રાદુર્ભાવ થવાથી, ધ્રુવ પૂજા, ગુરૂ ભક્તિ, વ્રત, પચ્ચખાણુ વિગેરે શુભાનુષ્ઠાના પૂર્વ કાલીન અનુષ્ઠાનાથી જુદા પ્રકારના જ છે. તેથી તેવા અવસરમાં ચૈગ્ય સામગ્રીના ચગે જે સદ્ અનુષ્ઠાને થાય, તે તદ્ભુતુ ના અમૃત અનુષ્ઠાન સ્વરૂપે જ સંભવે છે. કારણ કે માક્ષના સ્વરૂપની જીજ્ઞાસા અને માક્ષ તરફ જવાની ભાવના તેમાં આદર-બહુમાન ઉપજાવે છે. તેથી તે ક્રિયા અનુષ્ઠાના યોગ્યતાવાળા થાય તે વાત અવશ્ય વિચારશે. ૧૬૨
આ છેલ્લા આવમાં આત્માની કેવા પ્રકારની વિશેષ અવસ્થા હાય તે જણાવે છે:
चतुर्थमेतत्प्रायेण, ज्ञेयमस्य महात्मनः । સદ્દાળમત્યું તુ, યુત્રિ વત્તેવિતાઃ ॥ચ્છુદ્દા
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ -પ્રાય: એ ચોથું તબ્ધતુ અનુષ્ઠાન મહાત્માએને સહજ ભાવે, થેડે કર્મ મેલ રહે હોય ત્યારે જ સંભવે છે. તેની યુકિત પૂર્વે જણાવેલી છે. ૧૬૩
વિવેચન –જેનું સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે, તે શું તધેતુ અનુષ્ઠાન ઘણું કરીને છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં આવેલા એવા મહાત્માઓને હોય છે, સહજ ભાવે અલ્પ કર્મ મલને સંસર્ગ રહેલે હોવાથી તેમનાં દેવ પૂજા, ગુરૂ ભકિત, સંઘ વાત્સલ્ય, તપ, જપ, વ્રત શુભ ભાવ યુક્ત હોય છે. તેમજ છેલ્લા પુદગલ પરાવર્તનમાં વિશેષ પ્રકારના જ્ઞાન તથા દર્શન રૂપ વિવેક પ્રાય: જાગેલ હોવાથી અનાભોગત્વ એટલે કાંઈક અંશે ચિત્તની શૂન્યતા કદાચિત હવાથી જીવોને એ તહેતુ અનુષ્ઠાન ન પણ હોય, તે પણ છેલ્લા પુદ્ગલ પરાવર્તન કાલમાં આવેલા અને સ્વાભાવિક રીતે સહજ ભાવે કર્મને મેલ બહુ અલ્પ હોય છે. તે મલનું સ્વરૂપ આગલ કહેવામાં આવશે. તે કર્મ મેલ પ્રવાહથી જીવ સાથે સમાન કાલિનતા એટલે અનાદિ કાલથી રહેલે હોવાથી અભેદ દેખાય છે, પણ જ્યારે જીવ છેલા પુદ્ગલ પરાવર્તનમાં આવે છે, ત્યારે જીવની કર્મ બંધનની યોગ્યતામાં પણ ફેર પડે છે. તે વાતની યુક્તિ પૂર્વક વિચા. રણા પૂર્વે કહેલી છે, તે સમજવી. ૧૬૩
હવે કર્મ મલને વિચાર જણાવતાં કહે છે – सहजं तु मलं विद्यात् , कर्मसम्बन्धयोग्यताम् । आत्मनोऽनादिमस्वेऽपि, नायमेनां विना यतः ॥१६॥
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ –સહજ મલને જ કર્મ સંબંધની ગ્યતા જાણવી. તે પણ આત્માનું અનાદિપણું યોગ્યતા વિના કદાપિ સંભવે જ નહિ. ૧૬૪
વિવેચન-સહજ એટલે સ્વાભાવિક સંસારી આત્માને અશુદ્ધ આત્મ ધર્મ રૂપ મલ-કર્મ મલ વર્તે છે, તે સહજ ભાવે કર્મ મલ આત્મા સાથે તેવા પ્રકારની યેગ્યતાથી સંબંધિત થયેલ છે, તેમ જાણવું, તે કર્મ સંબંધની ચોગ્યતા એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ, વેદનીય કર્મ એમ આઠ પ્રકારના કર્મને સંબંધ થવામાં, તે જીવને નિમિત્ત કારણ છે, અને તે જીવની યોગ્યતા અનાદિમાન હવાથી, કર્મ બંધની એગ્યતા એટલે શક્તિ ધરાવે છે. જીવને સમયે સમયે કર્મ બંધ થાય છે. જીવની ગ્યતા વિના તે કમ બંધ કદાપિ ન સંભવે. તે કારણે જીવ તથા કર્મને અનાદિ કાલને સંગ સંબંધ તે જીવની યોગ્યતાથી જ સંભવે છે. પણ તેમાં ગગન કે એવા કેઈ પણ પદાર્થની હેતુતા આવતી નથી. પણ તેમાં પોતાની સ્વભાવતાયેગ્યતાની જ અપેક્ષા રહેલી છે. તેમાં કર્મને બંધ થવે તે પ્રવાહની અપેક્ષાથી અનાદિ માન છે, તેથી એમ જ સિદ્ધ થાય છે કે કર્મને સંબંધ જીવની સાથે છે, તે જીવ તથા કર્મની યેગ્યતાથી જ સિદ્ધ થાય છે. નહિ તે અનેક દેને પ્રસંગ આવે છે. ૧૬
તે વાત હવે જણાવે છે.
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
अनादिमानपि ह्येष, बन्धत्वं नातिवर्तते । योग्यतामन्तरेणापि, भावेऽस्यातिप्रसङ्गता ॥ १६५॥
અ:-જીવ કર્મોના સમય અનાદિમાન હોવા છતાં કનુ ધનત્વ યોગ્યતા હોવાથી અતિ વ્યાપ્તિ વાલું નથી, પણ જો યાગ્યતા વિના ક્ર` બંધ માનીએ તે અતિ વ્યાપ્તિના પ્રસંગ આવે છે. ૬૫
""
વિવેચનઃ—જીવ અને કર્મોના સબંધ અનાદિમાન માનતા હોય તેા યથાર્થ યુક્તિ સભવે છે. જો કમ ના બધ આદિભૂત માનીએ તા સિદ્ધ પરમાત્માને પણ મધના સ ંભવ થાય છે, તે અતિ અનિષ્ટ જ છે, તે વાતને જણાવતાં કહે છે કે જીવાત્મા આદિભૂત કર્મ બધથી રહિત છે. એટલે પ્રથમ જ કર્મોના બંધ થયે, પહેલાં હત્તા નિહ, એવા પ્રકારના આદિ કાલના અભાવ છે તે પણ, પર પરાના પ્રવાહની અપેક્ષાથી અને પ્રત્યેક વ્યક્તિની અપેક્ષાથી તે જીવાત્માએએ કરેલા નવા તથા શુભાશુભ અધ્યવસાયથી નવા નવા કર્મોના અધ સમયે સમયે થાય, અને પ્રાચીન કમને સમયે સમયે ભાગવત ક્ષય કરતા જાય, એ અપેક્ષાથી કર્મ બંધનુ જીવાત્મા સાથે આદિપણું પણ સંભવે છે. તેથી ખંધત્વ જીવથી ગ્રહણ કરાતા કની વાના પુદ્ગલ રૂપ લેાનુ કર્મી 'ધ રૂપ કાર્ય જાણવું. તેથી જીવને કર્મ લેના જે સબંધ થાય છે, તે ચેાગ્યતાનો અપેક્ષાથી થાય છે, તેમ માનતાં અતિવ્યાપ્તિ નથી આવતી.
यो यो बन्धः स स बध्यमानयोग्यतामपेक्षते અર્થ: જે જે કમ અંધ થાય છે તે તે સ ક
For Private And Personal Use Only
39
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩ દલ કમને બાંધનાર જીવ સ્વભાવની ચેગ્યતાની અપેક્ષાથી થાય છે. જેમકે વસ્ત્ર સુતરના હેાય, કે ઉનની કાંબળી હોય, તે વસ્ત્રને જેવી ગ્યતા હોય, તેવા તેવા મંજીષ્ઠ કરમજ, લાખ વિગેરેને રંગ તેની સાથે જોડાય છે, તેવી જ રીતે જીવ અને કર્મને સંગ થતાં જે કર્મ સંયેગથી બંધ થાય છે, તે જીવ સ્વભાવની યોગ્યતાની અપેક્ષાથી જ થાય છે, એમ સમજવું. પરંતુ (વિપક્ષે) બીજી રીતે ગ્યતાને અસ્વીકાર કરીએ તે અતિવ્યાપ્તિ દોષને પ્રસંગ આવે છે. એટલે કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, મિથ્યાત્વ, અવિરતિ, મન વચન કાયાની અનુપગ પૂર્વકની પ્રવૃત્તિ રૂપ જીવ પરિણામ રૂપ યોગ્યતા કહેવાય છે. તે ગ્યતા વિના જે પૂર્વ કર્મબંધનું કારણ પૂર્વના કર્મબંધ, તેનું કારણ પૂર્વતમ પૂર્વબંધ, એમ પરંપરા કર્મબંધનીયેગ્યતાથી અનાદિ કાલથી ચાલતી આવેલી છે. હવે એગ્યતાને નહિ સ્વીકારીને એકલા ભાવ એટલે આત્મદ્રવ્ય અને કર્મ. દ્રવ્યની એકલી સત્તા એટલે ભાવરૂપ સવની અસ્તિતા માનીએ તે અતિવ્યાપ્તિ આવે છે, તે આવી રીતે-ગ્યતા વિના આત્મા અને કર્મદલને સંગ જ કર્મબંધમાં હેતુ થાય, તે સિદ્ધ પરમાત્મા કે જે મુક્ત થયેલા છે તેમને પણ કર્મબંધને પ્રસંગ આવે છે. એમ તાત્પર્ય જાણવું. ૧૬૫.
આ પ્રમાણે કહી ફલિતાર્થને જણાવે છે– एवं चानादिमान्मुक्तो, योग्यता विकलोऽपि हि । बध्येत कर्मणा न्यायात, तदन्या मुक्तवृन्दवत् ॥१६६।
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ –એવી જ રીતે જીવાત્માને અનાદિ કાલથી મુક્ત માનીએ, અને યેગ્યતાને ન માનીએ તે એ ન્યાયથી બીજા સંસારી આત્માની પેઠે મુક્તોને કમને સંબંધ લાગુ પડે ૧૬૬.
* વિવેચન –એવી રીતે આત્માને અનાદિથી ચગ્યતાના અભાવે કર્મબંધના અભાવવા, નિત્ય મુક્ત માનીએ તે અતિવ્યાપ્તિ આવે છે. તે છતાં પણ સદાશિવ રૂપ આત્માને અનાદિ મુક્ત એટલે કમલ રહિત માનીએ તે, તથા એગ્યતા વિના જીવને કર્મ સંબંધ થવાથી કર્મબંધ માનીએ તે, કમલથી રહિત થયેલા સિદ્ધ પરમાત્માને, અને અન્ય દર્શનકારોએ નિત્ય માનેલા ભગવાન સદાશિવને પણ કર્મમલથી પરવશ થવાને પ્રસંગ આવે, એટલે અતિવ્યાપ્ત દોષ આવે છે. અને તેથી સંસારના પ્રવાહમાં જન્મ મરણ કરતા દેવ, નારક મનુષ્ય તિર્યંચ નિમાં ભ્રમણ કરતા સંસારી જીવાત્માઓ અદષ્ટ એટલે કર્મના બલથી જન્મ, મરણના દુઃખ ભોગવે છે. તે ન્યાયે કર્મબંધનની યેગ્યતા વિના પણ નિત્ય મુક્ત ગણાતા એવા ઈશ્વર સદાશિવ, શિવ વિગેરેને પણ સંસારમાં જન્મ મરણ કરવા પડશે, સંસારી જીવના જે લક્ષણ છે તે પણ નિત્યમુક્ત અથવા કર્માભાવથી યુકત એવા સિદ્ધ પરમાત્માને લાગુ પડશે, તે તે પ્રત્યક્ષપણે અનિષ્ટ છે. માટે જીવમાં કર્મ બંધની ગ્યતા અવશ્ય માનવી જોઈએ અતિવ્યાપ્તિને અર્થ શું? સાધ્યમાં રહ્યા છતાં અસાધ્યમાં જે લક્ષણ
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૫ જણાય તે અતિવ્યાપ્તિ. ગાય પેળી છે એટલે કે ધોળી એટલી ગાય એ લક્ષણ એવું ગાયનું નથી, બકરી પણ ધળી હોય છે. એટલે ગાયને છોડીને બકરીમાં પણ એ લક્ષણ જણાવવું તે અતિવ્યાપ્તિ કહેવાય. ૧૬૬ तदन्यकर्मविरहाद्, न चेत्तद्वन्ध इष्यते । तुल्ये तद्योग्यतामावे, न तु (नु) किं तेन चिन्त्यताम्॥१६७॥
અર્થ –અહિં પરવાદો કહે છે કે વર્તમાન કાલીન કર્મથી અન્ય કર્મને આત્માને અભાવ છે. એમ માનવાથી તે વર્તમાન કાલીન કર્મને પણ બંધ માનવે ઈષ્ટ નથી, કારણ કે તેની યોગ્યતા આપણે નથી માનતા એટલે સંસારી અને મુતાત્માને સરખાપણું આવશે તે વિચારશે. ૧૬૭
વિવેચન –અહિં પરવાદી કહે છે કે આત્માને કર્મબંધમાં યોગ્યતા માનવાની જરૂર નથી, કારણ કે વર્તમાન કાલમાં જે કર્મબંધન માટે પ્રવૃત્તિ થાય છે, તેજ પ્રવૃત્તિ કર્મબંધનું કારણ માનવું. પણ પૂર્વના બંધાયેલા કર્મને વર્તમાન કાલીન કર્મમાં હેતુતા માનવી તે ઈષ્ટ નથી. જે તેમ ન માનીએ તે વર્તમાનકાલના કર્મના બંધમાં પૂર્વના કમને હેતુ માનીએ, તેને પણ તેની પૂર્વના કર્મને હેતુ માનીએ તે અવ્યવસ્થા થાય છે. તેથી વર્તમાનકાલીન જે ક્રિયા તેને જ કર્મબંધમાં કારણુતા માનવી યોગ્ય છે. અહિં આચાર્ય ભગવાન જણાવે છે કે, હે વાદી ! જીવાત્માના પૂર્વ કાલના કર્મને, વર્તમાન કાળના કર્મ બંધનમાં હેતુ ન માનીએ તે કર્મબંધનનું આદિપણું આવે, તે તમારે
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
પણ ઈષ્ટ નથી, કારણ કે સર્વથી મુકત પરમાત્માઓ, ઈશ્વર, સદાશિવ વિગેરેને પણ કર્મબંધ થવાને પ્રસંગ આવે છે. તેથી સામાન્ય જીવ, અને નિત્ય મુકત-કર્મ, ક્ષયથી મુકત એવા પરમાત્માનું સમાનપણું આવી જશે. માટે છે વાદી! તમારે પણ કર્મબંધમાં જીવાત્માની સ્વભાવની યોગ્યતા માનવી તે જ યોગ્ય છે. તેથી પૂર્વ કાલમાં બંધાયેલા કર્મ અહિં ભેગવતાં નવા કર્મના બંધ પણ તે એગ્યતા વડે જ થાય છે. આમ અનાદિની કર્મપરંપરા નવા નવા કર્મબંધમાં યોગ્યતાને યોગે હેતુપણને પામે છે. માટે યોગ્યતા ન સ્વીકારવાથી તમારા મતની સિદ્ધિ થાય તેમ નથી. તેથી વિચારવાનું રહે છે કે પૂર્વકાલીન કર્મ બંધને ન માન એટલે જે આત્મા પૂર્વે પૂર્ણ શુદ્ધ હતું, તેમ માનવે, તેજ આત્માને વર્તમાન કાલમાં કર્મબંધની કલ્પના કરવી તેમાં કયું પ્રયોજન રહેલું છે તે વિચારશે. આમ આ ચર્ચાને એજ સાર છે કે જે યોગ્યતા વિના સર્વ સંસારી જીવોને કર્મબંધ થાય છે તેમ સ્વીકારવામાં આવે તે, અનાદિમુક્ત સદાશિવ, વિષ્ણુ વિગેરે જે પરમેશ્વર તમેને માન્ય છે, તેમને કમને સંયોગ અવશ્ય લાગુ પડશે. કારણ કે બંનેમાં ચૈતન્ય અથવા જીવન સમાન જ છે. માટે સંસારી આત્મા અને નિત્ય સિદ્ધાત્મામાં યોગ્યતાને અભાવ સમાન જ છે. ૧૬૭
અહિં પરમતવાદી કહે છે કે જીને વર્તમાન કાલમાં બંધાતા કર્મલથી અન્ય જે પૂર્વકાલમાં બાંધેલા કર્મ તે
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
કર્મબંધના હેતુ બને છે. તે કર્મ તેવી ગ્યતાના અભાવે નથી અનતા. તેથી કર્મબંધની ચેગ્યના અનાદિ મુકત એવા નિત્યેશ્વર, શિવ, સ્વયંભૂ, પરમાત્મા જેમને સાંખ્યયોગ, તૈયાયિક વિગેરે નિત્ય મુક્તરૂપે માને છે, તેમને પણ કર્મને બંધ માનવે પડશે. તેથી પૂજ્ય આચાર્ય કહે છે કે સર્વ જીવમાં સમાનતા એટલે તુલ્યતાજ આવશે, કારણ કે કમબંધની ચેગ્યતાને અભાવ સર્વ જેમાં સરખે જ છે. તે પરવાદીએને ઈષ્ટ નથી. એટલે નિત્ય સદાશિવને કર્મબંધ ઈષ્ટ નથી, તેમજ સાંખ્ય વિગેરે દર્શનકારો તે વાત માને તેમ નથી. તેમને પ્રાચીન કર્મબંધને અભાવ માનીને ઉત્તરકાલીન કર્મબંધની કલ્પના કરવાથી શું લાભ થવાને છે, તે વિચારશે. જે તમે જીવને કર્મબંધની ગ્યતાને સ્વીકાર કર્યા વિના ઈશ્વર વિગેરેને બાદ કરી.બાકીના સર્વ સંસારી જીવને કર્મબંધ થાય છે એમ કહેશે તે બીજે દોષ પણ ઉમે જ છે, તે એ કે અનાદિથી મુક્ત આત્માને ગ્યતાને અભાવ, સંસારની એગ્યતાના અભાવની સમાન છે. બીજાને ચગ્યતા ન હેવા છતાં પણ કર્મબંધ છે તેમ અનાદિ સિદ્ધને પણ કર્મસંબંધ લાગુ પડશે જ એ અવશ્ય વિચારવાનું છે. ૧૬૭
હવે એ ચર્ચાને સમાપ્ત કરતાં જણાવે છે કે – तस्मादवश्यमेष्टव्या, स्वभाविक्येव योग्यता । तस्यानादिमती सा च, मलनान्मल उच्यते ॥१६८॥ અર્થ:–તે કારણે સ્વાભાવિકી ગ્યતા જીવાત્મામાં
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
અવશ્ય માનવા ગ્ય જ છે તેમ જાણવું અને તે જીવની તથા મલ સ્વરૂપ કમમેલનું સંયેગી ભાવનું અનાદિપણું પણ ગ્યતાથી જ સિદ્ધ છે તેમ જાણવું. આત્માને મલોન કરવાને કર્મને સ્વભાવ હેવાયી કર્મને મેલ કહેવાય છે જ. ૧૬૮
વિવેચન –જે ગ્યતા વિના જીવને કર્મમલને સંગ થાય તે મુતાત્માને પણ કર્મને સંગ થવાને પ્રસંગ આવે તે ઈચછવા યોગ્ય નથી. તે કારણે જીવાત્માને યોગ્યતા અવશ્ય નિયમપૂર્વક માનવી જોઈએ, અને તે ગ્યતા સ્વભાવ રૂપે માનવી એજ કર્મબંધમાં કારણે થાય છે. અને તે ચેગ્યતા આત્માને કર્મના સંબંધમાં અનાદિ કાલથી પ્રવૃત્ત થયેલી છે. તેમજ કર્મબંધની ગ્યતા જીવને મેલે કરે છે. તે કર્મરૂપ મેલની આવરણ કરવાના સ્વભાવવાળી યોગ્યતા હેવાથી જીવની આડે કર્મના બંધન બાંધનારી હોવાથી મલ એ નામે પણ ઓળખાય છે. ૧૬૮
એ વાતનું અન્ય દર્શનકારેના મતને પ્રગટ કરીને સમર્થન કરતાં જણાવે છે – दिक्षा भवबीजादि-शब्दवाच्या तथा तथा । इष्टा चान्यैरपि ह्येषा, मुक्तिमार्गावलम्बिमिः ॥१६९॥
અર્થ:–અન્ય કે જે મુકિતમાર્ગને અનુલક્ષી પ્રવૃત્તિ કરનારા છે, તેઓ પણ જીવાત્માને જે કર્મદલ છે તેને જોવાની ઈચછા-દિક્ષા કહે છે, તેને અન્ય ભવબીજ કહે છે, તેજ કમબંધનની યોગ્યતા છે. ૧૬૯
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
વિવેચનઃ–પુરૂષ એટલે આત્મા તે સાંખ્યદર્શન કારે માનેલ પ્રકૃતિના વિકારથી દિક્ષા એટલે જોવાની ઈચ્છા કરે છે. શિવ દર્શનકારે ભયબીજ કહે છે, અને વેદાંતી ઓ બ્રાતિરૂપ અવિવા, સીગતે અનાદિ કલેશમય વાસના કહે છે, તે દિક્ષા, ભવબીજ, અનાદિ વાસના વિગેરે શબ્દથી સાધે છે, તે દર્શનકારોએ પિતાની ભાષામાં ઈષ્ટ માનેલ જુદા જુદા લક્ષણેથી તેની સિદ્ધિ બતાવી છે. અમે
સ્યાદ્વાદ સિધ્ધાંત વડે બાંધેલા લક્ષણથી જીવાત્માને સંસારમાં રહેવાનું કારણ એક માત્ર કર્મદલને બાંધવાની ચેગ્યતા જ છે, એમ જણાવીએ છીએ. તે બધા અર્થની અપેક્ષાથી એકજ સ્વરૂપના જ છે. શબ્દની ભિન્નતા ભલે હોય, પણ અર્થનું એકત્વ આવતું હોય તેમાં વિશેષ નથી ગણતે. કારણ કે સર્વ દર્શનકારના શાસ્ત્રોમાં સાધ્ય એક માત્ર મુકિત માર્ગજ છે. તેવા નિવૃત્તિ માર્ગમાં ગમન કરનારાના શુભ અધ્યવસાયે કઈ પણ ભાષાવાલા હાય, તે બાહ્ય ક્રિયાના ગમે તેવા ભેદવાલા હાય, પણ સુંદર એક માક્ષને જ માર્ગ વિચારતા હોય તે ગમે તે કાલે સત્ય વસ્તુ પ્રાપ્ત કરે છે. ૧૬૯
આમ હવાથી જે સિદ્ધ થયું છે તે જણાવે છે – एवं चापगमोऽप्यस्याः, प्रत्यावर्त सुनीतितः । स्थित एव तदल्पत्वे, भावशुद्धिरपि ध्रुवाः॥ १७० ॥
અર્થ:–એવી જ રીતે એને અપગમ પણ દરેકે દરેક આવર્તામાં થાય છે. એટલે એક એક કર્મબંધ
3
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
થતા જાય છે. એ વાત ન્યાયની યુક્તિથી ઘટે છે. કારણ કે જેમ જેમ કર્માંબધનનું અલ્પપણું તેમ તેમ ભાવશુદ્ધિ પણ નિશ્ચય થાય છે. ૧૭૦
વિવેચન:--- ઉપર જણાવ્યું તે પ્રમાણે જીવાને ગાઢકર્મ મધનું કારણ જીવાત્માના સ્વભાવરૂપ ક ખ ધનની ચેાગ્યતા રૂપ ભખીજ છે, તેવી જ રીતે એ યાગ્યતા જ્યાં સુધી આછી ન થાય ત્યાં સુધી જીવાત્માને સંસાર ભ્રમની પ્રવૃત્તિ નષ્ટ થતી નથી, એમજ નિશ્ચય માનવું. આ જીવાત્માની યાગ્યતા કે જે કમ બંધનના હેતુભૂત છે તેના એટલે યોગ્યતારૂપ દોષાને પ્રત્યેક પુદ્ગલ પરાવર્તનમાં ક્રમે ક્રમે પ્રાસ થાય છે. તે સ્યાદ્વાદ ન્યાયની યુક્તિથી ઘટે છે. એટલે યથાર્થ વસ્તુભાવે વિચારતાં જેટલો જેટલી ક ખ ધની ચેાગ્યતા ન્યૂન, તેટલી તેટલી ભાવશુદ્ધિ અધિક જાણવી, એટલે જેમ ક મલ આછે તેમ તેમ પરિણામનો નિર્માં લતા વિશેષ સમજવી, એમ નિશ્ચે જાવું. એમ દરેકે દરેક પુદ્ગલ પરાવર્તનમાં ક મેલ ઘણા ઓછા થઈ જાય છે. એમ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી માક્ષ પ્રાપ્તિના છેલ્લા સમય સુધી ક`મલની આછાશ થતાં, છેલ્લા સમયે સથા મલના વિનાશ થાય છે. જો એવી ન્યાયપૂર્વકની યુતિના સ્વીકાર ન કરતાં યોગ્યતાને કર્મ બંધમાં હેતુરૂપ ન માનીયે તા. ક મેલને અભાવ થવાના સ થા અભાવ જ રહે છે. ૧૭૦
તતઃ જીમમનુષ્ઠાન, સર્વમેવ દિ રેશિનામ્ । विनिवृत्ताग्रहत्वेन, तथाबन्धेऽपि तत्त्वतः ॥ १७१ ॥
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ અર્થ –ને કારણે જીવાત્માઓને સર્વ પ્રકારનું શુભ અનુષ્ઠાન ભાવની શુદ્ધિપૂર્વક દુષ્ટ આગ્રહ વિના છેલ્લા પુગલ પરાવર્તનમાં આવશે. તેથી એવા ન્યાયથી કર્મવૃદ્ધિ અને હાસ પણ યથાર્થ તત્વથી વિચારતાં લાગુ પડે છે તે સમજાશે. ૧૭૧
| વિવેચન –તેવી રીતે કર્મમલની એ છાશ થયે તે, કલ્યાણમય શુભ અનુષ્ઠાનથી ધર્મ, અર્થ, કામ અને મેક્ષ સંબંધો વિચારણા પ્રત્યક્ષ રીતે ધરનાર જીવાત્માઓ જેઓ ભવ્યત્વ સ્વભાવવંત છે, તેમને અભિનિવેશ ભાવ રૂપ મિથ્યાત્વ અજ્ઞાનતાની પરાધીનતાથી યુક્ત જે દુષ્ટ આગ્રહ હતે તેને વિનાશ થાય છે. તેવી જ રીતે કર્મ બંધ પણ અલ્પ અ૫તર થાય છે. એમ ક્રમે ક્રમે મિથ્યાત્વને નાશ, અજ્ઞાનતાને નાશ, અવિરતિપણને નાશ, તેમજ ક્રોધ, માન, માયા ભનો નાશ નિશ્ચયથી થાય છે. ૧૭૧
नात एवाणवस्तस्य, भागवत् संक्लेशहेतवः । તથા સ્વાવલંધેરાયમરાવત ૨૭૨ /
અર્થ:–આથી એમ સમજવાનું કે કર્મદલના અ. શુઓ પહેલાં જે સંકલેશના હેતુ રૂપે થતા હતા તે હવે અંત:કરણની શુદ્ધિથી તેમજ ઉત્તમ શુભ ભાવથી સંકલેશના હેતુ રૂપે થતા નથી ૧૭ર
વિવેચનઃ– છેલ્લા પુદગલ પરાવર્તનમાં વર્તતા જીવાતમાઓને અજ્ઞાનમય અતત્વમાં તત્વ બુદ્ધિરૂપ મિથ્યાત્વ દર થયેલ હોવાથી જ્ઞાન, દર્શન, ચારિત્રને રેકનારા આવ
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯ર
રણરૂપ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય વિગેરે કર્મોના પુદગલે અત્યંત કલેશમયથતા નથી, કે જે પહેલાં અનેક મુદ્દગળ પરાવર્તન કાલની અવસ્થામાં આત્માને માલિત્ય ભાવને કારણે દુ:ખદાયી હતા તે હવે તેવા દુ:ખદાયી થતા નથી. તેમાં કારણ એ છે કે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં મદલ બહુ ઓછા થવાથી જે કાંઈક શુદ્ધતા આવી છે, તેની સાથે ઉત્કૃષ્ટ શુભ પુન્ય બંધનના હેતુ રૂપ શુભ ભાવ ઉપજે છે, તેથી મન વચન કાયાને અત્યંત દુઃખદાયી સંલેશમય કમદલે નાશ પામે છે. તે કારણે આમાની શક્તિને કાંઈક વિકાશ પણ થાય છે. યથાપ્રવૃત્તિકરણે કરીને અપૂર્વકરણ આદિની લેગ્યતા આત્માને પ્રાપ્ત થાય છે. ૧૭૨
જે કે જીવને તેવા પ્રકારના કર્મબંધને કાંઈક સંબંધ થવાનો સંભવ તે છે, તે પણ અનંત પુલ પરાવર્તનરૂપ સંસારને અભાવ હોવાથી મોટા પાપનું કારણ નથી. તે વાત જણાવતાં ઉપદેશ કરે છે –
सत्साधकस्य चरमा, समयापि विभीषिका। न खेदाय यथात्यन्तै, तद्वदेतद् विभाव्यताम् ॥१७३॥
અથ–સારી રીતે મંત્ર સાધક જે હોય તેને પણ છેલ્લા સમય સુધીમાં પણ જે ભય ઉપજે છે, તે જેમ અત્યંત ખેદને હેતુ નથી થતું, તેવી રીતે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં રહેલા જીવાત્માઓને પણ તે અત્યંત દુઃખદાયી નથી, તે વસ્તુ વિચારશે. ૧૩
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન –જેમ કેઈ ઉત્તમ મંત્ર વિદ્યાને સાધનારે પુરૂષ સમર્થ ઉત્તરસાધકની સહાયતાથી રહિણી આદિ. માંથી કંઈક ઉત્તમ વિદ્યા સાધવા માટે પ્રવૃત્ત થયે છતાં એકાગ્ર ભાવે વિદ્યા મંત્રનું ધ્યાન કરવામાં લીન થયેલ છે, તેવા સમયમાં અનેક વેતાલાદિક તરફથી ભયે ઉભા થાય તે સર્વને જીત્યા હોય, અને વિદ્યા સિદ્ધ થવાના છેલ્લા કાલમાં જે ભય ઉપસર્ગમાં રહેલું હોય તે દુઃખ તે આપે છે, પણ તે સાચા સાધકને બહુ ખેદજનક નથી હેતે, તેવી રીતે ભવ્યાત્માઓને છેલ્લા પુલ પરાવર્તનમાં જે કે આઠે કર્મની બંધનતા ઉત્કૃષ્ટ હોય, તે પણ સંસારને લાંબા કાલ ન હોવાથી અત્યંત દુઃખકર નથી થતું. એ વાત સૂક્ષ્મ બુદ્ધિથી અવશ્ય વિચારશે. કારણકે વિવેકવંત સંપુરૂષોને ભવિષ્ય કલમાં પ્રાપ્ત થનારી મોક્ષમાર્ગ રૂપ વસ્તુને મેળવવા માટે નિરંતર પ્રવૃત્તિ ચાલે છે, તે વખતે મહિને પ્રગટ કરનારા ઉપસર્ગ પરિષહો પણ પ્રગટે છે, પણ તે સદુપયેગવંત તેથી ખેદ પામતે નથી. ૧૭૩
તે વાતને સિદ્ધ કરવા માટે દષ્ટાંતને પ્રગટ કરતાં કહે છે-- सिध्धेरासन्नभावन, यः प्रमोदो विजम्भते । चेतस्यस्य कुतस्तेन, खेदोऽपि लभतेऽन्तरम् ॥ १७४॥
અર્થ –જેમને સિદ્ધિઓ પ્રગટ થવામાં કાલની નજીકતા આવેલી છે, તેઓને ચિત્તમાં જે પ્રમાદ પ્રગટે છે, તેઓને મનમાં જરા પણ ખેદ કયાંથી જ હોય ? ૧૭૪
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
વગર ત્રીજ હામં છતાં પણ
એક
વિવેચન ––જે વિદ્યાસાધકને થોડાજ કાલમાં સર્વ વિવાઓ સિદ્ધ થવાની દેખાય છે. તેવા આત્માને મનમાં જે આનંદ ઉપજે છે, તેનું વર્ણન કરવામાં કેઈનું પણું ગજુ નથી. તે આણંદ-ઉલ્લાસ પ્રગટે છે. તે કારણે તે સદા વિદ્યાને સિદ્ધ કરનારા પુરૂષને પૂર્વ કાલમાં વેતાલ, ભૂત, પ્રેત વગેરેના ઉપસર્ગથી અનેક ખેદ તથા દુ:ખને અનુભવ થયે છે, તેણે તે ધીરજ રાખી સહન કર્યા છે. તેથી છેલ્લા વખતમાં એટલે સિદ્ધિઓ વિદ્યા મંત્ર પ્રગટ થવાના પૂર્વ નજીકના . કાલમાં ઉપસર્ગના દુઃખ સહન કરતા છતાં પણ તેના અંતરમાં જે આનંદ પ્રમોદ ઉલ્લસે છે, તેની પાસે એ ખેદ તે જરા પણ હિસાબમાં નથી, એટલે અંતરમાં ખેદ કેમ હોય ? અથવા ખેદને જરા પણ અવકાશ તેઓને નથી. ૧૭૪.
હવે દષ્ટાંતને જણાવીને સાધ્યને રાષ્ટાત્વિક ભાવ છે તેને આગલ કરોને જે વિશેષ છે તે જણાવે છે -
न चेयं महतोऽर्थस्य सिद्धिरात्यन्तिकी न च । मुक्तिः पुनर्द्वयोपेता, सत्यमोदास्पदं ततः ॥१७५॥
અર્થ –આ વિદ્યા સાધનથી પ્રાપ્ત થનારી સિદ્ધિઓ કાંઈ મોટા લાભને આપનારી તે નથી જ, તેમજ કાયમ આપણે પાસે રહેનારી પણ નથી, પરંતુ તેના કરતા મુક્તિને આપનારો જે સિદ્ધિ ભવ્યાત્માને પ્રાપ્ત થાય છે તે અત્યંત પ્રમાદનું સ્થાન થાય છે, કારણકે એ સિદ્ધિમાં બને લાભ રહેલા છે, તે જ સત્ય પ્રમાદનું કારણ છે. ૧૭૫
વિવેચન –-પ્રજ્ઞતિ રહિણી વિગેરે વિદ્યાઓની.
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ સિદ્ધિ કે જે સાધકને પ્રાપ્ત થાય છે, તે કઈ પણ રીતે મહાન લાભને આપનારો તે જરા પણ નથી. ફક્ત આ ભવમાંજ અ૫ કાલ રહેનારી છે. અજ્ઞાનીઓને આશ્ચર્ય પમાડે છે. તે કાંઈ પરભવના લામનું કારણે થતી નથી. તેવી વિદ્યામાં રક્ત બનેલા પિતાના ભાવી ચાર ગતિના દુ:ખે દૂર કરવા સમર્થ નથી. પરંતુ આપણને પૂજ્ય જે સિદ્ધિ માટે સમજાવે છે તે સંસારભ્રમણના દુ:ખેને ઉછેર કરીને કર્મબંધથી અત્યંત મુક્ત કરનારી જણાવી છે, કારણકે તેની પ્રાપ્તિ થયા પછી તે મુક્તિ અભાવ કઈ પણ કાલે નથી થવાને. આ મુક્તિમાં સર્વ કર્મને ક્ષય થયેલ હેવાથી દ્રવ્યથી કર્મબંધથી છુટવાપણું અને ભાવથી સચ્ચિ. દાનંદમય અનંત સુખ સમૃદ્ધિરૂપ અવસ્થા સદ્--શાશ્વત્ સદ્દ ચિત્ત્વજ્ઞાન અને આનંદ સ્વરૂપમય મુક્તિ સર્વ અતિ શયમય પ્રમાદના સ્થાનરૂપ છે. તેથી તે મુક્તિ મહાન છે. ૬ ૭૫
હવે શંકા થાય છે કે જ્યારે મુકિત માર્ગ નજીક આવ્યું છે, ત્યારે તે અવશ્ય પ્રદજ થાય, પરંતુ તેમાં એવી સંભાવના શી રીતે કરાય, એ શંકા રહે છે –
आसन्ना चेयमस्योचैश्चरमावतिनो यतः। भूयांसोऽमी व्यतिक्रान्ता-स्तदेकोऽत्र न किंचन ॥१७६।।
અર્થ-છેલ્લા આવર્તમાં આવેલા જીવાત્માઓને મુક્તિ નજીકમાં આવેલી જાણવી કારણ કે સંસારમાં દરેક પ્રાણીને છેલ્લા સિવાયના અનેક પુદગલ પરાવર્તન થયા છે. તેમાં
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬ અનંત ભાન અવારા અનંતા દુઃખે ભગવ્યા છે. તેની અપેક્ષાથી વિચારતાં છેલ્લા આવર્તમાં કાંઈ પણ વધારે પડતું નથી. ૧૭૬
વિવેચન – આસન્ન એટલે અત્યંત નજીક જેની મુક્તિ છે, તે ભવ્યાત્માઓ વધારેમાં વધારે સંસારમાં રહેવું પડે તેમ હોય તે પણ છેલ્લા પુલ પરાવર્તન કાલમાં અથવા તે અર્ધા પુગલ પરાવર્તન કાલમાં સર્વ કર્મ દલોને વિનાશ કરવા અવશ્ય શક્તિમાન થાય છે. તે કારણે પૂર્વના અનંત પુદગલ પરાવર્તન જીવને અનાદિ કાલીન સંસારમાં રખડતાં ગયાં છે. તેમાં નિગદ કે જે અવ્યવહારિક રાશિ કહેવાય છે, તેમાં અનંતા અનંત પુદગલ પરાવર્તને ગાયા છે, તેમજ વ્યવહાર નિગોદમાં પણ અનંતે કાલ પૂર્વે ગયે છે. તેમજ એકેંદ્રિય આદિ એટલે પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ અસંખ્યાતે કાલ ગમે છે. તેમજ બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉં. રિદ્રિય, પંચેન્દ્રિયના અસંજ્ઞીપણામાં પણ માટે સંખ્યા કાલ ગમે છે. તેમજ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ
નિમાં પણ સંખ્યાતી વખત જન્મ મરણ કરી, ઘણા ભાવ ભ્રમણ આ જીવે કર્યા છે. ત્યાં અનેક પ્રકારના છેદન, ભેદન, પરતંત્રતાની વિડંબના ભેગવી છે. તે બધા અનંત પુલ પરાવર્તન કાલના ભવ-ભ્રમણની અપેક્ષાથી વિચારશે. જીવે યથાપ્રવૃત્તિકરણ કરી પછી અપૂર્વકરણ વડે ગ્રંથી ભેદકરી અંતરકરણ કરી ઉપશમ ભાવે વા ક્ષપશ ભાવે સમ્યમ્ દર્શનને
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૭ પ્રાપ્ત કર્યું છે અથવા વિતરાગ કથિત સદુ ધર્મના તત્તની શ્રદ્ધા-રૂચી રૂપ શુદ્ધ સમ્યક્ત્વ મેળવ્યું છે તે જ વમી જાય –સહૃવસ્તુને ભૂલી જાય તે પણ અર્ધ પુગલ પરાવર્તન સંસારમાં ભમીને સંસારને અંત કરનારા થાય છે. તેથી એજ સમજવાનું કે અનંત પુરાલ પરાવર્તનની અપેક્ષાથી અનંત ભવવાલું એક છેટલું વા અર્ધ પુદ્ગલ પરાવર્તન માત્ર સંસાર ભ્રમણ કાલ અ૫ હોવાથી વધારે ભયંકરતા નથી. એટલે ભયનું સ્થાનક નથી ગયું. ૧૭૬
अत एव च योगह-रपुनर्बन्धकादय । मावसारा विनिर्दिष्टा-स्तथापेक्षादिवर्जिताः ॥१७७॥
અર્થ –તે કારણું હોવાથી એમના વિશારદે જણાવે છે કે સારા ભાવવાલા અપેક્ષા વિનાના આત્માએ અપુનધકે છે ૧૭૭
વિવેચન –ઉપર જે આસન ભવી છે કે જે થડા કાલમાં જ મુક્ત થવાના છે, તેવા ભવ્યાત્માઓ જેઓ તત્વને સારી રીતે જાણવાની ઈચ્છાવાલા હોય છે અને દાન, શિયળ, તપ કરવાની ઈચ્છાવાલા હોવાથી ભાવસારા-સારા ભાવવાલા કહેવાય છે. તેમજ અહિંઆ અનાગ મિથ્યાત્વની અપેક્ષા નહિ કરતા છેલા પુગલ પરાવર્તનમાં આવેલા હેવાથી સમ્યગદષ્ટિપણું અને ચારિત્રને પામેલા હોવાથી, ધર્મના અધિકારી હેવાથી અપુનર્ભધકે જાણવા, એમ યુગ તત્વના તથા શાસ્ત્રના જાણકાર જણાવે છે. ૧૭૭
આવા અપુનબંધકે આદિ ધર્મના અધિકારી છે તેથી આદિમાં તેનું સ્વરૂપ જણાવે છે –
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯૮ भवाभिनन्दिदोषाणां, प्रतिपक्षगुणैर्युतः। वर्धमानगुणमायो, ह्यानबंधको मतः ॥१७८॥
અર્થ –જે જીવાત્મા ભવાભિનંદી દેથી વિરોધી ગુણવાળે, અને અભ્યાસ જેને ગુણેને ક્રમે ક્રમે વધારે કરનાર હોય તે ઘણું કરીને અપુનધિક છે એમ એગના જાણકારો જણાવે છે. ૧૭૮
વિવેચન – ભવાભિનંદી જીવાત્મામાં રહેલા દે. જણાવે છે –
" क्षुद्रो लोभरतिदर्तनो, मत्सरो भयवान् शठः । अज्ञो भवाभिनन्दि स्यान्निष्फलारम्भसंगतः ॥"
મુદ્ર સ્વભાવને, લેલી, દીન, મત્સરી, ભયવાલે, કપટી, અજ્ઞાની એ ભવાભિનંદી જાણવે. તેને સુખ માટે જે પ્રયાસ થાય છે તે નિષ્ફળ હોય છે. આવા ભવાભિનંદી જીના જે દોષે જણાવ્યા છે, તેથી વિરૂદ્ધ લક્ષણવાળા ગુણે જેવા કે ઉદારતા, નિભતા, અદીનતા, અમત્સર, નિર્ભય, સરલતા, વિવેક, જ્ઞાન એવા ગુણોથી યુક્ત થયે છત શુકલ પક્ષમાં ચંદ્રની કલાની જેમ ઉત્તરોત્તર વધતા ગુણવાળે તે જાણ. તેના માં ઉદારતા, દાક્ષિણ્યતા, વિનય, વિવેક વિચાર સમ્યગૂ જ્ઞાન, ભક્તિ, શ્રદ્ધા વિગેરે ગુણે ક્રમે ક્રમે ઘણું કરીને વધતા જાય છે. તે જીવને દેવ પૂજા, ગુરૂભક્તિ, દાન, શિયળ, તપ વિગેરે ગુણે, તથા ક્રિયા વિગેરેની શુદ્ધિ પૂર્વક કરવાની પ્રવૃત્તિ પણ થાય છે. તેથી તે આત્માઓ ધર્મમાં અધિકારી થઈને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરતા અપુનબંધક થાય છે. એટલે તેઓ બહુ ચીકણું અને સંસારમાં લાંબા કાળ
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
રખડાવે તેવા ભચંકર કર્મીને ઘણું કરીને બાંધતા નથી. એમ જાવું. આવે અપુન ધક ધમ ના અધિકારી જાણવે.
૧૭૮
अस्यैषा मुख्यरूपा स्यात्, पूर्वसेवा यथोदिता । कल्याणाशययोगेन, शेषस्याऽप्युपचारता ॥ १७९ ॥
અ:--આ પુન ધકાને પૂર્વે જણાવી તે પૂર્વ સેવા જે કહી છે તે મુખ્ય રૂપે જાણવી, કારણ કે તે પૂર્વ સેવા કલ્યાણમય આશય રૂપ યોગ હોવાથી તેએ ધર્મના અધિ કારી થાય છે, તેના સિવાયના બીજો પૂર્વે સેવાદિ ભાવ જે પત ંજલે કહ્યો છે તે ઉપચારિક તવે ૧૭૯
વિવેચન: આ પુનમ ધક આત્માને પૂર્વે જણાવેલી સેવા કે જે દેવ પૂજા, શુરૂ ભક્તિ, સદાચાર, દાન, શિયળ, તપ રૂપ જણાવી છે તે ઉપચારતા વિનાની મુખ્ય રૂપે જાણવી. તેથી તે અપુન ધકતા તે આત્મા સદ ધર્મના અધિકારી થયેલા જાણવા. કારણ કે તે આત્મકલ્યાણ રેગવાલા છે. આ કલ્યાણમય ચેગ કાંઈક અનુકુલ શુભ ભાવના રૂપ કલ્યાણમય આાયાલે હૈાવાથી, તેમની પૂર્વ સેવા વિગેરે મુખ્ય રૂપે જાણવી. બાકીની કપિલ, વ્યાસ, પતંજલિ વિગેરે મહિષ એ જેને પૂર્વ સેવા કહે છે, તે અપુનમ ધક આત્માને જે પૂર્વ સેવા ” તેનુ સ્વરૂપ જે કલ્યાણાશયમય છે, તેથી ( તેના અપેક્ષાએ ) વિલક્ષણ એટલે જુદા પ્રકારની છે તેમ જાણવું. તેમાં સમૃદ્મ ધકે અને અસમૃદ્ બષકા એટલે અનેક વખત કર્માંના મધ
અથવા
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦ પુનબંધક વિગેરેને પૂર્વ સેવા વિગેરે જણાવે છે તે ઉપચાર રૂપે જાણ પણ વાસ્તવિક પૂર્વ સેવા નથી. કારણ કે પુનબંધકને તેવા પ્રકારને પારમાર્થિક વૈરાગ્ય નથી હોતે, અહિં કઈક છવામાઓ માર્ગમાં આવેલા એટલે મોક્ષ માર્ગની સન્મુખ આવેલા અર્થાત્ માર્ગાનુસારી થઈને માર્ગધી પાછા ફરેલા વિગેરે શેષ શબ્દથી જાણવા એમ કેટલાક પર મતાનુયાયી જણાવે છે, પરંતુ તે નથી ઘટતું. જે અપુનર્ણધકે છે તે અપુનબંધક અવસ્થાથી વિશેષ પ્રકારે યુક્ત છે. તેથી સાચા જ્ઞાન પૂર્વક વૈરાગ્ય યુક્ત હોવાથી, સમ્યગ્ર દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા જાણવા. તે વાત પૂર્વે જણાવી છે. તેમજ શ્રીમાન પૂજ્ય પ્રવર આચાર્ય દેવ શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ લલિત વિસ્તરામાં મેક્ષ માર્ગનું આવી રીતનું લક્ષણ જણાવ્યું છે.
" इह मार्गश्चेतसोऽवक्रगमनं भुजंगमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः ” इति
અહિં આ માર્ગ એટલે જીવાત્માના ચિત્તનું મેક્ષ માર્ગ તરફ સરલ ભાવે ગમન થવું. જેવી રીતે દરમાં પેસતે સર્ષ સીધે થઈ ગમન કરે છે તેમ, મોક્ષ માગને પ્રાપ્ત કરવા એગ્ય સરલ આશયવાળું માર્ગનુસારીપણું પ્રાપ્ત કરી તે વડે વિશેષ પ્રકારે ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે થિગ્યતાવાલા ભવ્ય જીવાત્મા થાય છે. સ્વરસવાહી એટલે
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાના સ્વભાવિક રસ એટલે સ્વરૂપ અર્થાત્ પિતાના સ્વભાવથી દેવ ગુરૂ ધર્મમાં પશમ ભાવે રૂચિ રૂપ યથાપ્રવૃત્તિ કરણ રૂપે એઘથી દેવપૂજા, ગુરૂ ભક્તિ, દાન, શિયળ, તપ, જપ, સ્વાધ્યાય વિગેરે સમ્યગૂ દર્શનને રેગ્ય પ્રવૃત્તિ થાય છે. તેવી રીતે સન્માર્ગમાં આવેલ જીવાત્મા મિક્ષ માર્ગમાં પ્રવેશ કરવા એગ્ય ભાવના વિશેષને પામતે છતે જ તે માર્ગની સન્મુખ આવેલે આત્મા જાણ. પણ તે અપુનબેધક નથી. શ્રેષ્ઠ શ્રેષ્ઠતર અનુષ્ઠાન થે અપુનધિક અવસ્થાની નજીક આવેલે તે જાણુ. એમ કહેલું છે. તે એગ્ય છે અપુનબંધક થયેલ જીવાત્મા, પરમાત્મા તીર્થંકર દેવની આજ્ઞાને માનનારો હોય, તેને જ જાણ એમ પંચ સૂત્રની વૃત્તિમાં કહેલું છે તે યથાર્થ રૂપે જણાવે છે:
" इयं च भागवती सदाशा सर्वैर्वा पुनर्बधकादि गम्या । अपुनर्बधकादयो ये सवा उत्कृष्टां कर्मस्थिति तथाऽपुन. ધંધાન પરિત તે વસ્તુનર્વવાદ છે વિરારાन्मार्गपतितमार्गाभिमुखादयः परिगृह्यन्ते, दृढप्रतिज्ञालोचनादिगम्यलिंगाः । एतद् गम्येयं न संसाराभिनम्दि-गम्येति । संसाराभिनन्दिनश्चापुनबन्धकप्रागवस्थामाजो जीवाः इति ॥"
આ પરમાત્મા વીતરાગે કહેલી ભગવતી આજ્ઞા જે અપુનળ ધકે હોય તેને જ પ્રાપ્ત થાય છે. જે અપુનબંધક આદિ જીવે છે, તે સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને, તથા ફરીને કર્મની મોટી સ્થિતિને ન બાંધવા
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
રૂપે તે કર્મની સ્થિતિને લઘુ કરે, તે જીવાત્માએ અપુન અધકા જાણતા પણ આદિ શબ્દથી મા થી પડેલા પણુ ગ્રહણ કરવા. એટલે યથાપ્રવૃત્તિ કરણ કરી સાતે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને અપૂર્વ કરણ કરે. ત્યાર પછી એક અંતર્મુહૂત અવસ્થા સુધી જે મિથ્યાત્વના ઉદય છે, તેને લાગવીને ખપાવીને જીવ ઉપશમ સમકિત પામે છે. ને ગ્રંથી ભેદ કરી જીવાત્મા, ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી, અંતર્મુહૂત કાલ આત્મ ભાવમાં રહીને પાછે સષ્ટિ કના ઉદયથી સમા થી પાછા પડી, ક્રી માટી ક` સ્થિતિને કરે છે. તેમાં કેટલાક એક વખત એવી અવસ્થાને પામે છે. કેટલાક અનેક વખત પુનમ ધકા પણ થાય છે. અને કેટલાક આત્માએ જે કર્મની સ્થિતિને ખપાવી છે તેવી ઉત્કૃષ્ટ સ્થિતિને નથી માંધતા તે અપુનમ ધકા જાણવા. આથી એમ કહેવાનુ છે કે જે પુનઃ ધકા છે, તેની પૂર્વ સેવા કે જે દેવ પૂજા, ગુરૂ ભક્તિ, દાન, તપ, જપ, સ્વાધ્યાય વિગેરે ઉપચારથી પૂર્વ સેવા રૂપ અણુવા, વાસ્તવિક નહિ. અને જે માક્ષ માર્ગને સમજીને, તે મામાં આવીને દેવ પૂજા. ગુરૂ ભક્તિ, જ્ઞાનાભ્યાસ, શ્રદ્ધા, સદ્વિવેક પૂર્વક દેવ દાનવથી પણ શ્રદ્ધાથી ન ચલાવી શકાય તેવા ઢંઢ પ્રતિજ્ઞા પૂર્વક વિવેક ચક્ષુવાલા થયેલા અને શમ સ્વેગ, આસ્તિકયતા, અનુક ંપા વિગેરે ધાર્મિક લક્ષણથી સમ્યક્ત્વવ તને જ પુનમ ધક જાણવા. કારણ કે જે સસારને સુખમય માનનારા ભાભિનન્દી જીવા છે તેને એવી સ્વભાવતા નથી હાતી, સંસારાભિનંદી અને
•
એમ
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
અપુનબધકોની અવસ્થા પૂર્વે જણાવી છે તે જ સમજવી. ૧૯.
હવે એક શંકા થાય છે કે જે ઉપચારિક ભાવે પૂર્વ સેવા છે, વાસ્તવિક પૂર્વ સેવા નથી, તો અપનબંધકોથી અન્ય જે આત્માએ છે, તેઓની પ્રવૃત્તિને પૂર્વ સેવા કેમ કહેવાય ? તે જણાવે છે –
कृतश्चास्या उपन्यासः, शेषापेक्षोऽपि कार्यतः। नासन्नोऽप्यस्य बाहुल्यादन्यथैतत्पदर्शकः ॥१८॥
અર્થ:–આ પૂર્વ સેવાને ઉપન્યાસ શેષ જીવની અપેક્ષાથી કહે છે, તે એમ જણાવે છે કે આસન કાલમાં સિદ્ધિ પામનારે ન હોવા છતાં પણ પ્રાય: અન્ય અવસ્થામાં પણ ઉપચારથી પૂર્વ સેવા છે, તેને દેખાડનારે થાય છે. ૧૮૦
વિવેચન –અહિં આજે પૂર્વ સેવાની પ્રરૂપણું કરી છે, તેમાં ઉપચારિક પૂર્વસેવા અને વાસ્તવિક પૂર્વસેવા એમ બે ભેદ બતાવ્યા છે. તેમાં અપુનબંધકથી બાકી છે રહ્યા તે પુનધિત અપેક્ષાએ કપિલદેવ, વ્યાસ, પત. જલિ વિગેરેએ જણાવેલા અપુનબંધક છે, તે વસ્તુત: અપુ. નબંધકાભાસ એટલે કલ્પિત છે. તે પણ તેમાં પૂર્વ સેવાને જે ઉપચાર કરે છે, તે પર્યાયની અપેક્ષાએ નજી. કમાં તેવા અપુનર્બક ભાવને પામવા ગ્ય જે થયેલ હોય, તેને ભાવી કાલમાં ભાવ રૂપ પૂર્વ સેવાની અપેક્ષાએ ધ્યાનમાં રાખીને ઉપચાર ભાવે પૂર્વસેવા કહેલી સમજવી.
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪ જેમકે “નવો ઘાઃ ” નવલ તૃણનું પાણી તેજ પગને વેગ છે, એમ જે કહેવાય છે, તેમાં નવલનું પાણી પીનારને પગને રેગ થાય છે. તેથી કારણમાં કાર્યને ઉપચાર કરવાને જે વ્યવહાર પ્રસિદ્ધ છે, તે જ પ્રમાણે પુનબંધકોને પૂર્વ સેવા વાસ્તવિક શ્રદ્ધા ભકિતયુકત ન હેવા છતાં ભવિષ્યમાં અપુનર્બ ધક ભાવમાં વાસ્તવિક પૂર્વ સેવાનું કારણ હોવાથી તેમાં ઉપચાર કાંઈક કાર્યસાધક થાય છે. જેમકે આસન કાલમાં અપુનધિક થવાને ન હોય તે ઘણું કરીને વિલક્ષણ ભાવવાળે હોવાથી સમ્યગ સાનને અભાવ હોવાથી, સંસાર સુખ અને મુક્તિનું સુખ સરખું માને છે. બધી વસ્તુ સરખી રીતે જુએ છે. ૧૮૦
એ વાતને વિશેષ ભાવે જણાવે છે – शुध्यल्लोके यथा रत्नं, जात्यं काञ्चनमेव वा। गुणैः संयुज्यते चित्रैस्तद्वदात्मापि दृश्यताम् ॥१८१॥
અર્થ: જેમકે લેકમાં શુદ્ધ કરાતું જાતિવત રત્ન તથા કંચન આશ્ચર્યકારી ગુણોથી જોડાય છે, તેમ આત્મા પણ અભ્યતર ભાવથી શુદ્ધતા પામતે છતે આશ્ચર્યકારી સ્વરૂપર્વત ગુણે વડે પ્રત્યક્ષ થતું જાય છે. ૧૮૧
વિવેચન-વ્યવહાર એટલે ન્યાયનીતિથી સભ્યતાથી પરસ્પર લેવડદેવડ ચાલતી હોય તે વ્યવહાર કહેવાય, તે વ્યવહારથી યુકત તે લેક કહેવાય, તેવા લેકમાં રહેતા જન એટલે મનુષ્ય સમુદાયમાં જે જે ઉંચ જાતિને રને તથા સુવર્ણ વિગેરે મેટા મૂલ્યવાળા ગણાય છે. તેમ અહિં
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
ઢાંત જણાવે છે કે જેમ પવરાગ, વૈડુ', નીલરત્ન, ચંદ્રકાંત રત્ન, સૂર્યકાંત, જલકાંત વિગેરે જે જે રત્ના છે, તેની ઉત્પત્તિ રાહુણાચલની ખાણામાં થાય છે. તે રત્નને બહાર કાઢયા પછી પણ તેની સાથે પથ્થર, માટી વિગેરેના પડા સચામરૂપે ઉપર લાગેલા હૈાય છે, તે કારણે અશુદ્ધતા હાય છે. તેમજ ખાણમાં સુવર્ણ રજકણા પણ માટી, પત્થર તથા અન્ય ધાતુની રજકણા સાથે પ્રાય: અભેદ જેવા અનેલા ડાય છે. તેથી તે અને પૂર્વ કાલમાં અશુદ્ધ હોય છે. તેમ હાવા છતાં ક્ષાર, માટી પાણી વિગેરેની સહાયતાથી ચીકણા માટી પત્થરના થરા દૂર થાય છે. તેથી સ્વ સ્વરૂપને પામેલું રત્ન જગતને ચમત્કારી લાગે છે. તથા સુવર્ણ પણ પાણી વિગેરેના સંગથી તેની સાથે લાગેલા ચીકણા માટીના પત્થરના થરોને દૂર કરીને પોતાના સ્વરૂપને કાંઈક અંશે પ્રગટાવે છે, તે પણ તેમાં રહેલા કુધાતુના મિશ્રણને દૂર કરવા આકરા અગ્નિના સર્ચંગના ખપ પડે છે, તેના ચેગે સુવર્ણ સાથે એકરૂપ અનેલી ધાતુ મળીને નાશ પામે છે, ત્યારે કાંતિમાન, ગુણુયુકત, સહજ સ્વભાવવાળું સુવર્ણ પ્રગટ થાય છે. તેવીજ રીતે આત્મા પણ અનાદિ કાલથી પર પરાની ક ભજનો ચગ્યતા વડે આઠે પ્રકારના વિચિત્ર અને ભયંકર વિપાકમય દુ:ખથી પીડાતા હુ, સંસારમાં ભમતે હતેા. તે તેવા પ્રકારના કારણે રૂપ અનુકુલ સામગ્રીને પામીને, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાલના યાગથી સદ્ગુરૂના પરિશ્રમ વડે તેમજ ખીજા શુભ નિમિત્તે કારણે વડે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વ કરણ વર્ડ, માહનીય આદિ કર્મને ઘણા અંશે ભેઢીને
२०
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય,વેદનીય, મેહનીય, નામકર્મ, ગોત્રકર્મ તથા અંતરાય કર્મના દલેના ઘણા અંશેને નાશ કરીને, આત્મગુણે પ્રાપ્ત કરે છે. અને અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લેભને પણ ક્ષયે પશમ ભાવ કરે છે. આમ આત્મસ્વરૂપની શુદ્ધતા થતાં જેમ શુધ્ધ સુવર્ણ તથા જાતિવંત રત્ન, પિતાના તેજ કાંતિમય કિરણોથી શોભે છે, તેમ આત્મા પણ સમ્યગદર્શન તથા સમ્યગ જ્ઞાન તથા સમ્યમ્ ભાવના, યથાશકિત આચારમાં મુકાયેલા આશ્ચર્યકારી ચારિત્રથી શુભતે છતે, ચમત્કાર ઉપજાવે તેવા આત્માના સુંદર ભાવને પ્રગટાવે છે, તેમજ સંસારના વિષયેમાં વિરાગતા કરતે તે આત્મ સ્વરૂપને અનુભવ, અવગ્રહ, ઈહા, અપાય, ધારણ રૂપે નિશ્ચય કરે છે. તેથી હે ભવ્યાત્માઓ! તમે અતચક્ષુ વડે વિચારે જેથી અપુનબંધકતા પ્રાપ્ત થાય. ૧૮૧
અહીં દર્શનકારોના જે તે છે તે જણાવે છે – तत्मकृत्यैव शेषस्य, केचिदेनां प्रचक्षते । आलोचनाधभावेन, तथानाभोगसङ्गताम् ।।१८२॥
અથ–જે અપુનર્વધક છે, તેમને કર્મની મોટી સ્થિતિ બાંધવાની નથી હોતી. બાકીના જે સકૃત વા અસકૃત બંધક છે તેમાં કેટલાક મતવાદીએ તે આત્મ-બ્રહ્મને સાથે લાગેલી પ્રકૃતિ વડે બંધ સંભવે છે, તેમજ કેટલાક દર્શ. નકારે આલેચનાના અભાવથી બંધને સંભવ માને છે, તેમ કઈક મતવાલા અનાગના સંગતથી કમને સંબંધ માને છે. ૧૮૨
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
309
જીવા
વિવેચનઃ—જે ભવ્યાત્માઓએ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરીને અધ પુદગલ પરાવત ઉપરના સ` સસાર નાથ કર્યો છે તે અપુનબંધક છે, તેથી અન્ય જે સમ્રુત વા અસકૃત મકે છે તે વિષયમાં કેટલાક દનકા જેનું સ્વરૂપ આગલ કહેવાનુ છે, તે પ્રકૃતિ એટલે જીવાત્માને વિકારમય સત્વમ્, રાજસ્, તામસૢ રૂપ સ્વભાવ ત્માને અસકૃતબંધ હેતુ વા સસ્કૃતબંધ હેતુ થાય છે. એટલે પ્રકૃતિને કર્મ મધમાં સંસારના ભવભ્રમણમાં હેતુરૂપે માને છે. તેમજ બાહ્ય ભાવે અવિવેકપૂર્વક પૂર્વ સેવારૂપ ક્રિયામાં પણ તેજ હતુ તે કપિલાદિ શાસ્ત્રકારો માને છે. પશુ બધા પ્રકૃતિને જ કારણુ નથી માનતા. ખીજા કેટલાક દર્શનકારી આલેચના એટલે અવગ્રહ, ઈા, અપાય, ધારણારૂપ વિવેક ચક્ષુથી કાર્યના વિચાર કરવાના અભાવને ક હેતુનું કારણુ માને છે, કારણ કે ઇહા અપાયરૂપ સદ્ વસ્તુની વિચારણા, ગુરૂના ઉપદેશ પ્રમાણે વિચારતા સાચા માના નિશ્ચય થાય છે. પણ એવા સવિવેક પૂર્વક જ્યાં વિચારણા રૂપ આલેાચના નથી થતી અને અહિક લાભની બુદ્ધિથી પ્રવૃત્તિ કરાય તે કેવળ સત્કૃત્ વા અસંસ્કૃત અધના હેતુ મને છે. તેમજ કાઈ દર્શનકારના મતે અનાલેગ વડે ઉપર કો તેવા સકૃત્ વા અસકૃત એટલે એક વખત વા અનેક વખત લાંખા સંસારમાં રખડાવનારા કર્મ બંધના હેતુ થાય છે. અનાયાગ એટલે હુ કોણ છું? મારૂ કેવું સ્વરૂપ છે? કેમ અહિં આવ્યે છું ? હુવે આ ક્રિયાનું કેવું ફળ મળશે ? આવી વિવેક એટલે હિતાહિતની વિચારણના જ્યાં અભાવ
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
હાય તેને અનાલોગ કહેલાય છે. તેથી જૈન શાસ્ત્રકાર આત્માના સદુપયાગના જે અભાવ તેને અનાલોગ કહે છે. આવી અવ સ્થામાં જે ક્રિયા ધરૂપે કરાય, તે પુન્ય રૂપ હોવા છતાં પણ તે સંસારના કર્માંબધને એક વખત, એ વખત વધારે વખત હેતુ થાય છે. તેથી તે ક્રિયાને ઉપચારથી અમથક કહેલી છે, પણ વસ્તુત: કાઁખ ધન રૂપ જ છે. એમ નિશ્ચય માનવું. ૧૮૨
વા
એનું સમર્થન કરતાં જણાવે છે:~~
युज्यते चैतदप्येवं, तीत्रे मलविषे न यत् । સવાવેનો મવાસ—સ્તસ્યોફ્રેન્વિનિવર્તતે ૫૬૮૩॥
અ:-એ વાત આમ પણ ઘટે છે, જ્યારે તીવ્ર ક`મલ રૂપ વિષ આત્મામાં સયુક્ત ડાય ત્યારે તે કર્મીમલના વિષમય આવેગ ભવપર પરાના સંચાગ અત્યત આવેશ ચુકત સસાર સંબધ કરનારે! થાય છે. ૧૮૩
વિવેચન:----પૂર્વ જે વાત હુમચ્છુાં કહેવાણી કે પ્રકૃતિ-કમલ પરંપરાએ સંસારની વૃદ્ધિ કરનારી થાય છે તે વાત યથાર્થ ઘટે છે. એમ કેટલાક ઢનકારો માને છે. તેમાં એ હેતુ છે કે ત્યારે જીવાત્માને અત્યંત ઉત્કૃષ્ટ મલ એટલે ક મલમય વિષ લાગેલુ હોય છે. તે કારણે જીવાત્મામાં કર્મના સબધ કરાવનારી યેગ્યતા રૂપ આંતર રાગ દ્વેષ મય પિરણુામ ચાલતા રહેલા હાય છે, તે જ કર્મ બંધની ચેાગ્યતા જાણવી. તેના મલથી કમપર પરા ચાલે છે. તે કમ મેલથી ઉત્પન્ન થયેલા મલ વિષના આવે
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૯ ગથી સંસારમાં જીવને બંધન કરાવનારે. સંસારને સંબંધ હોય છે. તે છે કે સર્વને નથી. અપુનર્ધધક આત્માઓને તે કર્મબંધનું કારણ નથી બનતું, પણ બાકીના જે પુન
ધકે ભવાભિનંદી છે તેને તીવ્ર કમ મલ રૂપ વિષને આવેગ હોવાથી, તે આત્માને ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિને બાંધનાર એગ્યતા અત્યંત વર્તે છે. હવે જ્યારે એવી કમ બંધની ચેગ્યતા જરા તરા ઓછી થાય, ત્યારે પ્રાય: યથાપ્રવૃત્તિકરણ કરી બીજા અપૂર્વ કરણ રૂપ વિશુદ્ધ અધ્યવસાયથી મેહની કઠણ ગાંઠ જે કર્મરૂપ વૃક્ષમાં અનાદિ બીજ રૂપ છે, તેને ભેદે છે. મેહનીય કર્મની તથા બીજા પણ આયુષ્ય સિવાયના કર્મની જે ઉત્કૃષ્ટ સ્થિતિ પહેલાં હતી, તેને ઘણોખરો ભાગ ક્ષય કરીને સમગ્રદર્શનને પામે છે. ત્યાર પછી તે જીવ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરીને બાંધતે નથી તેથી તેવા જીવાત્માઓને અપુનબંધકવાણું અવશ્ય પ્રાપ્ત થાય છે, તેમને અપુનર્ણપકવ વાસ્તવિક ભાવે થયેલું સમજવું. અને બાકીના કપિલદેવ, પતંજલિ મહર્ષિ વિશેરેએ જે પૂર્વ સેવા કહી છે, તે યથાર્થ અનુભવ વિનાના, સંસાર સુખની વાસનાવાળાને પણ હય, તેમ જણાવ્યું છે, માટે તે પૂર્વ સેવા ઉપચાર ભાવથી જાણવી. ૧૮૩
હવે જે પ્રકૃતિને લઈને પૂર્વસેવા કહેલી છે તે વાત જણાવી, હવે તેથી વિપરીત સહજ ભાવે જ્ઞાનપૂર્વક પૂ સેવાના સ્વરૂપને જણાવતાં કહે છે :
संक्लेशायोगतो भूयः, कल्याणाङ्गतया च यत् । तात्विकी प्रकृतिज्ञेया, तदन्या तूपचारतः ॥१८४॥
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦ અર્થ–સંકલેશના સંબંધ વિના અને કલ્યાણના અંગરૂપે પ્રકૃતિ જ્યારે હેય ત્યારે તે પ્રકૃતિને સત્ય તાત્વિકી પ્રકૃતિ જાણવી, તેથી અન્ય સંકલેશવાળી પ્રકૃતિ પૂર્વ સેવા રૂપે જે કહેવાય છે તે માત્ર ઉપચારથી જ કહેવાય છે તેમ જાણવું. ૧૮૪
વિવેચન –જે પ્રકૃતિની વાત કહેવાય છે તે પ્રકૃતિ જ્યારે સંકલેશમય હોય છે ત્યારે વારંવાર પુનબંધકતાવાલી હોય છે. પણ જ્યારે તે પ્રકૃતિ વડે પુરૂષ રૂપ આત્માને દુઃખમય આધિ, ઉપાધિ, વ્યાધિમય સંકલેશથી સંસારના દુખને અત્યંત અનુભવ થાય છે, ત્યારે તે આત્મા સંસારવાસનાથી કંટાળો લાવીને હળવે હળવે સત્ય અનુભવ થવાથી પુન્ય
ગની પ્રવૃતિમાં જોડાય છે, ત્યારે તીવ્ર પ્રકારના સંકલેશના અભાવથી તથા પુન્યરૂપ કલ્યાણય પ્રકૃતિથી ક્રમે ક્રમે ચઢતા ભાવે ભવ વૈરાગ્યથી (સંવેગ, નિર્વેદથી) તાવિક કલ્યાણમય મોક્ષમાર્ગ રૂપ પૂર્વ સેવા વ્રત, પચ્ચખાણ, જીવરક્ષા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અકિંચનત્વ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુકત, મહાબતની ભાવનામય અધ્યાત્મ ભાવનામય પ્રવૃત્તિ કરાય છે. તે તાત્વિકી પ્રકૃતિ જાણવી એટલે આત્મસ્વભાવિકી અને ધર્મની પ્રાપ્તિ માટે યોગ્યતા લાવનારી જાશુવી. કારણ કે ધર્મને જે યોગ્ય થયેલ હોય તેને તે પ્રકૃતિ પ્રગટે છે. અને તેથી અન્ય એવી જે પ્રકૃતિ પૂર્વ સેવા રૂપે ગણાવી છે, તે સત્ય તાવિકી પ્રકૃતિ જાણવી, તેથી અન્ય પ્રકૃતિ તે સંસારને વધારનારી વિકૃત પ્રકૃતિ જાણવી. તેમાં પૂર્વ સેવા જે થાય છે,
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૧
તે મિથ્યાત્વમય હાવાથી તેવા આત્મા પુનઃ કા જ
તેમ જાણવું, ૧૮૪
एनां चाश्रित्य शास्त्रेषु, व्यवहारः प्रवर्तते ।
ततः श्राधिकृतं वस्तु, नान्यथेति स्थितं ह्यदः ॥ १८५ ॥
અ:-એ પ્રકૃતિને આધારે શાસ્ત્રોમાં વ્યવહાર પ્રવર્તે છે. તે માટે જે વસ્તુને શાસ્ત્રકારોએ સ્વીકાર કર્યો છે, તે વસ્તુ અવશ્ય નકામી નથી એમ માનવું. ૧૮૫
વિવેચન: જે પ્રકૃતિને યોગશાસ્ત્રના પ્રત્યેતા તાત્વિકી જણાવે છે, તે પ્રકૃતિ વડે ચેગશાસ્ત્રકારોએ પૂ સેવા આદિરૂપે નિરૂપણ કરેલે છે. આ તાત્વિકી પ્રકૃતિની અપેક્ષાને સ્વીકારીને કહેલ છે. તે હેતુથી પૂર્વસેવા, વીતરાગ પૂજા, ગુરૂભકિત, વ્રત નિયમ, દાન, શિયળ વિગેરે ઉત્તમ ગુણ પ્રાપ્તિમાં ઉપાદાન કારણ થતા હોવાથી તેવી પ્રકૃતિમય જે આત્મ સ્વભાવ છે, તે તાત્વિક સત્યજ છે. તેથી તેવી પ્રકૃતિવાળા અપુન ધકા જ છે. તે પ્રકૃતિને અડીને ખીજી રીતે અપુનમ “ધકત્વના સંભવ નથી. આમ હોવાથી પુનમ ધકા ચાગરૂપ માક્ષમાર્ગોના પ્રત્યક્ષ અધિકારી થાય છે એમ સિદ્ધ થયું. ૧૮૫
शान्तोदात्तत्वमंत्र, शुध्धानुष्ठानसाधनम् । સૂક્ષ્માનો સંયુવર્ત્ત, સત્તસંવેદ્નાનુંનમ્ ॥૨૮૬
અ:—શાંત અને ઉદાત્ત તત્વથી યુક્ત શુદ્ધ અનુષ્ઠાન માક્ષમાર્ગનું સાધન છે. અને તે સૂક્ષ્મ ભાવ યુક્ત
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨ વિચારમય હોવાથી પારમાર્થિક તત્વજ્ઞાનને અનુસરતું છે. ૧૮૬
' વિવેચન –આવી રીતે શાંત એટલે પ્રકૃતિની વિકૃતિથી યુક્ત જે ઈતિની ઉન્માદ અવસ્થારૂપ વિકારેને તથા મનની ચંચલતાને રોકવા માટે તેમજ ક્રોધ, માન, માયા, લેભ, કામ, રાગ, દ્વેષ વિગેરે કષાયના વિકાસને રોકી રાખીને ઉપશમા અને ચિત્તની અવસ્થાને શાંત કરે તે શાંતત્વ અવસ્થા તથા ઉદાત્ત-વ-ઉચ્ચ ઉચ્ચતર ભાવના વડે આશ્રવને રોકીને સદાચાર -સારા આચાર વડે ક્રિયા અનુષ્ઠાન યુકત, તથા સ્થિરભાવ યુક્ત, એક આત્મધ્યેયની સામે ચિત્તને સ્થિતિરૂપે બાંધીને, આત્મામાં ધર્મરૂપ પ્રકુતિને પ્રગટ કરતા, પાપમય વ્યાપારથી રહિત એવું નિરવદ્ય આચરણ થાય. તેવું શુદ્ધ અનુષ્ઠાનરૂપ સાધન તેવા પ્રકારના સૂક્ષમ ભાવરૂપ, આત્માના શુદ્ધ અધ્યવસાયથી યુક્ત થયે છતે બંધ મેક્ષ આદિ તત્વના સમ્યગ જ્ઞાનમાં નિપુણ ભાવમય રહ–આલોચના કરતાં, સત્ય તત્ત્વનું યથાર્થ સંવેદન રૂપ જ્ઞાન વિશેષ આત્માને થાય છે. ૧૮૬
આ બધુ શાંત ઉદાત્ત-વાપણું આત્માના સ્વભાવમાં પ્રકૃતિથી સંભવે છે તે બતાવે છે—
शान्तोदात्तः प्रकृत्येह, शुभ भावाश्रयो मतः। धन्यो भोगसुखस्येव, वित्ताढयो रुपवान्युवा॥१८७।।
અર્થ:- અહિં પ્રકૃતિ વડે આત્માને શાંત અને ઉદાત્ત સ્વભાવ પ્રગટે છે, તે શુભ ભાવને આશ્રય આપનાર
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
થાય છે એમ રોગીઓને મત છે. આવી શુભ ભાવના જેને હોય તે ઉત્તમ કલ્યાણસાપક કાર્ય કરનાર થાય છે, માટે તે ધન્ય છે. ત્યારે રૂપવાન એ યુવાન સારા વિત્તને માલિક હોય, તેને સુખ, લેગ વિલાસ વખાણવા યોગ્ય છે તેમ અહીં જાણવું. ૧૮૭
વિવેચન –જે આત્મા શાંત અને ઉદાત્ત પ્રકૃતિવાલે હિય, એટલે એવા સુંદર સ્વભાવ યુક્ત જે ગાભ્યાસી હેય તેમ જાણવું. આ ચરાચર જગતમાં અત્યંત શુદ્ધ ચિત્તના પરિણામને રાખનારે જીવાત્મા શુભ ભાવમય આત્મસ્વરૂપને આશ્રય આપનારે થાય છે. તેમ ગતત્વને જાણનારા પૂને અભિપ્રાય છે. અહિં એક દષ્ટાંત કહેવાય છે, જેમકે સારા રૂપવાળે જે હાય, તેમજ શુભ શરીરવાળે હાય, બળવાન હાય, તેમજ સારા દેખાવને જે યુવાન પુરૂષ હેય. વળી તે સાથે તે સારે પૈસાપાત્ર હોય, સારા સંગીતમય ગાયનેને સાંભળી શબ્દમય ભેગને પામતે છતે, રૂપવાન, યુવાન, સૌભાગ્યવાન સ્ત્રીઓને સ્વામી થઈ તેને ભેગ ભગવતે છતાં, સારા ઉત્તમ જાતના રેશમી કપડાંને તથા રત્ન, સુવર્ણમય આભૂષણે ધરતે છતે, સુગંધમય અત્તરને ઉપભોગ કરતે, સારી સુગંધમય ગુલાબ, જાઈ, જુઈ, માલતી, કેવડે તથા કમલ, પ વિગેરે પુષ્પની માલાઓને ધારણ કરતો છતે, રાજ્ય લક્ષ્મીને સ્વામી હોય છે. તેમજ સૌભાગ્યવાળા હોવા સાથે, લોકેના ઉપગી કાર્ય કરનારે જે હોય તે તેથી લેકમાન્ય પણ થયેલું હોય છે. તેવા જીવાત્માની સર્વ કેઈ ધન્યવાદ આપીને પ્રશંસા કરે છે તેમ
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
જે આત્મા ઇંદ્રિયે તથા મનના વિકારાના નિગ્રહ કરનાર, ઉદાત્ત ચિત્તવાલા, કષાયરૂપ ક્રોધ માન માયા લાભ કામ ઈર્ષ્યા રાગદ્વેષને જીતનાર એવી શુભ ભાવના વડે શુ ચિત્તની પરિણતિમય શુભ ભાવને ધરનારા હાય, તેને ચેગશાસ્ત્રોના વિશારદ્ય અવશ્ય ધન્યવાદ આપીને પ્રશંસા કરે છે, અને તેવા પુરૂષને અધ્યાત્મ ચૈગમાં પ્રવેશ કરનારો માને છે. ૧૮૭
ઉપર કહી તેથી વિરૂદ્ધ પ્રકૃતિવ ંતને વિરૢ ભાવ જ આવે છે તે જણાવે છે:
Follow
अनीदृशस्य च यथा, न भोगसुख मुत्तमम् । અચાન્તરેહ્તથા શુષ્પ, નાનુષ્ઠાનું પન ॥૨૮॥
અથ—જ્યાં તેવા અર્થાદની સામગ્રી ન હોય ત્યાં ઉત્તમ ભાગ સુખ પણ નથી, તેમજ જ્યાં અશાંત અનુદાત્ત તથા અશુદ્ધ અનુષ્ઠાન હોય ત્યાં કદાપિ પૂર્વ સેવાદિ આત્મ ગુણા અધ્યાત્મ ભાવને પ્રગટ કરનારા નથી થતા, ૧૮૮
વિવેચન:-હવે ઉપર જે પ્રકૃતિનું સ્વરૂપ જણાવ્યું. તેમાં શાંત ઉદાત્ત પ્રકૃતિ વડે શુભ અનુષ્ઠાનને આશ્રય થાય છે. અને તે ન હોય ત્યાં શુભાનુષ્ઠાનનું આશ્રય નથી બનતું. તેને વ્યક્ત કરતાં કહે છે કે જેની પાસે, ધન, ધાન્ય, સુવર્ણ વિગેરે અર્થ એટલે ભાગની સામગ્રી નથી, તેમ રૂપ સોભાગ્ય પણ નથી. શબ્દ, રૂપ, રસ, સુગંધ તથા સ્પર્શી સુખની તીવ્ર ઈચ્છા છતાં પણ સ સામગ્રીને અપૂન્યન તાને અભાવ
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫ છે તેવા જીવાત્માઓને શારિરૂપ કંચન કામિનીના વિષય ભોગનું સુખ મળતું નથી. તેમજ તેવી અવસ્થાવાલાને કઈ આદર કે સત્કાર નથી કરતું, પણ લેકેથી ધિક્કારજ કરાય. છે. તેવી જ રીતે જે આત્માઓએ પાંચ ઇધિ તથા મનના વિષયને નિગ્રહ નથી કર્યો, તેમજ કષાયે જ્યાં ઉપશાંત નથી કરાયા એવી અશુદ્ધ પ્રકૃતિને ઉદય હોય છે તેવા આત્માઓને સફળતાવાલું મેક્ષ માર્ગના બીજ રૂપ શુદ્ધ અનુષ્ઠાન રૂપ, દેવપૂજા, ગુરૂભક્તિ, સત્પાત્રદાન, વિનય, ભક્તિ, વાત્સલ્ય આદિ કદાપિ નથી સંભવતું. ૧૮૮
આમ હેવાથી હવે કેમ વર્તવું તે જણાવે છે – मिथ्या विकल्परुपं तु, द्वयोर्द्वयमपि स्थितं । स्वबुद्धिविकल्पनाशिल्पि-निर्मितं न तु तत्वतः॥१८९॥
અર્થ – ભેગની ઈચ્છાવાલા તથા ધર્મની ઈચ્છાવાલામાં ભેગે તથા ભેગની સર્વ સામગ્રી મિથ્યા વિકલ્પ રૂપે રહેલી છે. તેને અભાવ થતાં તેના સ્વરૂપ ભેગને પણ અભાવ થાય છે. તેવી જ રીતે પિતાની મને કહ૫ના રૂપ શિલ્પીએ કપેલા સાપનેથી વાસ્તવિક આત્મહિત થતું નથી પણ ભવની પરંપરા માત્ર વધે છે. ૧૮૯ ( વિવેચન –મિથ્યા વિકલ્પ રૂપ એટલે " મમરીરિ. પવિપુ” મારવાડની ભૂખી ભૂમીમાં સૂર્યના કિરણેને સ્પર્શ થવાથી દુરથી પાણીના પ્રવાહના કલ્લે ઉછળતા હોય તેવી જમણા લોકોને થાય છે, તેથી વાસ્તવિક વિવેકવિકલ એવા ભાળ મૃગલા આદિ ને પણ પાણીની બ્રમણ કરાવે છે.
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬ ને તે પ્રત્યે દેટ મૂકાવે છે. અને અંતે થકવીને નિરાશ કરે છે. એમ મિથ્યાત્વવંત અજ્ઞાનીઓ તથા બાહ્ય ભાવે ધમી હોવા છતાં પણ અંતરમાં ભેગ સુખની ઇચ્છાવાલા હોવાથી, પાણીની બ્રાંતિવાલા મૃગની પેઠે સુખના સાધન મનાતા પુટ્ટગલમય પદાર્થો માટે વલખાં મારે છે. અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વડે અનંત સંસારના હેતુમય પાપકર્મને મેળવીને દુઃખી થાય છે. એટલે જે પુશાલી આત્મા શાંત અને ઉદાત્ત એટલે ઉંચા આશયવાલા હોય છે, તે ભેગની લાલસા વિનાના હોવાથી અનુકુલ ધન, ધાન્ય, સ્વજન, પરિવાર, સત્તા, સૌભાગ્યાદિ ભેગે ભેગવે છે. છતાં પણ તેમને અનિત્ય અને અસાર જાણે છે, તેમાં રાચતા નથી. અને અપુન્યાત્માઓને વિષયમાં તીવ્ર વાંછા હોવાથી અનેક જીવહિંસા, ચેરી, અસત્ય, વ્યભિચાર, ચામડી, ચુગલી, લુંટ વિગેરે પાપને કરતાં છતાં જરા પણ સુખને પામતા નથી, પણ દુઃખની જ પરંપરાને પામે છે. અહિં સાર એ જ છે કે મરૂ મરીચિકા એટલે મરૂદેશની ઉજંડ, રેતાલ ભૂમિમાં રખડતા મૃગલાને પાણીથી ભરેલી નદીના પ્રવાહની ભ્રાંતિ થાય છે. તેમ પુદુંગલના ભેગી અને ભેગની પ્રાપ્તિ માટે ધર્મ કરનારા ધાર્મિકેને બાહ્યા ભાવથી દેખાતા ધન, ધાન્યરૂપ રંગવાલા, સ્ત્રી સ્વજન સત્તા વિગેરે સાધન રૂપ વસ્તુઓમાં જે સુખની વાસના અનાદિ કાલીન બંધાઈ છે, તે પણ મિથ્યા વિક૯૫ મય ભ્રાંતિ જ છે. વાસ્તવિક દુ:ખનું જ નિદાન છે. તેમાં જે સુખનું ખોટું જ્ઞાન થાય છે, તે તે માત્ર પિતાની આજ્ઞાનવાસનામય બુદ્ધિરૂપ શિપિઓ ઉત્પન્ન કરેલ વિકલ્પરૂપ બ્રાંતિ
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
જ છે પણ તાત્ત્વિક રીતે સત્ય નથી, તેમ ભાગ સુખ ધર્મો
નુગત હાય, તે પણ તે અતાત્ત્વિક જ પૂર્ણાંક ધર્મોનુષ્ઠાન એજ મેાક્ષ માર્ગને છે. તે તાત્ત્વિક છે. ૧૮૯
છે. આમ શુદ્ધતા ઉપાદાન હતુ થાય
તે વસ્તુની ભાવના પ્રગટ કરતાં જણાવે છે:— . भोगाङ्गशक्तिवैकल्यं, दरिद्रायौवनस्थयोः । સુર્ાટ્ટે ૨, જીરૂપય યોિિત્ત ! ?૧૦ || અર્થ :ભાગમાં કારણ રૂપ જે સામગ્રી જોઇએ તેના તથા તેને ભોગવવા ચાગ્ય શક્તિને જે અભાવ હાય તેમજ ધનના અભાવ હોય, યુવાનીના અભાવ હાય, તેમજ પાતે કુરૂપ હોય, તે તે કુરૂપને સારા રૂપવાી પેાતાની સ્રીને વિષે આશકા રહ્યા કરે છે. તેથી તેને સાંસાર સુખના સંભવ નથી. ૧૯૦.
વિવેચનઃ—અહિં આ દષ્ટાંત આપતાં જણાવે છે કે જેમ વિષય ભાગની તીવ્ર ઈચ્છાવાલા મનુષ્યને વિષય ભાગાના જે અંગ એટલે કારણેા કહેવાય છે, તેને વાત્સાચન ઋષિ આ પ્રમાણે જણાવે છે:
रूपवयो वैचक्षण्यसौभाग्यमाधुर्यैश्वर्याणि भोगसाधनम् इति । तत्रापि रुपयधोबित्तादयत्वानि प्रधानानि इति ॥
રૂપ, ગૌરતા, ય, યુવાન અવસ્થા, વૈચક્ષણ્ય, ડહાપણ, ચતુરાઇ, સૌભાગ્ય, સજનતામાં આદર પામવાપણુ, માધુ -ભાષામાં કામલતા યુક્ત સુંદરતા, અશ્વ લેકમાં પોતાની આજ્ઞા ચલાવવાપણું તેમજ ધનાઢચતા આ સ
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
વિષય ભાગનાં અનુકુલ કારણેા હૈવાથી, ભેગના અગા માનેલા છે. તેમાં પણ રૂપ, વય, વિત્તાઢચત્ર એ ત્રણ મુખ્ય કારણે સમજવા. આ ત્રણ ભેગાંગ જેની પાસે હોય તે ભેગી અને છે. અને જેને એ ત્રણ કારણેાની ઉગ્રુપ હોય તે ભોગ શક્તિથી વિકલ જાણવા. એટલે ભાગે ના કારણ ભૂત રૂપ, વય, ધનના અભાવાલા, પાંચ ઇંદ્રિયાના અનુકુલ વિષય ભાગ સેવી શકતા નથી. જેમકે મનુષ્ય ધનની સોંપત્તિ રહિત છે, તેથી પ્રય: ભેગને માટે અનુકુલ સામગ્રી મેળવી શકતા નથી. તેમજ વૃદ્ધત્વ, શરીર શક્તિથી રહિત હાવાથી મેળવેલા ભગાને ભાગવી શકતા નથી. ી જતામાં રહેલા સુરૂપ વિગેરે ગુણામાં ભેગ વિલાસના રાગ રહેલા હાય છે. પણ વૃદ્ધત્વ અવસ્થામાં આવેલા મનુષ્ય ઉપર યુવાન સ્ત્રી પોતાની હાય તા પણ પ્રીતિ કરવામાં શંકાશીલ રહે છે. *ન રહિત મનુષ્યને પ્રાય: કન્યા કેઇ આપતું નથી. પુન્ય ચેાગે સ્ત્રી મળી હાય તે! ખીજા ધનવાન અને રૂપવાનના ચાળાચટકાથી, આભૂષાથી, ખાનપાનથી મુંઝાયેલી અનાચારમાં પડીને પેાતાના દરિદ્રી પતિને છોડી, અન્ય સાથે વિષય સેવી પતિના ત્યાગ પણ કરે છે. તેમજ ખરાબ રૂપવાલા ઉપર પોતાની સ્ત્રી પણ પ્રાય: પ્રીતિ નથી કરતી. તેમજ ચુવાન સ્ત્રી પોતાના પતિમાં ઉપર કહેન્રી ત્રણ વસ્તુને જો અભાવ હોય તે તે પુરૂષને પણ મારી સ્ત્રી સદાચારી છે કે નહિ ? મારા કહ્યા પ્રમાણે ચાલનારી છે કે નહુિ? એવી શકા પ્રાય: નિત્ય રહ્યા કરે છે. આમ હાવાથી જેમ જીવામા મનુષ્ય સંબંધિ સુખથી પ્રાય: વંચિત રહે છે, તેવી
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૯ રીતે જે જીવાત્મામાં શાંતિ ઉદાત્તતા વિગેરે ગુણે ન હોય એ અધ્યાત્મરસને આનંદ ભેગવી શકતા નથી. ૧૯૦
તે કારણેમાં વિશેષપણું જણાવે છે – अमिमानसुखाभावे, तथाक्लिष्टान्तरात्मनः । अपायशक्तियोगाच, न हीत्थं भोगिनः सुखम् ॥१९॥
અથ –જીને અનુકુલ સુખના સાધનને વેગ મલે તે અભિમાન થાય છે અને સાધનના અભાવમાં અંતરમાં કલેશ થાય છે. આમ અનેક અપાયવાલી ક્ષણિક શક્તિ જીવાત્મામાં હોવાથી ભેગીઓને પણ સુખ તે નથી જ. ૧૯૧
વિવેચન –હું સુખી છું એ જે ચિત્તને પરિણામ અજ્ઞાની જીવાત્માઓને થાય છે, તે અભિમાનનું કારણ થાય છે, અને જ્યારે તેવા પ્રકારના અનુકુલ સુખના સાધનો નથી મલતા ત્યારે આત્માને અંતરમાં કલેશ થાય છે. કારણ કે જીવાત્મા સુખ માટે કપેલા સાધને પૂર્ણ રૂપે ન મલે તેથી સુખમાં ખામી માનીને ખેદ કરે છે. આમ અજ્ઞાની આત્મા બાહ્ય પાંચ ઇંદ્રિયોના અનુકુલ સાધને મલતાં હું સુખી છું, મારે આટલી સંપત્તિ છે, સત્તા છે, હું દેવ છું, સર્વશક્તિ સંપન્ન છું, એમ અભિમાન કરે છે, અને બીજાની સંપત્તિની ઈર્ષ્યા કરી, તેને હરી લેવાની પ્રપંચતાને રચે, અને તેવી અન્યની વસ્તુ હાથમાં ન આવે તે સુખાભાવ એટલે દુઃખ માને, એમ ઈચ્છિત વસ્તુથી નહિ ધરાયેલે આત્મા દુઃખી મનવા હેવાથી આત્મામાં જે સહજ શક્તિ છે, તે મેહમય આવરણથી ઘેરાયેલી હોવાથી અજ્ઞાન ભાવથી
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૦
વિષય ભેગની આસક્તિને વધારતે અનેક પ્રકારના આર્ત તથા રૈદ્ર ધ્યાન વડે શરીરબળ મનોબળ તથા પુજબલને બદલે તથા પુન્યબલને નાશ કરતો છત ધનને નાશ, યૌવન શક્તિને નાશ, રૂપ સૌભાગ્યને નાશ કરે છે. તેથી દારિદ્રત્વ, વૃદ્ધત્વ, કુરૂપ ને અસૌભાગ્યતાને પામે તે જીવા
ત્મા પિતે મનમાં ઈષ્ટ રૂપે માનેલી સ્ત્રીઓ તરફથી પણ તિરસ્કાર પામે છે. અથવા મંત્ર, જડીબુટ્ટી વડે ઉચ્ચાટન કિયા વડે મરણની દશાને પણ પહોંચાડે છે. આમ હવાથી ભેગની ઈચ્છાવાલા આત્માઓને સંસારમાં કયાંય સુખ મળતું નથી. તે માટે હું તત્ત્વના ગવેષકે! હે વિશેષ બુદ્ધિમંત ! સંસારમાં કયાં સુખ છે, તે તમે બરાબર તપાસે? અમને તે પ્રશમ રસમય જ્ઞાન દર્શન ચારિત્ર તપમય પરમ વૈરાગ્ય ગ જ સત્ય સુખનું કારણ દેખાય છે. ૧૧
જેવી રીતે રૂપ, યૌવન, સંપત્તિમાનપણું સુખનું અનુઠાન ગણાય છે, તે ઉપર દષ્ટાંત કહ્યું છે. તેવી રીતે દાણતિક ભાવે તે કેવી રીતે લાગુ પડે છે તે જણાવે છે –
अतोऽन्यस्य तु धन्यादे-रिदमत्यन्तमुत्तमम् । यथा तथैव शान्तादेः शुध्धानुष्ठानमित्यपि ॥१९२॥
અર્થ:–આથી એમ સમજવાનું કે પૂર્વે જે ભેગીએને સુખ વડે ધન્યવાદ અપાય છે, તે ભેગીઓના સુખ કરતાં શાંત તથા ઉદાત્ત પ્રકૃતિવંત ભવ્યાત્માએ શુદ્ધ અનુઠાનથી અનેકગણા વધારે વાસ્તવિક સુખને પાત્ર થતા હોવાથી વિશેષ પ્રકારે વખાણવા એગ્ય છે. ૧૯૨
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૧ વિવેચન – પૂર્વે બાંધેલા શાતા વેદનીય શુભ કર્મના ઉદય વડે પાંચ ઈઢિઓના અનુકુલ વિષયભેગમાં રહેલા ઈ, ચંદ્ર, ચક્રવર્તિ, વાસુદેવ અને અન્ય પુન્યવંતે બાહ્ય સુખથી આ લોકમાં ધન્યવાદને પાત્ર ગણાય છે. બાલજી તેવા સુખની નિત્ય ઈચ્છા રાખે છે. અને માને છે કે એવા સુખે અને કયારે મળે છે પરંતુ એ સુખ ક્ષણિક છે, અમુક સમય પછી નાશ પામનાર છે, તેમ પારમાર્થિક દષ્ટિવંતે માને છે. તેવી જ રીતે આવા પુન્યવંત આત્મા કરતાં પુન્યાનુબંધી પુન્યવંત કે જેમને પારમાર્થિક સમ્યગૂજ્ઞાન થયેલ હોવાથી, સમગ્ર ભેગીઓ જેઓ બાહ્ય સુખથી પિતાને સુખી માને છે. તેના કરતા અનંતગણું સુખ સાચા અનુભવ જ્ઞાનવંતને હોય છે, કારણ કે ઈદ્રિય સુખને ત્યાગ કરી, કષાયરૂપ ક્રોધ, માન, માયા, લેભ ને મદ છોડીને રાજ, તામસુ, પ્રકૃતિને ત્યાગ કરી પ્રશમ રસમય શાંત ભાવે આત્મામાં સ્થિરતા લાવીને, વિષયના વિચારીને જ્ઞાન વડે ઉપશમાવીને ઉપશમ રસમાં ઝીલવા છતાં, અનેક વિચિત્ર પ્રકૃતિવાલા જીવાત્માઓ પ્રત્યે ઉદાર ભાવે રહે છે. સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરતા, મિત્રી પ્રભેદ કરૂણા અને માધ્યસ્થ ભાવ વડે ઉદાત્ત પ્રકૃતિવંત આત્માએથી જે જે શુભ અનુષ્ઠાન થાય તે તે અનંતગણો લાભ આપનારૂં થાય છે. તેથી શુદ્ધ અનુષ્ઠાન જે એકાગ્ર ભાવે થાય તે અહિં પણ ભેગી આત્માઓ કરતાં અનંતગણે આનંદ આત્મા અનુભવે છે. તેથી સર્વ ધન્યવાદ કરતા અનંતગણે ધન્યવાદ તેઓને જ ઘટે છે તેમ જાણવું ૧૨
૨૧
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩રર આમ આત્મ ધર્મનું સ્વરૂપ આવી રીતે સિદ્ધ હોવાથી જે સાધ્યની પ્રાપ્તિ થાય છે તે જણાવે છે –
क्रोधाधबाधितः शान्त, उदात्तस्तु महाशयः । शुमानुबन्धिपुण्याच्च, विशिष्टमतिसङ्गतः ॥१९३॥
અર્થ:–કોધ આદિ કષાયથી જેને આત્મા બધિત નથી થયે તેવા મહાશય આત્મા શાંત તથા ઉદાત્ત પ્રકૃતિવાળે હેવાથી તેમની શુભ પુન્યાનુબંધી પુન્યની સંગતિવાલી બુદ્ધિ હોય છે, અને તેથી વિશેષ પ્રકારના ગુણોની પ્રાપ્તિ પણ થાય છે. ૧૯૩.
વિવેચનઃ—જે કોધ, માન, માયા ને લેભ, રોગ, દ્રષ, ઈર્ષા, કામ વિગેરે કષાયમય દેષથી જે જીવના આત્મ ચિંતન્ય રૂપ જ્ઞાન દશન ચારિત્ર રૂપ ગુણે દૂષિત થયા નથી એ શાંત તથા ઉદાત્ત અથવા દાનાદિક ગુણમાં ઉદારતાવાલા એટલે એવા ગુણેને ધરનાર અને મહાશય એટલે ગંભીરતા યુક્ત જે પુન્યશાલી આત્મા હેય, તેજ શુભ પુન્યાનુબંધી પુન્યથી વિશેષ પ્રકારની શુભમતિવાળે હોવાથી સમ્યગૂ ધમમાર્ગને અનુસરનાર મહાન પ્રજ્ઞાવંત જાણ, ૧૯૩
આવા પ્રકારથી શુભ પ્રજ્ઞાવંત થયેલે મહાનુભાવ કેવી પ્રવૃત્તિ કરે છે તે જણાવે છે –
ऊहतेऽयमतः प्रायो-भवबीजादिगोचरम् । कान्तादिगतगेयादि, तथा भोगीव सुन्दरम् ॥१९४।।
અર્થ:–જેમ વિષય ભેગમાં આસકત યુવાન સ્ત્રોથી સંગીતના આલાપ પૂર્વક ગવાતા ગાયનેની સુંદરતા સમજે
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૩
છે, તેવી રીતે ધર્મ માર્ગ ને અનુસરનારો અપુનમ ધક આત્મા, ભવના કારણેાને વિચારતા છતા ઘણું કરીને ભવનિવેદને પામે છે. ૧૯૪.
વિવેચનઃ—જેમ સ્વરૂપવતી, ચતુર, સંગીત આદિ શાસ્ત્રોમાં પ્રવિણ કાંતા ગાયન, નાટક, નૃત્ય આદિમાં અત્યંત કુશળ હોવાથી, તેની મુખ મુદ્રાથી પ્રગટતા ગીતથી, તથા તેમાં સહજ ભાવે દેખાતા રૂપ રસ આદિ સર્વ ઇંદ્રિય ગોચર સ્વરૂપથી ભેગી કે જે પુન્યવંત જીવાત્મા છે, તે તેવા સ્વરૂપના અનુભવ કરતા દેવેન્દ્રની પેઠે આનંદ માને છે, તેમ જે ભવ્યાત્મા અપુનમ ધક ભાવને પ્રાપ્ત થયેા હાય તે ઘણું કરીને વિશેષ પ્રકારની વિવેકવાલી પ્રજ્ઞાવાળો હાવાથી, સંસારના કારણમય રાગ દ્વેષ રૂપ ખીજ સંસારના જન્મ મરણ, રાગ, શેક, આધિ, વ્યાધિ રૂપ ફળમય સ્વરૂપને પણ યથા સ્વરૂપે જાણે છે, તે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે
તથા
""
पस णं अणाइ जीवे अणाइजोवत्स भवे अणाइकसंजोगनिञ्वत्तिय दुक्खरूवे दुक्खफले दुक्खाणुबन्धित्ति "
આ જીવને દ્રવ્યાર્થિક નયથી તેમજ પર્યાયાકિ નયથી અનંત જન્મ મરણેા રહેલા છે. અને તે ભવ પરપરાનું કારણુ અનાદિ કાલથી પ્રવાહની પર પરાએ લાગતા, ભોગવાતા એવા કર્મોના સંચાગ સબંધ પણપરપરાએ અનાદિ છે. તે ક સંયોગ જ્યાં સધી રહે છે, ત્યાં સુધી જીવાને દુ:ખ સ્વરૂપ સંસારના સંબંધ છે. અને તેનું કુલ
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
પરંપરાએ દુ:ખના ફલરૂપે જ થાય છે, તેથી રાગ દ્વેષ જેવુ ખીજ છે તેવા સંસાર સર્વ દુ:ખનું કારણ છે. આથી એમજ સમજવું કે જ્યાં જ્યાં સંસારના કારણરૂપ જે જે રાગદ્વેષમય અઢાર પ્રકારના પાપસ્થાનકા દ્વારા મન વચન કાયાથી થતી સર્વ ક્રિયા, સંસારના અનુબંધ એટલે કારણરૂપ જ જાણવી. અથવા ભવના કારણરૂપ સંસારના સુખ માટે કરાતી સર્વ ક્રિયા અનેક દુ:ખની પરપરા વધારનારી થાય છે, તેજ ભવનું ખીજ એટલે ઉપાદાન કારણુ છે એમ અવશ્ય ભવ્યાત્માઓએ વિચારવું જોઇએ. તે માટે જેમ યુવાન રસીક પુરૂષ દીવ્ય સંગીતને કરનારી સ્ત્રીમાં જેવા ભાવથી રસીક ખને છે, તેવા ભાવથી આત્મવિચારણામાં રસીક થવું. ૧૯૪
આમ વિચારવામાં કેવા અનુભવ આવે છે તે જણાવે
प्रकृतेर्भेदयोगेन, नासमो नाम आत्मनः । हेत्वभेदादिदं चारू, न्यायमुद्रानुसारतः || १९५॥
અર્થ :-પ્રકૃતિના ભેદથી આત્માની અસમાનતા પડતી નથી, પર ંતુ તેના હેતુ ( સ્વભાવ )નું અભેદપણું હોવાથી, આત્મસ્વરૂપની અભેદ્યતાજ છે. અને તે ન્યાયની મુદ્રાને અનુસારે જણાય જ છે, તેથી ઉત્તમ જ છે. ૧૯૫
વિવેચનઃ— સાંખ્ય દર્શનકારાએ પ્રકૃતિરૂપ માયાના સત્ત્વ, રજસૂ ને તમમ્ રૂપ ત્રણ ભેદ પાડયા છે. તેને જૈન સ્યાદવાદ સિદ્ધાંતના મત પ્રમાણે જ્ઞાનાવરણુ, દના
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩રય
વરણ, મેહનીય, અંતરાય, નામકર્મ, ગવર્મ, આયુષ્યકર્મ ને વેદનીય કર્મ એમ આઠ ભેદ પાડેલા છે; તે પ્રકૃતિરૂપ કર્મના ભેદ પાડવાથી આત્મામાં પણ એકાંતે ભેદ પડે છે, એમ જરા પ માનવા ગ્ય નથી. કારણ કે આત્માને લાગેલી કર્મની વિરૂપતાથી આત્માના અનેક પરિણામ રૂપ પર્યાયે થાય છે. તે પણ મૂવ ચેતન્ય ગુણે જે આત્માના સહજ ભાવે છે, તેમાં ફેર પડતું નથી. જેમકે સૂર્યને પ્રકાશક સ્વભાવ છે. તે જ્યારે વાદળથી ઢંકાયે હોય છે, ત્યારે પૃથ્વીને એ પૂર્ણ પ્રકાશ નથી આપતે, પણ તે વાદળાં જ્યારે ખસી જાય છે ત્યારે પૃથ્વીને પૂર્ણ પ્રકાશ આપે છે, તેમ પ્રકૃતિને વિલય થતાં સહજ સ્વભાવે આત્મચિતન્ય પૂર્ણ પ્રકાશે છે, તેથી એકાન્તથી આત્માને ભેદ નથી. જેને મૂલ ધર્મ સમાન હોય તે કદાપિ કાલે ભેદસ્વરૂપને નથી પામતે એટલે જીવાત્મામાં પરિણામ ભાવે, ચતન્ય ભાવે, શ્રદ્ધા ભાવે એકત્વપણું પ્રત્યક્ષ દેખાય છે, પણ ભેદવરૂપ જુદા સ્વભાવપણું નથી અનુભવાતું; પરંતુ સર્વ જીવાત્માઓમાં સદા સર્વદા સરખાપણું જ અનુભવાય છે, તેનું જે કઈ કારણ હોય જેનું મૂલ આત્મસ્વરૂપ હેતુ એકસમાન હેવાથી અભેદત્વ આવે છે. તેમજ કર્મરૂપ પ્રકૃતિ જુદા જુદા ભેદને વિકારી ભાવે એટલે વિભાવ રૂપે જુદાપણું ધરે છે, તે પણ તેનું પણ મૂલ એક પ્રકૃતિ (કર્મલ) રૂપે એકજ એટલે અભેદ રૂપ હેવાથી નાનાપણું એટલે જુદા જુદાપણું સહજ ભાવનું નથી. કહ્યું
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬ "न ह्यभिन्ने हेतौ क्वचिदपि फलमेद उपपद्यते इति"
જ્યાં હેતુઓને ભેદ ન હોય ત્યાં કદાપિ પણ ફલને ભેદ ન હોય, એવું અવશ્ય પ્રત્યક્ષ અનુભવાય છે, તેથી એમ અવશ્ય સમજવું કે આ કર્મ રૂપ પ્રકૃતિઓનો અનેકાંત રૂપ સ્વાવાદ દષ્ટિથી વિચારતાં અપેક્ષાએ ભેદ પણ મનાય છે, પણ એકાંતથી ભેદ નથી. તેના મેગે આત્માના પરિણામ પણ કથંચિત્ ભિન્ન પ્રકારના પણ દેખાય છે, એમ અપેક્ષાએ ભેદત્વ વા અભેદત્વ ભિન્ન દષ્ટિથી અનુભવાય છે, એટલે અપેક્ષા દષ્ટિથી અનુભવાય છે, પણ એકાન્તથી ભેદ રૂપે છે કે અભેદરૂપે છે એમજ પ્રકૃતિમાં કે આત્મામાં મનાતું નથી. માટે ન્યાય મુદ્રાને અનુસાર વિચારતાં એજ સત્ય જણાય છે. એટલે અહીં સત્ય, તર્ક, હેતુવાદ પૂર્વક સાધ્યની સિદ્ધિ થાય, તેવી રીતે ન્યાય મુદ્રા એટલે હેતુવાદથી વિચાર કરવા વડે પરવાદીએએ આપેલા દોષનું ખંડન કરીને, સત્ય નિર્ણય કરી વસ્તુ તત્ત્વની યથાર્થ સિધ્ધિ કરાય છે. તેવી જાય રાજાની મુદ્રારૂપ આજ્ઞા પરવાદી એટલે એકાંતથી વસ્તુ નિત્ય જ છે કે અનિત્ય જ છે, એવી વાયડા દર્શનકારોની સિદ્ધિએની આજ્ઞાને નષ્ટ કરીને યથાર્થ વસ્તુ સ્વભાવને પ્રગટ કરવાથી પૂજ્ય વીતરાગ પરમાત્મા મહાવીર દેવ પ્રણીત આગમને અનુસરે વતું સ્વરૂપનું પ્રતિપાદન કરવું તે ન્યાયમુદ્રા કહેવાય છે, તે ન્યાય મુદ્રાને અનુસાર વિચારતાં કમરૂપ પ્રકૃતિ જે પુગલ પરમાણુથી બનેલી હેવાથી, અને આત્માએ તેવી ગ્યતા વડે શુભાશુભ પરિણામથી ગ્રહણ
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેવાયથી માનવું
૩ર૭ કરીને કર્મરૂપે પરિણાવેલી હેવાથી એક સ્વભાવવાલી દ્રવ્યાર્થિક નયથી એકજ મનાય છે, તે પણ તે પ્રકૃતિ એમાં કોઈ જ્ઞાન શક્તિને રેકે છે, કે દર્શન શક્તિને રેકે છે, કોઈ ચારિત્ર શકિતને રોકે છે, કઈ પ્રકૃતિ સુખનું કારણ થાય છે, તે કઈ દુ:ખનું કારણ થાય છે. કોઈ પાપબંધને હેતુ, કઈ પુન્યબંધનો હેતુ, કોઈ લાંબા આયુષ્ય માટે, કઈ ટુંકા આયુષ્ય માટે આમ એ પ્રકૃતિએ જુદા જુદા કાર્યોને હેતુ બનતી હોવાથી પર્યાયાર્થિક નયથો ભેદવાળી પણ ગણાય છે. આમ જેકે પ્રકૃતિને ભેદ માનીએ, તે પણ આત્માથી આત્મ પરિણામ અભિન્ન હેવાથી, અને ભિન્ન થતું ન હોવાથી એકજ સ્વરૂપ આત્માનું દ્રવ્યાક નયથી માનવું. પણ જે આત્માને પ્રકૃતિથી
એકાંત અભિન્ન જ માનીએ તે કઈ આત્મા કદાપિ પણ મુકત જ ન થાય. અને તેવી જ રીતે આ માથી કર્મદલ લિન હેવાથી જે આત્માને હેતુ વિના ચેટી જતા હોય તે મુકત આભાએ પુન: સંસારમાં પડી જાય. તેમજ તેવા પ્રકારની યોગ્યતા વિના કર્મ સર્વથા આત્માથી એકદમ બિન થાય તે સંસારી આત્મા મુકત પણ થઈ જાય, આમ જે એકાંતે કર્મરૂપ પ્રકૃતિને ભેટ સ્વરૂપ વા અભેદ સ્વરૂપ માનીએ તે અનેક દેષ આવી જાય છે, માટે આત્મ સ્વરૂપ કે પ્રકૃતિનું સ્વરૂપ કદાપિ ન્યાય મુદ્રાને ત્યાગ કરતું નથી. ૧૯૫
एवं च सर्वस्तधोगा-दयमात्मा तथा तथा । भवे भवेदतः सर्व-प्राप्तिरस्याविरोधिनी॥१९६॥
છે કઈ
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૮ અર્થ:–એ પ્રમાણે આમા તથા પ્રકૃતિ વગેરે સર્વ વસ્તુનું સ્વભાવે પરિણમન થતું હોવાથી પ્રકૃતિના સંબંધ વડે આતમાઓને ભવને વિષે સર્વ ભવની પ્રાપ્તિ થાય તે અવિરૂદ્ધ છે. ૧૬
વિવેચન ––એ પ્રમાણે પ્રકૃતિ એટલે કર્મનું અનેક સ્વભાવત્વ જે ઉપર જણાવ્યું છે તે અપેક્ષાથી થાય છે તેમ જાણવું. એમ પ્રકૃતિના ભેદથી આત્માન અનેક પ્રકારના પરિણામ થાય છે તે યથાર્થ સંગત (સત્ય) જ છે, તેથી સર્વ આત્માઓ જેમાં કર્મબંધની યેગ્યતા રૂપ રાગદ્વેષનું બીજ રહેલું છે તે સર્વ આત્માઓ જે કમરૂપ પ્રકૃતિના સંગે પરિણામના કારણે થાય છે. તેથી કથંચિત ઉપચાર ભાવે વ્યવહારનય વડે એકત્રભાવ આત્મા અને પ્રકૃતિ ગણાય છે, તે કારણે આમાના પર્યાયરૂપ પરિણામનું અને પાણું પણ સિદ્ધ થાય છે, તેથી આત્મા કર્મના પરિણમને ભોગવતે સંસારમાં ભમે છે, વારંવાર ઉંચ નીચ એનિઓમાં ઉપજે છે, અને તેવી ભવ પરંપરાની યેગ્યતારૂપ બીજને જેટલા અંશે ક્ષય થાય એટલે ઉંચત્વને પામતે કેમે કમે અપુન ધક અવસ્થાને ધારણ કરનારો પણ થાય છે. તેથી પ્રકૃતિના એગ્ય સંયોગથી એક અવસ્થાને પામનાર આ સંસારની ભવ પરંપરા કે અપવરૂપ મોક્ષ વિગેરેના લાભને પામે છે. તેમાં જરા પણ વિરોધ નથી આવતું, એટલે સાર એજ સમજવાને કે જીવાત્માને કર્મરૂપ પ્રકૃતિને સંગ રહે ત્યાં સુધી સંસારવાસ છે અને
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિને વિયેગ થવાથી મેક્ષાવસ્થા પ્રાપ્ત થાય છે એમ જાણવું. ૧૯૬
વિધિમાદા, ન તો વિશ્વના तद्भिन्नं यदभेदेऽपि, तत्कालादिविभेदतः ॥१९७॥
અર્થ:–આત્માની સાથે અનાદિ કાલની પરંપરાથી સ્વભાવિક રીતે સંસિદ્ધ એવા મેલ સિવાય સંસાર બંધનને હિતુ બીજો નથી. આત્માથી પ્રકૃતિને જે કે અભેદ જણાય છે છતાં પણ કાલાદિની અપેક્ષાથી ભેદરૂપે અનુભવાય છે, એટલે પ્રકૃતિથી ભિન્ન થતાં આત્માને મેક્ષ થાય છે. ૧૯૭
વિવેચનઃ આત્માની સાથે સાંસિદ્ધિતા એટલે સહજ સ્વભાવે અનાદિ કાલથી પરંપરાગત લાગેલા કર્મના મેલ રૂપ પ્રકૃતિને જે સંબંધ છે, તે જીવાત્માને કર્મબંધની રેગ્યતા રૂપ સ્વભાવથી જ છે એમ અવશ્ય જાણવું, અને આત્મા જ્યારે એવી ગ્યતાને ત્યાગ કરશે, ત્યારે કર્મ મેલને પણ ક્રમે ક્રમે ત્યાગ કરશે એ પણ સમ્યફ પ્રકારના જ્ઞાન વિવેક પૂર્વકના વિચારથી સમજાય છે. એપ પણ થવા શબ્દથી પક્ષાંતરનું સૂચકત્વ પણ જણાવ્યું છે. આ પ્રકૃતિ રૂપ હેતુથી અન્ય કઈ પણ હેતુ સંસારની રચનામાં કે સંસારના નાશમાં પ્રત્યક્ષ ભાવે દેખાતું નથી. કેટલાક સાંખ્ય, વેગ દર્શનકા, નયાયિક કે વૈશેષિકે સંસાર મુક્તિમાં ઈશ્વરના અનુગ્રહને હેતુ માને છે, અને કહે છે કે સંસારની જે વિચિત્રતા આપણે જોઈએ છીએ, તેમાં જીવ તથા અન્ય પદાર્થોના અનેક પ્રકારના જે પરિણામે આપણે જોઈએ છીએ,
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩૦
તેમાં હેતુ એક ઇશ્વર પ્રેરીત છે, અને તેની સિદ્ધતા પ્રમાથી પ્રતિષ્ઠિત થયેલી છે. કારણ કે જગતના નિયામક પરમેશ્વર કેાઈથી નહિ દખાયેલા સ્વતંત્ર સ્વરૂપવાલે ને વૈરાગ્યવાન છે તેમ છતાવતી આકારિકા તે નકારો કહે છે, તે અમે અત્રે જણાવીએ છીએ.
64
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्ञानमप्रतिघं यस्य, वैराग्य च जगत्पतेः । ऐश्वयं चैव धर्मश्च सहसिद्धं चतुष्प्रय"
.
જેનું કાઇથી ન હણાય એવું અપૂર્વ જ્ઞાન હાય, તેમજ તેવા વૈરાગ્ય હાય, ઐશ્વય અને પ્રાણીઓને દ્રુતિમાં પડતાં અચાવનાર ધર્મ હાય, એ ચાર વસ્તુ જેને સહજ સિદ્ધ હાય, તે જગતના રક્ષણ કરનારો જગત્પતિ ઈશ્વર જાણવા.” આમ જો ઇશ્વરમાં જ્ઞાન, વૈરાગ્ય, અશ્વય અને ધર્મ સહજ હાય તે! તેમાં પ્રથમથી વિરાગતા હૈાવાથી કાઇનુ ભલુ કે મુરૂ કરવાનું રહેતું નથી. અને જો ઇશ્વર કેાઈનું ભલું કે ભુરૂ' કરતા હાય તે, ઈશ્વરમાં રાગ અને દ્વેષ રહેલા છે તેમ તમે સ્વીકાર કર્યો. તેથી રાગ દ્વેષ હોય ત્યાં વૈરાગ્યતા નથી રહેતી, એટલે વૈરાગ્યતા ઉડી ગઈ, અને જો ચેાગ્યતા પ્રમાણે શ્વિરની કૃપા વા એકૃપા થાય છે, તે અત્રે જીવાને ક`બ ધના ચેાગ્યતાની આપેક્ષા છે, એમ સભવે છે. તેથી માક્ષ પણ જીવાની ચેાગ્યતાથી કર્મોના સંધ છુટે ત્યારે થાય છે. તેથી તેમાં પણ ઇશ્વર હેતુ સિદ્ધ થતા નથી, જો ઇશ્વરને તેમાં હેતુ માનવા હાય તે આકાશને કેમ ન માનવા. કારણ કે તેમાં પણ તેની અસ્તિતા તા દેખાય છે, પણુ તેથી ખાદ્ય
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧ કતા આવે છે. જે ઈશ્વરની ઈચ્છાને હેતુતા માનીએ તે રાગદ્વેષપણું ઈશ્વરમાં આવી જાય છે. જો ઈશ્વરને અનુગ્રહ, નિગ્રહ, સર્વત્ર યોગ્યતા અગ્યતા વિના સામાન્ય ભાવે થાય છે, એમ હોય તે તેમાં કોઈ પણ હેતુ વિના બધા કે તે કમથી એક સાથે મુક્ત થવા જોઈએ વા વિના હેતુઓ ધર્મીઓ પણ અધમએની સાથે નરકમાં જ જવા જોઈએ. કારણ કે ઈશ્વરની સર્વ જી પર સરખી કૃપા વા અવકૃપા થાય છે. અથવા સર્વત્ર ઈશ્વરની કૃપા વિના કેઈ પણ હેતુ આપના મત પ્રમાણે બંધ મેક્ષમાં સંભવ નથી. ઈશ્વર સમાન દષ્ટિવાલે છે તે એકને નરક, બીજાને સ્વર્ગ કે મોક્ષને ઉપકાર કે અપકાર નજ કરી શકે, તેથી વિભાગ કર પણ ઉચિત નથી, કારણ કે તેમાં એગ્યતા રૂપ કેઈ નિમિત્ત માનવામાં નથી આવતું. તે માટે કહ્યું છે કે,
" नित्यं सत्त्वमसत्वं वा हेतोरन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसंभवः ।"
- જે પદાર્થોને એકાંતથી નિત્ય માનીએ વા એકાન્તથી અનિત્ય માનીએ તે તેમાં નિત્યતા પક્ષે પદાર્થોનું હવાપણું ને અનિત્યપક્ષે પદાર્થોને અભાવ આવે છે. કારણ કે તેમાં અન્ય હેતુની અપેક્ષાને સંભવ નથી. પણ જે સ્યાદવાદ દષ્ટિ પ્રમાણે વસ્તુઓની અસ્તિતા વા નાસ્તિતામાં હેતુતા માનીએ તે દરેક દ્રવ્યમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે યથાર્થતા સંભવે છે. એટલે દરેક દ્રવ્ય સ્વદ્રવ્યત્વભાવે સદુ, પરદ્રવ્યતાભાવે અસત, ક્ષેત્રથી અમુક જગ્યાએ અમુક ઘટે છે, તેને અન્ય જગ્યાએ અભાવ,
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલથી શ્રીમાન કૃષ્ણ દેવ મહાભારતના કાલમાં હતા, પણ તેને વર્તમાન કાળમાં કૃષ્ણપણે અભાવ છે. ભાવથી શ્રીકૃષ્ણ પોતાના ગુણ શક્તિ, અનુભવ, સ્વરૂપ વાસુદેવ હતા. પણ દુર્યોધનની જ્ઞાન, શક્તિ, તેમજ અનુભવ સ્વરૂપ ગુણેને કૃષ્ણમાં અભાવ આવે છે. એમ ભાવ-પદાર્થોનું અસ્તિત્વ, નાસ્તિત્વ, કાર્યતા, અકાર્યતા અપેક્ષાથી સંભવે છે. તેમ જ જીને કાર્યનું થવાપણું અગર નહિ થવાપણું તે જીવન એગ્યતાની અપેક્ષા રાખે છે. તેથી પણ ઈશ્વરને જીના લાભાલાભમાં ઉપાદાન રૂપે હેતુતા સંભવી શકતી નથી. માટે ઈશ્વરની સંસિદ્ધિના વિષે કાંઈ સામર્થ્ય સંભવતું નથી, પણ જીવના જે જે પરિણામ એટલે શુભ વા અશુભ વિચાર થાય તેને અનુસાર શુભાશુભ કર્મ બંધ થાય. તેથી શુભાશુભ સુખ વા દુ:ખના વિચિત્ર ભામાં તે જીવના પરિણામને હેતુતા છે, તેથી ઈશ્વરની સિદ્ધિ ચતુષ્ટયને તતા માનવી તે નકામી છે. માટે જીવેમાં ભિન્નતા દેખાય છે તે કર્મની એટલે માયારૂપ પ્રકૃતિને જ કારણે છે. તેમજ વ્યક્તિમાં દરેક પદાર્થોમાં ગુણ તથા પર્યાયાની ભિન્ન પ્રવૃત્તિ લેવાથી વ્યક્તિની પણ ભિન્નતા સિદ્ધ થાય છે. એટલે દરેક આત્માઓમાં પણ ગુણપયાનો એવી રીતે ભિન્નતા જાણવી. તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પણ ભિન્નતા અનુભવાય છે. તેમજ સમાન ધર્મની અપેક્ષાએ સર્વ આત્માઓમાં ચેતન્યની સમાનતા હેવાથી અભેદ પણ છે, એક આત્મામાં પણ જ્ઞાન ગુણના પર્યાય, દર્શન ગુણના પર્યાય, ચારિત્ર ગુણના પર્યાય જુદા જુદા હેવાથી ગુણના પર્યાયની ભિન્નતા અનુભવાય છે. જેમકે એક આમ્ર ફલ છે,
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩ તેમાં રસના પરિણામ, ગંધના પર્યાય રૂ૫ (રંગ) પર્યાય જુદા જુદા છે, તે પણ એક ફળ રૂપ વ્યક્તિની અપેક્ષાએ એક ગણાય છે. તેમ આત્માના ચિતન્ય રૂપ પર્યાયે એક છતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્રિયારૂપ પર્યાયે ભિન્ન ભિન્ન અનુભવાતા છતાં એક દ્રવ્યને આધારે થતા હોવાથી સર્વનું એકત્વ પણ અપેક્ષાએ ગણાય છે. તે કેવી રીતે થાય ? તે જણાવે છે કે કાલાદિ એટલે કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરૂષાર્થ એ પાંચ કારણે સર્વ કાર્યોમાં નિમિત્ત કે ઉપાદાને કારણે છે, તેજ જગતના કાર્યો કરનારા થાય છે. તે કારણમાં જેટલા અંશે વિરૂપપણું હોય, તેવા પ્રકારે કાર્યોની પણ વિચિત્રતા થાય છે તેવી રીતે જ પાંચ કારણની પણ વિચિત્રતા જેના પરિણામની વિચિત્રતાના કારણે થાય છે. તેથી આત્મામાં તે કના વિપાકના ઉદય આવે તે સુખ વા દુઃખ ભેગવવા ગ્ય શરીર, ઈદ્રિયે, તથા તેવા પ્રકારના સ્થાન વિગેરેનું પરિણામ અનુપચરિત ભાવ (ઉપચાર વિના) જ થાય છે. પરંતુ તેમાં ઈશ્વર આદિને ઉપકાર કે અપકાર થતું હોય તેવું કઈ અનુભવમાં આવતું નથી. તે વાતનું પૂર્વે ન્યાયની યુક્તિથી ખંડન કરેલું છે તે વિચારવું. ૧૯૭ આ વાતનું સમર્થન કરતાં જણાવે છે –
विरोधिन्यपि चैवं स्यात, तथा लोकेऽपि दृश्यते । स्वरूपेतरहेतुभ्यां, भेदादेः फलचित्रता ॥१९८॥
અર્થ જૈન મતથી વિરોધ રાખનારાઓના મત પ્રમાણે પણ એવી રીતે સર્વ પદાર્થોની પ્રાપ્તિ સંભવે છે,
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
તેમજ સામાન્ય લેકમાં પણ એ વ્યવહાર દેખાય છે. સ્વ. રૂપની પ્રાપ્તિમાં કે અન્ય રૂપની પ્રાપ્તિમાં તેવા તેવા પ્રકારના જુદા જુદા હેતુઓને સંબંધ થતું હોવાથી તેવા તેવા ફલની પણ વિચિત્રતા થાય છે એમ જાણવું. ૧૯૮
- વિવેચનઃ–સ્યાવાદ દર્શનના વિધિના સિદ્ધાંતિક મતે પ્રમાણે વિચારતાં પણ સર્વ દ્રવ્યમાં ગુણ પર્યાયે રૂપ સર્વ અર્થોની પ્રાપ્તિ જેન સિદ્ધાંતમાં પ્રગટ કરીને કહેલા સ્યાદ્વાદ સ્વભાવને અનુસારે જ સિદ્ધ થાય છે. તેમાં જરા પણ વિધ નથી આવતું, એમને પણ જ્યાં એકાંત જાતને સ્વીકાર હોય ત્યાં વિરોધ પણ કથંચિત્ હોય છે જ, આત્મામાં અનાદિ કાલથી લાગેલા મલરૂપ કર્મો એજ, પ્રકૃતિ વા માયાના ભિન્ન ભિન્ન રૂપ જાણવા, અને જીવાત્માની સાથે રજમેલ કનકની જેમ સિદ્ધ છે. હવે તેવી રીતે પ્રકૃતિ (કમને સંબંધ સિદ્ધ હોવાથી) તેનાથી વિરૂદ્ધ ઈશ્વરને જગતની વિચિત્રતાને હેતુ માનીએ તે સર્વ અર્થની પ્રાપ્તિ એટલે વસ્તુતત્વની સમજણમાં વિરોધ આવે છે, તે પૂર્વે દેખાડયું છે. તેવી જ રીતે બીજા હેતુઓ પણ જણાવે છે. સામાન્ય લોકો પણ સ્યાદવાદ શાસ્ત્રોમાં જગતનાં વિચિત્ર કારણે જે કહ્યાં છે. તેને જ સ્વીકાર પિતાની ભાષામાં કરે છે. જેમકે માટી ઘરનું ઉપાદાન કારણ છે તેમ અન્ય ચક્ર, ચિવર, દંડ વિગેરે ઉપકરણે નિમિત્તે કારણે છે. તેઓના સહકારથી ઉપાદાન કારણ રૂપ માટી ઘટ રૂપ પયયને પામે છે. તેમાં ઘટ કાર્યમાં ઉપાદાન રૂપ માટી અભેદ ઉપાદાન તથા બીજા અન્ય નિમિત્તે કારણે કંચિત્ ભેદભેદ રૂપે,
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩પ
થાયેાગ્ય સબધના અનુસારે પોતાના હેતુ ( નિમિત્ત ) વા "ઉપાદાનરૂપ ભિન્નાભિન્ન હેતુઓની અપેક્ષાથી ફૂલ એટલે કાર્યોની પણ વિચિત્રતા અનેક પ્રકારની માલમ પડે છે. જો માટી એકલીને જ ઘટના હેતુ માનીએ તે સ` ઘટમાં માટીવાલાપણું સામાન્ય ભાવે આવતુ હાવાથી સ ઘટામાં એક આકારપણું આવો જાય, એટલે અભેદ્યતા આવી જાય છે. તેથી અહિં કહેવાનું કે, જેમ ઘટમાં એટલી માટીને કારણે બાહ્ય નિમિત્ત કારણેાને ન માનોએ તે કાર્ય ના અસભવ ધાય છે. તેમજ એકલા બાહ્ય કારણા જ નિમિત્તપણે હાવે છતે, ઉપાદાનરૂપ પરિણામી કારણના વિરહ હાય તે કાચબાના રામની પેઠે કાઈ પણ કાર્યની સિદ્ધિ નજ થાય. તેથી સ્વરૂપ એટલે ઉપાદાન અને અન્ય નિમિત્ત એવા હેતુઓની અભેદ વૃત્તિ યુકત સહાયતાથી ચિત્ર એટલે આત્મજનક સ્વરૂપવાલુ` કા` ઉપજે છે, એમ સ્વીકારવુ જોઈએ. એવી જ રીતે આત્માને સહજ ભાવે સંસિધ્ધ એટલે તેવા પ્રકારની ચેાગ્યતાથી, અનાદિ કાલના પ્રવાહથી લાગેલા કર્મીરૂપ મેલ જે છે તે જીવાત્માઓના પિરણામીક સ્વભાવના હોવે છતે તેવા પ્રકારના કાલ, સ્વભાવ, નિયતિ, ક્રમ અને પુરૂષ પ્રયત્ન એ બાહ્ય તથા અભ્યંતર કારણેાની અપેક્ષા લઇને વિચિત્ર કર્માંના બાંધનારા થાય છે, અને તેવા પ્રકારના પરિણામેથી માંધેલા કના ભેગ કરવા માટે નરક, દેવ, મનુષ્ય, તિર્યંચ વિગેરે પર્યાયને ધારણ કરે છે. એમ સ લાક કહે છે, તેમજ એ વાત અન્ય શાસ્ત્રોમાં પણ પ્રસિધ્ધ છે, આ વૈગ્યતા કે જે ક્રમ ખંધના હેતુ ભૂત છે તે ચેાગ્યતાના જેટલા અંશે નાશ થાય તેટલા અંશે આત્મા
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬ એવા પ્રકારની મહાન કર્મ બંધની અવસ્થાને બાંધતે ન હોવાથી, એવા આત્માને શાસ્ત્રકાર અપુનબધક કહે છે. એવી રીતે સર્વ પ્રકારે કર્મબંધની ગ્યતાને જ્યારે વિનાશ કરે છે, ત્યારે સર્વ પ્રકારના જન્મ મરણ આધ, વ્યાધિ, વિગેરે દુઃખ એટલે કલેશની હાનિ નાશ) થાય છે. અને આત્મા સર્વ કર્મોના નાશથી પરમ નિર્વાણ એટલે મને પરમાનંદ અનુભવે છે. આમ હોવાથી ઉપર જણાવેલ આત્મા કર્મના સંબંધથી સંસારી, તથા વિરહથી મુક્ત થાય છે, તેવી વાત કઈ તર્કથી ઉપજાવેલી નથી પણ સત્ય અનુપચરિત સિદ્ધ થાય છે. આજે જે વિચાર કરે તેને ઉહા કહેવાય છે. ૧૯૮
આવે આત્મા તથા કર્મ સંબંધને નિશ્ચય થયે તેથી હવે શું કરવું તે જણાવે છે –
एवमूहप्रधानस्य, पायो मार्गानुसारिणः । एतद् वियोगविषयोऽप्येष सम्यक् प्रवर्तते ॥१९९॥
અર્થ –એ પ્રમાણે ઉહા પ્રધાન વિચારણા જેને હોય તે ઘણું કરીને માર્ગનુસારી જ હોય, તે વાત જ ઘટે છે, તેમજ પ્રકૃતિના વિયેગવાળી મેક્ષ પણ વિચાર કરતાં એવી જ રીતે સિદ્ધ થાય છે. ૧૯
વિવેચનઃ–ઉપર જે વસ્તુનું વિવેચન થયું તે વાતથી ભવ્યાત્માને સશુરૂના ઉપદેશ સાંભળવાથી અથવા પિતાને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ને મેહનીયર્મને ક્ષયપશમ ભાવ થવાથી વિચાર કરવાની બુદ્ધિ જાગે છે, તેને
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
વેગે ગુરૂ પાસેથી અવગ્રહિત એટલે સાંભળેલા વચન ઉપરથી ઉહાપોહ એટલે વિચાર કરતાં, તર્ક વિતર્ક કરતાં, સ્વસ્વરૂપની તથા સંસાર સ્વરૂપની પ્રકૃતિના નિશ્ચય થાય છે. આવા પ્રકારને ઉહતકરૂપ વિચાર પ્રાય: માર્ગાનુસારી ભવ્યાત્માને જ સંભવે છે. તે વડે માગનુસારપણું એટલે મેક્ષમાર્ગમાં ગમન કરવા યંગ્ય ધર્મ પ્રવૃત્તિને અનુકુલ ચાલવાપણું થાય છે. (કદાચિત કર્મની બહુલતાના વેગે, મરિચિની પેઠે અન્ય પ્રકારની પણ પ્રવૃત્તિ થાય છે.) આવા પ્રકારના માર્ગોનુસારપણાથી અનાદિ કાલથી આત્માની સાથે પરંપરાએ લાગેલા કર્મમેલ રૂ૫ રાગદ્વેષની કલેશમય જે પ્રવૃત્તિ છે, તેને વિયેગ થાય છે. તેની સાથે ભવ એટલે સંસારને વધારે કરનાર મેહનીય કર્મની ગાંઠ રૂપ જે બીજ છે તેને પણ વિયેગ-ભેદ અપૂર્વકરણ થાય છે. તે વસ્તુને વિચારગોચર કરવા માટે આ ઉહાપોહ રૂપ તકે પ્રધાનપદને ભોગવે છે, તેથી આ ઉહાપોહ સમ્યગ્નસારી રીતે વસ્તુ તત્વને નિર્ણય કરાવે છે. અને વ્યભિચાર આદિ દોષ વિના હોવાથી મોહનીયની સાત પ્રકૃતિ એટલે અનંતાનુબંધિ ક્રોધ માન માયા લેભ તથા સમ્યગ મેહનીય, મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મહનીય એ સાત મેહ. નીય પ્રકૃતિને ઉપશમાવીને આત્મામાં સમ્યગદર્શન પ્રગટાવે છે, અને મોક્ષગમન એગ્ય શીધ્ર પ્રવૃત્તિ કરાવે છે, તેથી આમ કહેવાય છે કે –
“શા માવીષાશિવરાતિનgrખૂહ, તથા શાળાत्मनः कर्मणा वियोगो घटत पवमप्यूहत इति ॥" ૨૨
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
જેમ ઉહાપોહ ભવ સમધિ મીન્નેને વિચાર કરાવીને આત્માને સંસાર સ્વરૂપને યથાસ્વરૂપે નિશ્ચય કરાવે છે, તેવીજ રીતે તે ઉહાપાહ કર્મીની સાથેના જે અનાદિ સખ'ધ છે, તેને પણ વિષેગ કરાવે છે. કારણ કે તે ઉહાપાહ-તર્ક રૂપ વિચારણા સમ્યગ્ બુધ્ધિવ ંતને મામા માં ગમન કરાવીને પેાતાના નામને યથાર્થ રૂપે જાહેર કરે છે. ૧૯૯
एवं लक्षणयुक्तस्य, प्रारम्भादेव चापरैः । योग उक्तोऽस्य विद्वद्भिर्गोपेन्द्रेण यथोदितम् ॥ २००॥
અ:--એ પ્રમાણે લક્ષણથી યુકત જીવ પૂર્વ સેવાના આરભથી યાથી યુક્ત છે એમ શ્રી ગોપેન્દ્ર નામના પાંડિત કહ્યું છે, તેમ અન્ય વિદ્વાનાએ પણ માન્યું છે. ૨૦૦
વિવેચન:—એ પ્રમાણે પૂર્વે કહેલા ઉહા ( અવગ્રહ ઇહા, અપાય, ધારણા) એટલે આ વસ્તુ આામ કેવી રીતે સભવે તેવા તર્ક ખલથી યાગ્યાયેાગ્યના વિચાર જે જીવાત્માને થાય છે, તેવા વિચાર યુક્ત લક્ષણ ગુણથી યુક્ત જે હોય તે ઉઢા કહેવાય છે. તે જીવાત્માને પૂર્વ સેવા, દેવ ગુરૂ ભકિત, તપ, જપ, તપાલન વિગેરે પ્રારંભથી જ હાય છે. તે જીવાત્માએના કમલના જેટલા અંગે નાશ થયેલ હોય, સમ્યગ્ માનુસારીપણું થયેલું હોય, તેમને તેટલા અ ંશે મેાક્ષ માર્ગોમાં પ્રવર્ત્તક થાય છે. એમ યાગશાસ્ત્રોના ચ નારા સારા યોગી શ્રીમાન ગેપેન્દ્ર ભગવાન માને છે. તેમજ બીજા વિલક્ષણ વિદ્વાના કે જે જૈન મતવાલા નથી તેએ
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
પણુ ગોપેન્દ્ર પંડિતના કહ્યા પ્રમાણે માને છે, તેથી જે પ્રમાણે પરમાત્મા વીતરાગે ઉપદેશેલું છે તેને સારી રીતે વિચાર કરીએ તે આત્માને સત્ય વસ્તુને અવશ્ય અનુભવ પૂર્વક નિશ્ચય થશે. એટલે તે અપુનબંધક થશે તેમ જણાવે છે. માટે ભવ્યાત્માએ પરમાત્માના કહેલા પારમાર્થિક ઉપદેશમાં સ્થિર શ્રદ્ધા રાખી, શક્તિ પ્રમાણે પુરૂષાર્થ પૂર્વક દેવપૂજા, ગુરૂ ભક્તિ વિગેરે કરવું, અને આત્મ વીર્યના સંપૂર્ણ ઉલ્લાસ પૂર્વક અપ્રમાદ ભાવે પાંચ મહાવ્રતને અંગી કાર કરી યથાસ્વરૂપે આઠ પ્રવચન માતાને પાળતા, સ્વાધ્યાય અને ધ્યાનથી સર્વ કર્મ મલને નાશ કરવા ઉદ્યમ કરવો. ૨૦૦
તે વાતને હવે શ્રી હરિભ સુરીશ્વર ભગવાન જણાવે છે – योजनाद्योग इत्युक्तो, मोक्षेण मुनिसत्तमैः। स निहत्ताधिकारायां, प्रकृतौ लेशतो ध्रुवः ॥२०१॥
અર્થ:–મેક્ષની સાથે જે ક્રિયા સંબંધ કરાવે તેને યોગ કહેવાય છે એમ મહા મુનિવરએ કહેલું છે. તે યોગ પ્રકૃતિને અધિકાર એક અંશથી નિવૃત્ત થતા નિશ્ચય જલ્દી થાય છે. ૨૦૧
વિવેચન –મેક્ષની સાથે એટલે સર્વ કર્મના ફાયપૂર્વક સચ્ચિદાનંદ પદની પ્રાપ્તિ થાય તેવા નિર્વાણપદની સાથે જે જપ, તપ, અનુષ્ઠાન સંબંધ કરાવે એટલે મોક્ષ તરફ ગમન કરાવે તેવી જે સર્વશ્રેષ્ઠ ક્રિયા-અનુષ્ઠાન હોય તેને એમ કહેવાય છે. એમ મુનીશ્વમાં પરમ શ્રેષ્ઠ તીર્થકર, ગણધર; મહર્ષિ વિગેરે આપણું મહાપુરૂષ પ્રવરે
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
જણાવે છે, તેવા પ્રકારના યાગ એટલે યાગને અમુક અંશ જે પુરૂષથી એટલે આત્માથી પ્રકૃતિના અધિકાર એટલે સત્તા નિવૃત્તિ થઈ હાય તેને અપુન ધકન્ન થાય છે. કહ્યું છે કે " पुरुवाद् विनिवृताधिकारायामपुनर्बंधत्वं लभते " આત્માથી પ્રકૃતિના એક અંશ નાશ પામતાં યથાપ્રવૃતિ કરણ તથા અપૂર્વ કરણ વડે સંસારના બીજબૂત રાગદ્વેષની ગાંઠ ભેદાતાં તે ચેગના અંશ રૂપ, મેક્ષ ગમનના પ્રાર ંભમય સમ્યગ્દર્શન નિશ્ચયથી પ્રાપ્ત કરે છે તેથી તે આત્મા અપુ નખધકતાને પામે છે. ૨૦૧
તે કેવા પ્રકારે થાય છે તે આગળ જણાવે છે:— वेलावनवनद्या - स्तदा पुरोपसंहृतेः । પ્રતિસ્રોતોનુવેન, મત્સ્યન્હેં વૃદ્ધિસંયુતઃ ॥ ૨૦૨ ||
અર્થ :-સમુદ્રમાં વેલા ( ભરતી ) થવાથી નદીનું ઉલટુ ગમન થતાં નદીના પુરમાં જલની વૃદ્ધિ થાય છે. તેવીજ રીતે પ્રકૃતિની તરફ મન તથા ઇંદ્રિયાનું જે પ્રવાહથી ગમન થતુ હતુ તે પ્રકૃતિને સબધ છોડવાથી પાછો વળેલે પિરણામ રૂપ ભાવનાના પ્રવાહ આત્મ સ્વરૂપમાં વૃદ્ધિ કરનારો થાય છે. ૨૦૨
પ્રવાહ
વિવેચન: જેવી રીતે ગગાદિ મહા નદીએના સ્રોતપ્રવાહ સમુદ્ર તરફ ગમન કરતા હતા તેથી નદીને અધેાગામી હતા. ત્યાં સુધી એ કાંઠામાં જલનુ પુર વધતુ નથી, પર`તુ સમુદ્રમાં જ્યારે વેલાગમન રૂપ ભરતી આવે છે, અને તે પાણી ઉછાળા મારતુ કાંઠા તરફ ગમન કરે છે,
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૧
ત્યારે તે નદીના પ્રવાહને સમુદ્ર ગમન કરવા દેતા નથી, ત્યાંથી પાછુ કરેલુ જલનુ પુર નદીના અને કાંઠા સુધી વધતુ જાય છે. તેવી રીતે પ્રકૃતિના અધિકાર નિવૃત્ત થયે છતે એટલે આત્મા સાથે અનાદિ કાલથી રાગ, દ્વેષ, મેહ વિગેરે ક પ્રકૃતિના નવા કર્મીની ઉત્કૃષ્ટી સ્થિતિ આંધવાના સ્વભાવ નષ્ટ થયે છતે પુરૂષની આત્માની ઈંદ્રિયાના વિષયમાં તેટલા અંશે આછી પ્રવૃત્તિ થવાથી તે આત્મ પરિણામેાના પ્રવાહ પાછા ફરતા ફરતા આત્મ સ્વરૂપમાં પ્રવર્તે છે. કહ્યુ છે કે:— "इन्द्रिय कषायानुकूलावृत्तिरनु स्रोतस्तत्प्रतिकूला तु प्रतिस्रोत : "
કહે છે:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈંદ્રિય વિષય કષાયને પુષ્ટિ કરનારી ચિત્તની જે પ્રવૃત્તિ છે તે અનુસ્રોત પ્રવૃત્તિ કહેવાય છે. અને તેની વિરૂદ્ધ પ્રવૃત્તિ એટલે ઇંદ્રિયભાગ જો ત્યાગ કરવાની જે પ્રવૃત્તિ તથા ક્રોધ માન, માયા, લાભ રૂપ કષાયને માવીને નષ્ટ કરવાની જે પ્રવૃત્તિ તે પ્રતિસ્રોત પ્રવૃતિ કહેવાય છે, તેથી જે આત્માના પરિણામ રૂપ પ્રવૃત્તિ ઇંદ્રિય વિષય કષાયથી પાછી ફરતાંપ્રતિસ્રોત રૂપે આત્મ પરિણામની શુદ્ધિ તથા વૃદ્ધિ થતાં આત્માનુભવ થાય છે. જેમ નદીના પ્રવાહ પાછા વળવાથી નિત્ય જલની વૃદ્ધિ થાય છે, તેમ પ્રતિસ્રોત રૂપ આત્માના દર્શીન જ્ઞાન ચારિત્ર રૂપ યોગના પ્રવાહ આત્માનુભવમાં જોડાવાથી તે આત્મા અવશ્ય ચેગના અધિકારી
થાય છે. ૨૦૨
-
આ દ્રવ્યથી ચોગ જાણવા એ અર્થથી જણાવતાં
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भिन्नग्रन्थेस्तु यत्मायो, मोक्षे चित्तं भवे तनुः। तस्य तत्सर्वे एवेह, योगो योगो हि भावतः ॥ २०३ ।।
અથ–ભિન્ન ગ્રંથીવાલા આત્માઓને પ્રાયઃ મોક્ષમાં ચિત્તની પ્રવૃત્તિ રહે છે, અને ભવ-સંસારમાં શરીરથી પ્રવૃત્તિ હોય છે, તેવી પ્રવૃત્તિને શાસ્ત્રકારો ભાવ એગ કહે છે. ૨૦૩
વિવેચન –આમ ભને સંસારના બીજભૂત રાગદ્વષની પરિણતિ અમુક અંશે નાશ થઈ છે, તેવા આત્માઓ મોક્ષની પ્રાપ્તિની યેગ્યતાને પ્રાપ્ત થાય છે. અપુનર્ણક થાય છે, એમ પૂર્વે જણાવ્યું. હવે તે કેવી રીતે સંસારના બીજને નાશ કરે છે, તે જણાવતાં કહે છે કે જેણે ગ્રંથીભેદ કર્યો છે એટલે તવ રાગદ્વેષને નિરંતર પરિણામવાલી, આત્માની જે ચિત્તવૃત્તિ રૂપ મેહની ગાંઠને જેણે વિદારી છે તેવો પુરૂષ પ્રાયઃ મેક્ષ માટે અંત:કરણમાં ભાવના રૂપ પ્રવૃત્તિ કરનારે થાય છે. એટલે મોક્ષનું ધ્યેય રાખીને તપ જપ, સંયમ, ધ્યાન, સમાધિમાં ચિત્તને જોડે છે, અને શરીરને સંસારના કાર્યોમાં એટલે માતા પિતાની સેવા, સ્ત્રી સ્વજનના ભરણુ પિષણ આદિ વ્યવહાર કાર્યોમાં પ્રવૃતિ કરાવે છે. આવા ભિન્ન ગ્રંથીવાળા આમાઓની આ બંને પ્રકારની પ્રવૃત્તિ પ્રાય: થયા કરે છે, તેથી તેવા સર્વ રોગીઓના વ્યાપારને ગવિચાર કરનારા મહા પંડિત પુરૂષ ભાવગી કહે છે, વમળત્તિ રચાર પત્ર :” ધમ–મોક્ષમા. ર્ગમાં જે અર્થ રૂપ વ્યાપાર તેને વેગ કહેવાય છે, એટલે સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે ધર્મવ્યાપાર છે, તેજ ભાવ. એગ છે, તે જ નિશ્ચયથી વેગ જાણ.
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
"चित्तानुरूपफलत्वात्सर्वव्यापाराणामितिमोक्षाकांक्षाऽक्षकिचित्तस्य सम्यग्दृष्टेर्या या चेष्टा सा सा मोक्षप्राप्ति
पर्यवसानफला
">
ભવ્ય જીવાત્માએાને સર્વ વ્યાપારા મનની અનુસારિણી પ્રવૃત્તિથી થાય છે, તેના લથી યુક્ત હાવાથી મોક્ષની ઇચ્છાવાલા સભ્યષ્ટિ ભવ્યાત્માઓની નહિ ક્ષય થાય તેવી જે ચિત્તની શુભ વા શુદ્ધ પ્રવૃત્તિ છે, તેનાથી જે જે બાહ્ય ચેષ્ટાએ થાય છે, તે તે સર્વ પ્રવૃત્તિ મેક્ષ પ્રાપ્તિ સુધીના સર્વ આત્મશુદ્ધિના પર્યાય રૂપ પરિણામને જગાડનારા લ વાળીજ હાય છે, એમ સિદ્ધ થતુ હોવાથી, તે ચેગને ભાવથી ચેન્ જાણવા. કારણ કે તે મેાક્ષનુ` ઉપાદાન કારણ થાય છે. ૨૦૩
એ વાતને ભાવનાથી વિચારતાં એક દૃષ્ટાંત જણાવે છે:नार्या यथान्यसक्ताया- स्तत्र भावे सदा स्थिते ।
तद्योगः पापबन्ध, तथा मोक्षोऽस्य दृश्यताम् २०४
અઃ—જેમ પર પુરૂષમાં આસક્ત થયેલી સ્ત્રીને પર પુરૂષમાં હંમેશાં ભાવ રહે છે, તેના મનમાં સ્વ પુરૂષની ભક્તિ સેવા પાપમય લાગે છે. તેમ એક્ષ માટે ભાવનાવાળાને જે ચેાગમાં પણ વ્યાપાર છે તે તેવુંજ સમજવું, ૨૦૪
વિવેચનઃ—જેવી રીતે કોઇ કુલા નારી પર પુરૂષમાં વિષયરાગથી બધાઈને તેમાં અત્યંત આસક્ત થયેલી હાય છે. તેવી પુશ્ચલી સ્ત્રીઓને સ્વપુરૂષથી અન્ય સાથે રમવાની અત્ય ંત ઇચ્છા હૈાવાથી, તેવા પર પુરૂષના રૂપ, લાવણ્ય, કંઠે, સંગીત વિગેરે ગુણાથી ખેંચતું, તે સ્ત્રીનું મન તે પર
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરૂષમાં એકાગ્ર ભાવે બંધાયેલું સદાજ રહે છે. તેના વિના બીજુ કાંઈ પણ તેને ગમતું નથી. તે પર પુરૂષના એકાંત રાગના કારણે તેને પોતાના પરિણીત પતિની સેવાભક્તિ આદિમાં પાપજ દેખાય છે. મનમાં તેના પ્રત્યે અતિ તિરસ્કાર હેય છે. તે કારણે તે સ્ત્રીને કેવલ પાપનેજ બંધ થાય છે તેમ જાણવું તેમજ ભાવથી પર પુરૂષની સાથે વિષયભેગ જન્ય અશુભ અધ્યવસાયથી પણ પાપનેજ બંધ કરે છે. તેવી રીતે અહિં અપુનર્વધક આત્મ સ્વરૂપના બેધવાલા પાંચ ઇંદ્રિય તથા મનના અશુભ અધ્યવસાયને નિરોધ કરનારા યેગી પુરૂ, જેમણે ચઢતા અધ્યવસાય વડે રાગદ્વેષ રૂપ મેહની મડાગ્રંથી (ગાંઠ) ને ભેદી છે તેવા મહાપુરૂ, કુટુમ્બ સ્ત્રી સ્વજન આદિની આજીવિકા માટે એક માથે આવેલી ફરજ સમજીને મનના અધ્યવસાય વિના પણ કર્મ
ગીત્વપણે જે જે વ્યાપાર કરે, તેમાં કુટુંબાદિ પ્રત્યે ફરજનેજ ઉદ્દેશ રાખીને કરતા હોવાથી અને મનને આમના જ્ઞાન દર્શન ચારિત્રગમાં રાખવાની પ્રવૃત્તિ કરતા હોવાથી, એકલી રાગ દ્વેષની પરિણતિને બંધ નથી. ભિન્ન ગ્રંથી એટલે ગ્રંથિભેદ કરનારા અપુનબંધકને બંને પ્રકારની નિર્જરા રૂપ ફલને ગ મળે. ક્રિયાના ગે જે કર્મબંધ થાય તે કમબંધ લુઓ અ૫કાલીન જ હોય છે, તેથી તે કર્મબંધ નથી કહેવાતે, માટે આ વાતને સ્થિર ચિત્તે વિચાર કર. ૨૦૪
આ વાતની ભાવના કરતાં જણાવે છે – न चेह ग्रन्थिभेदेन, पश्यतो भावमुत्तमम् । इतरेणाकुलस्यापि, तत्र चित्तं न जायते ॥२०५॥
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ––અત્ર એક શંકાકાર કહે છે કે ગ્રંથી ભેદ કરનારે પુરૂષ ઉત્તમ ભાવને નથી જોઈ શકતા કારણ કે સંસારના બાહ્ય કાર્યોથી તેનું ચિત્ત આકુલ વ્યાકુલ રહેલું છે, તેને ઉત્તર આપતાં કહે છે કે સંસારના વ્યાપારમાં જે કે કાયા પ્રવર્તે છે, તે પણ તે યેગીનું ચિત્ત આત્માગમાં પ્રવર્તતું હોવાથી તે આત્માને સ્વરૂપથી સંસારમાં અન્ય ચિત્ત પ્રવૃત્તિને પ્રાય: અભાવ રહે છે. ૨૦૫
- વિવેચન –જે આત્માએ મેહ રૂપ ગ્રંથીને ભેદ કર્યો છે તે પણ સંસારની પ્રવૃત્તિમાં રોકાયેલ હોવાથી તેવા આત્માને મોક્ષ રૂપ જે આત્મ સ્વરૂપને સર્વોત્તમ ભાવ એટલે સ્વ સ્વરૂપની રમણતાને શુદ્ધ અધ્યવસાય તે નથી આવી શકતે. કારણ કે પુત્ર, સ્ત્રી, કુટુંબ, સ્વજન, પરિવાર સંબંધી પ્રતિબંધ એટલે તેઓના જીવન રક્ષણમાં સંસારને વ્યાપાર કરવાનું હોવાથી ચિત્તની આકુલ વ્યાકુલતા દૂર કરી શક્તા નથી. અને સંસારના વ્યાપાર વડે-કર્મ પરિણામે વડે તેનું ચિત્ત કેળાયેલું રહે છે. તેથી ઉત્તમ જે મોક્ષ તેને ભાવપરિણામ તે કેવી રીતે પામે? એમ જે વાદી શંકા કરે છે તેને પૂજ્ય ઉત્તર આપતાં જણાવે છે કે કર્મયોગી જે અપુનબંધક છે તે મનની પરિણતિ અશુભ અધ્યવસાય વિનાની રાખીને બાહ્ય સંસારમાં કુટુંબાદિનું કાર્ય કરતે હવાથી, આત્મ સ્વરૂપની શુદ્ધિવાલા અધ્યવસાયથી યુક્ત હિોવાથી મેક્ષમય સ્વરૂપ રમણુતામાં ઉત્તમ ભાવવાલા અધ્યવસાયે તેને કેમ ન થાય? અવશ્ય શુભ અથવા શુદ્ધ આત્મ
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
સ્વરૂપના ઉત્તમ ભાવને પ્રત્યક્ષ કરવાવાલા અધ્યવસાયે થાય છે જ. જો એમ ન થતું હોય તા તત્ત્વ સ્વરૂપને— ગ્રંથી ભેદના શુભ ચેગ તેને થયેલા ન જ હાય, એટલે જેને ગ્રંથી ભેદ થયા છે, તેને આત્મ સ્વરૂપના ચેાગ નિશ્ચયથી હાય જ છે. એમ અવશ્ય જાણવું. ૨૦૫
હવે એક વાદી શંકા કરતાં પ્રશ્ન કરે છે કે એકલા માક્ષ સ્વરૂપમાં માત્ર મન રાખવાથી કાઈ પણ કાર્ય સિદ્ધ થતુ નથો, તેમજ તમે ગ્રંથી ભેદ કરેલા આત્માને ભાવ યાગ રહે છે, તેમ કહેા છે તે પણ ચેાગ્ય નથી, કારણ કે તેવા પ્રકારના ક્રિયા ચેગમાં જે કુલ દેવાનુ સામર્થ્ય છે તે ભાવ યેાગમાં જણાતુ નથી. તેથી મેાક્ષ માટે તેવા પ્રકારની ક્રિયાના જ પ્રયત્ન કરવા જોઈએ, કહ્યુ છે કે:
ચિવ હા હુંલાં, ન જ્ઞાન હતૢ મતં 1 यतः स्त्रीभक्ष्यभोगज्ञो, न ज्ञानात्सुखितो भवेत्
,,
પુરૂષોને એક માત્ર ક્રિયા જ ફૂલ આપનારી છે, પણ જ્ઞાન માત્ર ફૂલ આપનારૂં નથી, કારણ કે સ્ત્રી, ભોજન તથા ભાગના રવરૂપને જ્ઞાનથી સમજનારો તેવા પ્રકારની ભાગની સામીને પ્રાપ્ત કર્યાં વિના સુખો થતા નથી. આવી વાદીની શંકા છે તેના ઉત્તર આપતાં જણાવે છે કે—
હાય, થોઇ
चारु चैतद्यतो ह्यस्य तथोहः सम्प्रवर्तते । एतद्वियोगविषयः शुद्धानुष्ठानभाक् स यतः ॥ २०६ ॥ અર્થ:—આ વાત પણ સુંદર છે. કેમકે તેથી—જ્ઞાનથી
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
તેને તે વસ્તુને વિચાર આવે છે, તેથી એ વસ્તુના વિશે ગથી દુઃખ પામતો છતે તે આત્મા ઈષ્ટ વસ્તુને મેળવવાના વિષયવાલું શુદ્ધાનુષ્ઠાન કરવાવાલે થાય છે. ૨૦૬
વિવેચન –આ મિક્ષ મેળવવાના મનવાલી ઉપર જણાવેલી તમારી વાત અત્યંત સુંદર છે. કારણ કે જેણે ગ્રંથીને ભેદ કર્યો હોય તે–અપુનબંધકે જેણે આત્મ-સ્વરૂપને યથાર્થ બે મેળવ્યું હોય, તેવા ગી પુરૂષને તેવા પ્રકારને ઉહા (હા) એટલે તર્ક વા વિમર્શ એટલે મીમાંસા રૂપ સદુ વિચાર આવે છે, જે કે જાણવા માત્રથી વાતુની સિદ્ધિ નથી, તે પણ એ મેક્ષ માટે હવે અપ્રમાદ ભાવે શ્રદ્ધાનુષ્ઠાન રૂપ ક્રિયા કરું, કારણ કે ક્રિયા એ જ હવે ફલને નજીક લાવશે, આ સદુ વિચાર શાનથી જ અપુનબંધકને થાય છે, પણ અજ્ઞાનીને નથી થતું. ગ્રંથી ભેદથી કે વિચાર સમ્યમ્ જ્ઞાનીને થાય છે તે કહે છે. જે આઠે કર્મના સંગથી ભવ પરંપરાનું દુ:ખ આજ સુધી મેં અનુભવ્યું તેવા સંસારમાં અજ્ઞાનતાથી આજ સુધી કર્મને સંબંધી બસને સંસારની કેદ ભાગવી, હવે તે હું તે બંધનને કેદ કરી સંસારથી મુક્ત કેવી રીતે થઉં ? હવે હું સંસારમાં નહિ રાચું અને મેક્ષ એટલે સંસારથી મુક્ત થવા, કર્મનો વિયોગ કરવા શુદ્ધ અનુષ્ઠાન પૂર્વક અપ્રમાદથી યુક્ત થઈને પરમ શુદ્ધ ભાવે દેવ પૂજા, ગુરૂ સેવા, ધર્મ ઉપર રાગ, સર્વ જી ઉપર મિત્રી આદિ સદ્ આચારવાલે થઈને શુદ્ધ ચારિત્રનું અનુષ્ઠાન કરી, મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરનાર થાઉં, આવો સદ્ વિચાર ગ્રંથી ભેદ કર
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮ નારા જીવાત્માને જ થાય છે એમ અવશ્ય જાણવું. ૨૦૬
આ વાતને વિસ્તારથી જણાવતાં કહે છે – प्रकृतेरायतश्चैव, नामवृत्यादिधर्मताम् । तथा विहाय घटत, ऊहोऽस्य विमलं मनः ॥२०७॥
અર્થ-જ્યાં સુધી કર્મની પ્રકૃતિઓ વર્તે છે ત્યાં લગી ક્રિયા પ્રવૃત્તિ વિનાને નિવૃત્તિ રૂપ ધર્મજીવને પ્રાપ્ત થતું નથી, તેમજ જેમ જેમ પ્રકૃતિને વિયેગ જેટલે અંશે થાય છે તેટલે અંશે મનની વિમલતા થાય છે. તેથી જ્યાં સુધી પ્રકૃતિને ઉદય હોય ત્યાં સુધી પ્રવૃત્તિમય ધર્મશુદ્ધતા એટલે ધર્મને અર્થે મનની નિર્મલતા યુક્ત તકદિ વિચારે પણ થાય છે, એટલે એવા પ્રકારને ઉહાપોહ થાય છે. ૨૦૭
વિવેચન –ભવ્યાત્માઓને કમ પ્રકૃતિને ઉદય જ્યાં લગી તીવ્ર ભાવે વતે છે, ત્યાં લગી ગ્રંથી ભેદનારે હોવા છતાં પણ અપ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ ધર્મને અધિકારી થઈ શકતો નથી, તેથી તેને જે વ્યવહાર થાય તે બધે પ્રકૃતિને જ આધીન છે. એટલે નિવૃત્તિ ધર્મપણું અને કેવી રીતે પ્રાપ્ત થાય ? તેમજ મેહમય પ્રકૃતિને ઉદય હોય ત્યાં લગી વીતરાય–આત્મામાં તેવા પ્રકારને પુરૂષાર્થ કરવાની શક્તિને અભાવ–હેવાથી સમ્યગૂ ભાવે આત્મવિયને પણ તે વિકસાવી શકતું નથી જ, તે કારણે રાગ, દ્વેષ, ઈચ્છા, મમત્વ ભાવ વિનાની નિવૃત્તિ ધમ રૂ૫ અપ્રવૃત્તિ તેમજ આત્મ સ્વરૂપમાં રમણતા નથી પ્રગટાવી
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯ શકતે, આમ હોવાથી ઉહા કેવી રીતે સંભવે? આવી વાદીની શંકા છે. તેને ઉત્તર આપતાં પૂજ્ય જણાવે છે કે, જેને ગ્રંથો ભેદ થયે છે તેવા સમ્યત્વવંત આત્મા અનંતાનુબંધી કષાયનું ચતુષ્ક નષ્ટ કર્યું છતે, વિમલ મન જેનું થયેલ છે તેવા આત્માને પણ તીવ્ર કર્મ પ્રકૃતિઓના ઉદયને વિરહ થયે છે, તે કારણે તે આત્માએ ઉપરથી પ્રકૃતિને અધિકાર દૂર થયેલ છે. તેથી સંસારમાં રહેલા આત્માને પ્રકૃતિની નિવૃત્તિ રૂપ કષાયના અભાવમય એટલે રાગ દ્વેષની નિવૃત્તિ મય ધર્મને પામવા રૂપ વિચારમય ઉહા ઘટે છે, તે માત્ર નિવૃત્તિ ધર્મને પ્રાપ્ત કરવા રૂપ પરમ બ્રહ્મમાં સ્થિરતા રૂપ ઉહા–તમય વિચારણા સહજ ભાવે સંભવે છે. ૨૦૭
તે કારણે सति चास्मिन्स्फुरद्रत्न-कल्पे सत्त्वोल्बणत्वतः । मावस्तमित्यतः शुद्ध-मनुष्ठानं सदैव हि ॥२०८।।
અર્થ:–આમ ઉહા થયે છતે દેદીપ્યમાન રત્ન સમાન સવને વિકાશ થાય છે અને તે થયે છતે નિત્ય શુદ્ધ અનુષ્ઠાન બને છે. ૨૦૮
વિવેચન –જેમ શુદ્ધ જાતિમાન પદ્મરાગ પારિજાત રત્નમણિ પિતાના સહજ ગુણેથી દશે દિશામાં દેદીપ્યમાન સુંદર પ્રકાશને વિસ્તાર ફેલાવે છે, તેમ અપુનબંધક આત્માને ગ્રંથીને ભેદ થતાં જે વિશુદ્ધ ઉડા–તક વા
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૦ વિચારણુ મનમાં થાય છે, તે વિદ્યમાન હોવાથી વીર્યંતરાયને ક્ષપશમ ભાવ થાય છે, તેના ગે અપૂર્વ વીર્યને ઉલ્લાસ પ્રગટવાથી સમ્યગ શ્રદ્ધાની પ્રભા રત્નકાંતિની જેમ પ્રગટે છે. અને ઉત્તમ કિયા અનુષ્ઠાનમાં એવી ભાવની અપૂર્વ સ્થિરતા પ્રગટે છે, તેના બલથી શુદ્ધ અંત:કરણવાળાને ભવાભિનંદીપણું અને ઈર્ષ્યા શ્રેષ, કામાભિલાષ, માયા, કપટ વિગેરે ક્ષુદ્રતાવાલા દે નાશ પામે છે. આત્મ ભાવની શુદ્ધિવાલી સ્થિરતા પ્રાપ્ત થાય છે. ને તેથી તેવા ભવ્યા ત્માને ગુરૂ ભક્તિ, પરમેશ્વરની પૂજા, ગુરૂ વિનય, સેવા ભક્તિ કરવી અને ગુરૂની પાસે ધર્મ શાસ્ત્ર સાંભળવું. સામાયિક, પૌષધ, દેશ વિરતિ, ચારિત્ર વ્રત તથા સર્વ વિરતિ પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતાનું પાલન, સંયમ ચારિત્રને પાલવા રૂપ અનવદ્ય-પાપ વિનાની શુદ્ધ અનુષ્ઠાન રૂપ ક્રિયા સર્વદા થાય છે. કારણ કે ગ્રંથી ભેદથી મિથ્યાત્વ રૂપ અજ્ઞાનમય અનાદિને દોષ નષ્ટ થવાથી, શુદ્ધ સમ્યકુત્વ ભાવમય શુદ્ધ તત્વની વિચારણા રૂપ ઉહા પ્રગટે છે, તે સમ્યગૂ ધર્મ શાસ્ત્રોના શ્રવણ સાથે તપ, જપ, યમ, નિયમ, પવિત્રતા, બ્રહ્મચર્ય વિગેરે હોવાથી સફલ જ છે પણ નિષ્ફલ નથી. એવી રીતે સાચો ઉહા અને તે વડે સમ્યગુ દર્શન, જ્ઞાનમય અપહ–અનુભવ રૂપ નિશ્ચય જ્ઞાન શુદ્ધ અનુષ્ઠાનવાલા થતા હોવાથી સફલ છે. એમ નિશ્ચય ભાવે સિદ્ધ થયું, અને તેથી તમોએ કરેલે આક્ષેપ દૂર થાય છે એમ જાણવું. ૨૦૮
આ વાત અનુષ્ઠાનના અધિકારને જણાવતાં કહે છે –
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રૂપા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एतच्च योगहेतुत्वा-द्योग इत्युचितं वचः । मुख्यायां पूर्व सेवाधा-मवतारोऽस्य केवलम् ॥ २०९॥
અ: આવુ અનુષ્ઠાન ચેાગના હેતુ બનતુ હોવાથી તે અનુષ્ઠાનને યાગ કહેવાય છે. તેમાં મુખ્ય રીતે પૂ સેવામાં સિદ્ધિ પ્રાપ્ત થયે સ યેગાના ક્રમે ક્રમે પ્રકાશ થાય
છે. ૨૦૯
વિવેચન:-આમ જે શુદ્ધ અનુષ્ઠાન થવાને ઉપજે છે. તે આત્મ સ્વરૂપની શુદ્ધતા કરતે હાવાથી અને મેક્ષના પરમ શુદ્ધ અનુષ્ઠાનમાં આત્માને જોડતા હાવાચી, ચાગ કહેવાય છે. તે અનુષ્ઠાનને એવું સ્વરૂપ આપવું તે વચન
ગ્ય છે, કારણ કે ઇંદ્રથી પુરત્તર કે શક્ર એક જ અર્થમાં આવે છે, તેમ અનુષ્ઠાન ક્રિયામાં જે વચને વપરાય છે તે અનુષ્ઠયની ઓળખાણુ કરતા હોવાથી, કારણમાં કાર્ય ના ઉપચાર કરવામાં આવે તે યથાર્થ જ છે. પરંતુ પુન ધકામાં એવા પ્રકારના ભાવને ઉપજાવનારા અનુષ્ઠાન ન થતા હાવાથી, ત્યાંના અનુષ્ઠાનાને ચગત લાગુ પડતું નથી. અહિં આં એ પણ વિશેષતા છે કે ચેગ માર્ગોમાં પ્રથમ પ્રવેશ કરવામાં મુખ્ય રીતે કહેવા ચાગ્ય દેવ પૂજા, ગુરૂ ભક્તિ અને તપ, જપ, દાન, બ્રહ્મચર્ય, અભક્ષ્ય ત્યાગ, ક્ષમા, મેત્રી વિગેરે અનુષ્ઠાન પૂર્વ સેવામાં જ આવી જાય છે. આ યાગના માટે કરાતા અનુષ્ઠાના કેવળ યેાગમાં જ એટલે પૂર્વ સેવામાં અવતાર પામે છે, એટલે તેમાં સમાય છે. અથવા તે ચેગથી બહાર નથી. જો તે ચેાગથી
જ
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૨ બહારના હોય તે પુનબંધકમાં રહેલા તેવા અનુષ્ઠાનની પેઠે ગાભાસ જ કહેવાય. ૨૦૯
હવે યેગને ઉદ્દેશીને જે કથનીય છે તે જણાવે છે-- त्रिधा शुद्धमनुष्ठानं, सच्छास्त्रपरतंत्रता । सम्यक् प्रत्ययवृत्तिश्च, तथात्रैव प्रचक्षते ॥२१०॥
અર્થ –ત્રણ પ્રકારે શુદ્ધતાવાલા અનુષ્ઠાન, સત્, શાસ્ત્રની આજ્ઞામાં પરતંત્રપણું, અને તેમાં સમ્યગ્ર પ્રત્યય –શ્રદ્ધા એ ત્રણ ભેગના અંગ છે. તેને વિસ્તારથી આગળ કહેવામાં આવે છે. ૨૧૦
- વિવેચન-હવે એગના સ્વરૂપનું વર્ણન કરતાં રોગમાં પ્રથમ ત્રણ પ્રકારે શુદ્ધિથી યુક્ત એવું ક્રિયામય અનુષ્ઠાન કરવું, તથા સમ્યગુ શાસ્ત્રોની આજ્ઞાને આધીન રહેવું એટલે તેવા શાસ્ત્રો ગુરૂ પાસે વિનય પૂર્વક ભણી તે શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે વર્તવું. તથા સમ્ય રીતે આત્માની શુદ્ધિ તથા દેવ ગુરૂની શુદ્ધિ વિચારવી. લિંગ શુતિ એટલે સાધુઓના આચાર, વેષ, પ્રવૃત્તિની શુદ્ધિ પણ સમજવી, કારણ કે તેવી વિધિનું જ્ઞાન હોય તે જ વેગમાં શુદ્ધતા પૂર્વક પ્રવૃત્તિ કરનારા આત્મા ધામિર્ક જાણવા, તેઓની અનુષ્ઠાનમાં જે પ્રવૃત્તિ થાય છે તેને યોગ કહે છે. ૨૧૦ विषयात्मानुवन्धेस्तु, त्रिधा शुद्धमुदाहृतम् । अनुष्ठानं प्रधानत्वं, ज्ञेयमस्य यथोत्तरम् ॥२१॥ અર્થ:–વિષય, સ્વરૂપ અને અનુષ્ઠાન એમ ત્રણ
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩
પ્રકાર વડે જે શુદ્ધ અનુષ્ઠાન કહેલ છે, તે અનુષાનનું પ્રધાનપણું જણાવતાં અનુક્રમે પ્રથમ વિષયથી શુધ્ધ, ત્યાર પછી સ્વરૂપથી શુધ્ધ, અને અનુષધથી શુધ્ધ એમ અનુષ્ઠાનની શુધ્ધતા વિચારવી. ૨૧૧
વિવેચન: વિષય, આત્મા અને અનુબંધ વડે જેના અનુષ્ઠાન શુદ્ધ હોય તે મેાક્ષના અથી કહેવાય છે. . તેમાં વિષય એટલે પાંચ ઇંદ્રિયા તથા મન વડે જગતના અનુભવાએલા પદાર્થો તરફ મમત્વ, ભેગની અભિલાષા અને તેવા પદાર્થોના સ ંગ્રહથી આત્મા આ તથા રૌદ્રધ્યાન વર્ડ અનેક કર્મીને બાંધીને, અનેક દુ:ખના ભાગના હેતુ અને છે. એવી વરાગ્ય ભાવનાથી ભાગને છેડવાની પ્રવૃત્તિ કરવી તે વિષયશુદ્ધ. તેમજ અરિહંત પરમાત્માએ જે તત્ત્વના ઉપદેશ કરેલે છે તે દશાસ્ત્રો તથા દેવગુરૂમાં શ્રદ્ધા રાખવી ને મેાક્ષ માટે કાયાથી પ્રવૃત્તિ કરવી ને વચનથી દેવ ગુરૂ તથા ધર્મની સ્તુતિ કરવો, આદર સત્કાર કરવા તે વચન શુદ્ધતા એમ મન વચન કાયાની શુદ્ધતા રાખવી તે અપુનર્ખ ધકતાના વિષય જાણવા તેમજ એપ જેમાં છે તે આત્મા અને તેનું સ્વરૂપ વા લક્ષણ-જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ચૈતન્ય જાવુ. વસ્તુસ્વરૂપના માધથી અંતરમાં પરિણામની શુધ્ધતા ઉપજે છે તે આત્માના સ્વભાવ જાણવા. તે સ્વભાવના ખલી આત્માના શુધ્ધ પરિણામની પરંપરા વડે તદ્ હેતુ અને અમૃત અનુ વ્હાનના અનુબંધ રૂપ લ વિશેષ રૂપે શુધ્ધતાવાળું થાય છે. આમ ત્રણ પ્રકારની શુધ્ધતા અનુક્રમે આત્માને પાપ રહિત બનાવે છે. તેથી સમ્યગ્દર્શન રૂપ શુધ્ધ તત્ત્વની પ્રતીતિ
૨૩
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે, તે વિશ્વાસ-શ્રધ્ધાના બલથી દેવપૂજા--ગુરૂભક્તિ વિષયભાગની તૃષ્ણાની નિવૃત્તિ એમ ક્રમે ક્રમે આવતાં અનુઢાનાનું પ્રધાનત્વ એટલે મુખ્યતા આવતી જાય છે. એટલે પ્રથમ સંસારની અસારતા, અને તે દુ:ખમય સંસારના અનુભવ અને તેથી યથાપ્રવૃત્તિ રૂપ વૈરાગ્ય-ભવનિવેદ્ય પ્રગટે, દુ:ખથી છુટવા સદ્ગુનું શરણ સ્વીકારતા, તેમના વિશ્વાસથી દેવ ગુરૂ અને ધર્મ ઉપર વિશ્વાસ—શ્રધ્ધા થાય અને શ્રધ્ધાથી તદ્ હેતુ અને અમૃત રૂપ સફલ અનુષ્ઠાન-ચારિત્ર રૂપ વા દેવપૂજા, ગુરૂભક્તિ, સત્પાત્ર દાન, પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતમય શ્રાવક ધર્મનું અનુષ્ઠાન તદ્ હેતુરૂપ આવે છે, તે માક્ષના હેતુભૂત આત્મવિકાસમાં કારણુ થતું હાવાથી શ્રેષ્ડતર અનુષ્ઠાન જાણવુ. ૨૧૧
હવે ક્રમ પૂર્ણાંક એ અનુષ્ઠાનના સ્વરૂપને જણાવે છે:-- आद्यं यदेव मुक्त्यर्थ, क्रियते पतनाद्यपि । तदेव मुक्त्युपादेय - लेशभावाच्छुभं मतम् || २१२ ॥
અર્થ :-પ્રથમથી મુક્તિ માટે કરાતા સદ્ અનુષ્ઠાનથી પ્રયત્ન કરનારનું કદાચિત્ અનાદિ કાલના મેાહના અશુભ સસ્કારવાલા કર્મોના ઉદયથી પડવાનું થાય છે, તે! પશુ મુક્તિ ભાવની ઉપાદેયતાના લેશ–અંશ હાવાથી શુભ છે એમ માનવું. અથવા મુક્તિનું ધ્યેય રાખીને પ્રાણના નાશ થાય તેવું આપઘાતમય જે ભ્રગુપાત રૂપ મરણ પણ શુભ ભાવ યુક્ત હાવાથી પ્રથમ અનુષ્ઠાન રૂપે શુભ ગણ્યુ છે
૨૧૨.
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫ વિવેચનઃ–પ્રથમ મુક્તિ માર્ગમાં પ્રવૃત્તિ કરતા ભવ્યાત્માઓ વડે વિષય શુદ્ધિ એટલે મુક્તિ રૂપ જે સાધ્ય વિષયને અનુલક્ષીને તપ, જપ, દાન, પૂજા વિગેરે જે જે અનુષ્ઠાને કરાય છે, તેમાં કદાચિત મેહના ઉદયથી પડવાનું પણ થાય એટલે સમ્યક્ત્વથી પડવાનું પણું હોય છે, તેમજ મને આ અનુષ્ઠાન કર્મરજથી મુક્ત કરનારૂં થાય એવા પ્રકારને સંકલ્પ રૂ૫ ભાવ મનમાં રાખીને ભ્રગુપાત –પર્વતના ઉંચા શિખર ઉપરથી ઉંડા ખાડામાં પડવા માટે નૃપાપાત કરો, અથવા અત્યંત ઠંડી રૂતુમાં ખુલા તલાવ, દ્વહમાં પડવું, અથવા અગ્નિ, સૂર્યની આતાપના લેવી, એવા પ્રકારની તપશ્ચર્યા વિશેષ મુક્તિના અધ્યવસાય મનમાં રાખીને એટલે તેવું પ્રણિધાન કરીને, મરણાંત તપ કરવામાં આવે છે. તેમજ બીજા પ્રકારે શાસ્ત્ર વડે શરીરને ચીરી નાંખવામાં આવે, ગળે ફાંસે નાંખી મરણ પામવાની પ્રવૃત્તિ મેક્ષને અનુલક્ષીને કરવામાં આવે, તેમજ ગીધ, શિયાળ, વાઘ, સિંહ વિગેરે પ્રાણીઓને આ શરીર સેંપી દેવામાં આવે તે ગૃધપૃષ્ઠ. એમ મેક્ષનું ધ્યેય રાખીને પિતાના શરીરના ઘાતને ઉપાય કરતા આત્મહિંસા-આપઘાત થાય છે. તે પણ મોક્ષનું એક અંશે પ્રણિધાન એટલે ધ્યેય– લક્ષ્ય તેમાં હોવાથી એવા પ્રકારના અનુષ્ઠાનમાં કાંઈક અંશે શુભ ભાવ રહેલે હેવાથી મુક્તિના ઉપાય રૂ૫ અનુષ્ઠાનમાં ગણેલું છે, કારણ માત્ર એટલું છે કે ત્યાં માત્ર ભાવની અંશ માત્ર શુધિ છે, અને આ યોગમાં ભાવની પ્રધાનતા સ્વીકારવામાં આવી છે, તેથી ઉપર કહેલા આવા પ્રકારના
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
અનુષ્ઠાનાને શુભ અનુષ્ઠાન માનેલું છે. કારણ કે મુક્તિની ઉપાદેયતા—ધારણા તેમાં રહેલી છે. પરંતુ સ્વરૂપથી એ અનુષ્ઠાન અત્ય ંત શુભ નથી. એમ આપણા પૂજ્ય પૂર્વ પુરૂષાના મત છે. તે જો કે સ્વરૂપથી શુદ્ધ નથી તે। પણ અહુ દુષ્ટ પિરણામવાલા ન હૈાવાથી કાંઇક અંશે શુભ પરિણામ છે. ૨૧૨
द्वितीयं तु यमाद्येव, लोकदृष्टया व्यवस्थितं । ન થથા સામવેદ, સખ્યા જ્ઞાનયોગતઃ ।।૨૩।।
અ;મીજો પ્રકાર જે યમાદિક છે તે કેવલ લૌકિક દ્રષ્ટિથી વ્યવસ્થિત કરાયેલે છે, પણ સમ્યગ્ર રીતે તે શાસ્ત્ર સમત નથી જ. કારણ કે તે યમાર્દિક અનુષ્ઠાનમાં પ્રાય: સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સમ્યગ્ ચેગના અભાવ
છે. ૨૧૩
વિવેચન:-- ક્રમ-પર પરાએ વ્યવહારની પ્રમાણતાથી આવતું ખીજું અનુષ્ઠાન ચમાદ્રિ હૃહેવાય છે. તે લેાક વ્યવ. હારથી શુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે, તે આ પ્રમાણે છે.
“ ચનિયમાણન-માળાયામ-પ્રયાદ્દાર-ચારણા-ધ્યાનसमाधयोऽष्टावङ्गानि "
ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ એ આઠ અંગ કહેવાય છે. તેમાં પાંચ યમ, ને પાંચ નિયમ છે તેને સ્વરૂપથી શુદ્ધ અનુષ્ઠાન કહેલું છે, તે કેવું છે તે જણાવે છે, તે લેાકટષ્ટિથી સુદ્ધાનુષ્ઠાન મનાયું છે. એટલે માહ્ય આચાર રૂપ વ્યવહાર કે જે લૌકિક
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
વ્યવહાર છે તેના મત પ્રમાણે છે, એટલે સાંખ્ય, નિયાયિક, વેદાંતિક લેકમાં પ્રસિદ્ધ છે, તેથી અહિં કહેલું છે. પણ જૈન સ્યાદવાદ દષ્ટિથી પ્રમાણ રૂપ નથી, એટલે શાસ્ત્ર સિદ્ધાંત રૂપે પ્રસિદ્ધ નથી. શાસ્ત્ર એટલે શું ? તે જણાવતાં કહે છે --
___सदभावशासनाद् दुःखत्राणायोच्यते तच्च जैनमेव"
જે સત્ય ભાવ-પદાર્થોના ઉપદેશથી જીવને દુઃખથી રક્ષણ કરે છે તેજ જેન શાસ્ત્ર રૂપ શાસન છે. કહ્યું છે કે,
“રારનામા મંત્રાલયને ચારવાર |
युक्त यत्तच्छास्त्रं, तच्चैतत्सर्वविद् ववनम् ” ।
જે શાસ્ત્રી જગતના જીવેને ઉપદેશના બલ વડે સર્વ પ્રકારે પાપ રહિત બનાવે અને જન્મ જરા મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિથી રક્ષણ કરે તેવું ઉપદેશનું સામર્થ્ય – સહજ બલ જેમાં છે તે જ શાસ્ત્ર કહેવાય, અને તે સ્વાદુવાદ–અનેકાંત દષ્ટિમય સર્વજ્ઞ વીતરાગ તીર્થકરોના ઉપદેશમય શાસ્ત્રો જ છે. તેથી એમ જ નિશ્ચય થાય છે કે જેવી રીતે સાત નય, સપ્ત ભંગી, ચાર અથવા છ નિક્ષેપાથી ચુત સમ્યક પ્રકારે શાસ્ત્રની વ્યવસ્થા-ગુંથણી કરાઈ છે, તેવી જ રીતે યોગ સ્વરૂપની પણ ચિંતવના સમ્યક્ પ્રકારે તે શાસ્ત્રોમાં થયેલી છે. તે આ પ્રમાણે-ઉપર જે યમ અને નિયમ જણાવ્યા તે જ્યાં સુધી યથા સ્વરૂપે જીવ, અજીવ, પુન્ય, પાપ વિગેરેને સમ્યગૂ ધ ન હોય ત્યાં સુધી મેક્ષ માર્ગનું સ્વરૂપ થતું ન હોવાથી ઉપચાર એટલે વ્યવહારથી
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮ વેગ કહેવાય છે, તે પુનબંધક જીવાત્માને પણ હોય એમ વાસ્તવિક નથી. તેમજ સમ્યગ જ્ઞાન અને સમ્યગૂ શ્રધાને અભાવ હોવાથી સંસાર ઉપર વિરાગ્યવાન હોય છતાં પણ સાચું તાત્ત્વિક જ્ઞાન તેમાં ન હોવાથી મેક્ષ માર્ગમાં કેવી રીતે પ્રવૃત્તિ કરનારા થાય ? ન જ બને. પરંતુ કદાચિત્, “ઘુણાક્ષર” ન્યાયથી (ઘુણ નામને કીડો જેમ લાકડામાં પેસી કરતા કરતા કદાચિત્ એક સુંદર અક્ષર ઉભો કરે છે તેમ) મહર્ષિ પતંજલિ, કપિલદેવ, પુરણ વિગેરે કાંઈક રીતે જીવ વિગેરે વિષે જેવું તેવું જ્ઞાન પામે, અને થોડા ઘણું પ્રકારે જીવાદિકની રક્ષા કરી શકે, તેવા આત્મા પ્રથમ ગુણસ્થાનકમાં વર્તતા છતાં સંસાર ઉપરના વિરાગ્યથી બાહ્ય દષ્ટિવાલા લેક વ્યવહારમાં વર્તનારા જીની પ્રષ્ટિમાં પ્રતિષ્ઠાને પામેલ છે, તેઓ યમ નિયમ વિગેરે આચાર, જીવાદિક તત્ત્વને કાંઈક અશે જાણે છે, પૂર્ણ નથી જાણતા. જેટલા અંશે પણ અનુષ્ઠાન કરે છે તેટલા અંશે તેઓના અનુષ્ઠાન શુભાચાર રૂપે હેવાથી, વ્યવહારથી દધાનુષ્ઠાન તરીકે અહિં જણાવ્યા છે. ૨૧૩
એમ બીજું શુધ્ધાનુષ્ઠાન કહેવાયું. હવે ત્રીજું કેવાય છે –
तृतीयमप्यदः किन्तु, तत्त्वसंवेदनानुगम् । प्रशान्तकृत्या सर्वत्र, दृढमौत्सुक्यवर्जितम् ॥२१४॥
અર્થ:–ત્રીજું અનુષ્ઠાન કેવું છે તે જણાવે છે. જેવા તવનું યથા ૨વરૂપે જ્ઞાન હોય, મન વચન કાયા શાંત
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૯ પ્રવૃત્તિવાલા હોય, પણ અત્યંત ઉત્સુકતા ન હોય, તેવી રીતે યમ નિયમ પાળે તે ત્રીજુ અનુષ્ઠાન જાણવું. ૨૧૪
વિવેચન –હવે ત્રીજુ અનુષ્ઠાન જણાવતાં પૂજ્ય કહે છે કે યમ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અકિ. ચનતા રૂપ પાંચ વ્રત અને આહારાદિકની શુદ્ધતા રૂપ શૌચાદિ નિયમમાં સારી રીતે વર્તે છે, તેમજ તે યમ નિયમ તત્વ સંવેદન રૂપ જીવાજીવપુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ વિગેરે તેના યથા સ્વરૂપે સમ્યગૂ જ્ઞાન અને શ્રધ્ધા યુક્ત હોવાથી મોક્ષ માર્ગનું અનુયાયિત્વ છે, તે સમ્યગૂ જ્ઞાનથી યુક્ત વ્રત નિયમવંત આત્મા થતું હોવાથી પ્રશાંત વૃત્તિ એટલે કામ, ક્રોધ, માન, માયા, લેભ, ઈર્ષ્યા વિગેરે ના વિકારની શાંતિ તથા ઇંદ્રિયની લાલચને રોધ કરતા હોવાથી ચિત્તની પ્રશાં. તતા આવે છે. તે જ કારણે દરેક કાર્યમાં અત્યંત ચંચ. લતા નથી હોતી, તેથી શાંત ચિત્તથી મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા થાય છે. કારણ કે જ્યાં ચિત્તની અશાંતતા હોય એટલે મન વચન કાયાની ચંચલતા હોય, ત્યાં અનેક દોષ (અતિચાર) પામવાને અવકાશ હોય છે. માટે ચંચલતા છેડીને મોક્ષ માર્ગ રૂપ ધર્મમાં પ્રવૃત્તિ કરવી. ૨૧૪
હવે તે ત્રણ અનુષ્ઠાન કરવાથી જે ફળ થાય છે તે જણાવે છે –
आद्यान्न दोषविगम-स्तमो बाहुल्ययोगतः। तद्योग्यजन्मसन्धान-मत एके प्रचक्षते ॥२१५॥
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
અર્થ :—પ્રથમ વિષય રૂપ અનુષ્ઠાનમાં પતન દિ દોષના અભાવ નથી થતા, કારણ કે તેમાં તમ એટલે અજ્ઞાનની બહુલતા હોય છે. તે કારણે તેને યાગ્ય નિયમેામાં જન્મની પરંપરા રહેલી છે એમ એક આચાર્ય કહે છે. ૨૧૫
વિવેચનઃ પહેલુ જે વિષયાનુષ્ઠાન છે તેમાં તે આત્માને પતન આદિ દ્વેષને નાશ કરવાની પ્રવૃત્તિ જરા પણ નથી થતી. કારણ કે મેક્ષ મા ના લાભ થાય તેવા સમ્યગ્ જ્ઞાન દન ચારિત્ર રૂપ ગુણેાને ઘાત કરનારા દષાને આ અનુષ્ઠાનથી દૂર કરી શકાતા નથી, કારણ કે તમે, રજસ્. પ્રકૃતિના ઉદય રૂપ અજ્ઞાન, મેહ, માયા, કામ, ક્રોધ, લાભ, ઇંદ્રિય વિલાસની અતિ અહુલતા રૂપ અભિલાષા હાવાથી તે પૂર્ણ ન થતાં આત્મઘાત આદિ દેડ પાતનની પ્રવૃત્તિ થાય છે. નિયાણા કરાય છે. તેમાં અ ંશથી મેાક્ષની જો કે અભિલાષા હાવાથી પ્રથમ અનુષ્ઠાન કહેવાય છે. પણ તેમાં મેક્ષને યાગ્ય અનુષ્ઠાનના અભાવ જ છે. અહિં અન્ય આચાર્યના મતને વ્યક્ત કરતાં જણાવે છે કે તેવી રીતે દેહ પાતન, આત્મઘાત આદિથી પામનાર નવા જન્મ મરણના દોષને ઉપજાવે છે, તેને દૂર કરવા ચેમ્ય ઉત્તમ ક્ષતિ કુલ વિગેરે, કુચ યાનિ વિગેરે ઉત્તમ સ્થાનકેામાં પરપરાએ જન્મ પામવા ચેાગ્ય પુન્યનું અનુસંધાન કરીને તેવા માક્ષની પ્રાપ્તિ ચાગ્ય સ્થાનને પ્રાપ્ત કરે છે, તે કારણે તેવા પતનાકિને અનુષ્ઠાન કહેવાય છે. ૨૧૫
મરણ
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૧
અહિં આ હેતુ ખતાવે છે:
मुक्ताविच्छापि यच्छुकाध्या, तमःक्षयकरी मता । तस्याः समन्तभद्रत्वा-दनिदर्शनमित्यदः ॥ २१६ ॥
અર્થ:—જેઓને મુક્તિની પુચ્છા જેટલા અંશે થાય તેટલા અંશે તે પણ વખાણુવા ચેગ્ય છે. કારણ કે તે ઈચ્છા અજ્ઞાન રૂપ અંધકારને કાલાંતરે નાશ કરનારી છે. જો કે તે ઇચ્છા કલ્યાણકારી છે, પરંતુ માક્ષના સાક્ષાત રૂપે તે નથી જ. ૨૧૬
*
વિવેચન:-ભીનુ અનુષ્ઠાન કે જેમાં જીવેને કર્મોના અધનથી મુક્ત થવાની ઇચ્છા થાય છે. અને તે અર્થે જે કાઈ ક્રિયા કરાય છે તે અવશ્ય વખાણુવા ચેગ્ય છે. કારણ કે એ મેાક્ષની ઈચ્છા કાલાંતરે તામસી પ્રકૃતિ તથા રાજસી પ્રકૃતિ એટલે અજ્ઞાનતા રૂપ જે પ્રકૃતિ-સ્વભાવ છે તેને નાશ કરનારી થાય છે. મોહન પણુ નાશ કરનારી થાય છે. એમ કેટલાક ગીતા પૂયાના મત છે. કારણ મોક્ષનો ઈચ્છા કલ્યાણકારી છે, તે ભવ્યાત્માને થતી હોવાથી પુન્યના હેતુ ભૂત છે. માટે તેવા સુંદર ભાવથી કરાતી તે ક્રિયા અવશ્ય વખાણવા યેાગ્ય છે જ; કારણ કે આવી ઈચ્છા કે કે જે મોક્ષ સ્વરૂપને પામવાની છે, તેના જેવું જગતમાં અન્ય કોઇ વખાણવા જેવુ નથી. તેથી તેનું ઢાંત નથી. મળતું, કારણ કે સવ` ઈચ્છા કરતાં તે અત્યંત જુદા પ્રકારની છે. જગતના પદાથીની જે ઇચ્છા થાય છે, તે સ સાવદ્ય-પાપમય છે. તેથી ભાગ્ય વિષયને મેળવવાની પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
કરાવે છે, અને જેવા ભાવ તેના તેવા કારણા હાય છે. જેમકે ઘટના કારણેા માટી છે, સંસારના કારણા વિષયની ઈચ્છા છે તે પાપમય છે, અને મેાક્ષની ઈચ્છા તે પાપના ક્ષય કરનારી છે. તા સમજવાનું કે વિષયાનુષ્ઠાન એકાંત સાવધ પાપમય રૂપ હોવાથી મુક્તિનું કારણુ કેવી રીતે થાય ? ન જ થાય. તેના જવાખમાં જણાવે છે કે જો કે તે વિષચાનુષ્ઠાન સાક્ષાત્ મુક્તિનું કારણ નથી થતુ, પરંતુ ભળ્યામાના મનમાં જે મેાક્ષ પામવાની ઈચ્છા થાય છે તે જ ભવિષ્યમાં મુક્તિ માટે ઉપયાગી સાધનની પ્રાપ્તિમાં કારણ રૂપ થશે, માટે તેવી ઈચ્છા લાઘાને યોગ્ય છે. ૨૧૬
द्वितीयाद् दोषविगमो, न त्वेकान्तानुबन्धनात् । गुरुलाघवन्निन्तादि, न यत्तत्र नियोगतः ॥ २१७॥
અ—મીનુ અનુષ્ઠાન સ્વરૂપાનુષ્ઠાન છે, તેમાં મોટા દોષોના નાશ થાય છે. પરંતુ એકાંત પૂર્ણ શુદ્ધતા નથી થતી. કારણ કે કર્માં બુધના કારણેા તે ત્યાં રહેલા છે, તેથી એકાંતથી મેાક્ષનું કારણ નથી થતુ. તેમજ આ મહાન આ લઘુ એવા પ્રકારની વિવેક રૂપ વિચારણા નિશ્ચય પૂર્વક થતી નથી. ૨૧૭
વિવેચન:—બીજા સ્વરૂપાનુષ્ઠાનમાં આત્મા કાંઈક અંશે ક્રોધ, માન, માયા, લાલ, ઇષ્યા વિગેરે કષાય રૂપ માટા દાષાને રોકવાની પ્રવૃત્તિ કરનારા થાય છે. તે પણ એકાંતથી નિશ્ચય પૂર્વક કષાય અને સંસારના ખીજ ભૂત રાગ દ્વેષ તા મૂલ બીજ રૂપ છે, તેને નાશ સર્વથા નથી
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩ થ, પણ કાંઈક અંશે દબાઈને રહેલા હોય છે. જેમકે દેડ. કાના શરીરના ચૂરણમાં દેડકા દેખાતા નથી, પણ તેને જ્યારે પાણીને સંબંધ થાય છે, ત્યારે અનેક દેડકાં તેમાંથી પ્રગટ થાય છે. કારણ કે ઉપાદાન રૂપ બીજ તેમાં રહેલું છે, તેવી રીતે કષાયનું બીજ રાગ દ્વેષ જયાં સુધી નષ્ટ ન થાય ત્યાં લગી જીવ નવા નવા કર્મો રાગ દ્વેષના ઉદયથી બાંધતે રહે છે. તે દેડકાનું ચૂરણ જે અગ્નિના તાપથી બલીને ભસ્મ બનેલું હોય છે, તેમાંથી બીજત્વ નષ્ટ થયેલું હોવાથી નવા દેડકા ઉપજતા નથી. તેવી રીતે રાગ દષને જ્યારે નાશ થાય છે ત્યારે જીવ લાંબા સંસારના હેતુ ભૂત નવા ભયંકર કર્મ બાંધતે નથી તેથી એમ નિશ્ચય છે કે જે સ્વરૂપ શુધ અનુષ્ઠાન કહેવાય છે, તેમાં ગુરૂ ૨. લઘુ એટલે પૂજ્ય –પૂજક, ગુરૂ-શિષ્ય, અથવા ગુણ દોષ વિગેરે વિવેક, વિચાર સારી રીતે નથી આવતા. ગુણ અને દેષની વિવેક પૂર્વક વિચારણું નથી, તે હેતુથી મોક્ષ પ્રાપ્ત કરાવી ન શકે. જ્યાં વિવેક વિચાર અ૯પ છે, કાયાથી એટલે શરીર વચન વડે જ કિયા અનુષ્ઠાનનું પ્રધાનપણું હોવાથી માનસિક શુધ્ધતામાં લક્ષ્ય એગ્ય રીતે ન હોવાના કારણે અત્યંત દોષને અભાવ નથી થતો, એટલે સર્વથા પાપ પ્રવૃત્તિઓને નાશ આ બીજા સ્વરૂપ શુધ્ધાનુષ્ઠાનમાં નથી થતું. તે માટે જણાવે
" कायकिरिआए दोसा, खविया मण्डक्कचुण्णतुलत्ति। રઘાવદર તે , નેવા તઝારસારિછા છે ? ” જેમ મંડુક ચૂર્ણમાં મંડુક જીવતા-વિદ્યમાન નથી
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪ તે પણ બીજત્વ હેવાથી પાણે વાયુ વિગેરેને સંસર્ગ થતાં જલદી મંડકની ઉત્પત્તિ થાય છે. પણ તે ચૂર્ણને બાલીને ભસ્મ કરવાથી બીજત્વને અભાવ થયે છતે તે ચૂર્ણ મડુકને ઉપજાવતું નથી. તેમ કાયાથી તથા વચનથી જે ક્રિયા અનુષ્ઠાને થાય છે તે પુન્ય બંધ, અને કાંઈક અંશે કેટલાક કર્મને નાશ કરે છે, પણ તે કર્મના કારણ–બીજત્વ રૂપ મેહનીય કર્મમય રાગ જે સંસારનું બીજ છે. તેને જ્યારે બાલીને ભસ્મ કરવામાં આવે છે ત્યારે જ સંસારને નાશ નિશ્ચયથી થાય છે. ૨૧૭
તેને દષ્ટાંત સિધ્ધ કરે છે. अत एवेदमार्याणां, बाह्यमन्तर्मलीमसम् । कुराजपुरसच्छाल-यत्नकल्पं व्यवस्थितम् ।।२१८॥
અથ –-આથી જ બહારથી સારા દેખાતા આચરણે હોવા છતાં જેઓનું અંતઃકરણ કમ મેલથી મેલું છે, તેઓના બહારના સુંદર આચરણે દુષ્ટ રાજાના કબજામાં રહેલા સારા નગર જેવા પૂજ્ય આચાર્યો માને છે. ૨૧૮
વિવેચન –આર્યો એટલે “ ધમ્મ માત્ માનવાચિનઃ” સર્વ ત્યાગ કરવા એગ્ય ધમે જગતમાં ચાલે છે એટલે વસ્તુત: અધર્મ હોવા છતાં લેકએ ધર્મના નામે માનેલ હોવાથી તેવા અનાર્યોના વ્યવહારે ખાવા પીવા, નાચવા, કુદવા, અપેય પેય, ગમ્ય અગમ્ય અભક્ષ્ય ખાવું વિગેરેના ધર્મને જે આર્યો ત્યાગ કરશે તે ઉત્તમ જાતિ-જ્ઞાતિય જનેને ત્યાગ કરવા ગ્યને ત્યાગ કરનારા
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫ અને સુંદર ધર્મ કે જે સમ્યગ્ર જ્ઞાન દર્શન ચારિત્રમાં વિચરતા સર્વ આત્માઓના હિત માટે સદા પ્રવૃત્તિ કરનારા, મહા પુરૂષ આર્ય એટલે આચાર્ય ઉપાધ્યાય, સાધુ મહર્ષિ કહેવાય છે. તેવા પૂજ્યના મત પ્રમાણે જે દોષો છે તેને એટલે સંસારમાં રખડાવનાર કર્મ બંધનમાં હેતુ થાય એવા અનાર્યના ધર્મને જેઓએ બાહ્યથી ત્યાગ કર્યો છે, તેમજ આર્ય ધર્મને આચરે છે તે પણ બહારના દેખાવથી આચરનાર હેય પણ અંતઃકરણમાં અશુભ અધ્યવસાય હેવાથી મેલા હેય, તેઓનું ધર્માનુષ્ઠાન સર્વથા દોષના અભાવવાલું ન હોવાથી બાહ્ય દષ્ટિએ દેષને જે અભાવ થવે તેને જ સ્વરૂપ શુધ્ધાનુષ્ઠાન કહે છે. પણ બહારથી ઉપર ઉપરથી ક્રિયાના દેખાવ–આડંબરને તે અપ્રમાણું એટલે અમેગ્ય માને છે. તે બાહ્ય ક્રિયા એકાંતથી મોક્ષને હેતુ થતી નથી. તેથી તે અપ્રધાન–અપ્રમાણ ગણે છે. કારણ કે બહારથી સુંદર ક્રિયા કરતે છતાં સમ્યગૂ દેવ ગુરૂ ધર્મની શ્રધ્ધાને અભાવ હોય છે. અહિં શામ, સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યતાનો અભાવ હેય. ઇન્દ્રિયોના વિષય ભેગની લાલસા હોય. કેોધ, માન, માયા, લેભ, કામ વાસના હોય છે, તેથી ત્યાં સુધી મનની અત્યંત મલીન ચંચલતા પણ હેય છે, તે કારણે મનની મલીનતા અવશ્ય રહે છે. તેથી તેમના શુભાચાર બહારથી હેય છે, તે કુરાજાના નગરમાં કેટના રક્ષણથી જે કે બહારના શત્રુથી બચાવ કદાપિ થાય, પણ રાજાના નોકરે તથા રાજા પિતે જ લુંટાર હોય, ચેર હૈય, વ્યભિચારો હાય, તે મહા ઉપદ્રવને હતુ તે નગર:
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
હિાવાથી નિરંતર દુઃખ અને ભયથી આત્મા વ્યાપક રહે છે. તેથી કોટ, કિલા, ખાઈ રક્ષણ કરવામાં નકામા છે. તેમ સંસારની શુદ્ધતા હવાના કારણે બાહ્ય કિયા અનુષ્ઠાન સ્વરૂપથી શુદ્ધ નથી. પરંતુ તત્વજ્ઞાનથી યુક્ત, શ્રધ્ધા સહિત, બાહ્ય આચારની શુધ્ધતા, શુધ્ધ સ્વરૂપાનુષ્ઠાનને નિમિત્ત માટે થાય છે. પણ અંતરની શુદ્ધતા વિના બહારના અનુઠાન શ્રેષ્ઠ ગુણ પ્રાપ્તિમાં એટલે સમ્યગ્ર દર્શન જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રવૃત્તિ કરી શકતા નથી. કારણ માત્ર અજ્ઞાનતા જ છે. તે અજ્ઞાન રૂપ દેને ઘાત થવાથી આત્મગુણની ક્રમે ક્રમે પ્રાપ્તિ થાય છે, તે જણાવે છે. ૨૧૮
तृतीयाद् दोषविगमः, सानुबन्धो नियोगतः । गृहाधभूमिकापात-तुल्यः कैश्चिदुदाहृतः ॥२१९॥
અર્થ:–ત્રીજા શુધ્ધાનુષ્ઠાનથી દોષને નાશ થાય છે, તેમાં નિશ્ચયથી અંતરની–મનની શુધ્ધતાને સંબંધ–હેતુ છે. તેથી કેટલાક દર્શનકારે અંતરની શુદ્ધતાવાલા અનુઠાનને ગૃહ બાંધવા માટે પ્રથમ ભૂમિની શુદ્ધતા સમાન ગણે છે. ૨૧૯
વિવેચન –ત્રી સાનુબંધ અનુષ્ઠાનથી એટલે ત્રીજા શુધ્ધાનુષ્ઠાનમાં તત્વજ્ઞાન અને પૂર્ણ વસ્તુ તવની શુદ્ધ શ્રદ્ધા યુક્ત દેવપૂજા, ગુરૂ ભક્તિ, સાધર્મિક ભક્તિ, તપ, જ૫, સ્વાધ્યાય વિગેરે અનુષ્ઠાને અંતરના કષાય તથા ઈદ્રિના નિગ્રહથી યુક્ત હોવાથી નિશ્ચયતા પૂર્વક આંતરિક દેને ક્ષય કરનારા થાય છે, તેમ કેટલાક દર્શન પંથ
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭ પ્રવર્તક આ શુદ્ધ સ્વરૂપાનુષ્ઠાનને દેવ ગૃહ વા ગૃહસ્થના ભુવનને માટે આરંભ કરાતા કાર્યમાં પ્રથમ દઢ પીઠીકા રૂપ એટલે મજબુત પાયા સમાન ગણે છે. અમે પણ તેઓને આ વિચારમાં સંમત થઈએ છીએ. જેમકે પાયાની ભૂમિકા પ્રથમ શુધ્ધ કરી યથા સ્વરૂપે દઢ બનાવી હોય તે તે ઉપર બનાવેલું દેવાદિકનું ઘર વા દેવળ અથવા ગ્રહ: સ્થનું ઘર ઘણું કાલ શુધ્ધ, નિચિંત, અભંગ રહે છે, પડવાને ભય પ્રાય: નથી રહેતા. તેવી જ રીતે વ્રત, પચ્ચખાણ, જપ, તપ, સ્વાધ્યાય વિગેરે તત્વ એટલે જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મિક્ષ વિગેરે સમ્યગૂ જ્ઞાનની પ્રાપ્તિ તથા શ્રધ્ધાથી યુક્ત, અને શંકા, કાંક્ષા, વિગિચ્છા વિના શુદ્ધ થવાથી–શુદ્ધ સ્વરૂપાનુષ્ઠાનની આત્મામાં પ્રવૃત્તિ થવાથી અનાદિ કાલથી રહેલા પાપ રૂપ દેને નાશ કરીને અનુક્રમે મેક્ષની નજદીક લાવે છે. પણ નિષ્ફળ થતા નથી. ૨૧૯
તે વાતને દઢ કરતાં જણાવે છે – एतद्व्युदग्रफलदं, गुरुलाघवचिन्तया । अतः प्रवृत्तिः सर्वैव, सदैव महोदया ॥२२॥
અર્થ:–આમ દ્રઢ શ્રધા અને જ્ઞાન યુક્ત અનુષ્ઠાનનું મહાન વિશાલ ફલ પ્રાપ્ત થાય છે. કારણ કે તેમાં ગુરૂ તથા લઘુતાના વિવેકની ચિંતા-વિચાર હોય છે, તેથી મહાન ઉદયના હેતુ ભૂત આ ત્રીજું અનુષ્ઠાન થાય છે. ર૨૦
વિવેચન –આ ઉપર જણાવ્યું તે સવરૂપ શુધ્ધ
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮ અનુષ્ઠાનનું ફલ અત્યંત ઉત્તમ થાય છે. તે આ પ્રમાણેસર્વ કાર્ય કરતાં તે કાર્યથી થતી ક્રિયાના ગુણ દોષની પ્રથમ વિચારણા આવે, તે વડે વ્યવહારમાં યશ, અપયશને પણ વિચાર આવે, તેમજ ધર્મ અધર્મ એટલે પુન્ય પાપના કુલને વિવેક વિચારાય છે. તેથી આ કાર્ય કરતાં આત્મા પાપના ભારથી હલકે થશે કે પાપના ભારથી ગુરૂ થશે તે વિચાર આવે, આવી વિવેક પૂર્વકની વિચારણા રૂપ ચિંતા સહિત કાર્યમાં પ્રવૃત્તિ થવી તે આત્માને જે તે લાભ ન ગણાય. આ વિવેક તેવા શુધ્ધાનુબંધને કેઈક વખત આવે કે ન આવે, એમ નહિ પણ શુધ્ધાનુબંધશુદ્ધ સ્વરૂપાનુષ્ઠાનવાલા અને જે શુદ્ધાનુબંધ અથવા પુન્યાનુબંધિ પુન્યના કુલ રૂપ સદ્ વિવેક યુક્ત વિચારણા સર્વદા રહે છે, તેજ આત્માને મહાન ઉદય કરનારે છે, એટલે મોક્ષ માર્ગમાં ગમન કરાવનાર થાય છે. ૨૨૦
મોક્ષને અથ શાસ્ત્રને આધીન રહે છે તે જણાવે છે – જોવધ શાણા, મારે નાચવેલા आसन्नभव्यो मतिमान्, श्रद्धाधनसमन्वितः॥२११।।
અર્થ:–આસન કાલમાં મોક્ષમાં ગમન કરનારે શુભ બુદ્ધિવંત શ્રદ્ધા રૂપ ધનથી સમૃદ્ધ આત્મા પરલોકની વિચારણામાં ઘણું કરીને શાસ્ત્ર વિના બીજા પ્રમાણની અપેસાને નથી વિચારતે. ૨૨૧
વિવેચન –જે આત્મા ભવ્ય હોવા છતાં નજદીકમાં સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રને પ્રાપ્ત કરી મોક્ષની સાધના
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૯
કરનારે છે તે આસન ભવ્ય વચનથી, અલભ્ય અને ક્રુવ્યને અયેાગ્ય જણાવ્યા. એટલે આસન્ન ભવ્ય જ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા છે તેમ જાણવું. એવે આસન્ન ભવ્ય માર્ગાનુસારીપણા વડે યુક્ત શુધ્ધ બુદ્ધિવંત હાય, તેમજ દેવ ગુરૂ ધર્મના વિષયમાં શ્રધ્ધા હોય એટલે મોક્ષની અભિલાષાવાળા હાય, આવા શ્રધ્ધા રૂપ ધનથી
ધનવાન હોય તે આત્મા પરલેાકના નિશ્ચયમાં કુતર્કની વિચારણા ન કરતાં આગમ શાસ્ત્રના અર્થની જ વિચારણા કરે છે, પણ લેાક રૂઢિની તે અપેક્ષા નથી કરતા તેથી સત્ય વિવેક વિચાર અને શ્રધ્ધા યુક્ત સદ્ ક્રિયા વડે સમાધિ માને પામે છે. ૨૨૧
उपदेशं विनाप्यर्थ - कामौ प्रति पटुजनः । धर्मस्तु विना शास्त्रा - दिति तत्रादरो हितः ॥ २२२ ॥
અર્થ :——સામાન્ય રીતે સર્વ માણસે અર્થ અને કામમાં ઉપદેશ વિના પણ પ્રવીણ મને છે. પરંતુ ધર્મમાં તા શાસ્ત્ર વિના પ્રવીણ નથી થતા, માટે ધર્મ અર્થ શાસ્ત્રના ઉપદેશ કરવા. ૨૨૨
વિવેચન:-શાસ્ત્ર વર્ડ કરવા યોગ્ય કાર્યની વિધિનું પ્રતિપાદન કરવું તે ઉપદેશ કહેવાય. તેવા પ્રકારના ઉપદેશ વિના પણ સ` માણસે અ એટલે દ્રવ્ય કમાવવુ અને પાંચ ઇંદ્વિચાના વિષય ભોગવવા, ખાવું, પીવું સુવુ, ઉઠવું, હેરવું, ફરવું, નાચવું, કુદવુ, હાસ્ય કરવું, સુંદર કપડાં પહેરવા, અનુકુલ વસ્તુના સંગ્રહ કરવા વગેરે ભાગોને કામ
૨૪
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
કિયા કહેવાય છે, તે અર્થ અને કામમાં સર્વ જીવો અનાદિ કાલના સંસ્કાર વડે પ્રવીણ હોય છે, અમુક વયે જીવને વિષય ભેગવવાની ઈચ્છા થાય છે, અને પૈસા કમાવાની બુદ્ધિ-કલા પણ વગર ઉપદેશે આવડી જાય છે. કારણ કે પૂર્વ ભવ પરંપરામાં તેવા પ્રકારના દઢ સંસ્કાર પડેલા હોય છે, તેમજ દેખાદેખી વડે લેક વ્યવહારની રૂઢિની જે પરં પર તે અર્થ કામમાં પ્રમાણ મનાય છે. પણ તે વાસ્તવિક રીતે સર્વ દુઃખની મુક્તિ માટે પ્રમાણિક નથી. પણ જીને અનાદિ કાલથી વિષયભેગની અને અર્થ સંગ્રહની વાસના રહેલી હેય છે, તેથી વગર ભયે ગયે અનાદિ કાલથી ભવ ભ્રમણમાં તે વાસનાના સંસ્કારે હોવાથી, અહિં દષ્ટિ પડતાં તરત જ પ્રગટ થાય છે. પણ ધર્મને સંસ્કાર–અજ્ઞાન,મેહ, માયા, ઈર્ષ્યા, ઝેરને દબાવીને શાંતિમાં આવે ત્યારે પરમ ગુરૂના ઉપદેશ વડે ધર્મ, પુન્ય, પાપને વિવેક ભવ્યામાએને જાગે છે, તે પરમ ગુરૂના ઉપદેશ રૂપ શાસ્ત્રને યથાર્થ બંધ જ્યાં લગી ન મળે, ત્યાં લગી ધર્મ રૂપ મોક્ષ માર્ગ ને બાધ પ્રાપ્ત ન થાય, માટે શાસ્ત્ર ઉપર–તેના ઉપદેશ ઉપર તથા પૂજ્ય ગુરૂઓ ઉપર હિતના અર્થિઓએ અવશ્ય આદર કર. તેથી સારૂ કલ્યાણમય પુન્ય પ્રાપ્ત થાય છે. ૨૨૨
अर्थादावविधानेऽपि, तदभावः परं नृणाम् । धर्मेऽविधानतोऽनर्थः, क्रियोदाहरणात्परः ॥२२३॥
અર્થ—–અર્થ તથા કામ વિગેરે સંસારના ગણાતા
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૧
પુરૂષાર્થોને વિાધ જૈન શાસ્ત્રોમાં નથી કહ્યો, તેથી તે અર્થને કામથી જીવને તેના દુઃખથી બચવાને લાભ થશે, પરંતુ ધર્મનું જે વિધાન ન કરવામાં આવે તે મહાન અનર્થ થાય. અહીં વિદ્યાની ક્રિયાનું ઉદાહરણ જાણવું. ૨૨૩
વિવેચન –અર્થ તથા કામના વિષયમાં વિચાર કરતાં જણાવે છે કે અર્થ-દ્રવ્ય સુવર્ણ, રૂપું વિગેરે તેમ ધન, ધાન્ય, જર, જમીન કે જેને લેકે સંગ્રહ કરે છે, અને કામ-પાંચ ઈદ્રિયેથી ભેગવાતા ત્રેવીશ પ્રકારના વિષયે વસ્ત્ર પાત્ર સ્ત્રી વિગેરેને ભેગ ઉપભેગ કરાય તે કામ કહેવાય છે. તેના સ્વીકાર માટે જેનાચાર્યોએ આગમમાં ઉપદેશ નથી કર્યો. તેનું પારમાર્થિક કારણ એ છે કે “થે સાથે શબ્દો” જે અર્થ છે તે અનર્થનું કારણ થાય છે, એટલે દુખને હેતુ થાય છે. કહ્યું છે કે
હુ જ હૃતિ, હા ના સારા हति । बुद्धा नरा धम्मपरा हवंति, मिस्ता नरा तिन्त्रिवि
જે લેકે લેભી છે તે અર્થ મેળવવામાં અત્યંત તત્પર થઈને ભયંકર પાપને આચરે છે, અને મૂઢઅજ્ઞાની લેકે સ્ત્રી આદિની વિષય સેવામાં પડીને અત્યંત પાપમાં આસક્ત થઈને પશુ ચેનિયામાં જન્મ પામે છે. પરંતુ જ્ઞાનીએ આત્મ ધર્મને પ્રાપ્ત કરવામાં તત્પર થઈ મુક્તિની સાધના કરે છે. અને જે અર્થ અને કામમાં આસક્ત હોવા છતાં ધર્મને સાચે માને છે તે ત્રણને આચ
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ર રવામાં પ્રવૃત્તિ કરે છે. અર્થ કામને ઉપદેશ વીતરાગ શાસનમાં નથી કર્યો, તેથી કાંઈ હાનિ થવાની નથી. બીજું કારણ એ પણ છે કે મહર્ષિ વાત્સાયને કામને ઉપદેશ. કામ શાસ્ત્રમાં કરેલ છે. તેમજ ભગવાન કૌટિલ્ય દેવે અર્થ શાસને ઉપદેશ કરે છે. અરિહંતેએ અર્થ અને કામ દુર્ગતિને હેતુ હોવાથી નથી ઉપદેશ્યા, તેથી કાંઈ જીવાત્માને મોટું નુકશાન નથી થયું. અર્થ અને કામને લાભ જીવાભાને ન મલે તેથી કાંઈ હાનિ નથી, પરંતુ જે મનુષ્યને ધર્મની પ્રાપ્તિ ન થાય તે સંસારના દુઓને અંત કેવી. રીતે આવે? તેના વિના અનેક અનર્થની પરંપરા વધે છે, માટે ધર્મને ઉપદેશ આપવાની વીતરાગના અનુયાયી આચા
દિકને આવશ્યકતા રહેલી છે. અહિં ક્રિયા એટલે. ચિકિત્સાકારક દષ્ટાંત પ્રગટ રીતે જણાવે છે. તે આ પ્રમાણે
"परिवन्जिउण किरियं, तीए विरुधं निसेवइ जो उ। अपवत्तम्गाउ अहिया, सिग्धं च संपावइ विनासं"।
જે કરવા ગ્ય કાર્યો છે તેને ત્યાગ કરીને તેની વિરૂદ્ધ જે આચરે છે તે થોડા કાલમાં વિનાશને પામે છે. એટલે વૈધે જે અનુપાન સાથે દવા લેવાની કહેલી હોય, તેવી રીતને ત્યાગ કરીને શરીરની સ્થિતિ વિરૂદ્ધ, થએલા રેગેને વધારે કરનારા ખેરાકનું અનુમાન કરવાની જે પ્રવૃત્તિ થાય તે અહિત એટલે રેગની વૃદ્ધિ થાય છે. અંતે મરણની પ્રાપ્તિ જલદી થાય છે. તેવી જ રીતે મોક્ષ માટે
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
કરવા ગ્ય જ્ઞાન દર્શન ચરિત્ર રૂપ ક્રિયા વેગને ત્યાગ કરીને જે આત્માથી વિરૂદ્ધ અર્થ અને કામમાં અત્યંત આસક્તિ ધરી જીવ હિંસાદિ અઢારે પાપ સ્થાનેને સેવે છે તે અહિત એટલે અનેક દુ:ખને ભગવતે વિનાશને પામે છે. ૨૨૩ તHસર , શાસ્ત્રાન્ન
નોદirsરિમ-કaો પવારકા
અર્થ –તે કારણે ધર્મની ઈચ્છા કરનારા શાસ્ત્રમાં કહેલા મેક્ષના ઉપાયને નિત્ય આદરે છે અને તેમ કરનારના પ્રયત્નની પ્રશંસા કરે છે, તે ધન્યવાદને પાત્ર છે. કારણ કે મોહ રૂપ અંધકારથી ઘેરાયેલા આ સંસારમાં શાસ્ત્ર રૂ૫ દીપક જ્ઞાનમય પ્રકાશ કરે છે. ૨૨૪
વિવેચનઃ–પૂર્વે જણાવ્યા પ્રમાણે જે પરમ ઉપકારી વીતરાગ પરમાત્માએ ભવ્યના ઉપકાર માટે ધર્મના સ્વરૂપ બતાવનારા શાસ્ત્રોનું પ્રતિપાદન કરે છે, તે જે ન કહેલું હોત તો આ જગતમાં મેટે અનર્થ થાત. કામ અને અર્થ માટે અનેક પ્રકારની જીવ હિંસા, ચેરી, જુઠું બેલવાનું અને વસ્તુઓને સંઘરી રાખીને અન્યને ન આપવાનું, પરિગ્રહ ભેગે કરવાનું, વ્યભિચાર કરવાનું, અન્યનું લુંટી લેવાનું વિગેરે પાપ કર્યો કરવાથી જીવને નરક, તિયચની
નિએમાં જન્મ મરણ કરવાનું થાત. આ મહાન અનર્થ રિકવા માટે ઉપકારી અરિહંતે, ગણુધરે, આચાર્યો વિગેરે. એ શાસ્ત્રની રચના કરીને આપણા ઉપર મહાન ઉપકાર
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७४
ર્યો છે. તેથી તે શાસ્ત્રોમાં ધર્મના અથી એટલે મેાક્ષના અભિલાષી આત્માઓએ શ્વાસને જાણુવાનો, તેની આજ્ઞા પ્રમાણે ચાલવાનો, શાસ્ત્ર ઉપર પૂજ્ય ભાવે આદર સત્કાર કરવાનો યત્ન અવશ્ય કરવા. જેએ એવી રીતે શાસ્ત્રમાં દર ભક્તિ કરનારા છે, તેઆનો ઉત્સાહ વધારવા તેઓની પ્રશંસા કરવી, સત્કાર કરવા તે સર્વધર્માનુષ્ઠાનની ક્રિયા અવશ્ય વખાણવા ચેગ્ય છે. કારણ કે આ માહ, માયા, અજ્ઞાન, મિથ્યાત્વ રૂપ અંધારામાં જગતના જીવાનો સ સમુદાય પ્રાય: મેહમાં મુંઝાઇ ગયા છે, તેથી કરવા યેાગ્ય કે ન કરવા યાગ્ય કાર્યના વિવેક-વિચાર પ્રાય: તને નથો જાગેલા. તેથી તેમના મેહ અજ્ઞાન રૂપ અંધકાર દૂર કરવાને, સવિવેક જગાડવાને વીતરાગ દેવથી ઉપદેશ કરાયેલા સમ્યગ્ શાસ્ત્રો દીપક સમાન છે. તેના સબધથી જીવામાં રહેલા અજ્ઞાનને દૂર કરી સદ્દવિવેક જ્ઞાન રૂપ પ્રકાશ તે શાસ્ત્રના અભ્યાસથી થાય છે. તે જ્ઞાન પ્રકાશથી જીવ, અજીવ, પુન્ય, પાપ વિગેરેનું જ્ઞાન થવાથી જીવા પરલેાક માટે ધમની આરાધના ક્રિયા–અનુષ્ઠાન કરી શકે માટે ધર્મના ઉપદેશની અથવા ઉપદેશ શાસ્ત્રોની જીવા માટે અવશ્ય જરૂર છે. ૨૨૪
હવે શાસ્ત્રની સ્તુતિ કરતાં જણાવે છે:— पापामयौषधं शास्त्रं, शास्त्रं पुन्यनिबन्धनम् । चक्षुः सर्वत्रगं शास्त्रं, शास्त्रं सर्वार्थसाधनम् ॥२२५॥
અથ શાસ્ત્રજ પાપ રૂપ રાગના નાશ કરવા માટે સાચું ઔષધ છે, શાસ્ત્ર તેજ પુન્ય અને મેાક્ષનું
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫
કારણ છે, શાસ્ત્ર તેજ સર્વ વસ્તુનું યથાર્થ દન કરવા માટે આંખા છે, ટુંકાણમાં કહીએ તે શાસ્ત્ર-આગમ જ સર્વ ઇચ્છિત વસ્તુને પ્રાપ્ત કરવા માટે મહાન સાધન છે. ૨૨૫
વિવેચનઃ—પાપ રૂપ જે ભાવ રાગની પીડા ભવ્યા ત્માને થાય છે, તેનો નાશ કરવામાં શાસ્ત્ર ભાવ ઔષધ રૂપ થાય છે, એટલે શાસ્ત્રના અભ્યાસથી સદ્ વિવેક થતાં યથાપ્રવૃતિ, અપૂર્વકરણ આદિ ક્રિયાથી સમ્યગ્ દર્શન રૂપ શક્તિ આત્મામાં પ્રગટે છે. તેથી અર્ધો પુદ્ગલ પરાવનથી અધિક સંસારના ભ્રમણનો નાશ કરે છે. તેમજ શાસ્ત્ર જ પુન્યનું કારણ થાય છે એટલે આત્માને પવિત્ર કરે છે. શાસ્ત્ર તેજ પારમાર્થિક પદાર્થોની ગવેષણા કરવામાં સાચી ચક્ષુ છે, આ કારણથી આત્માને ઇષ્ટ જે જે હોય તે શાસ્રની સહાયતાથી પ્રાપ્ત થાય છે. એટલે પરમ મોક્ષ સુખ તેજ સ`માં ઈષ્ટ વસ્તુ છે, તેની સિદ્ધિ પણ શાસ્ત્રથી થાય છે. જે શાસ્ત્રો સર્વ ઈષ્ટ વસ્તુના સાધક થાય છે, તે શાસ્ત્રો સજ્ઞ વીતરાગ પ્રણીત જ સમજવા. તેમાંજ આપ્તતા વિશ્વાસ તેમના વચનમાં રહેલા છે, અન્યના વચનમાં વિશ્વાસ રાખવા ચેગ્ય નથી. કારણ કે અન્ય શાસ્ત્રો જીવાક્રિક પારમાર્થિક વસ્તુને યથા સ્વરૂપે કહેતા નથી, તેઓના પ્રતિપાદન કરેલા તર્કની વિચારણા સહન કરી શકતા નથી. માટે વીતરાગ દેવ સજ્ઞોના વચન ભય રોગના કારણેા તથા તે રોગમે ભૂલથી નાશ કરવાના ઉપાય જણાવે રે, તેથી તે જ સત્ય છે. તે પારમાર્થિક શસ્ત્રોના અભ્યાસ કલ્યાણુ એટલે સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરમ સુખના કારણુ
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
રૂપ પુન્યનું ઉપાદેય છે, તેમાં કારણ થાય છે. જે સંસારી છદ્મસ્થ આત્માના જ્ઞાનાદિક આવરણાથી વિવેક ચક્ષુ નમ્ર થયેલી છે, તે આત્માને સર્વજ્ઞ શાસ્ત્રોના અભ્યાસ કરવાથી પારમાર્થિક અનુભવ વડે સત્ય શ્રદ્ધાથી, પાંચે ઇંદ્રિયાથી અને મનથી પણ અગાચર વસ્તુને અનુભવ થાય છે, માટે શાસ્ત્ર જ્ઞાન તે જ સત્ય ચક્ષુ છે. તે જ કારણે તે આગમ ભવ્યાત્માને પરમ ઈષ્ટ જે સર્વ કરતાં મહાન અર્થ છે, તેની સિદ્ધિ એટલે મોક્ષની પ્રાપ્તિનું પરમ કારણું થાય છે. ૨૨૫
તે માટે જણાવે છે કેઃ—
न यस्य भक्तिरेतस्मि - स्वस्य धर्मक्रियापि हि । અન્યમેક્ષાક્રિયાનુયા, મેોષાલા ।।૨૨।।
અથ: તે શાસ્રો ઉપર જેની ભકિત નથી તેની કરેલી બધી ધર્મીક્રિયા આંધળા માણસની ક્રિયા સમાન સારા ફૂલને નથી આપતી, પરંતુ કર્મના ઢોષથી ઉલટા ફૂલને આપે છે. ૨૨૬
વિવેચન:—જે ધર્મોના અએિની ભકિત એટલે વિનય, વૈયાવચ્ચ, બહુમાન વિગેરે શાસ્ત્ર અને ગીતા ગુરૂએ વિગેરે ઉપર યથાસ્વરૂપે એટલે શ્રદ્ધાપૂર્વક નથી, અથવા દેવ પ્રત્યે નમસ્કાર મનમાં પ્રેમ બહુમાન વિગેરે પૂર્ણાંક નથી, તેમની ધર્મક્રિયા એટલે દેવવદન, ગુરૂવંદન, સામાયિક, પાષધ, પ્રતિક્રમણ, તપ, જપ, આયબિલ ઉપવાસ વિગેરે તથા આતાપના કેશ લેાચન વિગેરે મુ સાચા ક્લને નથી આપી શકતા. લેકમાં એક કહેવત છે
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭ કે “આંધળી દળે અને કુતરા લેટ ચાટે” તેમાં કેશીને મહેનતનું ફળ ન મળે અને ઘઉં નકામા જાય. તેમજ શાસ્ત્રકાર બીજું દૃષ્ટાંત આપે છે–જેમ આંધળે માણસ નગરમાં પ્રવેશ કરવા માટે ગમન ક્રિયા કરે છે, પણ તેનું દ્વાર આંખને અભાવે નહિ પામતે નગર કરતા અનેક આંટા માર્યા કરે, તે જેમ નકામા થાય, તેમ સમ્યગૂ જ્ઞાન શ્રદ્ધા વિનાની બાટા ક્રિયા જ્ઞાનાવરણદિ દેના બલથી હણાઈ ગયેલ હોવાથી સકામ નિર્જરા રૂપ ફલને આપની નથી. પરમાનંદ મોક્ષને પણ આપતી નથી. પરંતુ કાય કલેશ થતાં સંસાર ભ્રમણરૂપ અનિષ્ટ ફલને જ આપે છે. શ્રીમાન કુષ્ણદેવના પરમ ભકત વીરા સાલવીએ કૃષ્ણ સાથે ભગવાન નેમિનાથને કાયાથી શ્રધા ભકિત વિના વંદન તે કર્યું, પણ કાય કલેશ સિવાય બીજા ફલરૂપ પુન્યને ન પાપે તેમ સમજવું. ૨૨૬
એમ કેમ બને તે કહે છે – यः श्राद्धो मन्यते मान्या-नहङ्कारविवर्जितः। गुणरागी महाभाग-स्तस्य धर्मक्रिया परा ॥२२७॥
અર્થ:–જે શ્રાવક માનવા-સત્કારવા એગ્ય પૂજ્ય પુરૂષે તથા તેમના વચનેને અહંકાર તથા માયાને છોડત છતે માને છે, સન્માન કરે છે, તે ગુણાનુરાગી મહાન ભાગ્યશાલીની કરેલી ધર્મ અનુષ્ઠાન વિગેરે ક્રિયા મહાન ફેલને આપનારી થાય છે. ૨૨૭
વિવેચન –જે શ્રાવક શ્રદ્ધાપૂર્વક મોક્ષમાર્ગની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮ માટે ઈચ્છા રાખતે છતે, જેઓ સત્કાર પ્રેમપૂર્વક બહુમાન કરવા યેય છે તેવા ગીતાર્થ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને શ્રાવક વિગેરે સુવિહિત પૂજ્ય પ્રત્યે, તેમજ જ્ઞાન ક્રિયા ધ્યાનમાં નિત્ય પ્રવૃત્તિ કરનાર તથા બીજા મેક્ષાથી આત્માઓને જ્ઞાન ક્રિયામાં નિત્ય પ્રવૃત્તિ કરાવનાર, તે પૂજ્ય પ્રત્યે સત્કાર પ્રતિપૂર્વક બહુમાન કરે છે, તેમજ વીતરાગ દેવની પૂજા, ભકિત, સ્તવન સ્તુતિ તે પણ પ્રેમ ભકિતપૂર્વક આદર સહિત કરે છે. તેમજ આ બધું હું રાજા શેઠ કે જ્ઞાની છું એવા અભિમાનને છેડી કરવું જોઈએ. કારણ કે જે અભિમાન માયાને છેડીને દેવ, ગુરુ, ધર્મ, સાધર્મિક પ્રત્યે પ્રેમપૂર્વક સત્કાર સન્માન કરે છે, તે તેમના ધર્મના ગુણરાગથી કરે છે, અને તેથી તેને પ્રમાદ ભાવનાને પ્રાપ્ત થાય છે. તેથી તે ભવ્યાત્મ પુન્યાનુબંધ પુન્યની વૃદ્ધિ કરતે, વખાણવા યેગ્ય અપૂર્વ શકિતને પામતે છતે વીતરાગદેવ પ્રણીત શાસ્ત્રીની આજ્ઞા ગીતાર્થ પાસેથી પ્રાપ્ત કરી તે શાસ્ત્રને આધીન રહીને, યમ, નિયમ, રૂપ વ્રત પચ્ચખાણ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહાદિક ધર્મ ક્રિયામાં પરાયણ રહ્યો છો, અનાદિ કાલના બાંધેલા આપણુ કમલને શાસ્ત્રોની આજ્ઞાને આધીન રહીને, ઉપગપૂર્વક કિયા કરી ખપાવતે મહાન નિર્જરાને પ્રાપ્ત કરતે ધર્મ શુક્લ ધ્યાનના ચગે. સદ ચિદાનંદને ભકતા બને છે. તેથી તેમની ક્રિયા મહાન. ફલને આપનારી થાય છે. ૨૨૭
તેથી વિપરીત પણે વર્તનારા જે જીવાત્માઓ છે તેઓની ક્રિયા કેમ સાદર પ્રાપ્ત નથી તે જણાવે છે –
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯
यस्य त्वनादरः शास्त्रे, तस्य श्रद्धादयो गुणाः। उन्मत्तगुणतुल्यत्वा-न्न प्रशंसास्पदं सताम् ॥२२८॥
અર્થ:–જેએને પરમાત્માના કહેલા શાસ્ત્રો પ્રત્યે આદર નથી તેઓની શ્રદ્ધા વ્રત પચ્ચખાણ વિગેરે ગુણે ઉન્મત્ત માણસની જેમ અગ્ય હોવાથી સજન પુરૂષને વખાણવા યોગ્ય નથી. ર૨૮
- વિવેચનઃ—જે જીવાત્માઓની પરમાત્મા વીતરાગ સર્વજ્ઞ દેવે પ્રરૂપેલા, ગણધર, સ્થવિર, આચાર્યો અને ગીતાર્થ પૂજ્ય ગુરૂવારેએ ગુંથેલા શાસ્ત્રો આગમ પ્રકરણે નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા, ચૂર્ણિ વિગેરે સુવિહિત પરંપરાગત ગ્રંથ ઉપર શ્રદ્ધા અને આદર બહુમાન રૂપ પૂજ્ય બુદ્ધિ નથી તેઓની શ્રદ્ધા, સંવેગ (વૈરાગ્ય), નિર્વેદ (ભવભિતિ), તપ, જપ, અનુષ્ઠાન, કેશલેચ, આતાપનાદિક જે બાહ્ય ગુણે હોય તે ઉન્માદી એટલે દારૂના ઘેનમાં થતા પુરૂષાર્થ, શોર્ય, ઉદારતા, દાતારતા વિગેરે બકવાદ સમાન હેવાથી અથવા ભૂતગ્રહ શાકિની, ડાકિનીના પ્રવેશથી થતી અસંબંધ ક્રિયા જેવી હોવાથી નકામી છે. તેથી વસ્તુ સ્વરૂપના યથાર્થ બેધવત વિવેકી સજજન પુરૂષોને વખાણવા યંગ્ય નથી હતી. ૨૨
એવું શા માટે કહે છે ? તેને ઉત્તર આપતા પૂજ્ય શ્રી જણાવે છે – मलीनस्य यथात्यन्तं, जलं वस्त्रस्य शोधनम् । अन्तःकरणरत्नस्य, तथा शारखं विदुः बुधाः ॥२२९॥
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઃ—જેમ અત્યંત મેલા કપડાને પાણી તથા સામુ શુદ્ધ મનાવે છે, તેમ કમ મેલથી મેલા થયેલા અ`તઃકરણને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે થતુ અનુષ્ઠાન પવિત્ર કરે છે એમ પડિત પૂજ્ય પુરૂષા જણાવે છે. ૨૨૯
વિવેચન—જેમ રજના તથા કાઢવના સંસર્ગથી અત્યંત મલીન થયેલા વસ્ત્રને ક્ષાર, સાબુ અને ઘણું પાણી શેાધી મેલ દૂર કરીને પવિત્ર મનાવે છે, તેવી જ રીતે આપણું અંત:કરણ ચિતાર્માણ કરતાં પણ બહુમૂલ્યવાલુ છે તેવા મનરૂપ રત્નને શાસ્ત્રોજ શુદ્ધ કરે છે. પરમાત્માના ઉપદેશ વડે પૂર્ણ અનુભવને પામેલા પૂજ્ય ગુરૂઓની નિશ્રામાં રહીને જે આત્મા સમ્યગ્ જ્ઞાનના અભ્યાસ અત્યંત આદરપૂર્વક કરવા છતા જગતના સર્વ પદાર્થોના સ્વરૂપને શાસ્ત્ર જ્ઞાના અનુભવ પ્રમાણે જાણે છે. તે આત્માને પુદ્ગલના વિવેક જાગવા વડે સંપૂર્ણ શુદ્ધ શ્રદ્ધા થાય છે, તેના યેાગે અપ્રમાદભાવે પાંચ મહાવ્રત, અષ્ટ માતારૂપ ગુણુવ્રત, સ્વપરના વિવેકરૂપ :શિક્ષાવ્રતને આદરતા, જપ, તપ, સ્વાધ્યાય તથા ધર્મધ્યાન વડે અનાદિ કાલથી આત્મા સાથે લાગેલા જ્ઞાનાવરણીય માહનીય આદિ કમમલને ધાતા મનને શુદ્ધ કરીને એટલે માહ માયા, મિથ્યાત્વને દૂર કરી આત્માને પવિત્ર કરે છે, તેમાં શાસ્રો મુખ્ય નિમિત્ત અને અપેક્ષાએ ઉપાદાન કારણ થાય છે, એમ સર્વ શાસ્ત્રના વિશારદ પંડિત પુરૂષા જણાવે છે. માટે શાસ્ત્ર અને તેના ઉપદેશ કરનારા પરમાત્મા તથા સુવિહિત પુજ્ય ગુરૂ પ્રત્યે પ્રેમ ભક્તિ, આદર, બહુમાન
પ્રવચન
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
અને આત્માના ઉલ્લાસની પ્રથમ આવશ્યકતા છે. ૨૨૯
તે માટે સિદ્ધાંત-શાસ્ત્રો ઉપર આદર કર તે જણાવે છે –
शास्त्रे भक्तिर्जगद्वन्द्यै-मुक्तेदंती परोदिता । अत्रैवेयमतो न्याय्या, तत्माप्त्यासन्नभावतः ॥२३०॥
અર્થ:–શાસ્ત્ર ઉપર જે ભક્તિ તે મુક્તિની મહાન હતી છે. તેથી શાસ્ત્રો ઉપર પરમ ભક્તિ રાખવી તે યથાર્થ ન્યાયજ છે, તેજ ભક્તિ જીવેને મુક્તિ તરફ પ્રવૃત્તિ જલ્દી કરાવે છે એમ જગતમાં પૂજ્ય ગુરૂદેવાએ જણાવ્યું છે. ૨૩૦
વિવેચન ––શાસ્ત્રો ઉપર જે ભકિત, આદર, સત્કાર, સન્માન થાય તેજ મુકિતરૂપ મહાન સૌભાગ્યવતી ભામિની જે કોઈને પરવશ નથી પણ પૂર્ણ સ્વતંત્ર છે, તેની સાથે આત્માને મેલાપ કરવા માટે મહાન સમર્થ હૃતિકા છે, એમ પરમ પૂજ્ય જગતને વંદનીય, પૂજનીય એવા તીર્થકર, ગણધર, પૂર્વધર, યુગપ્રધાન વિગેરે પરમ ગીતાર્થ પુરૂ
એ જણાવ્યું છે. તે કારણે શાસ્ત્ર, તેના ઉપદેશક અને પૂજ્ય ગુરૂવારે ઉપર ભક્તિ, પ્રેમ કર, આદર કરે તેજ ન્યાયયુક્ત છે. જે અલ્પ કાળમાં મુક્ત થવાના હોય તેને જ સાચી શાસ્ત્ર ભકિત પ્રગટે છે, પણ જે દીઘ કાલ સંસારમાં વસનારે હોય તેને શાસ્ત્ર, ગુરૂ અને દેવની ભક્તિ પ્રાપ્ત થતી નથી એટલે આવશ્યક એગ્ય છે તે ભકિતવડે આત્મા પૂર્ણ પવિત્ર થઈને જલદી મેક્ષાનંદને પ્રાપ્ત કરે છે એમ જગતના પૂજ્ય પરમગુરૂઓ આપણને જણાવે છે. ૨૩૦
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
હુવે આત્માએ સમ્યક્ત્વપૂર્વક વીતરાગ પ્રણીત આગમ શાસ્ત્રોમાં વિશ્વાસ રાખીને ધર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ તેના અધિકાર જણાવે છે:--
तथात्मगुणलिङ्गानि, प्रत्ययस्त्रिविधो मतः । सर्वत्र सदनुष्ठाने, योगमार्गे विशेषतः || २३१||
અ:—આત્મા, ગુરૂ તથા લિંગ એમ ત્રણને આળખીને સદનુષ્ઠાન કરતા જીવાત્માએ યોગના અધિકારી થાય છે એમ યાગ શાસ્ત્રમાં જણાવેલું છે. ૨૩૧
વિવેચન: હવે યાગમા સંબધી વિશેષ કહેવાનું છે તેને સમુચ્ચય ભાવે જણાવતાં કહે છે કે આત્મા, ગુરૂ અને લિંગ એ ત્રણ પ્રકારે પ્રત્યય કહેલા છે એટલે એનાથી વસ્તુની થા` પ્રતીતિ થાય છે, તેમ પૂજ્યા જણાવે છે. આ ત્રણેના નિશ્ચય જે ભવ્યાત્માઓએ કરેલેા હોય તે સ પ્રકારના સન્તુષ્ઠાનાના પારમાર્થિક ફૂલને અનુકુલતાએ પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરે છે. એટલે આત્મસ્વરૂપના આધ, આત્માના ગુણા વડે બેધ, તેમજ આત્માના લિંગ એટલે ચિન્હ, ધર્મ અનુષ્ઠાનને લવાળા મનાવવામાં ઉપાદાન કારણ થાય છે. તેમ આ યાગ માક્ષમા માં વિશેષ ઉપયોગી થાય છે, એમ અમારો મત છે. કારણ કે આ ત્રણ જ્ઞાન, દર્શીન, ચારિત્ર, સ્વાધ્યાય, ધ્યાન સમાધિ વિગેરે સારાસ અનુ. છાનામાં વિશ્વાસપૂર્વક અલને આપનારા થાય છે. ૨૩૧
આ ત્રણ પ્રકારના સ્વરૂપના નિશ્ચય કરાવવા માટે પૂજ્યશ્રી જણાવે છે:——
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
"
आत्मा तदभिलाषी स्याद् गुरुराह तदेव तु । તહિ તેનિાતત્ર, સમૂળ સિદ્ધિસાધનમ્ ॥૨૩૨૫
અર્થ:—આત્મા પાતાના સ્વરૂપને જાણવાની ઇચ્છા કરે, ગુરૂવર તે આત્માના સ્વરૂપના ઉપદેશ આપે, તે સ્વરૂપને આપણે તેના ચિન્હથી સંપૂર્ણ જાણીએ એમ તે ત્રણના ખલથી વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થાય છે. ૨૩૨
વિવેચન:આત્મા સમયે સમયે નવા નવા જ્ઞાન, દન, ચારિત્ર, તપ, ઉપયેગ રૂપ અનુષ્ઠેય ભાવને પામનારા છે. તેના ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. જ્યાં સુધી માદ્મ પુદ્ગલ પરિણામરૂપે ધન, કુટુ ખ આદિમાં મમત્વભાવ અને શરીર ઇંદ્રિય તેજ હું આવા વિચારોની પર'પરા પર્યાય રૂપે કરે છે, ત્યાં લગી તે તે અહિરાત્મા છે, તેવી સ્થિતિમાં જીવાત્મા માક્ષને અર્થે કાંઇ પણ પ્રયત્ન કરી શકતા નથી. પરંતુ જ્યારે આત્મા ભવાભિન દિત્વના ત્યાગ કરીને મોક્ષને અભિ લાષી થાય છે, ત્યારે તે મોક્ષ માર્ગ માં ગમન ચેગ્ય સારા અનુષ્ઠાન કરવાના આરંભ કરે છે, તેવા પ્રકારની શુભ પ્રવૃત્તિ અંતરાત્મભાવ પ્રગટાવે છે. એટલે સઅનુષ્ઠાન કરવાની અભિલાષા જાગવાથી સદ્ગુરૂની ઉપાસના કરે છે, તેથી ચેાગ્ય જાણી પૂજ્ય ગુરૂ-ધના ઉપદેશક તે ભવ્યાત્માને યાગ્ય સદ્ અનુષ્ઠાનના ઉપદેશ કરે છે, અને ચા સ્વરૂપ અનુભવ કરાવે છે. ત્યારે માટે તે અંતરાત્માને અત્યંત તીવ્ર ભાવના પ્રગટે છે. તેને સમભાવે, સર્વંગ ભાવે અને નિવેદ્ય ભાવે દેવ ગુરૂના ઉપદેશમાં આસ્તિકય ભાવ થાય છે, તેથી સર્વ જીવાત્માએ
For Private And Personal Use Only
આત્મ સ્વરૂપ તત્ત્વની પ્રાપ્તિ
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
ઉપર કરૂણાભાવ જાગે છે, તે વડે મોક્ષાભિલાષી આત્મા દેવ પૂજા, દર્શન, સ્તવન કરે છે, શુરૂ ભક્તિ, સાધર્મિક શક્તિ, હુ માન પૂર્વક ગુરૂ વંદન તથા પૂજા કરે છે. ને સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, નવકારસી, પારસી, આયખિલ, એકાશન, ઉપવાસ વિગેરે તપ, જપ, સ્વાધ્યાય, વ્રત, જીવદયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વિગેરેની પ્રાપ્તિ થાય છે. અથવા સાધુના ચિન્હ લેવાની અભિલાષા. થઈ ક્રમે ક્રમે ભાવ સાધુતાની પ્રાપ્તિ પણ થાય છે. આવી. સ્થિતિ પ્રાપ્ત થવી,તે મોક્ષ પ્રાપ્તિના માર્ગ પામવાના ચિન્હા જાણવા. કહ્યું છે કે:
" नन्दी तूरं पुन्नस्स, दंसणं संख पडहसदो य । भिंगार -छत्त- चामर-ज्ज्ञयपडागा पसत्थाई
""
જે આત્માને પુન્ય પ્રગટ થાય છે તે મહાન રાજ્યના રાજા બને છે, તેથી નિત્ય મંગલકારી વાજીંત્ર કે નદી, શંખ, પડતુ વિગેરે શબ્દ સંભળાય છે. ઉત્તમ.. ળશ વડે મસ્તક ઉપર અભિષેક થાય છે, તેમજ મસ્તક ઉપર છત્ર ધરાય છે, બંને માજી ચામર વીંઝાય છે, આગળ ધ્વજા-પતાકા વિગેરે ચાલે છે. આમ વખાણુવા ચેગ્ય અવસ્થા પ્રાપ્ત થવી તે પુન્યના મહાન ચિન્હો છે તેના નિત્ય અનુભવ થાય છે. તેવી જ રીતે મોક્ષ માર્ગીમાં ગમન કરનારા ભવ્યાત્માઓ જે આત્માને સંસારથી મુક્ત કરવાની અભિલાષા, સદ્ગુરૂઆના એ વિષે ઉપદેશ અને સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ, ચારિત્ર લેવાની ભાવના, દેવ ગુરૂ ધર્મો, ધર્મા ની ભકિત વિગેરે ચિન્હા માક્ષની પ્રાપ્તિના સંપૂર્ણ સાધને
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫
છે, કારણકે તે વડે માક્ષરૂપ ઈચ્છિત ફલની પ્રાપ્ત થાય છે. ૨૩૨
હવે તે ઈષ્ટ વસ્તુઓની સિદ્ધતા બતાવતા જણાવે
सिध्यन्तरस्य सदबीजं, या सा सिद्धिरिहोच्यते । ऐकान्तिक्यन्यथा नैव, पातशक्त्यनुवेधतः ॥२३३॥
અર્થ:–જેનાથી ઉત્તરોત્તર ગુણની સિદ્ધિઓની પ્રાપ્તિમાં હેતુ રૂપ બીજ થાય, તેવી શક્તિઓને અહિં સિદ્ધિઓ કહેલી છે, એટલે નિશ્ચય એકાંતથી સિદ્ધિઓ કહેલી છે. પણ જે સિદ્ધિઓથી આત્માનું પતન થાય તે અત્ર સિદ્ધિ નથી કહેવાતી. ૨૩૩
વિવેચન –સિદ્ધિ એટલે અંતર વિના લાગતાગટ ફળવાલી કે જેથી નવા નવા ફલરૂપ આત્માના શ્રેષ્ટતર ગુણેને કમે કમે પ્રાપ્તિ કરાવે, અર્થાત્ સત્કલથી અવધ્ય હોય તેવા ઉત્તમ ફલમાં જે પૂર્વની સિદ્ધિઓ ઉપાદાન કારણ રૂપ સબીજ રૂપે હોય, તેને જ વિદ્વાન પુરૂએ એટલે યેગશાસ્ત્રમાં પૂર્ણ વિશારદ છે તેઓએ સિદ્ધિ કહેલી છે. પરંતુ જે બાહ્ય ચમત્કારિક સિદ્ધિઓ હોય તે આત્માને ચારિત્રાદિ ઉત્તમ ગુરૂપ અન્ય સિદ્ધિઓમાં ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ ન થતી હોય એટલે આત્મગુણણિમાં બીજભૂત ન થતી હોય તેમને અહિં પૂજ્ય આચાર્યો સિદ્ધિઓ તરીકે નથી સ્વીકારતા. તેથી જે એકાંત નિશ્ચયતાપૂર્વક ઉત્તરોત્તર આત્માના ગુણને પ્રાપ્ત કરાવે તેને સિદ્ધિ કહેવાય છે. તેથી અન્ય અસિદ્ધ૨૫
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
રૂપ મા પુદ્ગલ ભાવની અભિલાષાને જે નિશ્ચયથી દૂર કરાવે, તેને જ વસ્તુત: સિદ્ધિ તરીકે માનેલી જાણવી, જેમકે વાસ કરવા ચાગ્ય ઘર પ્રાસાદ ના ધ્રુવ મ ંદિર આદિ માંધતા તેના પાયા નીચે રહેલા હાડકા વિગેરે શૂલ્યે જો દૂર ન કરવામાં આવ્યા હાય તે! મહામહેનત વડે કરીને થયેલા એવા પણ ભુવનમાં રહેતા આત્માઓ પુન્યના ઉડ્ડયન નથી પામતા. પરંતુ પ્રથમ જે ઉડ્ડય ડાય તે નાશ પામે છે, કારણ કે તેવા અશુદ્ધ હાડકા પાયામાં રહી ગયા હૈાય તે તે મહેલ અકસ્માત્ પડી જવાથી આત્મઘાત થાય છે. તેવી જ રીતે અહિં જેતુ' વિવેચન કરાય છે તે સિદ્ધિઓ જે મિથ્યા આગ્રહવાલી ન હાય, કુશા યુક્ત ન હોય, ભયકર પાપવાલી ન હાય, મેક્ષ રૂપ ફ્લુના ઘાત કરનારી ન હાય, તે જ સત્ય સિદ્ધિઓ કે જે મેાક્ષના ફૂલ સુધીની ગુણુ શ્રેણિમાં ઉપકારક થાય છે. તે સિદ્ધિરૂપ શક્તિ મિથ્યાત્વમય હોય કે પુદ્ગલ ભાગની વાસનાવાલી હોય. અને ક્રોધ, માન, માયા, ને લાભ યુક્ત ડાય તે તે શક્તિ આત્માનું ગુણસ્થાનકથી પતન કરાવી ચાર ગતિમાં ભ્રમણ કરાવનાર થાય છે. તેવી પાડનારી શક્તિ નકામી હાવાથી મેક્ષ માર્ગ તરફ ગમન કરાવતી નથી, તેથી તે મક્ષ રૂપ લ માટે થતી નથી. ૨૩૩
सिध्ध्यन्तरं न सन्धत्ते, या सावश्यं पतत्यतः । तच्छक्त्याप्यनुविध्यैव, पातोऽसौ तवतो मतः ॥ २३४ ॥
અર્થ: જે સિદ્ધિઓ અન્ય સિદ્ધિઓને પ્રાપ્ત કરાવવામાં કારણ–સંબંધ કરાવતી નથી તે અવશ્ય પહેવામાં
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
કારણે થાય છે, જે સિદ્ધિ પતનના કારણથી સંબંધિત થયેલી હોય તેને તત્વથી પાત એટલે પતન કહેવાય છે. ૨૩૪
વિવેચન –જે સિદ્ધિઓ એટલે આત્માની શક્તિ વિશેષ કે જે છેવટનું સાધ્ય મેક્ષ છે ત્યાં સુધીની વચમાં રહેલી અવાંતર (બીજ) સિદ્ધિઓને પ્રાપ્ત કરવામાં નિમિત્ત કે ઉપાદાન ભાવે કારણ બનીને સંબંધ કરાવી આપે, તેને જ વસ્તુત: સિદ્ધિ કહેવાય. પરંતુ જે સિદ્ધિઓ મોક્ષ માર્ગના કારણ રૂપ ન થાય એટલે સમ્યગૂ દર્શન જ્ઞાન અને ઉત્તરોત્તર ચારિત્ર ગુણ રૂપ સિદ્ધિઓ માટે ઉપાદાન કારણનો સંબંધ ન ધારણ કરે તે આત્માને ગુણથી અવશ્ય પાડવામાં નિમિત્ત ભાવ કે ઉપાદાન ભાવ રૂપે કારણે થાય જ છે. કારણ કે જે સિદ્ધિઓ પડવાના કારણેમાં સંબંધ ધરાવતી હોય છે તે વાસ્તવિક રીતે પાત જ એટલે પતન કહેવાય છે. જો કે સિધિઓ પડવામાં નિમિત્ત ભૂત નથી તે પણ તે સિદ્ધિ સાથે રહેલા પડવાના કારણેની શક્તિથી યુક્ત પ્રાપ્ત થયેલી સિધિઓ પણ પરમ દષ્ટિથી વિચારતા તત્વ જ્ઞાનીઓની અનુમતિ પ્રમાણે પતન કહેવાય છેજેમ કેઈક વર્તમાન કાળે પુત્ર, પૌત્રાદિ સંતાન ન હવા છતાં પણ ભાવમાં થતારા પુત્રાદિને પણ પિતા કહેવાય છે. તેમ જે પુરૂષ વર્તમાન કાળમાં તેને મળેલી સિદ્ધિ વડે દષ્ટ આચરણમાં નથી પડયે, પણ તે તે સિધિઓ ભવિષ્યમાં પતનના હિતુ ભૂત ભાવનાથી યુક્ત જે કાંઈક અંશે હોય, તે તે શક્તિ રૂપ સિધ્ધિઓ પતન જ કહેવાય. તેથી યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ, સમાધિ
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
પતનના કારણેાથી જો રહિત હોય તે
વિગેરેની સિધિ તે પ્રાપ્ત કરવા ચેગ્ય છે. કારણ કે તે જ માક્ષની સિદ્ધિ માટે સમજવી, પણ જેમાં પડવાના સંભવ હાય તેવા કારશેાની આચરણા ન કરવી. તેવા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયાની વિચારણા ન કરવી. ૨૩૪
આવતા
હવે તેથી વિપરીત જેમાં પડવાના કારણે ન ઢાય તેવી સિધ્ધિઓના વિચાર આપતા જણાવે છે:— सिध्ध्यन्तराङ्गसंयोगात्, साध्वी चैकान्तिकी भृनम् । आत्मादिप्रत्ययोपेता, तदेषा नियमेन तु ॥ २३५ ॥
અર્થ:——જેમાં અન્ય સિધ્ધિઓના કારણેા ( અંગ ) ના સચાગ હાય તેવી સિધ્ધિઓને જ નિશ્ચયથી એકાંત સાધ્વી સિધ્ધિ કહેલી છે, કારણ કે તે આત્માદિકના પ્રત્યયથી યુક્ત હાવાથી અત્યંત શુધ્ધતાવાલી સિધ્ધિ જાણવી.
૨૩૫
વિવેચનઃ—જે સિધ્ધિ અન્ય વિશેષ ગુણ રૂપ સિધ્ધિઓના અંગ રૂપ એટલે નિમિત્ત વા ઉપાદાન કારણુ રૂપે થાય, જેમ યથાપ્રવૃત્તિકરણ અપૂર્ણાંકરણ માટે હાય, અપૂર્ણાંકરણ ગ્રંથી ભેદ માટે થાય, ગ્રંથી ભેદ અંતરકરણ માટે થાય, અંતરકરણુ સમ્યક્ત્વ માટે થાય, સમ્યક્ત્વ દેશ ચારિત્ર વા સ` ચારિત્ર માટે થાય, ચારિત્ર સ` સવર ભાવ માટે થાય, સ` સંવર નિરા માટે થાય, નિર્જરા શુકલ ધ્યાન માટે થાય, શુકલ ધ્યાન ઘાતિકમના ઘાત માટે થાય, ઘાતી કર્મના ઘાત કેવળજ્ઞાન કેવળદન માટે થાય, કેવળ જ્ઞાન દન્ સ ક નિરા માટે થાય, સર્વ કર્મ નિરા
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૯ મોક્ષ માટે થાય. આમ તે સિદ્ધિ છેવટે મોક્ષના ફલને આપનાર હોય. આ પ્રમાણે પૂર્વે થયેલી સિદ્ધિ અન્ય સિદ્ધિઓની પરંપરાને સંગ સંબંધ કરાવી આપે તે જ સાધ્વી સત્ય સંબંધવાલી એકાંત નિશ્ચયથી હિત કરનારી સિદ્ધિ જાણવી. પરંતુ તેમાં પતનને સંભવ ન હોવો જોઈએ. એટલે પરંપરાએ પણ કદાપિ પાડવાના સ્વરૂપવાલી તે સિદ્ધિ-શક્તિ ન હોય તે સારી સિદિધથી આત્મા તેમજ તેના સ્વરૂપને બંધ થાય છે તથા તે સ્વરૂપને યથાસ્વરૂપે બેધ આપનારા સદ્દગુરૂને સંબંધ, ધર્મને બેધ અને શ્રદ્ધા તથા ચારિત્રના સ્વરૂપની પ્રાપ્તિના ચિન્હની પ્રતીતિ એટલે સત્ય જ્ઞાન–અનુભવ જેથી થાય તેવી સિદ્ધિને જ એકાંતથી નિશ્ચય પૂર્વકની સિધિઓ જાણવી. કારણ કે આત્માને સદ્દગુર અને દેવાધિદેવ વીતરાગ તથા ધર્મના લક્ષણને યથાસ્વરૂપે જે બંધ થાય, તે જ ઉત્તરોત્તર જ્ઞાન, દર્શન, ચારિત્ર, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિને જે પ્રત્યય અન્ય મોક્ષાદિક સિદ્ધિઓ માટે સફળ હેતુઓ એટલે આવશ્યક ઉપાદાન કારણ બને છે. ૨૩૫
હવે એ વાતનું સમર્થન કરતાં પૂજ્ય જણાવે છે – न ह्यपायान्तरोपेय-मुपायान्तरतोऽपि हि ।। हाठिकानामपि यत-स्तत्प्रत्ययपरो मवेत् ॥२३६।।
અર્થ:–જે જે સિદ્ધિઓ જે જે ઉપાયથી પ્રાપ્ત થવા ચોગ્ય હોય તેથી અન્ય ઉપાયથી અનેક પ્રકારની હઠ કરવા છતાં પણ પ્રાપ્ત થતી નથી, માટે તે આત્માદિકના પ્રત્યયમાં પરાયણ થવાની અવશ્ય જરૂર છે. ૨૩૬
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦ વિવેચન –જે ઉપાયથી જે વસ્તુની પ્રાપ્તિ થઈ હોય તેને છેડીને અન્ય ગમે તેટલા ઉપાયે હઠ એટલે આગ્રહપૂર્વક કરવામાં આવે પણ તેથી મહેનત ફેગટ જ થાય છે. કારણકે તેથી જરાયે કાર્યની સિદ્ધિ થતી નથી. જે માટીથી સિદ્ધિ થવા ગ્ય ઘટ છે, તે ઘડે માત્ર રેતી તથા તંતુના સમુહથી હજાર ઉપાય હઠ પૂર્વક કરતાં ઘડે બનતું નથી. તેમ આત્મા ગુરૂ તથા ધર્મ સ્વરૂપના ચિહે એટલે યથાસ્વરૂપનું જ્ઞાન અને શ્રધ્ધા રૂપ પ્રત્યય વિના યમ નિયમ વિગેરે તપ, જપ, આતાપના કરતાં કે પ્રાણાયામ કરી વૃક્ષની પેઠે એકાગ્રતા કરતાં, અત્યંત બલથી બધા પ્રયેળે કરતાં પણ કોઈ પ્રકારે સાધ્યની સિદ્ધિ થતી નથી જ. પરમાનંદની પ્રાપ્તિ નથી જ થતી. તે કારણ માટે આત્માદિકને શ્રદ્ધા જ્ઞાન પૂર્વક પ્રત્યય એટલે યથા સ્વરૂપે શ્રદ્ધા -વિશ્વાસમાં પરાયણ થઈને જે યેગી મેક્ષ સાધવા માટે અપ્રમાદ પૂર્વક પ્રવૃત્તિ કરે છે, અને તે મેક્ષની અભિલાષા કરે છે, તે અવશ્ય મેક્ષ રૂપ કાર્યની સિદ્ધિ મેળવે છે. તે સિધિઓની પ્રાપ્તિમાં શુદ્ધતા પૂર્વકને એક અદ્ધા રૂપ આમ સ્વરૂપને વાસ્તવિક બેધ, ગુરૂને યથા સ્વરૂપને ઉપદેશ, અને તેની પ્રાપ્તિ માટે જે સત ચારિત્ર રૂપ ચિન્ડમાં પ્રવૃત્તિ થાય છે તે અવશ્ય મક્ષ રૂ૫ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. જેમ કુંભાર માટી ચક દંડ વિગેરે ઉપકરણથી ઘટની સિદ્ધિ કરે છે, તેમ તેવા ઉપકરણ વડે વસ્ત્રની પ્રાપ્તિ કદાપિ ન થાય. વસ્ત્ર માટે વસ્ત્ર એગ્ય સુતર, સાળ, સામગ્રીની જરૂર પડે છે. તેવી જ રીતે મેક્ષના વિગેરે
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૧ સુખની ઈચછા કરનારે-આત્મા, તેના ઉપદેશ યોગ્ય ગુરૂ, આત્માની યથાસ્વરૂપે ઓળખાણ રૂપ વિશ્વાસ-શ્રદ્ધા, સ્વરૂપ, લિંગને સહગ જે મક્ષ રૂપ સાધ્યમાં ઉપાદાન થાય છે, તે ત્રણ સાધનની સિદ્ધિ મેળવવી જોઈએ. જેઓએ તે સાધન મેળવ્યા નથી અને આત્મા, ગુરૂ અને લિંગના વિશ્વાસથી વિકલ જે આત્મ હોય તેઓ મુખ્ય સાધનને છેડીને બીજા જેટલા અનુષ્ઠાન કરે તે પણ સિદ્ધિની પ્રાપ્તિમાં સમર્થ નથી થતા. એટલે એકાંત પૂર્ણ સહજાનંદ ભાવ રૂ૫ મોક્ષની સિધિ કરવામાં તે બલવાન બનતે નથી. ૨૩૬.
એ વાતને આગલ કરીને કહે છે – पठितः सिद्धिदतोऽयं, प्रत्ययो ह्यत एव हि। सिद्धिहस्तावलम्बश्च, तथान्यमुख्ययोगिभिः ।।२३७॥
અર્થ:–તે કારણે આત્માદિકને જે પ્રત્યય તે સિદ્ધતાની પ્રાપ્તિમાં સિધિ દૂત કહ્યો છે. તેમજ સિાધધને હસ્ત મેળાપ કરાવનાર આલંબન રૂપ છે, તેમ યેગીઓમાં મુખ્ય એવા મહાપુરૂષોએ કહેલું છે. ૨૩૭ - વિવેચન –આત્મા, ગુરૂ તથા ધર્મના સ્વરૂપને જાણનાર, તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખનારો યેગી મેક્ષના સ્વરૂપને પામે છે તે કારણે આત્માદિ ત્રણની પ્રતીતિને સિદ્ધિની પ્રાપ્તિમાં ઉપાદાન કારણ કહેલું છે, તેથી તેને સિદ્ધિની દૂતિકા રૂપે પ્રથમ પ્રગટ રૂપે જણાવ્યું છે. કારણ કે આત્માદિ તત્વને પ્રત્યય એકાંત મોક્ષને હેતુ થાય છે. તે કારણે વિશ્વાસ મૂક્ષને દૂત છે. કહ્યું છે કે--
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨
" दंसणभट्टो भट्टो, दंसणभट्टस्स नत्थि निव्वाणं चरणरहिया सिज्यंति, दंसणेन विना नहि
""
દર્શન-શ્રદ્ધાથી જે ભ્રષ્ટ થયે તે સર્વ શુભ ગતિથી ભ્રષ્ટ થયેલા જાણવા. કારણ કે ચારિત્ર વિના પણ કદાચિત્ જીવ મુક્ત થાય પણ ચારિત્રવાન હોવા છતાં દર્શનના અભાવે મેાક્ષ કપિ પણ થતા નથી. આત્માદિક તત્વની જે પ્રતીતિ તે મેાક્ષનુ ઉપાદાન કારણ થાય છે. તેજ કારણે ખાત્માદિકની પ્રતીતિ મેાક્ષ માર્ગ માં ગમન કરતાં, હાથનું આલઅન આપીને દોરી જનારી છે તેમ જણાવ્યુ છે. મેડી ઉપર ચડતા નિસરણીનું આલંબન લેવું પડે છે તેમ મેક્ષ મહેલમાં ઉપર ચઢતા આત્માદિની શ્રધ્ધા નિસરણી રૂપ છે. તેમજ તે શ્રધ્ધા ચારિત્ર મડેલ ઉપર ચઢતા હાથમાં ઝાલીને ચઢવાના દોરડા સમાન છે. આમ જૈન દર્શનમાં પૂજ્ય ગીતાર્થી જણાવે છે. અન્ય લિંગમાં રહેલા પણ પરમાથી સ્વરૂપને પામેલા આત્માદિક તત્ત્વના યથાર્થ અનુભવ કરનારા મહિષ યોગિઓમાં મુખ્ય મહાપુરૂષોએ પણુ તેમજ જણાવ્યું છે. કારણકે તેએએ પરમ શુધ્ધ મૈાક્ષ માર્ગને જાણેલા હાવાથી અન્ય મુમુક્ષુઓને તે યથાર્થ દેખાડે છે, તેથી તેઓ તાત્ત્વિક રીતે ધાર્મિક છે. તેને આત્માદિકની માક્ષના હેતુ થાય છે તેમ જણાવે છે. ૨૩૭
શ્રદ્ધા
આ વાતને પ્રગટ કરતા જણાવે છે કે:
अपेक्षते ध्रुवं ह्येनं, सद्योगारम्भकस्तु यः । નામ્ય: વર્તમાનોવિ, સત્ર વૈયનિએનન્તઃ ૨૨૮૫
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩
અર્થ –સત્ય યોગમાં આરંભ કરનારા જે યેગીએ છે તે નિશ્ચયતાથી આત્માદિકના પ્રત્યાયની અપેક્ષા રાખે છે, પણ તેમાં પ્રવૃત્તિ કરતે છતે પણ અન્ય જીવ કર્મની બહુલતાના કારણે સાગને આરંભ આત્માદિની પ્રતીતિના અભાવે નથી કરી શકો. ૨૩૮
વિવેચનઃ– જે યોગીને સત્ય યોગને આરંભ કર છે, તે યેગી નિશ્ચયથી આત્માનું સ્વરૂપ ગુરૂ પાસેથી અનુભાવપૂર્વક યથા સ્વરૂપે સમજીને તત્વરૂચિ અને સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરે છે એટલે આત્મા ગુરૂ તથા ધર્મ ચિન્હનું આલંબન અવશ્ય ઇચ્છે છે, તેને સાનુબંધ યોગા રંભક કહેવાય છે. એટલે આ યુગમાં પ્રવૃત્તિ થવામાં અનુબંધ–કારણરૂપ આત્માદિ તત્વની રૂચિ થયેલ હોવાથી તે ગીને સદગારંભક કહેવાય છે, કારણ કે તે મેક્ષના હતુરૂપે થાય છે. અન્યને વ્યવછેદ કરતા જણાવે છે કે, અન્ય એટલે પ્રથમ વિષયાનુષ્ઠાનમાં રહેલે, અને બીજા સ્વરૂપ શુધનુષ્ઠાનમાં આવેલે, જો કે યમ નિયમાદિકમાં પ્રવૃત્તિ કરતે છતે અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય અને અશુભ
ગના બલથી પરાધીન અવસ્થાને પામેલ હેવાથી, જીવાદિક તત્વના બોધથી રહિત હોવાથી, આત્મા ગુરુ અને લિંગ વિગેરે આત્માના અવધને નથી પામતે. તેથી તેવા જીવાત્માની પ્રવૃત્તિ અશુભ કર્મને આધીન હોવાથી, તત્ત્વજ્ઞાન અને વિવેક વિનય વિનાને હેવાથી તેની યમ નિયમાદિ કિયા સલ્ફલ માટે નથી થતી. ૨૩૮
પરંતુ જણાવે છે કે –
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪ भागमात्सर्व एवायं, व्यवहारः स्थितो यतः । તત્ર દરિ ચરા, સુન્નાગજ્ઞાનાં સરોવર પારરૂપ
અર્થ –આ બધો વ્યવહાર આગમમાં પ્રસિદ્ધ છે, તેથી તે વસ્તુને છોડીને હઠ–કદાગ્રહથી મોક્ષ માટે પ્રવૃત્તિ કરનારે મૂખને સરદાર છે. ૨૩૯
વિવેચન – આ બધે યેગમાર્ગ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા ભેગીઓને અવશ્ય ઉપયોગી છે, કારણ કે તેઓ વ્યવહારમાં રહેલા છે, તેથી આગમથી ત્યાગવા ગ્યને ત્યાગ કરવા માટે ને આદરણીય આરંભ કરવા માટે તેઓ પ્રવૃત્તિ કરે છે તે આગમ-શાસ્ત્ર સર્વજ્ઞ રૂપ આપ્ત ગુરૂએનાં વચન રૂપ છે. તેમાં શ્રદ્ધા રાખનારને જ સદગને લાભ પ્રાપ્ત થાય તેમ છે. પણ અન્ય નાસ્તિકને તે નથી પ્રાપ્ત થતું. કારણ કે સગની પ્રવૃત્તિથી જે લાભ થવા
ગ્ય છે તે આ ભવમાં પ્રત્યક્ષ-ઈદ્રિય ગેચર નથી પણ તે યુગનું ફેલ ઇદ્ધિઓથી અગેચર એટલે અપ્રત્યક્ષ છે. આવા અનેચર ફલમાં જેઓને શ્રદ્ધા હોય તે તેવા વેગના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે તે યુગમાં શ્રધ્ધા થવા માટે પરમ ગુરૂ વીતરાગ સર્વજ્ઞ પ્રણીત આગને ગુરૂગમપૂર્વકને અભ્યાસ કારણ બને છે, કારણકે તેઓ ગુરૂ અને આગમને આધીન રહેલા છે. તેથી વિરૂદ્ધ અજ્ઞાન યોગી પિતાના કપેલા માર્ગથી પ્રવૃત્તિ કરનારે યોગી પરમાથની અપેક્ષા વિના હઠથી પ્રવૃત્તિ કરનારે ચગી પરમાર્થિક લાભને કદાપિ નથી પામતે, તેથી તે માણસ
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૫
અજ્ઞાનીઓમાં ( મૂર્ખામાં) આગેવાન જાણવા, કારણ કે તેની આ પ્રવૃત્તિ ખાટા ઉપાયથી યુક્ત હાવાથી ઇષ્ટ ફ્લુના અભાવ માટે જ થાય છે. ૨૩૯
तत्कारी स्यात्स नियमा-तद्वेषी चेति यो जडः । આગમાર્થે તમુ ંખ્ય, તત્ત ત્ર વર્તતે ॥ ૨૪૦ ||
અ:માક્ષ માટે નિશ્ચય પૂર્વક ક્રિયા કરતે છતા, મેક્ષના ઉપદેશક આગમના અનાદર કરતા મનુષ્ય માક્ષમાર્ગ નેજ દ્વેષી જાણવા, કારણ કે આગમના અનુ ઉલ્લંધન કરીને સ્વચ્છંદતાથી પ્રવૃત્તિ કરે છે. માટે તે ખરેખર મૂખના આગેવાન છે તેમ જાણવું. ૨૪૦
વિવેચન:—આમ પૂર્વે જણાવેલા ઉપદેશ પ્રમાણે આગમની આજ્ઞાને નહિ માનતા છતા નિશ્ચય પૂર્વક તેવી ક્રિયામાં પ્રેમ શ્રદ્ધા અને આદર ભાવ વિના પ્રવૃત્તિ કરે છે, તેથી અનાદર પૂર્વક અને શ્રદ્ધા વિના કટ્ઠાગ્રહ પૂર્વક તેવી ક્રિયા કરનારા વસ્તુત: તે અનુષ્ઠાનને પાતે દ્વેષી થાય છે. શ્રદ્ધા–રૂચિ વિનાનો અનાદર પૂર્વક ક્રિયા કરનારા મૂખ સર્વજ્ઞ પ્રણીત આગમ ગુરૂ અને પરમાત્માના શત્રુ જાણવા. કારણ કે આગમમાં પરમાર્થ રૂપે ચૈત્યવંદન, ગુરૂ વંદન, સામિ ક-વાત્સલ્ય, તપ, સંયમ, જપ, ધ્યાન, સમાધિ, ઈષ્ટ મેક્ષ લ માટે કરવા ચૈાગ્ય છે. તેવી આગમની
આજ્ઞાને આળગીને આગમથી વિપરીત રીતે પ્રવૃત્તિ કરે છે, એટલે આગમમાં જે વિધિ કહેલી છે તેને અનુસારે ક્રિયા ન કરતાં પેાતાની સ્વચ્છંદતાથી કલ્પેલી વિધિને આગમ રૂપે આગળ કરીને તે મૂર્ખ આગમધર ગીતાર્થીના
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ શત્રુ બને છે. એટલે પરમાત્માને ભક્તિ કરનારે ભક્ત તે ન કહેવાય પણ શત્રુ જ કહેવાય. કારણ કે દ્વેષ ઈષ્યાં વિના આજ્ઞાને અનાદર કદાપિ નથી બનતે, તેમ નિશ્ચયથી માનવું. તે ઉપર એક દષ્ટાંત છે કે પરમાત્મા મહાવીર દેવના શાસન કાલમાં એક પરમ ગીતાર્થ ગુરૂને શિષ્ય દુષ્ટ શીલ આચારવાળો હોવાથી ગુરૂની હિત શિક્ષાને ન માનતા, ગુરૂ ઉપર દ્વેષ રાખીને લાગ સાધતા હતા. તેવામાં ગુરૂ સાથે સિધ્ધગિરિ ઉપર પરમાત્માના દર્શન કરી પાછા ફરતા ગુરૂ આગળ ગયા ને તે પાછળ રહ્યો. તેની નજરે એક મેટી પણ ગબડાવી શકાય તેવી શીલા પડી તે જોઈને પિતાની પાપી ઈરછા સિદ્ધ કરવા ગુરૂ તરફ તે શિલાને રડતી મૂકી, ગુરૂ તેને અવાજ સાંભળીને ચેતી ગયા અને ઉંચા ટેકરા ઉપર ચઢી ગયા, પછી પાછળ જોતાં તે કુશિષ્યની ચેષ્ટા જાણી તેને ત્યાગ કર્યો. તે કુલવાલ નામને શિવ અત્યંત કઠણ તપ એકાંતમાં કરવા છતાં અંતે અગમ્ય ગમન, હિંસા, મદિરાપાન વિગેરે પાપ કરીને ભયંકર નરકનો અતિથિ થયે. ૨૪૦
હવે તે વાતને ઉલટાવીને વ્યતિરેક ભાવે જણાવે છે –
न च सद्योगभव्यस्य, वृत्तिरेवंविधापि हि। न जात्वजात्यधर्मान्य-ज्जात्यः सन् भजते शिखी
_| ૨૪ . અર્થ–સારા સગમાં પ્રવૃત્તિ કરનારા ભવ્યા
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩ ત્માને અશ્રધ્ધા અરૂચિ પૂર્વક એવા પ્રકારના યુગમાં પ્રવૃત્તિ નથી થતી, જેમ મયૂરને પિતાની જાતિ અને ધર્મને છોડીને અન્ય જાતિના ધર્મમાં કદાપિ પણ પ્રવૃત્તિ થતી નથી. ૨૪૧
વિવેચન –જે ભવ્યાત્માઓની પ્રવૃત્તિ સંગ એટલે મન વચન કાયાની શુદ્ધતા પૂર્વક જ્ઞાન, શ્રધ્ધા, મનમાં બહુ પ્રેમ, આદર લાવવા પૂર્વક આગમને અનુસારે યમ, વ્રત, નિયમ, આસન, પ્રત્યાહાર વિગેરે પેગ માર્ગમાં સમ્યગુ રીતે ક્રિયા કરવા રૂપ સમાચારી કરવામાં પ્રવૃત્તિ રહે છે, પરંતુ શ્રેષ, મેદ, અશ્રધ્ધા કે અન્ય લોકોને છેતરવા માટે બહારથી પ્રવૃત્તિ નથી હોતી, તે ભવ્યાત્માઓને અરિહંત પરમાત્મા વીતરાગના ઉપદેશેલા આગમ તથા આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પુરૂ–પરમ ગુરૂએ પ્રત્યે ભક્તિ આદર અને શ્રધ્ધા હોય છે. તેથી અપૂર્વ સાગને આરંભ તે ભાને હોય છે. પણ તેવી ઉત્તમ ક્રિયા કરનારા પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિ કદાપિ પણ થતી નથી. તેમાં વિરૂદ્ધ વચનની ઉપમાના દષ્ટાંત વડે જણાવતાં કહે છે કે જેમ મયૂર જાતિવંત પ્રાણી હોવાથી તે જાતિના ધર્મ રૂપ આચરણને છોડી દઈને તેનાથી વિરૂદ્ધ જાતિવાલા ધર્મને કદાપિ નથી આચરતે. એટલે મારા પિતાના સહજ-જાતિય ધર્મ સ્વભાવ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અથવા શરીરથી મૈથુન કરતું નથી. તે જ તેને સહજ જતિ સ્વભાવ છે. તેથી તે કુજાતવાલાની ક્રિયાને નથી કરતે, તેમ તે ભવ્યાત્મા સહજ ભાવે ધર્મની શ્રધ્ધા વડે આગમને અનુસારે પ્રેમ આદર પૂર્વક પ્રવૃત્તિ કરે છે. ૨૪૧
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
હવે સગ પ્રવૃત્તિનું સમર્થન કરતા ભવ્ય જાતિવંત આત્મા જ્યારે પુન્યને ઉદય પ્રગટે છે ત્યારે કેવી કલ્યાણમય પ્રવૃત્તિ કરે છે તે જણાવતાં કહે છે કે –
एतस्य गर्भयोगेऽपि, मातृणां श्रूयते परः। વિચારમનિષત્ત, ગનચ્છાળ્યો મોરિયા ર૪૨
અર્થ:–સગવાલા ભવ્યાત્માએ ગર્ભવાસમાં રહેલા હેવા છતાં પણ માતા દ્વારા તેમને એવી ઉંચ આચરવા રોગ્ય ક્રિયા અનુષ્ઠાને કરાવાય છે કે તેથી જગતના મનુષ્ય માતાની બહુ પ્રશંસા કરે છે, એવા મહાન ઉદયવાલા તેઓ પ્રગટે છે. ૨૪૨
વિવેચન –એવા સગવંત ભવ્યાત્મા કે જે તીર્થકર, ગણધર, ચકવતિ વિગેરે જીવાત્માઓ જ્યારે માતાની કુક્ષિમાં ગર્ભાવસ્થામાં હોય છે, ત્યારે પણ માતાના હાથે સુંદર અને જગતમાં મહાન ઉપકાર કાર્યો કરાવે છે, કે જેથી જગતના લેકે માતાની મહાન પ્રશંસા કરે છે. એ મહાપુરુષે માતાને એવા પ્રકારના ઉચિત શ્રેષ્ઠ અનુછાને કરવાની ભાવના પ્રેરે છે, કે જેથી તે પૂજ્યની માતા જગતને વંદનીય–પૂજનીય થાય છે. અને માતા પિતા, કુટુંબ, કુલ, જાતિને પણ મહાન ઉદય-યશ-કીર્તિ જગતમાં થાય છે. આમ આગમ-શાસ્ત્રોમાં પ્રગટ રૂપે આપણે સાંભળીયે છીએ. આવા મહાપુરૂષે પિતાની સ્વયં શક્તિ વડે જગતમાં કેટલે મહાન ઉપકાર કરતા હશે તે જ વિચારવાનું છે. આવા મહાન પુન્યના ઉદયવંત સોગવંત સાચા ગવાલા યેગી ભવ્યાત્મા જગતમાં સદા જયવંતા વર્તા. તે શાસ્ત્રના
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૯
ઉદાહરણ વડે આ પ્રમાણે જણાવે છે –
" जणणो सम्वत्थ विणिच्छपसु सुमइत्ति तेण सुमइ ળેિ ”
શ્રી સુમતિનાથ પ્રભુ માતા સુમતિના ગર્ભમાં હેતે છતે જગતના સર્વ પદાર્થો કે જેના સ્વભાવને સામાન્ય માણસ નથી જાણતા તેના યથાર્થ સ્વરૂપને નિશ્ચય કરવામાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ ભાવ થવાથી માતામાં ઉત્તમ -સારી બુદ્ધિને વિકાશ થયે, તે કારણે પ્રભુનું નામ સુમતિ જિન પડયું હતું. તેમજ
જમrs i arળો, કાળ કુવર તેા ખનિજો”
પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા પછી માતાને સારી રીતે "ધર્મ કરણ કરવાની ભાવના જાગવાથી પ્રભુનું નામ ધર્મનાથજી પડયું. તેમજ
“ કાળા વાળ કુવત્તિ મુજકુવો તખ્તા”
પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાને મુનિ જેવા સારા વ્રત પાળવાની ભાવના થવાથી પ્રભુનું નામ મુનિસુવ્રત થયું. આમ અત્યંત ધમી મહાપુન્યવંત આત્માઓ કે જેમને સદગની આરાધના ઉત્તમ ભાવે પૂર્વના કાલમાં થયેલી હેવાથી તેના પ્રભાવથી પણ તે યેગીએ ગર્ભમાં હોય ત્યારે પણ તેમની ઉતમ ભાવ લેશ્યાના બલથી ફેંકાયેલ દ્રવ્ય વેશ્યા વડે માતા, પિતા, કુટુંબ, નગર, દેશ અને સમગ્ર ખંડમાં અપૂર્વ ધર્મના આદેલને ફેલાવે છે, અત્યંત ધર્મના કાર્યો પણ કરાવે છે, આધિ, વ્યાધિ ઉપાધિથી મુક્ત કરીને મહાન ઉન્નતિ પ્રગટાવે છે. આમ ગર્ભમાં અપ્રગટ ભાવે
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
હેવા છતાં મહાર ઉદય પ્રગટાવી શકે છે. તે જ્યારે પ્રગટ. રીતે વિચારતા હોય, ઉપદેશ આપતા હોય, ત્યારે કેટલે મહાન ઉદય પ્રગટ થશે? આમ જગતને ઉચિત ઉદય વડે. મહાપ્રભાવ યુક્ત સદ્યગવાલા ભવ્ય કહે છે. ૨૪૨
જેથી આમ બને છે તે દ્રષ્ટાંતથી સમજાવે છે – जात्यकाश्चनतुल्यास्त-त्पतिपच्चन्द्रसनिभाः। सदोजोरत्नतुल्याश्व, लोकाभ्युदयहेतवः ॥२४३।।
અર્થ –ઉત્તમ જાતના સુવર્ણ સમાન, સુદ પડવેના ચન્દ્ર સમાન, ઉત્તમ તેજવાલા રત્ન સમાન સગવાલા ભવ્યાત્માઓ સ્વગુણ વૃદ્ધિની સાથે લેકમાં પણ મહાન અભ્યદય કરતા હોય છે. ૨૪૩
વિવેચન –જાતિવંત એટલે નકલી ભાવ વિનાનું, સ્વભાવિક રીતે ઉત્તમ જાતિનું સુવર્ણ પોતાના સ્વભાવે પ્રકાશમાન થાય છે, તેમ અથવા શુકલ પક્ષના પડવાને ચંદ્રમા સ્વભાવથી જ ક્રમે ક્રમે પોતાના તેજને વધારો કરે છે તેમ, અથવા સુંદર જાતિવંત ચિંતામણિ રત્ન પિતાના સ્વભાવિક તેજના વધારા વડે જગતમાં જેમ આનંદ આપે છે અને અંધકારને દૂર કરે છે, તેમ સગમાં પ્રવૃત્તિ કરનારા ભવ્યાત્માઓ મહાન પુન્યાનુબંધી પુન્ય વડે ગર્ભ અવસ્થામાં પણ જગતને મહાન ઉદય પિતના મહાસ્યના બલથી કરનારા થાય છે. તેઓ જન્મ લેવાના હેય, ત્યારે જગતના સર્વ જીને પૂર્ણ સાતવેદનીયને અનુભવ થાય છે, નરક જેવા
સ્થાનમાં પણ સુંદર સુખાકારી પ્રકાશ થાય છે, તેમજ જ્યાં તેઓની વિદ્યમાનતા હોય ત્યાં દુષ્કાળ, મારી, મરકી, પર
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
ચક્ર, સ્વચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂમિકપ વિગેરે ઉપઢવાના અભાવ હોય છે અર્થાત તેવા ઉપદ્રુવા થતા નથી, જગતને મહાન આનદ થાય તેમાં તે તીર્થંકર આદિ સદ્ચેગ પ્રવર્તક નિમિત્તભૂત થાય છે. ર૪૩
આમ ગર્ભ અવસ્થામાં રહેલા મહાપુરૂષોના પ્રભાવને જણાવીને હવે અન્ય અવસ્થામાં પ્રગટ ભાવે કેવા ઉદય કરે તે જણાવતાં કહે છે:--
औचित्यारम्भिणोऽक्षुद्राः, प्रेक्षावन्तः शुभाशयाः । अवन्ध्यचेष्टाः कालज्ञा, योगधर्माधिकारिणः ॥ २४४ ॥
અ:--જે ઉચિત હૈાય તેવી ક્રિયા વડે સર્વ કરવા ચેાગ્ય કાર્ય ના પ્રારંભ કરે છે, જે અશ્રુ એટલે પેટમાં પવિત્ર વિચારવંત હાય છે, તેમજ તેની જે જે ક્રિયાપ્રવૃત્તિ થાય તે અવશ્ય સલવાલી જ હોય છે, તેમજ દેશ કાલના જાણકાર હોય છે. તેવા યાગી મહાપુરૂષો સ ચેગ ધર્મોના અધિકારી જાણવા. ૨૪૪
વિવેચનઃ—સર્વ કાર્યોમાં ચેાગ્યાયેાગ્યના વિવેક કરી જે ઉચિત-અવશ્ય કરવા ચાગ્ય હોય તેના જ પ્રારંભ કરનારા જે હોય, તેમજ અક્ષુદ્ર એટલે નીચ સ્વભાવના, ચાડીઆ, અન્યના દાષાને ઉઘાડા પાડનારા ન હોય, પણ ગંભીર મનના હોય. દરેક કાર્યમાં નિપુણ બુદ્ધિથી સૂક્ષ્મ ઉપયોગ વડે વસ્તુ તત્ત્વના વિચાર કરનારા હોય. તેમના માનસિક પરિણામે મુજ વૃત્તિવાલા હોય, અન્યનું ભલુ કરવામાં જ નિત્ય વિચાર કરતા હોય, તેમજ તેઓ જે જે ક્રિયાની પ્રવૃત્તિ
૨૬
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં લાગેલા હોય તે અવશ્ય સારા પૂર્ણ ફલને પ્રાપ્ત કરનારી હોય, પણ એક પ્રવૃત્તિ વાંઝણું એટલ નિષ્ફલ ન જ હોય. દેશ કાળના પ્રસંગને ઓળખનારા હોય, તે જ મહાપુરૂષે સાગના ધર્મના અધિકારી છે. જેમાં પાપને આશ્રવ ન આવે પણ આશ્રવને કિનારે સંવર હોય. જેઓ જગતને સંસારના ભયંકર બંધનથી મુક્ત કરવા ઉપાય શોધતા હોય, જેમનામાં મેત્રી, પ્રમેહ, મધ્યસ્થ તથા કરૂણા ભાવના હોય, શત્રુ મિત્રમાં પણ સમતા ભાવે રહેતા હોય, તે સમ્ય–શુભ યેગ ધર્મના આરાધનારા અધિકારીએ જાણવા. ૨૪૪
હવે જે મયૂરનું દષ્ટાંત પૂર્વે જણાવ્યું છે તેને ઉપનય કરતા જણાવે છે –
જાત્ર શિવિદઈના, રાધે રોજ પદામિર स तदण्डरसादीनां, सच्छक्त्यादिप्रसाधनः ॥२४५॥
અથ–અહિં જે મયુરનું દ્રષ્ટાંત મહાપુરૂષોએ શાસ્ત્રમાં જણાવ્યું છે તે જેમ સારી મોરડીનું ઈંડું રસાદિક પિતાની શક્તિથી મોરના બાલને ઉત્પન્ન કરે છે, તેમ મહાપુરૂષેના આંદોલને જગતમાં સદ્ ધર્મને પ્રચાર કરે છે. ૨૪૫
વિવેચન –અહિં યોગ ધર્મમાં કેવો યોગી અધિકારી હોય, એ વિચાર જણાવતાં મયૂરનું દ્રષ્ટાંત આપે છે. જાતિવંત મયુરનું દષ્ટાંત યોગ વિષય વિચારમાં આદર્શ રૂપ હોવાથી શાસ્ત્રોમાં યોગ શાસ્ત્રને વિચાર કરનારા મહા પુરૂ
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩ પાએ જણાવ્યું છે તે આ પ્રમાણે છે-તે મમૂકું મયૂરના વીર્ય અને મયૂરીના લેહીથી મિશ્ર બનીને એક રસ થાય છે. તેમાં ભાવમાં મયૂર બનનારે જીવ ગર્ભ ભાવે આવે છે, તે ઇંડાંમાં ગર્ભ ભાવે હેવા છતાં પોતાના અંગ ઉપાંગ, ચાંચ, પગ, તેના સુંદર દેખાવડા અવય તે રંગ બેરંગી ઈડાંમાં રહેલે ભાવી મારા પિતાની શક્તિ વડે સાધનારે થાય છે. તેના ફેલ રૂપ જન્મને પ્રાપ્ત કરવામાં કારણ થાય છે. અહિં એજ સમજવાનું કે અંડ અવસ્થામાં રહેલો સત્તા રૂપે માર છે, તે જ પ્રગટ ભાવે બહાર આવે છે, પણ પૂર્વે જેની સત્તા ન હતી તે પ્રગટ પણે બનતું નથી. કહ્યું છે કે--
“નારતો વિરે માવો, નામો વિઘરે ઘર”
જે વસ્તુ ખર વિષાણ રૂપે અસત્ છે તે કદાપિ સતપણને-વિદ્યમાન ભાવને નથી પામતી જેને સદ્ભાવ છે, ભાવ રૂપ સત્તા વતે છે–પદાર્થો છે તેને કદાપિ અભાવ નથી થતું. તેવી રીતે સદ્ગ રૂપ ધર્મના જે પૂર્ણ અધિકારીઓ છે, તેઓ ગર્ભાવસ્થામાં રહેલા હોવા છતાં પણ ભવિષ્યમાં જેવા કાર્યો તેમાં કરવાના હોય તેના બીજ ભૂત લક્ષણે પુન્ય બલના પ્રાગટય વડે જગતને જણાવે છે. આ પુત્રમાં અનેક ગુણ સંપન્નતાનું બીજ ઉપાદાને કારણે છે. ર૪૫
એ જ વાતને વિશેષતાથી જણાવે છે – प्रवृत्तिरपि चैतेषां, धैर्यात्सर्ववस्तुनि । अपायपरिहारेण, दीर्घालोचनसङ्गता ॥२४॥
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસર્વ વસ્તુઓમાં આવતા વિઘ્નાને દૂર કરી ધૈર્ય પૂર્ણાંક અને બહુ વિચારથી યુક્ત તે યાગી મહાપુરૂ
પાની પ્રવૃત્તિ હોય છે. ૨૪૬ વિવેચન:- તે ચેગ ધર્મીના અધિકારીએ ધમ માર્ગમાં તથા આર્થિક વ્યાપારમાં ન્યાય યુક્ત જે જે પ્રવૃત્તિ કરે છે, તે મહાધૈય થી એટલે દેવ, દાનવ, રાક્ષસાના વિધ્નાથી ભય પામ્યા સિવાય સ્થિર ચિત્તથી કરે છે, તેમજ ધર્માદિક અનુષ્ઠાનામાં આવનારા વિઘ્નાને દૂર કરવા પૂક તેમજ કરવા ચેગ્ય ધર્મો અર્થ ક્રિયાનુષ્ઠાનેાના પરિણામ માટે સૂક્ષ્મ બુદ્ધિથી ખુબ વિચારીને-નિશ્ચય કરીને સદા પ્રવૃત્તિ કરવાવાલા તેઓ હાય છે, તેથી તેમની પ્રવૃત્તિ અવશ્ય સફલ જ ડાય છે. ૨૪૬
હવે વિશેષ વાત જણાવે છેઃ— तत्प्रणेत समाक्रान्त-चित्तरत्नविभूषणा । સાસિદ્ધાવનૌજીય-નામીસ્તિમિત્તાનના ।।૨૪ણા
અ—તે યોગ સ્વરૂપના ઉપદેશકેાની પ્રવૃત્તિ ચિત્ત રૂપ રત્ન વિભૂષણુથી Àાલતી હાય છે. ચેાગની પ્રવૃત્તિમાં વ્યાપ્ત થએલા ચેાગીએ સાધ્યની સિઘ્ધિ થયેથકે ઉત્સુકતા દેખાડતા નથી, પણ તે વખતે સ્થિર સમુદ્રની પેઠે ગભીર મુખ મુદ્રાવાળા તેઓ હાય છે. ૨૪૭
વિવેચનઃ––તે સદ્યોગની પ્રવૃત્તિ કરનારા પરમ પૂજ્ય પરમાત્મા તીર્થંકર ધ્રુવા, ગણધરો, આચાર્ય, મહુશ્રતા, ઉપાધ્યાય, મુનિવરો વિગેરે ઉપદેશને દરેક સમયે
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫
સ્મૃતિમાં રાખતા છતા, અને તેની સતત ભાવના વડે ચિત્ત રૂપી રત્નને વ્યવસ્થામાં સ્થિર આભૂષણ રૂપે કરતાં છતાં તે મહાપુરૂષને આમ સ્વરૂપની પ્રાપ્તિમાં હેતુ રૂપે જે જે સિધિઓ પ્રાપ્ત થયેલી હોય, તેની શક્તિ જાણતા છતાં અભિમાન કે ઉત્સુકતા રાખતા નથી. એટલે ધર્મ માર્ગથી પ્રાપ્ત થયેલી તે સિદ્ધિઓને અર્થ કે કામની સાધનામાં ન વાપરે, ફક્ત ધર્મની ઉન્નતિમાં જ એ શક્તિને ફેરવવા પ્રવૃત્તિ કરે. તથા અભિમાન કે હર્ષના વિકાર નહિ પામતા ચંચલતા વિના સ્વયંભૂરમણ સમુદ્રની પેઠે સ્થિર–ગંભીરતાથી યુક્ત મનની પ્રસનત્તાવાલી તેઓની મુખમુા રહે છે. ૨૪૭
તે કારણે જણાવે છે કે – फळवद् द्रमसदवीज-परोहसदृशं तथा । साध्वनुष्ठानमित्युक्तं, सानुबन्धं महर्षिभिः ॥२४८॥
અર્થ–સારા ફળવાળા મહાવૃક્ષના બીજ ફળના હતુવાલા હોય છે, તેમજ તેના અંકુરે પણ સફલતાવાલા જ હોય છે, તેવી જ રીતે મેગાધિકારી આત્માઓના સારા અનુષ્કાને અવશ્ય સારા ઉત્તમ ફલના હેતુવાલા જ હોય છે, એમ મહામુનિઓ જણાવે છે. ૨૪૮
વિવેચન –જેમ સમ્યગૂ રીતે ફલના ભારથી વ્યાપક બનેલા વડ આમ્ર વિગેરે મહાવૃક્ષનાં બીજ, અંકુર, મુલીયા, થડ, ડાળ, શાખા, પત્ર અને પુષ્પ સારા સત્ય ફલને આપનારા હેવાથી અવંધ્ય છે, તેથી તેના રેપનારને અવશ્ય
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
ફૂલને લાભ થાય છે. તેવી જ રીતે પરમાત્મા તીર્થંકર ધ્રુવ આદિના ઉપદેશ રૂપ બીજ વડે સદ્ ભવ્યાત્માના હૃદય પ્રદેશમાં ઉગેલા સફ્યેાગ બીજ રૂપ સમ્યક્ત્વ દર્શન, કાચના વિજય, ઉપશમ ભાવ, સારા વ્રત, પચ્ચક્ખાણુ, તપ જય વિગેરે સદ્દનુષ્ઠાને કે જે યમ નિયમ આદિ સ્વરૂપે છે, તે ચેાગના અધિકારીઓમાં અત્યંત સુંદર અને પ્રભાવવાલા છતાં શ્રેષ્ઠ મેક્ષ રૂપ લને દેનારા પ્રગટે છે. તે જ મહા પુન્યથી યુક્ત હાવાથી ઉત્તરોત્તર એટલે પ્રથમ કરતા બીજું વધારે યુદ્ધ તેથી ત્રીજી વધારે શુધ્ધ, એમ એક બીજાના ઉપાદાન કારણ રૂપે બનનારી સિધ્ધિએ ઉત્તમ-માક્ષલ તેના અનુબંધ–કારણ રૂપે થાય છે. એમ મહાન ઋષિયા, મહામુનિઓ કે જેમને પરમ શુધ્ધ ચાગની આરાધનાના અધિકાર પ્રાપ્ત થએલા છે, એવા તીર્થંકરા, ગણધરો, ચઉદ પૂધરા, મહાન શ્રુત સમુદ્રના પારંગત પૂજ્યેા જણાવે છે; કારણ કે જે શુધ્ધ ચેગ માર્ગોમાં અધિકારી હોય તેઓની પ્રવૃત્તિ ઉપર જણાવ્યા તેવા પ્રયત્નોથી વ્યાપ્ત હોય છે. ૨૪૮ તે કારણે હવે જણાવે છે કે:-- अन्तर्विवेकसम्भूतं, शान्तोदात्तमविप्लुतम् । नाऽग्रोभवळतामायं, बहिष्टाधिमुक्तिकम् ॥ २४६ ॥
અર્થ:અંત:કરણમાં પ્રગટ થયેલા વિવેક વડે વૃત્તિએ શાંત થાય છે, તેમજ ઉદાર ગુણ પણ પ્રગટે છે, તેથી ચિત્તમાં યોગીની જે પ્રવૃત્તિ થયેલ છે, તે વિનાશને નથી પામતી. જેવી રીતે વૃક્ષના થડમાં ઉભેલી વેલડી ઘણુ કરીને અન્ય લત્તા સાથે સ ંબંધિત થતી ન હાવાથી.
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭
વૃક્ષના આલખને વધે છે અને અન્ય સખ ધથી મુક્ત રહે છે. તેમ આત્મ શુદ્ધ ભાવની વૃત્તિ વિનાશ પામતી નથી, ૨૪૯
વિવેચન:--જેને અંત:કરણમાં સત્ય તત્ત્વ જ્ઞાન પ્રગટ થયેલું છે, તેવા સવિવેકવાન ચાગના અધિકારી આને શાંત અને ઉદાત્ત એટલે જે અંતરના કષાયે ને ઉત્ક્રય શાંત પડે છે અથવા મૂલથી નાશ પામે છે, એવા મહાન ઉદાર ક્ષમા, માવ, આવ પ્રાપ્ત થાય છે. લાભના વિપ્લવ –તાક઼ાન થતુ નથી જેવી રાતે કાઈ વૃક્ષની ઉપર ઉત્પન્ન થયેલી વેલડીને પ્રાય: અન્ય વેલડી સાથે સંબધ માંધવાનું અશકય હોવાથી, વૃક્ષના રસને ગ્રહણ કરવાથી વૃક્ષના ગુઘે નાશ પામે છે, તેમજ પરમાત્મા વીતરાગ દેવ, સુસાધુ ગુરૂ તથા તેમના ઉપદેશેલે ક્ષમા, આલ, માદ જ આદિ ધમની શ્રદ્ધા આદર બહુમાન–પ્રેમ વડે સેવા કરતા, મહારથી ચૈત્ય. વંદન, પૂજા, સ્તુતિ વિગેરે ક્રિયા અનુષ્ઠાન કરતા, તેના ખલ વડે ઉત્તમ વિવેકપૂર્ણ જ્ઞાનમય શ્રધ્ધા થાય છે. માટે ખાદ્ય ક્રિયા અનુષ્ઠાન આંતર શ્રધ્ધાના પુષ્ટાવલખન રૂપ અને છે, અને તે મુક્તિ માટે થતા હોવાથી ઉપકારક છે. ૨૪૯
આ પ્રમાણે વિષયાનુષ્ઠાન, સ્વરૂપ શુદેવાનુષ્ઠાન, અનુઅંધ શુધ્ધાનુષ્ઠાન, આત્માની શુષ્કતા અને મુક્તિમાં હેતુ છે, તે વાત કહીને હવે એ ત્રણ અનુષ્ઠાના ભિન્ન ભિન્ન અવસ્થામાં કેવી રીતે ઉપકારક થાય છે તે જણાવે છે:-- इष्यते चैतदप्यत्र, विषयोपाधि सङ्गतम् । निदर्शितमिदं तावत् पूर्वमत्रैव लेशतः ॥ २५० ॥
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮ અર્થ અહિં પંડિત પુરૂષની એવી પણ માન્યતા છે કે વિષય શુધ્ધાનુષ્ઠાન પણ ઉપચારથી યેગના અંગનું કારણ થાય છે, તે વાત પૂર્વે સંક્ષેપથી જણાવેલી છે. ૨૫૦.
વિવેચન –અહિં એટલે આ શાસ્ત્રમાં વેગ સ્વરૂપનો વિચાર કરતાં ત્રણ પ્રકારના અનુષ્ઠાનેમાં પ્રથમ વિષય શુધ અનુષ્ઠાન ઉપાધિથી–ઉપચારથી ભેગના અંગ રૂપે સ્વીકારાયું છે, તે પછી સ્વરૂપ શુધ અનુષ્ઠાન, અનુ. બંધ શુદ્ધ અનુષ્ઠાનને શા માટે સ્વીકાર ન થાય? અવય તેઓને વેગ સ્વરૂપે સ્વીકાર થયેલું છે, અને તે માનવું સંગત થાર્થ છે. તે વાત આ ગબિન્દુ શાસ્ત્રમાં સંક્ષેપ વ્યાખ્યાન કરવા વડે જણાવી છે કે-- “કુરછ ચણા, તથા મતા”
મુક્તિની જે ઈચછા માત્ર પણ વખાણવા યોગ્ય છે. કારણ કે તે અજ્ઞાનને ક્ષય કરનારી છે એમ પૂ એ માનેલું છે (અધિક શ્લોક ૨૧૬ માં જણાવ્યું છે.) તેને વિસ્તાર વિશેષ બીજા યેગના ગ્રંથેથી જાણવે. ૨૫૦
હવે આ અનુષ્ઠાને ગ્ય એવા અધિકારીઓને વિચાર કરતા કહે છે –
अपुनर्वधकस्यैवं, सम्यग्नीत्योपपद्यते । तत्तत्तन्त्रोक्तमखिल-मवस्थाभेदसंश्रयात् ।।२५१॥
અર્થ–આ ઉપર જણાવ્યું તે યુગની પ્રવૃત્તિ સમ્યગુભાવે-ન્યાયથી વિચારતા જેમ અપુનબંધકને મળે
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦:
છે, તેમજ અન્ય શાસ્ત્રોમાં પણ અવસ્થાના સૈના આશ્રય કરનારા સર્વ અપુન ધકાને વસ્તુના લાભ કેવી રીતે થાય છે તે જણાવે છે. ૨૫૧
વિવેચનઃ—જે આત્મા અપુન ધક છે એટલે હવે પછીના કાળમાં લાંખા ભવ કરીને ઘણુા સંસાર જેઆને વધારવાના ન હોય તે અપુન ધક કહેવાય છે. તેવા
પુનમ કા પૂર્વે જણાવેલા વિષયાનુષ્ઠાન, સ્વરૂપ શુન્નાનુષ્ઠાન, શુધ્ધ અનુબંધ અનુષ્ઠાન અનુકુલ સામગ્રીના યેગે પ્રાપ્ત કરે છે અને અપૂવ કરણ વડે ગ્રંથીભે કરો, સમ્યગૂ રીતિ-નીતિથી શુધ્ધતાપૂર્વક સમ્યગ્ દર્શનને પામે છે. એ વાત બરાબર સભવે છે. પશુ કપિલદેવ પ્રણીત સાંખ્ય શાસ્ત્ર, તથા સૌગત પ્રણીત અમેહ વિગેરે શાસ્ત્રોમાં જણાવેલું છે કે, તે કેવી રીતે અપુન ધકાને ધુ ઘટી શકે છે? અવસ્થા ભેદનેા વિચાર કરતા ભિન્ન ભિન્ન જીવાની ભિન્ન ભિન્ન અવસ્થાના સ્વરૂપે હાવાથી અપુનમ ધકના પ્રકારે સ્વીકારવા પડે છે. તેથી કર્યુ. અનુષ્ઠાન કી અવસ્થામાં ઉપકારક થાય તે વિચારવાનું રહે છે.
૨૫૧
જીવાત્મા અપુન ધક થયા પછી શું કરી શકે ? તે જણાવતાં કહે છે:--
स्वतन्त्रनीतितस्त्वेव, ग्रन्थिभेदे तथा सति । સમ્પત્તિમયત્યુપઃ, મામ વિદ્યુળાન્વિતઃ ।।૨૧।
અર્થ :—વત ત્ર—સ્યાદવાદ યાયથીજ વિચારતા આત્મા જ્યારે ગ્રંથીભેદ કરે છે, ત્યારે તે સમ્યગૂઢષ્ટિ થાય છે,
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦ અને તેથી ઉંચ પ્રકારના પ્રમાદિક ગુણે પ્રગટે છે. ઉપર
વિવેચન –સ્વતંત્ર ન્યાયધી એટલે એકાંતવાદના બંધનને ત્યાગ કરીને એટલે સ્યાદવાદ દષ્ટિના અનુસાર અથવા જુદી જુદી અપેક્ષાથી નિરીક્ષણ કરનાર સ્થાવાદ ન્યાયને અનુસરે, જેનાગમમાં બતાવેલા સિદ્ધાંત પ્રમાણે, રાગ દ્વેષ. મેહ, માયાના પરિણામથી અત્યંત કઠણ બનેલી કર્મની મડાગાંઠને અપૂર્વકરણ વડે ભેદ કરવા વડે એટલે ગ્રંથભેદ કરવાથી, અનંતાનુબંધી મેહનીયની ચેકડીને તથા મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય અને સમકિત મેહનો ઉપશમાદિ કરીને, દર્શનની પ્રાપ્તિ કરીને, આત્મા સમ્યગૂદષ્ટિ એટલે શુધ્ધ સમ્યક્ત્વને ધરનારે થાય છે. તેથી પૂર્વ અવસ્થાથી અત્યંત શક્તિવાલા પ્રશમ આદિ ગુણે–ઉપશમ, સંવેદ, નિવેદ, અનુકંપા, આસ્તિકયતા વિગેરે ગુણે પ્રગટ રીતે વધતા જાય છે. તે પ્રશમ, સંવેગ, નિર્વેદ અનુકંપા. આસ્તિકયતાનું સ્વરૂપ જણાવતાં કહે છે કે –
“प्रकृतीश्च प्राक्कमणां, विज्ञाय वा विपाकमशु. भमिति ॥ अवरोद्धेर्थेऽपि न कुप्यति, उपशमात् सर्वकालमपि ॥१॥ नविबुधेश्वरसुख, दुःखमेव भावतस्तु मन्यमानः।। संवेगतो न मोक्ष, मुक्त्वा किमपि प्रार्थयते ॥२॥ दृव प्राणिनिवह, भीमे भवसागरे दुखार्तम् । अविशेषतोऽनुकम्पां, द्विधापि सामर्थ्यतः करोति ॥ ३ ॥ नारकतिर्यङ्नरामर-भवेषु निर्वेदाधसति दुःखम् । अकृतपरलोकमार्गों, ममत्वविषवेगरहितोऽपि ॥४॥ मन्यते तदेव सत्य, निश्शकं यजिवनैः प्रज्ञप्तं । शुभपरिणामः सर्वे, काङ्क्षादिविस्रोतलिकाતિ : કા
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ - સમ્યગદષ્ટિ અપુનબંધક આત્મા અનુભવથી આઠ કર્મની પ્રકૃતિને જાણું, તે શુભાશુભ કર્મના ભેગવાતા વિપાકોને અનુભવને છતે અન્ય નિમિત્ત બનેલા જીવાત્માએના અપરાધને ક્ષમા કરે છે, તેમજ કષાયોને દબાવે છે. તે ઉપશમ ભાવના જાણવી. ૧ નર, દેવ આદિના ભેગને પણ દુઃખદાયી જાણતે આત્મા એક મોક્ષ સુખની ઈચ્છા કરે તે સંવેગ ભાવ જાણુ. ૨ સંસારમાં પ્રાણિઓનાં ભયંકર દુઃખે દેખીને તેઓને તેવા પ્રકારના દુઃખથી મુક્ત કરવાને જે વિચાર થાય છે તેને અનુકંપા કહેવાય છે ૩ જે આત્મા પરમાત્માના કહેલા ઉપદેશ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પરલેક ગમનમાં ઉપકારક થાય તેવા સમ્યગૂ ધર્મને નથી આચરતા, તેઓ નર, નરક, તિર્યંચ દેવ ચેનિઓમાં ભ્રમણ કરે છે. અને અનેક ભયંકર દુઃખેને ભેગવે છે. આમ વિચાર કરતાં છતાં, સંસારના વિષયમાં મમત્વ બુદ્ધિને ત્યાગ કરે, તેવા વિષયવિપથી દૂર રહેવા પ્રવૃત્તિ કરવાની જે ભાવના થાય તેને નિર્વેદ કહેવાય છે. ૪ પરમાત્મા વીતરાગ તીર્થકર દેવોએ જે ઉપદેશ આપીને જીવાત્માઓને કલ્યાણ માર્ગ બતાવ્યા છે તે જ સત્ય છે, તેમાં જરા પણ ફેરફાર નથી એવું શંકાશલ્ય વગરનું નિશ્ચયપૂર્વક માનવા. પણું તે આસ્તિકયતા કહેવાય છે ૫ આવા લક્ષણયુક્ત જે ભાવ સમ્યગૂ દર્શન આત્મગુણ રૂપ છે તેને ધારણ કરતા છતાં પરમ શુધ્ધ સમ્યગૂ દર્શનને પ્રગટ કરે છે. ૨૫૨
તે ચિન્હનું સ્વરૂપ જણાવે છે – शुश्रूषा धर्मरागश्च, गुरुदेवादिपूजनम् । यथाशक्ति विनिर्दिष्टं, लिङ्गमस्य महात्मभिः ॥२५॥
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર
અઃ—જીશ્રષા, પરાગ, યથાશક્તિ દેવ ગુરૂની પૂજા ભક્તિ, સાધમિ જનની ભક્તિ વિગેરે ધર્મ પ્રાપ્તિના ચિન્હો મહાપુરૂષોએ શાસ્ત્રોમાં જણાવ્યા છે. તે આપણી શક્તિ અનુસારે આચરતા આત્મામાં સમ્યક્ત્વ પ્રગટે છે.
૨૫૩.
--
વિવેચન: મનુભવ માન સાંભળવાની અત્યંત પ્રીતિ થાય, ધક્રિયાના અનુષ્ઠાના, ચારિત્ર, તપ, જપ ઉપર અત્યંત રાગ થાય, શ્રાવકના વ્રત સારી રીતે પાળવાની ઇચ્છા થાય, ગુરૂ એટલે પાંચ મહાવ્રતધર, સ જીવાને અભયદાન આપનાર, સત્ય ધર્મના ઉપદેશ કરનાર આચાય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીઓ તેમજ શ્રાવક, શ્રાવિકા, સમ્યગૂઢ નવંત, તથા ભદ્રં પરિણામીની યથાયોગ્ય સેવા–શુશ્રુષા દ્વારા કરવી, તથા વૃધ્ધ, માંદાની ભક્તિ, પૂજા, સત્કાર કરવામાં ઉમંગ વધે, જિનેશ્વર વીતરાગના મંદિરમાં મહાપૂજા, પ્રભાવના કરવામાં ઉમંગ વધે, જિનેશ્વર વીતરાગના મંદિરમાં મહાપૂજા, પ્રભાવના કરવામાં ઉલટ આવે, સરખા ધર્મ પાળનારા સામિક બંધુએની સેવા, ભક્તિ, દાન, સન્માન કરવા, તેઓને સુખી કરવામાં ધર્માં આરાધન કરવામાં અત્યંત આદર વધે તેવી દાનશક્તિ ફારવે, એટલે પેાતાની શક્તિ પ્રમાણે તેવા કાર્યોમાં પ્રવૃત્તિ કરે, એવા જીવા સમ્યગ્દષ્ટિપણાને પામ્યા છે તેવું જણાવતા ડાવાથી ધર્માંના ચિન્હ કહેવાય છે. એમ મહાગીતા મહાપુરૂષોએ શાસ્ત્રમાં પ્રગટ રીતે જણાવ્યુ છે. ૨૫૩
તે ચિન્હનું વિવેચન હવે વિસ્તારથી કરે છેઃ—
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩
न किन्नरादिगेयादौ, शुश्रूषा भोगिनस्तथा । यथा जिनोक्तावस्येति हेतुसामर्थ्य भेदतः || २५४॥
અ:——કિન્નર આદિ દેવાના ગાયને સાંભળતાં ભાગીઓને જેટલી પ્રીતિ થાય છે, તેથી પણ અનંત ગણી પ્રીતિ પરમાત્માના ઉપદેશ સાંભળતાં થાય છે. કારણ તેમાં સામર્થ્ય રહેલુ છે, તેની હેતુથી પ્રતીતિ થાય છે. તે પશુ પુણ્ય ચેાગે જીવાને મળે છે. ૨૫૪
વિવેચન:-જગતમાં સની પ્રાણિએ જેવા કે મનુષ્ય અથવા તિર્યંચ જાતિના હાય, તેમજ દેવ જાતિના હાય તેને સંગીતમાં અત્યંત પ્રીતિ થાય છે, એ વાત સર્વ કાઇ જાણે છે. પરંતુ અત્ર જણાવે છે કે કોઇ યુવાન સંગીતના જ્ઞાતા, સર્વ વાતે વ્યવહારમાં સુખી, લાગી અને મારાગ્યવાન હાય, તે પેાતાની નાની નવયૌવના સહુ દેવ કિન્નર વિગેરેના સંગીતના આલાપ યુક્ત ગીતે સાંભળતાં જેટલે આહ્લાદના અનુભવ કરે છે, તેથી પણ અત્યંત રાગથી એકાગ્ર ચિત્તે ધર્મ સ્વરૂપને તેના ફ્લુને સાંભળવામાં સભ્યવતને રસ જામે, પરમાર્થીની વિચારણા થાય, પરમાત્મા વીતરાગના ઉપદેશના લાભ લેતાં ભૂખ તરસ ભૂલી જાય, સંસારના વિષય સુખમાં ચિત્ત ન લાગે, તે સમ્યગ્દ્ગષ્ટિનુ લક્ષણ જાણવું. કારણ કે કિન્નરાદ્વિ ગાયકાને સાંભળવા કરતાં પરમાત્મા વીતરાગના વચનના ઉપદેશ સુગુરૂના મુખથી સાંભળવામાં અત્યંત પ્રેમ સમ્યગદ્રષ્ટિ-આસન્ન ભવ્યાત્માનેજ થાય છે. તે પરમાત્માની વાણીના સામર્થ્યથી રાગની વિશે
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
- ષતા રૂપ ચેગ થાય છે. ૨૫૪
..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની વિચારણા નજણાવતા કહે છે:--- तुच्छं च तुच्छनिळया-प्रतिबद्धं च तद्यतः । गेयं जिनोक्तिस्त्रैलोक्य - भोगसंसिद्धिसङ्गता ॥ २५५ ॥
અગાયન વિગેરે ભેગા અત્યંત ક્ષણિક જ છે, તેમજ હલકા સ્થાનને અતાવનારા છે, તે કારણે તે તુચ્છ છે. પરંતુ પરમાત્માના વચનના ઉપદેશમાં, ત્રણ લાકના સ્વામિત્વ રૂપ ભાગની સિદ્ધિ પ્રાપ્ત થાય તેટલું સામર્થ્ય છે. ૨૫૫
વિવેચન—દેવ, કિન્નર, ગાંધર્વાદિકના સંગીતાના આલાપ પૂર્વક ગાયન આલાપક થાય છે તે વસ્તુત: વિલાપ તુલ્ય છે, માત્ર શ્રવણું દ્રિચ—કાનને ક્ષણિક સુખના હેતુ થાય છે. તે સુખ પણ પારમાર્થિક તા નથી જ પશુ ઉપચાર ભાવે જ માનેલું છે. કારણ કે તે સાંભળતા એક ક્ષણ એક જીવાત્મા સુખનેા અનુભવ કરે છે, તે વખતે અન્યને તે સાંભળતાં દુ:ખના અનુભવ થાય છે, તેથી તે સુખ વસ્તુત: એકાંત નથી. તેમજ તે ગાયના શંગાર રસથી યુક્ત હાવાથી ઇંદ્રિયામાં વિક્રિયા–દારૂના ઘેન જેવા ઉન્માદ કરે છે. કારણ કે તે ગાયના જે વસ્તુનું શુંગારીક ભાવે વર્ણન કરે છે તે શ્રીનું શરીર મલ, મૂત્ર, લેહી, માંસ, વીર્યાદિના ગંદા ઘર જેવું દુર્ગચ્છનીય છે. તેવા સ્ત્રીના શરીરને કવિએ સૂર્ય, ચન્દ્ર, પદ્મ, કમલ વિગેરેની ઉપમા અલકારાના વચનથી શણગારીને કામ રાગ રૂપ મક્રિશ વડે મિશ્ર કરી કામીઓને
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧પ
પાય છે. તેથી ગાંધા કિન્નરીના સંગીત સાંભળીને ઈંદ્રિચેમાં ઉન્માદ માત્ર પ્રાપ્ત થાય છે, પણ સત્ય સુખ એક સમયનું પણ થતું નથી. માટે તે સાંભળવાથી સર્યું. પરંતુ તેના કરતાં એકાગ્ર ભાવે સ સ`કલ્પ વિકલ્પાને છેડીને, પરમાત્મા વીતરાગના ઉપદેશેલા શાસ્ત્રોને સાંભળવાથી, તેમના શાસનમાં પ્રેમ ભક્તિ રાખવાથી, તેમની આજ્ઞાનુસારે જીવન સુધારવાથી, ઇંદ્રિય મનના નિગ્રહ કરનારા જીવા ત્રણ ભુવનના રાજાના ભાગ કરતાં પણ અનંત ગુણા આનદ અનુભવે છે. એટલે ઇન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ વિગેરેના સુખા જેની પાસે નકામા છે, એવી અને સર્વ કર્મના ક્ષયથી મળનારી માક્ષ લક્ષ્મીના સંગતના લાભ પ્રાપ્ત કરે છે. તે ારણે જીન વચનનું મહાસામર્થ્ય જાણવું. ૨૫૫
हेतुभेदो महानेव - मनयोर्यद्व्यवस्थितः । चरमात्तद् युज्यतेऽत्यन्तं मावातिशययोगतः ॥ २५६॥
અઃ—આ એ પ્રકારના શ્રવણમાં હેતુઆના માટે ભેદ રહેલા છે, છેલ્લા ભેદથી સંસારમાં ઈંદ્યા પુદ્ગલ પરાવનમાં આવેલા ભવ્યાત્માને ભાવની અતિશયતાના ચેગે ધર્મ-શ્રવણમાં પ્રેમ થાય છે. ૨૫૬
વિવેચનઃ—પૂર્વે જણાવેલા બે પ્રકારના શ્રવણેામાં હેતુ ભિન્ન હોવાથી તેથી થનારા કાર્યો પણ ભિન્ન સ્વરૂપના જ ડાય છે. તેથી આ બે પ્રકારના હેતુ ભૂત શ્રવણામાં પ્રથમ એટલે શ્રૃંગાર પૂર્વક ગાયનનું સાંભળવુ, અને બીજી સદ્ગુરૂના મુખથી જીન વાણી રૂપ સત્ય ધર્મનું સ્વરૂપ
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ સાંભળવું તે રૂપ હેતુ-કારણેમાં મહાન ભેદ રહેલો છે. તેમાં પણ જીને શ્રી વીતરાગ પરમાત્માના વચન રૂપ ઉપદેશને સાંભળવા અત્યંત પ્રીતિ થવી દુઃખકર છે. ભવ્યાત્મા જ્યારે ઘણે સંસાર ભમીને છેલ્લા પુગલ પરાવર્તનમાં આવેલ હોય, તેથી વધારે હવે પછી સંસારમાં ભમવાનું ન હોય તે જ પરમાત્મા વીતરાગના વચન ઉપદેશ સાંભળવામાં અત્યંત પ્રીતિ થાય છે. તેમાં આમને અપૂર્વ ભાવ રૂ૫ અતિશય જાગે છે. તે ભાવાતિશયથી જિનવરની વાણી રૂપ ઉપાદાનથી ભાવાતિશય ઉપાદેય એટલે કાર્ય રૂપ થાય છે. તે શ્રવણની ઈચ્છાથી ધર્મ આદરવામાં ઉલ્લાસ પણ વધે છે. આ સમ્યક્ત્વનું પ્રથમ ચિન્હ જાણવું. ૨૫૬
હવે બીજું લિંગ જણાવતાં કહે છે – धर्मरागोऽधिकोऽस्यवं, भोगिनः ख्यादिरागतः । भावतःकर्मसामर्थ्यात्, प्रवृत्तिस्त्वन्यथापि हि ॥२५७॥
અર્થ:–ભેગી યુવાનને સ્ત્રી આદિમાં જે રાગ થાય છે, તેથી પણ સમ્યક્ત્વવંત આત્માને ધર્મમાં અત્યંત રાગ અંત:કરણથી થાય છે. જો કે કદાચિત્ કર્મના બલથી સંસારમાં વિરૂદ્ધ પ્રવૃત્તિ દેખાય છે, તે પણ ધર્મ રાગ કાયમ જ રહે છે. ૨૫૭
વિવેચન – ધર્મ રાગનું સ્વરૂપ જણાવતાં કહે છે કે આવા પ્રકારના સમ્યક્ દષ્ટિવંત ભવ્યાત્માઓને ઉપર જણાવ્યું તેમ ધર્મ સાંભળવામાં જે અત્યંત રાગ થાય છે, તેમજ ચારિત્ર ધર્મ એટલે પાંચ મહાવ્રતને ધારણ કરવા, પાંચ સમિતિ પાળવી, નવ વાડથી પરમ શુદ્ધ બ્રહ્મચર્ય
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૭ ધરવું, દશ પ્રકારે યતિધર્મ પાળવામાં અત્યંત પુરૂષાર્થ થાય છે. કદાચિત્ તેમાં અશકત હોય તે શ્રાવકના બાર અણુવ્રત પાળવામાં, તપસ્યા ધ્યાન કરવામાં, અધિક આધક પ્રેમને વધારે થતું જાય છે. જેમ વિષયભેગમાં પ્રવૃત્ત થયેલા નરેગી યુવાનને સ્ત્રી, સંગીત, સિનેમા, નાટક વગેરે ઇકિયેના વિષમાં રાગ એટલે ભેગો ભેગવવામાં અભિલાષા વધતી જાય છે, પણ બહાર વ્યવહારમાં મેહનીય કર્મને એટલે ચારિત્રાવરણીય કર્મના બલથી ચારિત્રધર્મની આરાધના નથી કરી શકતા, વ્રત પચ્ચખાણ નથી કરી શકતા, કદાપિ કરે તે પણ અનુકુળતાએ કાંઈક અંશે કરે છે, એટલે જેવું ધર્મભાવનામાં છે, તેથી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરનારા હોય છે. તે પણ અંત:કરણમાં શ્રી કૃષ્ણદેવ વિગેરેની માફક ધર્મપ્રેમ અસ્થિમજજાની જેમ પૂર્ણ ભાવે રહેલે હોય છે. ૨પ૭
તમને અહિં શંકા થશે કે ધર્મથી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરતા છતાં તેમાં ધર્મને રાગ છે તેમ કેમ કહેવાય ? તેને ઉત્તર આપતાં જણાવે છે કે –
न चैवं तत्र नो राग, इति युक्त्योपपद्यते ।। हवि:पूर्णप्रियो विमो, भुङ्कते यत् पूयिकाद्यपि ॥२५८॥
અર્થ_એમ વિરૂદ્ધ આચરણ કરતા છતા તેમાં ધર્મને રાગ નથી એમ ન માનવું, કારણ કે જેમ બ્રાહ્મણને ઘી અત્યંત પ્રિય છે, તેને પણ લૂખું રસ વિનાનું અને ખાવું પડે છે, તેથી તેને ઘીને પ્રેમ જે મનમાં છે તે નથી જતા. ૨૫૮ ૨૭
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
વિવેચન–છે કે સમ્યક્ત્વવંત ભવ્યાત્માઓને પૂર્વે બાંધેલાં વિચિત્ર ભેગાવલી કર્મના ઉદય વડે વ્યવહાર, નીતિ, ન્યાયમાર્ગથી વિપરીત કાર્યો કરવામાં પ્રવૃત્તિ થતી હેય, તેથી એકાંતથી એમ ન જ કહી શકાય કે અમુક જીવાત્માને ચારિત્રધર્મ માર્ગમાં કે સમ્યકત્વ ધર્મમાં રાગપ્રેમ નથી, પરંતુ પૂર્ણ રાગ અવશ્ય હોય છે. અહિં આ એક બ્રાહ્મણનું દષ્ટાંત આપતાં જણાવે છે કે-જેમ બ્રાહ્મણને ઘી બહુ પ્રિય હોય છે. લેકમાં પણ કહેવાય છે કે “જન સ્થાને ત્રાહ્મri ” આમ ઘીમાં–મેદકમાં અત્યંત પ્રેમ હેવા છતાં સંયોગને અનુયારે યજ્ઞયાગની વિધિ કરતાં આવશ્યક પ્રસંગને અનુયારે સોમરસ પીવે પડે છે, જેને સ્વાદ બગડી ગયું હોય, તેવા પ્રકારના પીણુ ગમુત્ર તથા લુખા અને રાત્રિવાસી વાલ વિગેરે મનને નહિં ગમતા, મેઢાથી પાછા દૂર થાય તેવા પણ આહાર ઈચ્છા વિના કરવા પડે છે, તેથી કાંઈ તે બ્રાહ્મણને ઘી, માદક કે ઘેબર ઉપરને જે અંત:કરણને પ્રેમ છે તે જરા પણ બદલતું નથી. અહિં જે બ્રાહ્મણનું દૃષ્ટાંત આપ્યું છે તેથી એમ ન માનવું કે અન્યને ઘી વિગેરે પ્રિય નથી, સ્વાદની પ્રિયતા નથી, એમ ન માનવું. ફકત લેકની કહેવત પ્રમાણે બ્રાહ્મણ જાતિને મિષ્ટાન ઉપર પ્રેમ અતિશય હોવાથી એ દૃષ્ટાંત આપેલું છે. અહિં કહેવાનું કે જે બ્રાહ્મણ સગવશાત્ વિરસ ભજન કરતા છતાં ઘી તથા તેની અધિકતાવાળા પદાર્થોને જમે છે, તેમ અપુત્રધક સમ્યત્વવત આમા સાયકી વિદ્યાધરના જે તત્વજ્ઞાનને જ્ઞાતા હોવા છતાં વીતરાગ
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માના વચનમાં અનન્ય રાગ હોવા છતાં, વ્યવહારના નીતિ ન્યાયને અનુસારે ગૃહમ યેગ્ય ચારિત્ર પાળી શકતા ન હતા, તે સર્વવિરતિ ધર્મરૂપ પાંચ મહાવ્રત કેવી રીતે પાલી શકે? નજ પાળી શકે. તેમજ વ્યભિચાર અને અત્યાચારમાં પણ તે બહુ ભયંકર હતું, તેથી લેકે તેને રૂદ્ર નામે સંબોધતા હતા, ફકત તેમાં એટલું ચારિત્ર હતું કે સાધર્મિક દુઃખમાં પડેલા હેય તે પિતાની શકિત વડે તેને દુઃખમુક્ત કરતે, તેને અનુકુલ સહાય પણ કરતે. આમ વ્યવહાર વિરૂદ્ધ આચરણ હોવા છતાં પણ તેમાં વીતરાગ ધર્મ પ્રત્યે અનન્ય ભક્તિભાવ જાગતે હોવાથી ધર્મરાગ પ્રત્યક્ષ અનુભવાતે. આથી એમ નિશ્ચય થાય છે કે લોકાચાર વિરૂદ્ધ પ્રવૃત્તિ-જે ધર્મ વિરૂદ્ધ પ્રવૃત્તિ ગણાય છે તેવું વર્તન છતાં, ધર્મરાગને અભાવ છે તેમ ન માનવું. ૨૫૮.
આ વાતને અધિકાર કરીને હવે જે કહેવા ગ્ય છે તે જણાવે છે–
पातात्वस्येत्वरं कालं, भावोऽपि विनिवर्तते । वातरेणुभतं चक्षुः, स्त्रीरत्नमपि नेक्षते ॥ २५९ ॥
અર્થ–પડવાથી ઉપજેલા નવા કાલમાં સમ્યત્વભાવ ચાલ્યા જાય છે, જેમકે વાયરાથી ઉડતી રેતીથી જેની ચક્ષુ ભરાઈ ગઈ છે તે પુરૂષ પાસે રહેલ સુંદર સ્ત્રીને પણ દેખવા સમર્થ નથી થતું. ૨૫૯
વિવેચન–તેવા પ્રકારના નિકાચિત કઠણ મિથ્યાત્વ
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મના ઉદયથી એટલે મહામહનીય કર્મના ભયંકર બલ જીવાત્મા સમ્યગ્ગદર્શનથી ભ્રષ્ટ થયેલ હોવાથી, જ્યાં સુધી તેવા ઉત્તમ ભાવવાળું સમ્યકત્વ ન પામે ત્યાં સુધી મિથ્યાત્વવંત રહે છે, તે વધારેમાં વધારે પ્રાયઃ અર્ધા પુદ્ગલ, પરાવર્તન કાલ સુધી તેવા સ્વરૂપને-શુદ્ધાત્મ ભાવરૂપ સમ્યકુત્વને નથી અનુભવી શકતો, તે તે ભાવરૂપ હેતુના કાર્ય રૂપ ધર્મશ્રવણ, ભકિતપૂજા, સાધુ અને શ્રાવકના ધર્મ વિશે રેને પણ કેવી રીતે પામે? નજ પામે. અહિં દ્રષ્ટાંતથી જણાવે છે કે અત્યંત તોફાની વાયુના યોગે ઉડેલી રેતીના સમુદાયથી જે પુરૂષની બંને આંખના ડોળા પુરાઈને બંધ થઈ ગયા હોય, તે પિતાની પાસે ઉભેલી સર્વાગ સુંદર અપ્સરા, રંભા, તીત્તમા, મેનકા વિગેરે સ્ત્રી રત્નને કેવી રીતે જોઈ શકે ? નજ જોઈ શકે. તેવી જ રીતે બીજી વસ્તુ એને પણ નથી જ જોઈ શકતો. તે જેમ પોતાની પાસે હિતા છતાં જાણ શકતો નથી, તેમ જે આત્માના સમ્યગૂદર્શનરૂપ જ્ઞાનાચન મિથ્થવ મેહરૂપ વાયુના પ્રબલ ઉદચથી અજ્ઞાનરૂપ રેતીથી બંધ થયેલા હોવાથી તે જીવાજીવાદિ તત્વને કેવી રીતે જાણે? અથતુ ન જાણે. પરંતુ ઉપદ્રવ શાંત થયા પછી આ બેમાંથી રેતી દૂર થતાં જે વસ્તુઓ પાસે છે તેને સારી પેઠે જાણે છે. તેમ જીવાત્માને મહામેહને ઉદય ટળ્યા પછી અજ્ઞાન, અવિવેક દૂર થતાં સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-સદ્દઉપયોગ-આત્મવીર્ય – તપ-જપ – સ્વાધ્યાય વિગેરે અનુષ્ઠાનો અનુભવવામાં આવે છે. ૨૫ હવે સમ્યક્ત્વનું ત્રીજું લિંગ સ્વરૂપ સાથે જણાવે છે –
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोगिनोऽस्य स दूरेण, भावसारं तथेक्षते । सर्वकर्तव्यतात्यागाद, गुरुदेवादिपूजनम् ॥२६० ॥
અર્થ_વિષયગી દૂર રહેલ સ્ત્રીરત્નને આદરથી જુવે છે, તેમજ સંસારના સર્વ કરવા યોગ્ય કાર્ય દૂર કરીને તેને મેળવવા પ્રવૃત્તિ કરે છે, તેમ સુંદર સાત્તિવક ભાવવાળા પુરૂષે સંસારમાં કરવા યોગ્ય કાર્યને દૂર કરીને પણ પૂજ્ય દેવ ગુરૂ ધર્મ આદિને આદર–પૂજા-સેવા-સકાર તથા ધર્મરાધનામાં પ્રવૃત્ત થાય છે. ૨૬૦
વિવેચન–જે ભેગી પુરૂષે વિષયભેગમાં અત્યંત આસક્ત હોવાથી સ્ત્રી, નાટક, નૃત્ય, સંગીત, સીનેમા વિગેરે દ તેમજ ગંગારિક વિષયોમાં અત્યંત આદર પૂર્વક પ્રવૃત્તિ કરે છે, અને અન્ય કરવા એગ્ય વ્યાપારને દૂર કરી એકાગ્રભાવે તેમાં લીન થાય છે, તે પ્રમાણે જે સમ્યગુદષ્ટિવંત ભવ્યાત્મા હેય તે અંતઃકરણની શુદ્ધતા પૂર્વક એટલે સારા ઉત્તમ વખાણવા યોગ્ય ભાવથી યુક્ત થઈને, બધા સંસારના કરવાના કાર્યને દૂર કરીને, વીતરાગદેવ જે પરમ પૂજ્ય પરમાત્મા છે, તે તથા તેમની આજ્ઞાનુસાર પંચમહાત્રતાદિ ધર્મના આરાધક તપસ્વી પૂજ્ય ગુરૂએ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી તેમજ સાધર્મિક બંધુઓમાં પૂજાસેવા-ભકિત-બહુમાન કરવામાં અનન્ત ગણે તત્પર બને છે. ૨૬૦ ' હવે દેવ ગુરૂની પૂજામાં પ્રેમભાવના જણાવે છે –
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
निजं न हापयत्येव, कालमत्र महामतिः। सारतामस्य विज्ञाय, सद्भावप्रतिबन्धतः ।। २६१ ॥
અર્થ–આ મહાન બુદ્ધિવંત પુરૂષ આજ ધર્મને સાર છે તેમ યથાસ્વરૂપે સમજવાથી ઉત્તમ ભાવથી યુક્ત થયે છતો પિતાની એક ક્ષણ પણ બગાડવા માગતો નથી. ૨૬૧
વિવેચન– તે ભવ્યાત્માને જ્યારે મોહનન કને પડદે દૂર થાય છે, ત્યારે પ્રશંસવા યોગ્ય તે મહા બુદ્ધિવંતને સમ્યગૂદષ્ટિ પ્રગટે છે, તેથી આત્મા વીતરાગ પરમાત્મા દેવાધિદેવ, પંચ મહાવ્રતધર સમ્યધર્મને ઉપદેશ આપનારા પૂજ્ય ગુરૂઓ, તેમજ સાધર્મિક બંધુઓની પૂજાભક્તિ-સેવા કરવાનું મુખ્ય કામ કરતા, તેમાં જ સત્ય લાભ માનતા, સારા ઉત્તમ ભાવ પૂર્વક તાત્વિક પરિણામથી સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. ધર્મમાં એક ક્ષણને પણ સમય નકામે ન બગાડતાં ત્રણે કાલ દેવપૂજા, પ્રતિકમણ, સામાયિક, ધર્મશ્રવણ, ગુરૂભક્તિ, ઇંદ્રિયનિગ્રહ, ઈચ્છાધ, યથાશક્તિ વતગ્રહણ, તેનું ઉપગ પૂર્વક પાલન વિગેરે કરવું એજ તેમને મુખ્ય કાર્યક્રમ હોય છે. ૨૬૧
વળી બીજું કહેવા યોગ્ય છે તે જણાવે છે – शक्तेन्यूनाधिकत्वेन, नात्राप्येष प्रवर्तते । प्रवृत्तिमात्रमेतद्यद्, यथाशक्ति तु सत्फलम् ॥ २६२ ।। અર્થ–કઈ જીવાત્માની શક્તિ કદાપિ ન્યૂન હોય,
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૩
બીજા જીવાત્માની કદાચિત્ અધિક પણ હેય તે અવગણવાની નથી, પણ અહિં તો સગમાં જે પ્રવૃત્તિ થાય છે, તે યથાશક્તિએ જે થાય–જેનું આખ્યાન કરવાનું છે તે સત્ય ફલ આપવામાં સમર્થ છે. ૨૬૨
વિવેચન–સર્વ જીવાત્માઓને આઠ કર્મદલનો સંયોગ કાયમજ અનાદિકાલના પ્રવાહની પરંપરાથી રહેલે છે, તેને નિર્જરાયેગે જે જે ક્ષય ઉપશમ ભાવ થાય, તે પ્રમાણે તેઓને શક્તિનું હીનત્વ વા અધિકત્વ પ્રાપ્ત થાય છે. હીન શક્તિવંત અધિક બળ નથીજ ફેરવી શકતે, અને અધિક બળવાળે હીન બળ નથી કરતે એટલે દેવ ગુરૂ પૂજા, ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય, તપ, જપ વિગેરે સોગમાં કિયા અનુષ્ઠાન કરતાં, જેની જેટલી શક્તિ-વીર્યને ઉલ્લાસ થાય તે પ્રમાણે કરે છે, તે જીવાત્માને સમ્યગુદનવા-સમ્યગદષ્ટિ જાણ. સમ્યગદર્શન વિના માત્ર ગાડરીયા પ્રવાહની પેઠે જ્યાં તહેતુરૂપ અનુષ્ઠાન ન હોય, તે ક્રિયા એકલી ભાવશૂન્ય હોવાથી તે ફળ વિનાની જણવી. તે કારણે સમ્યગદષ્ટિ આત્મા શમ, સંવેગ. નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યતા આદિ ગુણયુક્ત પોતાની સાધનશક્તિને અનુસારે દેવપૂજા–ગુરૂભક્તિ, સદુપાત્રમાં દાન ભાવયુક્ત કરતા ઉત્તમ ફલને પ્રાપ્ત કરે છે. એટલે સમ્યગુદષ્ટિ ભવ્યાત્મા જેટલી શક્તિરૂપ ભાવને વીલ્લાસ ખીલવે છે, તેટલે તેને સત્કલરૂપ લાભ પ્રાપ્ત થાય છે. એટલે દેવપૂજા, ગુરૂભક્તિ કરત પુન્યાનુબંધિ પુન્યને પ્રાપ્ત કરે છે, અને અશુભ કર્મને ઘાત કરતો મહાન નિર્જરા કરનારે થાય છે. ૨૬૨
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે સમ્યગુઢાષ્ટ આત્મા કેવી રીતે થાય છે તે જણાવે છે –
एवंभूतोऽयमाख्यातः सम्यग्दृष्टिर्जिनोत्तमैः । यथाप्रतिकरण-व्यतिक्रान्तो महाशयः ॥२६३ ॥
અર્થ_એવા પ્રકારે આત્મા મહાન સુંદર આચારવાળે થયો છતે યથાપ્રવૃત્તિકરણને કરીને, તેને ઓળંગી આગળ ભાવનાના બળથી સમ્યગદષ્ટિ થાય છે. એમ જિનેશ્વરએ કહેલું છે. ૨૬૩
વિવેચન—ઉપર જણાવ્યા પ્રમાણે પ્રશસ્ત યોગ પ્રવૃત્તિમાં આગળ વધતે સુદેવ, સુગુરૂ, સુધર્મ અને ધમ આત્માની સેવા કરતે, પરમાત્માની પૂજા ભક્તિ કરતે, ગુરૂદેવના ઉપદેશને સાંભળતે, નિત્ય ઉપદેશ સાંભળવાની ઈચ્છા રાખતો છતે મહટ પ્રકારની ઉત્તમ ભાવના રાખતે, તે મહાશય આગળ જેનું વર્ણન કહેવાશે તે યથાપ્રવૃત્તિ કરણને કરીને અનુક્રમે અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ કરીને આગળ વધતા, સમ્યગદર્શનને પ્રાપ્ત કરતો સમ્યગુદષ્ટિ થાય છે, તેમ સર્વજ્ઞ કેવળી વીતરાગ જણાવે છે. ૨૬૩ તે કરોને જણાવે છે –
करणं परिणामोऽत्र, सत्त्वानां तत्पुनस्त्रिधा । यथाप्रवृत्तमाख्यात-मपूर्वमनिवृत्ति च ॥ २६४ ॥
અર્થ–કરણ એટલે પરિણામ વિશેષ. તે જીવાત્માએને ત્રણ પ્રકારના થાય છે. તેમાં પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ,
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૫
બીજું અપૂર્વકરણ અને ત્રીજું અનિવૃત્તિકરણે કહેલું છે. ૨૬૪.
વિવેચન-કરણ એટલે કર્તરૂપ જે આત્મા તે જે ક્રિયા કરવાની હોય તેમાં જે જે અનુકુળ સાધન વડે નિશ્ચિત ફલને પ્રાપ્ત કરાવે તે ભાવને કરણ કહેવાય છે. આત્માને જે મોક્ષની સાધના કરવાની છે, તે તેના શુદ્ધ શુદ્ધતમ પરિણામની પ્રાપ્તિને આધીન છે. અહિં મોક્ષનું સર્વથી મુખ્ય કારણ શુદ્ધ સમ્યકત્વ દર્શન છે, તેની પ્રાપ્તિ ત્રણ કરણ કરવાથી થાય છે. તેમાં પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ કરીને આગળ પરિણામની ધારા વધારતે ભવ્યાત્મા અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરીને સમ્યગ્રદર્શનને પામે છે. તેથી કરણરૂપ પરિણામના અહિં સમ્યગ્ગદર્શન સુધીના ત્રણ ભેદ પાડેલા છે, તે યથાકને થાય છે. તેનું વર્ણન આગળ જણાવે છે. તે અનિવૃત્તિકરણથી સમ્યગદર્શન અવશ્ય થાય છે. ૨૬૪.
તે કરણે જીવાત્માએ ક્યારે કરે તે વાત જણાવતાં કહે છે –
एतत्त्रिधापि भव्याना-मन्येषामाधमेव हि । अन्थि यावत् त्विदंतं तु, समतिक्रामतोऽपरम् ॥२६५॥
અ– આ ત્રણે પ્રકારના કરણે ભવ્યાત્માઓ જ કરે છે. અભવ્યાત્માઓ તે માત્ર પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ કરીને ગ્રંથીની નજીક આવી પાછા પડે છે, અને ભવ્યાત્મા
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬
તેને ઓળંગીને અપૂર્વકરણ કરી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. ૨૬૫
વિવેચન–આ કરણે ત્રણ પ્રકારે છે. આ ત્રણે કરણે ભવ્ય-નિર્વાણ પામવા જે જીવન ભવ્ય સ્વભાવ છે તે ભવ્ય ઉપર જણાવેલા યથાપ્રવૃત્તિ, અપૂર્વ તથા અનિવૃત્તિ કરને કરે છે. પણ તે ભવ્યથી અન્ય જે અભવ્યો છે કે જે મેક્ષમાં જવા ગ્ય આત્માના સ્વભાવને કરવાની શક્તિ ધરાવતા નથી. તે અભવ્યાત્મા પ્રથમનું યથાપ્રવૃત્તિકરણ એકજ માત્ર કરે છે. તે અભવ્યાત્મા ગ્રંથીના ભાગ સુધી આવે છે, પરંતુ ત્યાંથી આગળ જઈ શકતા નહિ હોવાથી પાછા ફરે છે. ગ્રંથભામથી પાછા ફરીને યથા પ્રવૃત્તિકરણને ચેણે જે કર્મદલની સ્થિતિ અપાવી હતી તેવી સાત કર્મની ઉત્કૃષ્ટિ અવસ્થાને કિલષ્ટ પરિણામના મેગે બાંધે છે. તે ગ્રંથભેદનું સ્વરૂપ આગળ જણાવવાનું છે. આ યથાપ્રવૃત્તિકરણ અનાદિ સંસારમાં ભમતો જીવાત્મા જ્યારે સનિ પંચૅક્રિયપણું પામે છે, ત્યારે તેવા પ્રકારના વૈરાગ્યમય પરિણામથી (ભવ્ય તથા અભવ્યાત્મા) કરી શકે છે. પણ અભવ્ય જીવ ગ્રંથી સુધી આવીને આગળ વધી શકતું નથી, પરંતુ પાછો પડે છે. જેને અલ્પ સંસાર છે તે ભવ્યાત્મા ગ્રંથભેદ કરવાને સતત પ્રયત્ન કરતે બીજા કરણમાં પ્રવૃત્ત થાય છે. ૨૬૫ भिन्नग्रन्थेस्तृतीयं तु, सम्यगदृष्टेरतो हि न । पतितस्याप्यते बन्धो, ग्रन्थिमुल्लङ्घ्य देशितः ॥२६६॥
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૭
અજે ગ્રંથિભેદ કરે છે તે ત્રીજી અનિવૃત્તિકરણ કરીને સમ્યક્ત્વ પામે છે, ત્યાર પછી તે કરણા કરવાના નથી, પણ સમ્યક્ત્વ પામ્યા પછી પાછા પડતા છતો પણ કર્મીના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ નથી કરતો તેમ કહેલું છે. ૨૬૬
વિવેચન—ત્યાર પછી આત્મા અપૂર્વ કરણૢ વડે ગ્રંથીભેદ કરીને અનિવૃત્તિ કરણ કરે છે, એ પ્રમાણે માત્માં સમ્યગ્દર્શન પામે છે, આમ હોવાથી એ નિશ્ચય થયે કે આત્મા ત્રણ કણ કરવા વડે આત્મલાભ રૂપ સમ્યગ્દર્શનને પામે છે. પરંતુ જેમ ચાપ્રવૃત્તિ કરણથી પાટે પડેલા ગ્રંથી ભેદ નથી કરતો, તેમ ગ્રંથીભેદ કરી અનિવૃત્તિ કરણ કરતા તેવા પ્રકારના રાગદ્વેષના અશુભ પરિણામ નહિ પામતે છતા સમ્યક્ત્વ પામે છે. તે પણ મહામહના ઉદ્દયથી સક્તિથી પડેલે જીવ જ્ઞાનાવરણીય આદિ ક દર્દીને ગ્રહણ કરતા છતો માહનીય આદિના મહામ ધ પણ કરે છે, એટલે ગ્રંથીભેદ કરતાં જે કર્મોની સ્થિતિને ખપાવી હતી તેવી આઠે કર્મીની અવસ્થાને માંધે છે. બીજા આચાયે કહે છે કે ગ્રંથીભેદ્ર કરીને જે સમ્યક્ત્વ ઉપાજ્યું" હતું તેથી સિત્તેર કાડાર્કાડિ સાગરોપમ અવસ્થાવાળા માહનીય કર્મ તેમજ જ્ઞાનાવરણી આદિ કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિએ અંધાતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “ વન્દેળ ન યોજા સમ્યક્ત્વ પામેલે આત્મા કાચિંત મેહનીય આદિ કર્મોના બંધ કરે પણ અ પુદ્ગલ ઉપર વધારે બંધ કરી સંસા રમાં બુડતો નથી. આ વચનનું પ્રામાણ્યપણું હોવાથી એવા નિશ્ચય થાય છે. ૨૬૬
For Private And Personal Use Only
79
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮ एवं सामान्यतो ज्ञेयः, परिणामोऽस्य शोभनः । मिथ्यादृष्टेरपि सतो, महाबन्धविशेषतः ॥२६७॥
અર્થ–એ પ્રમાણે સમ્યગદષ્ટિના પરિણામ સારા હોય છે એમ સામાન્ય ભાવે જાણવું, અને તે મિથ્યાત્વ દષ્ટિવંત થતાં વિશેષ પ્રકારે અશુભ પરિણામથી મહાન બંધ કરે છે. ૨૬૭
વિવેચન–ઉપર જણાવ્યું છે કે ગ્રંથીભેદ કરવાથી આત્મા કર્મને મહાબંધ નથી કરતો તે વાત સામાન્યભાવે જણાવી, પણ અપવાદથી એટલે વિશેષભાવે જોતાં ભેદ પણ થાય છે. કદાપિ મહા કર્મબંધને પણ કરે છે તેમ જાણવું. વિશેષ એ છે કે જે સમ્યગદષ્ટિ આત્મા છે, તેના આત્મપરિણામે દેવપૂજા, ગુરૂભક્તિ, વ્રત, જપ, તપ, ધ્યાન, સમાધિ વિગેરે ક્રિયામાં શેભન–સારા વખાણવા યેગ્ય રહે છે, અને મિથ્યાત્વ દષ્ટિવાળાને મોહનીય કર્મને ઉદય થવાથી દેવગુરૂ–ધર્મ–જપતપ વિગેરેની નિંદા, હિંસા, અસત્ય પ્રવૃત્તિની ભાવના જાગતી હોવાથી મેહનીય અને જ્ઞાન વરણીય આદિ કર્મની સ્થિતિને મહાબંધ પણ કરે છે, તેથી વિશેષતાએ સમ્યકત્વને પામીને પડેલે જીવાત્મા કર્મને મહાબંધ કરે છે એમ જાણવું. તે કારણે બંધના બે ભેદ જણવ્યા છે. એક મહાબંધ, બીજે અ૫–સામાન્ય બંધ, તેમાં જે આત્મા મિથ્યાષ્ટિ છે તે મલીન પરિણામના કારણે મહાબંધ કરે છે, અને જે સમ્યગૂઢષ્ટિ છે તે શુભ પરિ શુમથી કર્મને બંધ કરે તે અલ્પ કાળમાં ક્ષય થાય તે
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૯ કરે છે, એટલે મિથ્યાષ્ટિ આત્મા જ કર્મને મહાન બંધ કરે છે. તેમાં એ વિશેષતા છે કે–જે આત્માને ત્રણ કરણ કરીને સભ્યત્વ પ્રાપ્ત કરેલું હોવા છતાં પણ મિથ્યાત્વને કદાપિ ઉદય થાય, તેથી સમ્યકત્વને ત્યાગ કરે તે પણ અપ્રાપ્ત સમ્યક્ત્વની છે કે સામાન્ય મિથ્યાદષ્ટિની જે કમને મહાબંધ તેને નથી પડતો, પરંતુ કર્મને મધ્યમ બંધ થાય છે, એટલે લાભ સમકિત પામીને પડેલાને માટે વિશેષ છે એમ નિશ્ચય જાણવું. ૨૬૭
શા માટે એવું બને ? તેને ઉત્તર આપતાં જણાવે છે કે – सागरोपमकोटीनां, कोटयो मोहस्य सप्ततिः । अभिन्नग्रन्थिबन्धो यद, न त्वेकोऽपीतरस्य तु ॥२६८॥
અર્થ–જે આત્માએ ગ્રંથભેદ નથી કર્યો, તેને મોહનીય કર્મપ્રકૃતિની સ્થિતિનો બંધ સિત્તર કટાકેટીને હોય છે. પણ ભિન્ન ગ્રન્થીવાળા ભવ્યાત્માને આ એક કડાકડીને પણ નથી હોતો. ૨૬૮
વિવેચન–જે આત્માએ કર્મબંધનના અનાદિ બીજ રૂપ રાગદ્વેષમય જે ગાંઠ છે, તેને અપૂર્વ કરણ કરીને ભેદ નથી કર્યો તે જીવાત્મા સાતે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી જ્ઞાનાવરણીય આદિની સ્થિતિ બાંધે છે. તેમાં મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કટાકેટી સાગરોપમની છે. તે વાત કર્મ ગ્રંથમાં પ્રસિદ્ધ છે. તેવી ઉત્કૃષ્ટ અવસ્થાને મેહનીય કર્મનો સ્થિતિબંધ કહ્યો છે, પરંતુ જેણે ગ્રંથભેદ કરીને
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલુ છે તે આત્મા કદાપિ મહુનીયના ઉદય વડે સમ્યક્ત્વદર્શનનો ત્યાગ કરી મિથ્યાત્વ દશાને યામે તે પણ ઉત્કૃષ્ટપણે એક સાગરોપમ કાટાકાટીનો મેહુનીચના બંધ નથી કરતો. ૨૬૮,
હવે તે વાતને સંક્ષેપ કરતાં જણાવે છે:
तदत्र परिणामस्य, भेदकत्वं नियोगतः । વાળું વસવનુષ્ઠાન, માયસ્તુત્યં ોષ ॥ ૨૬૦ /!
અ—અહિં
ભિન્ન ગ્રંથીને તથા અભિન્ન ગ્રંથીને બહારની ક્રિયા પ્રાય: સમાન હોવા છતાં પરિણામની ધારા જુદા જુદા રૂપે હાવાથી નિશ્ચયભાવે ભેદ થાય છે. ૨૬૯.
વિવેચન—જો કે સમ્યગૂઢષ્ટિ અને અસમ્યગ્દષ્ટિ આત્માના સદ્ અનુષ્ઠાનો કે અસદ્ અનુષ્ઠાનો બહારથી પ્રાયઃ સરખા રૂપે હાય છે અને દેખાય છે તેથી ભેદ નથી દેખાતો કે આ ગ્રંથીભેદક છે અને આ ગ્રંથીભેદક નથી, પરંતુ નિશ્ચય નયના મૃત વડે વિચારતાં જેણે માહનીય કર્મોના બીજમય ગાંઠના ભેદ કરીને અપૂવ કરણ અને અતિવૃત્તિકરણ કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલ છે તેને મેાહનીય આદિ કનો અત્યંત તીવ્ર ખંધ થતો નથી, તે કારણે તે ગ્રંથભેદ વાળાને અલ્પ અને હીલે માહનીય આદિનો ખાય હાય છે. અને જેણે ગ્રંથીભે નથી કર્યો તે ઉત્કૃષ્ટ ક બંધ તીવ્ર ભાવે કરે છે એટલે સીત્તેર કાડાકાડી સાગરોપમના કરે છે. આમ ભિન્ન ગ્રંથિક અને અભિન્ન ગ્રીકના ભે; જીવાના તેવા
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૧ તેવા શુભાશુભ પરિણમે વડે નિશ્ચયથી થાય છે. ૨૨૯૮ તેમાં બીજું પણ જાણવા ગ્ય છે—
अयमस्यामवस्थायां, बोधिसत्त्वोऽभिधीयते । થતાં થwા સમuvશરે | ૨૭૦ ||
અર્થ–આવી અવસ્થાવાળા જીને બોદ્ધો બેષિસત્વ કહે છે તે સર્વ પણ સમ્યક્ત્વના લક્ષણથી યથાર્થ ઘટે છે. ૨૭૦
વિવેચન—આવી રીતે જે આત્માઓએ ગ્રંથભેદ કર્યો હોય અને સમ્યગ્ગદર્શન અવસ્થા પ્રાપ્ત કરી હોય, તેને અન્ય દર્શનીય બૌધ–સોગત કહેવાય છે, તેઓ બેધિસત્વ એટલે જ્ઞાનનું તાત્પર્ય અથવા પરિણામ કહે છે. એટલે જેનદષ્ટિ પ્રમાણે સમ્યગદર્શનને લક્ષણને અર્થ તેમાં ઘટે છે તેથી ધિસત્વ કહે છે. તેમાં સમ્યગદર્શનનું લક્ષણ . સમગ્ર ભાવે ઘટે છે. હવે તેને બરાબર બતાવતા જણાવે છે કે બેધિસત્વ તેમાં બેધ–સમ્યગૂજ્ઞાન તે જ્ઞાનને હેતુ તે રૂપ બીજ તે સર તે જીવાત્મામાં રહે છે. તે બાધિસત્વસમ્યક્ત્વ કહેવાય. તેના જે અધિષ્ઠાતા તે સભ્યપૂઢષ્ટિ આત્મામાં બોધિસત્વ પણ યથાર્થ ઘટે છે. ૨૭૦
એ વાતની સિદ્ધિ કરતાં જણાવે છે – कायपातिन एवेह, बोधिसत्त्वाः परोदितम् । . न चित्तपातिनस्ताव-देतदत्रापि युक्तिमत् ॥ २७१ ॥
અથ–અન્ય મતવાદીઓના મતે કાયાથી પાત કરનારા
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ર બાધિસત્વ હોય છે, પણ ચિત્તને પાત કરનારા બે-િ સવ નથી, એ વાત યુક્તિથી યુક્ત છે. ૨૭૧.
વિવેચન-કાયપાત એટલે સ્વકીયાને ઘાત કરનાર તથા સ્વછાયા વડે માત્ર જીવહિંસાદિ કર્મવેગે થતી હોય પણ મન તેવી ક્રિયામાં દુષ્ટ બુદ્ધિવાળું ન હોય, તે પૂર્વે જે બોધિસત્વનું સ્વરૂપ જણાવ્યું તેવું બોધિસત્ત્વપણું જીમાં રહેવાનું સંભવે છે, એમ પરવાદી બૌધ કહે છે તે
છે. પરંતુ જે આત્માનું ચિત્ત જીવહિંસા, અસત્ય વિગેરે પાપપ્રવૃત્તિમાં વર્તતું હોય, તેને બોધિસત્વ રહેલું છે તેમ ન કહેવાય, કારણ કે બધિસત્વ એટલે સમ્યગદષ્ટિ આત્મા જી પ્રત્યે એવા ક્રૂર પરિણામવાળે નથી હેતે.
તHોદ ઘાર-સુથાર શિરિ” જેમકે તપાવેલા લેઢાના પાટલા ઉપર પગનું સ્થાપન કરવું દુ:ખદાયિ છે, તેમ જાણવા છતાં તેવા પ્રકારના કર્મસંયોગ વડે ઈચ્છા ન હોવા છતાં પણ સંસારમાં કુટુંબીજન વા સમાજના અર્થે એક ફરજ તરીકે કરવું પડે છે, તેમ સમ્યગદષ્ટિ આત્માને સર્વ જી ઉપર કરૂણાભાવ રાખનારે હોવા છતાં આજીવિકા વિગેરે કારણે કેઈક વખતે અનિષ્ટ ક્રિયા તેવા અશુભ કર્મના ઉદય યોગે કરવી પડે છે, તે પણ તે આત્મા પાપ કર્મથી બંધાતા નથી તે વાત પ્રમાણથી સિધ હેવાથી માનવા યોગ્ય છે. તે વાત વિશેષ જાણવા ઈચછનારે બૌધના પુસ્તકથી જાણવું. તે બોધિસત્વનું જે લક્ષણ છે, તે જૈન શાસ્ત્રોમાં જે સમ્યગદષ્ટિ આત્મા છે તેઓમાં યથાર્થ ઘટે છે, તેથી અમે તે બોધિસત્વને યુક્તિસંગત કહીએ છીએ. ર૭૧
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૩
તે યુક્તિઓને જણાવીએ છીએ – परार्थरसिको धीमान् , मार्गगामी महाशयः। गुणरागी तथेत्यादि, सर्व तुल्यं द्वयोरपि ॥ २७२ ॥
અર્થ–પોપકારમાં પ્રેમવાળે, બુદ્ધિશાળી, માર્ગને અનુસરનાર, ઉદાર આશયવાળે, ગુણાનુરાગી વિગેરે ગુણ બંને દર્શન શાસ્ત્રોમાં સરખા મનાય છે ર૭ર
વિવેચન–પારકાઓનું ભલું કરવામાં જે અત્યંત પ્રેમ ધરનારે તે પરોપકારીને પરાર્થરસિક કહેવાય છે. (૧) ધીમાન્ સારાસારને યથાર્થ વિચાર કરનાર અને તે પ્રમાણે અનુસરનારે વિવેકી (૨) માર્ગોનુગામી એટલે ધર્મ. મય મોક્ષને અર્થે ધર્મના અનુષ્ઠાન કરનારે, પુજ્ય કલ્યા
મય પંથમાં ગમન કરનારે (૩) મહાશય એટલે શુદ્ધકપટ વિનાના અને પરિણામવાળે (૪) ગુણાનુરાગી એટલે અન્ય મનુષ્ય વિગેરેમાં જે સારા સારા ગુણે હોય તેની અનુમોદના કરનારે સગુણ ઉપર રાગવાળા (૫) એવા અનેક ગુણે જેનામાં હોય તે ધિસત્વવંત કહેવાય છે. આમ બોદ્ધશાસ્ત્રમાં જે બેધિસવને માટે જણાવ્યા છે તે સર્વ ગુણે સમ્યગદષ્ટિ આત્માને માટે જેન સ્યાદવાદ શાસ્ત્રોમાં જણાવ્યા છે, માટે તે બંને ધિસત્વ સમ્યગદષ્ટિને સરખાપણું જણાવે છે. ૨૭૨
આમ અર્થથી અન્વય વડે બંનેની તુલ્યતાને બતાવતાં
૨૮
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪ यन् सम्यग्दर्शनं बोधि-स्तत्मयानो महोदयः । सत्त्वोऽस्तु बोधिसत्त्वस्तधन्तेषोऽन्वर्थतोऽपि हि ॥२७३।।
અર્થ-જે સમ્યગદર્શન છે તેજ બોધિસત્વ છે, તેજ જેને મહાન ઉદયમાં પ્રધાન હેતુ છે, કારણ કે જીવનું તે સમ્યમ્ કાર્યમાં પ્રવૃત્તિ કરાવનારૂં સત્ત્વ-વીર્ય છે, તે બેધિ સત્ત્વરૂપ હોવાથી એક સ્વરૂપ જ છે, આમ શબ્દાર્થથી એકજ અનુભવાય છે. ૨૭૩
વિવેચન–જે કારણે સ્યાદવાદ જૈન શાસ્ત્રોમાં સંમત સમ્યગ્ગદર્શન-સમ્યક્ત્વ છે તે અને બૌદ્ધ શાસ્ત્રસંમત બે ધિસત્વ-બોધ એટલે યથાર્થ વસ્તુસ્વરૂપનું જ્ઞાન તે પણ શ્રદ્ધાયુક્ત હોવાથી બોધિસત્વ છે. તે બંને બેધિસાર-સમ્યગૂજ્ઞાનના મુખ્ય પરમાર્થરૂપ હોવાથી આત્માને મહાન ઉદય કરનારા થાય છે, અને વખાણવા લાયક સારા ગુણેને પ્રગટ કરાવે છે, એટલે સત્વરૂપ છવ સમ્યમ્ બધથી સત્ય તત્વને જ્ઞાતા જીવાત્મા થતું હોવાથી જીવ એજ બાધિસત્વ થાય છે. બેધિપ્રધાન ધર્મ જેમાં છે તે બેધિસત્વ કહેવાય, તે કારણે નિશ્ચયથી વિચારતાં જે બોધિસત્વ તેજ સમ્યગદૃષ્ટિ એમ અન્વય રૂપ શબ્દાર્થથી વિચારતાં બંનેમાં વિશેષરૂપ ભિન્નતા નથી આવતી પણ એકતા-અભેદતા જ અનુભવાય છે. ૨૭૩
અહિં પક્ષભેદ છે તે જણાવે છે – वरबोधिसमेतो वा, तीर्थकद यो भविष्यति । तथाभव्यत्वतोऽसौ वा, बोधिसत्त्वःसतां मतः ॥२७४॥
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૫
અ—સુંદર શ્રેષ્ઠ જ્ઞાન સહિત એવા તીર્થંકર પદને ચેાગ્ય આત્માએ સમ્યક્ત્વ દર્શનને પામનારા થાય છે. કારણ કે તે મહા પુરૂષામાં તેવા પ્રકારનું ભવ્યત્વ હાય છે તેજ વસ્તુત: તીર્થકર થનારા ક્ષાયિક સમ્યક્ત્વવત આત્માએ એધિસત્ત્વ છે એમ મહાન પુરૂષોના મત છે. ૨૭૪
વિવેચન—વરએધિ એટલે સુંદર જ્ઞાનયુક્ત વસ્તુસ્વરૂપના નિશ્ચયરૂપ એધ એટલે સમ્યગ્દર્શન કહેવાય, તે તે ઘણું કરીને તીર્થંકર જે ભવિષ્યમાં ત્રીજે ભવે થવાના હાય છે, તે વખતે વીશસ્થાનક તપ કરીને જ્ઞાન દર્શોન ચારિત્રયેાગે ક્ષયાપશ્ચમ ભાવે અપ્રમાદ પૂર્વક આરાધતા ઉત્કૃષ્ટા પરિણામના બળ વડે તેવા પ્રકારના ઉત્તમ સભ્ય
વત હાય છે, તે વાસ્તવિક રીતે એધિસત્ત્વ કહેવાય છે. એટલે તે તીર્થંકરના જે જીવાત્મા તે ભવિષ્ય કાળમાં ઘાતિકર્મોને! ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરીને તીર્થની સ્થાપના કરી અનેક જીવાત્માને મેક્ષ માર્ગમાં પ્રયાણ કરાવીને મેાક્ષ માના પ્રવાહ ચાલતા કરશે, તેમના જીવ એધિસત્ત્વ કહેવાય તે ચેાગ્ય છે. કારણ કે તેમનામાં તેવા પ્રકારનું ભવ્યત્વ વર્તે છે. કહ્યુ છે કે “ તથા મઘ્યત્વતઃ ” તેવા પ્રકારને ભવ્યત્વ સ્વભાવ અન્ય ભવ્યાત્માથી કેટલાક અંશે જુદા પ્રકારના હાય છે. કહ્યું છે કે “મળવું નામ સિદિશમનચોવમનાદ્વિપારિવામિજો આવ: ભવ્યત્વ એટલે સર્વ કર્મ લેના સ ંપૂર્ણ નાશ કરી પરમ નિર્વાણુરૂપ મેાક્ષને પ્રાપ્ત કરવું એવા જે જીવાત્માના સ્વભાવ છે, તે અદિ કાળથી જીવની સાથે પારિણામિક ભાવે સત્તામાં અવ્યક્ત રહ્યો છે, તે ચાગ્ય કાલની પરિપકવતા આવે છતે આત્મા
,
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
ઉપર અનાદિ કાલથી લાગેલા કર્મલને નાશ કરી તેવા પ્રકારની યેગ્ય શુદ્ધતા પામીને સહજ ભાવે રહેલી આત્મશક્તિને પ્રગટ કરે છે. તેમાં જે તીર્થકર થવા એગ્ય ભવિ. તત્રતાવાળા આત્માઓ તે ઉત્તમ શક્તિ વડે એવી ભાવનામાં આવે છે કે આ સર્વ જીવાત્મા સંસારભ્રમણથી જે ભયંકર દુખ ભેગવી રહ્યા છે, તેમાંથી કેવી રીતે હું તેમને મુક્ત કરવા શક્તિમાન થાઉં, આવી ભાવના તે આત્માને ખીલે છે. શ્રીમાન હેમચંદ્ર સૂરીશ્વર જણાવે છે કે ઝાઝા જીવ , મા મૂડ સુવિર: મુક્યા વિશેષ તિરીનિવાસે ” જગતના કોઈ પણ જી. પાપકર્મો ન કરે, અને તેવા પાપ કરીને નરક તિર્યંચ વિગેરે યોનિના ભયંકર દુખે ન ભેગવે, કઈ પણ જીવા
ત્મા જરા પણ રોગ, શેક, આધિ વ્યાધિ ન ભેગ. સર્વ જીવાત્મા કર્મબંધથી મુક્ત થઈને પરમ મિક્ષના શાશ્વત સુઓને ભેગા, આવી ભાવના રૂપ મતિ તીર્થકરના આત્માઓને જ પ્રગટે છે. તેને શ્રી હેમચંદ્રાચાર્ય મંત્રીભાવના કહે છે. વસ્તુતઃ તેવી ભાવનામાં પરમ કરૂણા–ભાવદયા રહેલી છે. તે તેવા પ્રકારના કાલાદિક સામગ્રીને પ્રગટ કરીને તીવ્રતમ અપ્રમાદ ભાવથી યુક્ત સંયમ, સંસારવાસના ક્ષપશમ ભાવે પ્રગટાવતા, તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરતા પરમ શુદ્ધ ક્ષાયિક સમ્યગદર્શન રૂપ વર બધિસર ને આત્મભાવે પ્રગટ કરે છે. તથા “મય ચાવ
અત્યારના ઘરે પૈચિનાપ” તેવા પ્રકારના ભ ચત્વરાના ગે કાલ-નિયતિ–સ્વભાવ-પુરૂષાર્થ – ભવિતવ્યતાના વિચિત્ર સંબંધ વડે રિદ્ધિ સિદ્ધિને પામે છે.
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭
તે કારણે આ બધિસત્વ તેજ વાસ્તવિક વરબધિ રૂપ મહાન સમ્યક્ત્વ જાણવું. જે ભાવી તીર્થકરેને પ્રગટ થાય છે, એમ મહાન ગીતાને મત છે ૨૭૪
હવે ભવ્યત્વ એટલે શું તે જણાવે છે – सांसिद्धिकमिदं ज्ञेयं, सम्यचित्रं च देहिनाम् । तथाकालादिभेदेन, बोजसिध्ध्यादिभावतः ।। २७५ ।।
અર્થ-ભવ્યાત્માઓને આ આશ્ચર્યકારી સમ્યક્ પ્રકારને ભવ્યત્વ ભાવ અનાદિથી સંસિદ્ધ છે, તેવા પ્રકારના. દેશ, કાલ, નિમિત્ત વગેરે સામગ્રીને પામીને બીજ સિદ્ધિ સ્વરૂપ ભાવથી પ્રગટે છે. ૨૭૫
વિવેચન–જીવાત્માને ભવ્યત્વ સ્વભાવ પાછળથી પ્રાપ્ત નથી થતા, પણ અનાદિ કાલથી આત્મામાં સહજ ભાવે રહેલે છે, અને અભવ્ય જીવાત્માને અભવ્યત્વ પલટાવવાનો અભાવ છે તેમ નિશ્ચયથી જાણવું. સમ્યક્ પ્રકારની જે ભવ્યતા તેજ વસ્તુતઃ મોક્ષની પ્રાપ્તિની ચગ્યતા જાણવી. તે ભવ્યત્વ રૂપ યોગ્યતા તેવા પ્રકારના કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ, પ્રયત્ન રૂપ કારણેને સમવાય-સમુદાય મળતે તે વિચિત્ર પ્રકારે આશ્ચર્યકારક થાય તેવી રીતે ધર્મશ્રવણ, ધર્મપ્રશંસા, સદ્દગુરૂસેવા, પરમાત્મપૂજા આદિ કિયા ગ વડે ભવ્ય જીવે પ્રાપ્ત કરે છે, એટલે ધર્મ કેવો હેય, ગુરૂ કેવા હોય, કયાં મળે, દુખ છેદનને કયે ઉપાય, શાથી આ દુઃખ આવ્યું વિગેરે વિચાર ધર્મ સાંભળવાથી થાય છે. ધર્મ સાંભળવાની અત્યંત ભાવના
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮ થાય, સાંભળેલા ધર્મને આચરવાની નિષ્ઠા થાય, તેમાં અનન્ય ભાવે શ્રદ્ધા થાય, પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ, બહુ માન પૂર્વક ધર્મ અનુષ્ઠાન તે ભાવયુક્ત થાય છે, તેજ આસન ભવ્યાત્માનું ચિન્હ જાણવું. ૨૭૫
તે વાતને વિચારતાં જણાવે છે;– सर्वथा योग्यताऽमेदे, तदभावोऽन्यथा भवेत् । निमित्तानामपि प्राप्तिस्तुल्था यत्तन्नियोगतः ॥ २७६ ॥
અર્થ–જે તે જીવાત્માઓમાં જે ગ્યતા છે, તેને ભેદ અપેક્ષા વડે માનીએ તે તે ગ્યતાને અભાવજ આવે, તેમજ નિમિત્તોની પ્રાપ્તિ પણ બધાને સરખી હોવા છતાં એકને મેક્ષ એગ્ય સમ્યકત્વ મળે, અન્યને ન મળે તેમાં ભવ્યત્વ વિવા બીજે કયે હેતુ સમજ. ર૭૨
વિવેચન–હવે સર્વ જીવાત્માઓમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ વિગેરે ગુણ રૂ૫ આત્મધર્મ સમાન જ છે છતાં તે ગુણધર્મ કેટલાક જીને વિકાસ કરવાની અનુકુલતા થાય છે અને કેટલાકને નથી થતી, તે માટે ભવ્યત્વ સ્વભાવને માન જોઈએ. જે એ ભવ્ય સ્વભાવનો સર્વથા સર્વ જીવાત્મામાં અભેદ માનીએ એટલે યોગ્યતાનો ભેદ ન સ્વીકારીએ–એકીભાવ માનીએ તે ભવ્યત્વની યોગ્યતાનો સર્વથા અભાવ આવે, એટલે સર્વ જીવે એક સ્વરૂપવાળા થાય, તે પછી ગ્યતાના ભેદને અભાવ માનતા આશ્ચર્યકારી સમ્યક્ત્વ બીજ આદિ ગુણેની કેટલાક જીમાં પ્રાપ્તિ થાય છે, અને કેટલાકને નથી થતી તે ગ્ય
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
તાના અભાવ તમારા મતે આવે છે, તેથી કાં તે બધાજ સંસારી રહેવા જોઇએ, કાઈને મેક્ષ થવાને અધિકાર જ ન હોવા જોઇએ અને માં તે અધા સાથે મુકત થવા જોઈએ, કારણ કે તેવા પ્રકારના ખીજદિકનું આધાન ગમે તેવા પ્રકારના વૃક્ષને માટે થાય છે, તેમાં તેવા પ્રકારની અન્યત્વ સ્વભાવ રૂપ ચેાગ્યતા જો ન સ્વીકારીએ તે કેવી રીતે સ ંભવે ? તેના ઉત્તર શકાકાર જણાવે છે કે ખટ્ટા જીવાને યાગ્યતા। અભાવ માનતા છતાં પણ તે તે જીવાને જેવા જેવા કારણને સહયેગ સંબ ંધ પ્રાત થાય તેવા તેવા ની પ્રાપ્તિ થાય, તેમ માનવામાં કાંઈ વાંધા નથી આવતા, કારણ કે ચાગ્યતાની વિચિત્રતા તમે કહા । તેમ અને સહકારી કારણ રૂપ, સહયોગ કારણ રૂપ નિમિત્તને માક્ષ પ્રાપ્ત અપ્રાપ્તિમાં કરણ કહીએ છીએ. આમ શકાકારના પ્રશ્નને ધ્યાનમાં લઇને પૂજ્યા જણાવે છે કે કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વીકૃત, પુરૂષા એ પાંચ કારણેાનો સરખા સમવાય સ ચાગ્યતાને આધીનજ છે. તે પછી પાંચ કારણેાની તુલ્યતામાં ચગ્યતા રૂપ સ્વભાવ આવેજ છે. તે વાદીના મતમાં ચેાગ્યતા સમાન હોવા છતાં પણુ કાર્યો નથી તું એમ જણાવે છે, તે ચેગ્ય નથી. બીજા કારણુ ની જરૂર છે, પરંતુ ચેાગ્યતા વિના ખીન્ન કારણેા ઘણા મળે છતાં કાય થવું જોઈએ તે નથી થતું માટે સર્વ કારણની સિદ્ધિ ચૈાગ્યતા-ભચવ સ્વભાવનેજ આધીન છે, તેયી સરખા સ્વભાવની યાગ્યતાવાળા ભવ્ય જીવામાં ભવ્યત્વ રૂપ ચેાગ્યતા હવે છતે, સરખા મૂળવાળા સહકારી કારણાની સામગ્રીની અનુકુલતા મન્યે છતે તે સર્વ જીવા તુલ્ય એટલે સરખા સ્વભાવવાળા કહેવાય છે. પણ તેથી
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુલ્ય ગ્યતા તથા તુલ્ય સામગ્રીના સહકારમાં તે જી તુલ્ય ફળની પ્રાપ્તિ અવશ્ય કરી શકે, પણ તેમ એક સાથે નથી બનતું. ૨૭૬
હવે તેથી વિપરીત હોય તે બાધક ભાવને પામે છે – अन्यथा योग्यताभेदः, सर्वथा नोपपद्यते । निमित्तोपनिपातोऽपि, यत्तदाऽऽक्षेपतो ध्रुवम् ॥ २७७ ।।
અર્થ–બીજી રીતે માનતાં યેગ્યતાને ભેદ કઈ પણ રીતે સિધ્ધ નથી થતું, તેમજ નિમિત્તની સિદ્ધિ પણ ગ્યતાના અભાવમાં સિદ્ધ થતી નથી. નિમિત્તોની પણ તુલ્યતાથી જ સિદ્ધ થાય તેમ છે. ૨૭૭
- વિવેચન–બીજી રીતે ચગ્યતાને એકાંતથી અભેદ માનીએ તે તેમાં સહકારી કારની તુલ્યતા–સરખાપણને ભાવ પણ માનવેજ રહ્યો, કારણ કે તે પાંચ સમવાયે જે કદાં છે, તેમાં એક યોગ્યતા રૂપ સ્વભાવ પણ તેમાં કારણ રૂપે ગણાવ્યું છે, તેથી એગ્યતાનો એકતે અભેદ માનતાં પાંચ કારણે ની સામગ્રીની સિદ્ધિ ઘટતી નથી. પણ કાલ આદિ પાંચ કારણોનો ઉપનિપાત થાય એટલે સંબંધથી જોડાય તે પાંચની પ્રાપ્તિની ચેગ્યતા જ્યાં હોય ત્યાં ફલની સિદ્ધિ થાય છે. એટલે કાલાદિક સમવાનું વિચિત્ર વ માનતાં પણ યેગ્યતાને એકાંત અભેદ માનીએ તો એ સર્વ જીવેને એકત્ર રૂપ અભેદતા સ્વભાવ માનીયે તે ત ઘટતી નથી. બીજી જે નિમિત્તાદિની સહકારી સામગ્રી ગ્યતાવાળાને પ્રાપ્ત થવા
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૧
રૂપે અને અયોગ્યતાવાળાને તે સામગ્રીને લાભ નથી મળતે એક અક્ષેપ વડે પણ યોગ્યતાના બળ પૂર્વક ખેંચવી તે તમારે પણ પડે છે જ. આથી ભવ્યત્વ સ્વભાવ રૂપ ગ્યતા ધવ-નિશ્ચયથી સિદ્ધ થાય છે. ૨૭૭
આથી યોગ્યતા તેજ તેવા પ્રકારનું જીવોમાં રહેલું તથા ભવ્યત્વ છે, એ વ્યકત કરતાં જણાવે છે:––
योग्यता चेह विज्ञेया, बीजसिध्ध्यापेक्षया। आत्मनः सहजा चित्रा, तथाभब्यत्वमित्यतः ।। २७८॥
અર્થ—અહિં આત્માની મગમનની યોગ્યતા તેનેજ કહેવાય છે કે જે સમ્યગુદર્શન રૂપ બીજની પ્રાપ્તિ માટેની યોગ્યતા છે, તેની જ અપેક્ષાએ ગણાય છે. તે તે આત્માને વિચિત્ર પ્રકારને અકૃતિમ તેવા પ્રકારને ભવ્યત્વ રૂપ સ્વભાવ જ છે, એમ જાણવું. ૨૭૮
- વિવેચન-ગ્યતા એટલે આત્માને મોક્ષગમન કરવા ગ્ય સહજ સ્વભાવ જ જાણવો એમ આગળના પ્રકરણના અનુસારે સમજવું, એટલે જેમ બીજની યંગ્યતાથી ઉત્પન્ન થતા વૃક્ષના ફલની સિદ્ધતા અનુભવાય છે. તેમ આમામાં રહેલી મેક્ષ ગમન રૂપ ગ્યતા બોજ ભૂત જે ભવ્યત્વ ભાવ છે, તેની અપેક્ષાવડે જીવ દેવપૂજા, ગુરૂભક્તિ, ધર્મોપદેશ સાંભવાની તીવ્ર વા, સંસારમાંથી કયારે છુટું એવા ઉપાયની શોધ, ધર્મક્રિયા અનુષ્ઠાનમાં ઉત્સાહ વિગેરે પ્રવૃતિનું આલંબન કરવાને આત્માને સહજ
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
-આત્માથી અભિન્ન એટલે સહભાવી (છવના સમાન કાલીન તેની સાથે રહેલે) સ્વભાવ છે. તેમાં અપૂર્વ આશ્ચર્ય કારીપણું રહેલુ છે. એટલે ચેગ્ય સમય આવે પરભવના ત્યાગ કરવા, સ્વરૂપને જાણુવા ઉદ્યમવંત થાય છે, તેવું તે આત્મામાં તેવા પ્રકારનુ ભવ્યત્વ- સુંદર સ્વભાવ ધરવાપણું, તથા અનાઢિ કાળથી લાગેલું પુદ્ગલાન દિપણું છે, તેને ત્યાગ કરવાપણું પૂર્વે જણાવ્યું છે, તેવું રહેલું છે, તે કારણે ભવ્યત્વ સ્વભાવ તથા અભવ્યત્વ સ્વભાવ વડે જીવામાં ભેદ પડે છે. ૨૭૮ કેવા ભેદ પડે છે, તે જણાવે છે— वरबोधेरपि न्याया- त्सिद्धिनों हेतुभेदतः । फळभेदो यतो युक्तस्तथा व्यवहितादपि ।। २७९ ।।
અર્થ – ઉત્તમ ખેાધિથી જીવા મુક્તિ પામે છે, પણ હતુની ભિન્નતાથી છે એમ ન માનવું, કારણ આત્માની ચેાગ્યતાથી ફૂલનો ભેદ માનવા તે ચેાગ્ય છે. માટે યાગ્યતાની વ્યવધાનતા તેમાં કારણ માનવી તેજ ચેાગ્ય છે. ૨૭૬
વિવેચન—ઉત્તમ પ્રકારનું એટલે વરખેાધિ નામ છે જેનું ઐવા ક્ષાયિક સમ્યક્ત્વ લક્ષણવાળા સુંદર તત્ત્વ સ્વરૂપના જ્ઞાન પૂર્વકની શુદ્ધ રૂચિ એટલે પરમાત્માના વચનમાં અપૂર્વ શ્રદ્ધા થવી તે જીવાત્માની સહજ ભાવની આત્માથી અભિન્ન સ્વભાવતાજ તેમાં હેતુ છે. તે અપૂર્વ એધિ અવશ્ય મુક્તિના હેતુ થાય છે, તેમજ અવાંતર ખીજી પણ જગતમાં પ્રભાવના કરનારી અપૂર્વ સિદ્ધિઓ આત્મા પ્રાપ્ત કરે છે, પણુ ખીજા નિમિત્તાદિ હેતુના ભેદથી
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૩ અથવા આચાર્યાદિની વિચિત્રતાથી થાય છે એમ ન સમજવું, પણ આત્માની તેવા પ્રકારની વિચિત્ર સ્વરૂપવાળી સહજ ભાવની ગ્યતાને તે પ્રભાવના મહદય વિગેરેમાં કારણરૂપે જાણવી. જેમ ફલની ભિન્નતા રૂપ કાર્યોનું જુદા જુદાપણું અનુભવાય છે. તેમાં ઉત્પાદન હેતુનું જુદા જુદાપણું થાય છે, તેમાં વિવિધ પ્રકારની જીવાત્માની યોગ્યતા વડે પ્રભાવના મહેદય કરવારૂપ તથા મોક્ષગમન રૂપ કાર્યોનું જુદા જુદાપણું થાય છે, તેમ અવશ્ય માનવું એમ કહેવાનું છે. ર૭૯
આમ હોવાથી જે સિદ્ધ થવાનું છે તે જણાવે છે– तथा च भिन्ने दुर्भदे, कर्मग्रंथिमहाचले। तीक्ष्णेन भावव्रजेण, बहुसंक्लेशकारिणि ॥ २८० ॥ आनन्दो जायतेऽन्यन्तं, तात्त्विकोऽस्य महात्मनः । सव्याध्यमिभवे यवद्, व्याधितस्य महौषधातू ॥२८१॥
અર્થતેવા પ્રકારના ગ્યતાના બલથી ભયંકર કમની મહાન ગ્રંથી–ગાંઠ દુઃખે કરીને ભેદાય તેવી પર્વત સમાન છે તેને અત્યંત કઠણ અને તીક્ષ્ણ ધારવાળા જમય કુઠાર રૂપ અપૂર્વ કરણ ભાવથી ભેદે છતે આત્માને જે અપૂર્વ આનંદ પ્રગટે છે, તે ખરેખર તાવિકજ આનંદ છે. જેમાં વિદ્યમાન મહાવ્યાધિથી પીડાતા રેગીને રોગ દૂર કરનાર મહાન ઔષધ મળવાથી આનંદ થાય, તેમ ભવ્યાત્માને પણ આનંદ થાય છે એમ સમજવું. ૨૮૦–૨૮૧
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન–તેવા પ્રકારની જીવાત્માની યેગ્યતા આત્માથી કથંચિત્ અભિન્ન હોવાથી તે યોગ્યતાના ફલરૂપ મોક્ષમાર્ગમાં ગમન થવારૂપ ક્રિયા, તેનું ફલ નિજેરા, અને અંતે મેક્ષ છે. તે બધા ફલનું કારણ આત્માની યેગ્યતા છે. તે યેગ્યતાથીજ નિમિત્તાની કારણ સામગ્રી પામી તે આત્મા ગ્રંથીભેદ કરે છે. તે વાત જણાવતાં કહે છે કે આત્મા અનાદિ કાલથી રાગ દ્વેષના આઠ પ્રકારના કર્મદલને સંગ્રહ કરે છે, તે રાગ દ્વેષરૂપ મોહનીય કર્મના બીજરૂપ કે જે અનંત ભયંકર સંસારમાં અવાચ્ય બહુ કલેશમય દુ અને આપતા છતા ભમાવે છે, તેવી અત્યંત દુખે કરીને ભેદી શકાય તેવી બીજ રૂપ અનંત મેહનીય કર્મદલના સમુહરૂપ ગાંઠ છે. તે કઠણ પત્થરના દલથી બનેલા હીમાલય (શૈલરાજ) જેવી અને દુર્બલ જીવાત્માથી અભેદ્ય છે. ભવ્યત્વ સ્વભાવરૂપ ગ્યતાવાળે મહાપુરૂષ અપૂર્વ કરણરૂપ ભાવ વાવડે તે કર્મબીજરૂપ ગાંઠને જે સમ્યગદર્શનને આવરી લેનાર છે, તેમજ મહાકષાયને
ઉપજાવનાર છે, તેને કેન્દ્ર વા વડે વૈતાઢય શૈલરાજની 'શિલાદિને ભેદે છે, તેમ ગાંઠને ભેદે છે. તે કર્મગાંઠને ભેદવાથી આત્માને કઈ પણ વખત નથી થયેલે એ મહાન સત્યતાવાળે અપૂર્વ આનંદ થાય છે. તેમજ તત્ત્વશ્રદ્ધામય એટલે સમ્યગૂજ્ઞાન દર્શનને અનુભવ પારમાર્થિક રૂપે પ્રગટે છે. સર્વ જીવોને ઉપકાર કરવા પ્રેરણું થાય છે, જેમકે કઈક મનુષ્ય કોઢ, જવર, ક્ષય આદિ મહાવ્યાધિથી ઘણું કાળથી અત્યંત પીડાતો હોય અને મુંઝવણ થતી હોય, તેવા રોગી આત્માને રગને ઉપાય હાથ આવતા ન હોય તેવા
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવસરમાં તે પુરૂષના પુન્યના બળથી પરમ વઘની નજરે ચઢી ગયે હેય, તે તે વૈદ્ય પણ અત્યંત કરૂણાવંત હોવાથી તે જીવને રેગમાંથી ઉગારવા માટે શ્રેષ્ઠ ઔષધ રૂપ કવાથ (ઉકાળે) તથા કાષ્ટાદિક ચૂર્ણ અથવા મહાન રસાયનાદિ ઔષધ તેના યોગ્ય અનુમાન સાથે આપે અને તેનું પાન કરતે રેગી રેગથી મુકત થાય છે, ત્યારે તે રેગી પણ અપૂર્વ આનંદને અનુભવ કરે છે, તેમ ગ્રંથી ભેદીને સમ્યગદર્શનને પામેલા આત્માને અકલ્પનીય પરમ આનંદને અનુભવ થાય છે. ૨૮૦–૨૮૧
હવે ગ્રંથભેદ એટલે શું? તે જણાવે છે – भेदोऽपि चास्य विज्ञेयो, न भूयो भवनं तथा । तीव्र सक्लेशविगमात्, सदा निःश्रेयसावहः ॥२८२॥
અર્થ–-આમ ગ્રંથી ભેદથી જેમ આનંદ થાય છે, એટલું જ નહિ પણ ફરીથી તેવી ગાંઠ ન બંધાય તેને. પણ આનંદ થાય છે. કારણ એ છે કે ભયંકર કલેશને નાશ થવાથી સદા શાધતા કલ્યાણને તે ગ્રંથી ભેદી અનુક્રમે પામે છે. ૨૮૨
વિવેચન –અહિઆ જે આનંદ થાય છે તે એકલા ગ્રંથીને ભેદ થયે છે તેટલા માટે છે એમજ નથી, પરંતુ ગ્રંથી ભેદ કર્યા પછી જીવાત્માને અપુનર્ભવતા અથવા અપુનબંધકતા એટલે ફરીને મહાન કલેશના હેતુભૂત થાય તેવા લાંબા કાળ સુધી નવા નવા જન્મ મરણ ૫ સંસાર નથી બંધાતા એ પણ આનંદના હેતુ છે. કારણ કે તેવા પ્રકારના
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીવ્ર ભયંકર કષાયોને નાશ પ્રાય: ગ્રંથભેદથી થાય છે, ફરીને તેવા દુ:ખદાયી કર્મ કલેશ હેતુને નથી ઉપજાવતે, તેમજ ગ્રંથી ભેદ સર્વદા મોક્ષ માર્ગમાં એટલે સમ્યગૂજ્ઞાન દર્શન ચારિત્રરૂપ સંયમ માર્ગને પણ અવશ્ય હેતુ થાય છે. એટલે મોક્ષને હેતુ થાય છે, તે પણ આનંદનું કારણ છે. ૨૮૨
આ માટે બીજે પ્રમાણમય અભિપ્રાય પણ જણાવે છે – जात्यन्धस्य यथा पुंसश्चक्षुलाभे शुभोदये । सदर्शनं तथैवास्य, ग्रन्थिभेदेऽपरे जगुः॥ २८३ ॥
અર્થ—જેમ જન્મથી અંધ પુરૂષને શુભ પુન્યદયથી ચક્ષના લાભથી તથા જગતના પદાર્થોને જેવાથી જે લાભ થાય તેને આનંદ થાય છે. તેમ ગ્રંથી ભેદીને સમ્યગદર્શન મળવાથી મોક્ષમાર્ગની સમજણ પડવાથી અપૂર્વ આનંદ થાય છે. ૨૮૩
વિવેચન–જે પુરૂષ અશુભ કર્મના ઉદયથી જન્મ સમયથી અંધ થયેલે હય, અથવા અંધત્વ જન્મ, સાથેજ આવેલું હોય, તે કારણે જગતમાં કૃષ્ણ, રકત, વેત વિગેરે રૂપ દેખવા જાણવા રૂપ જ્ઞાનને અભાવ હોય છે. તેથી સામે મિત્ર વા શત્રુ આવ્યા હોય તેને સત્કાર કે સામને નથી કરી શકતે, એ કારણે તેને બહુ દુઃખ ભેગવવું પડે છે. આવા પુરૂષને જ્યારે શુભ પુન્યને ઉદય થાય, ત્યારે કશળ વૈદ્યના ઓષધગે તે પડદે ઉઘડી જાય છે, ચક્ષુ કમલ પુષ્પની પેઠે વિકસ્વર બને છે, તે ચક્ષુની દર્શન શક્તિ
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડે જગતના સર્વ પદાર્થોને બંધ થાય છે. તેથી જેમ અપૂર્વ આનંદ થાય છે. તેમજ વળી પૂર્વ ભવમાં અનુભવેલા પદાર્થોના અવધથી જાતિસ્મૃતિ જ્ઞાન પણ થાય, તે પણ કદાચિત સમ્યકત્વના લાભમાં પણ હેતુ થાય છે. તેવીજ રીતે જીવાત્મા જે પૂર્વે અનાદિ કાલથી મિથ્યાત્વવંત પુરૂષ છે, તેને શુભ પુન્યાનુબંધી પુન્યના ઉદયથી, સદગુરૂને સંગ થવાથી સધ થવા વડે યથાપ્રવૃત્તિ કરણ કરી અપૂર્વ કરણના બલવડે ભયંકર સંસારના બીજરૂપ રાગ ષિમય મેહનીય કર્મની કઠણ ગ્રંથીને ભેદ કરવાથી પૂર્વે જે સમ્યજ્ઞાનના અભાવે ભવભ્રમણને ભય હતું તે નષ્ટ થયો, કારણ કે ગ્રંથો ભેદથી સમ્યગદર્શન તથા જ્ઞાન વડે જગતમાં વિદ્યમાન સત્ય પદાર્થોના સ્વરૂપ સ્વભાવના યથાર્થ જ્ઞાનપૂર્વકની પૂર્ણ શ્રદ્ધા, દેવ ગુરૂ ધર્મને સાચે અવબેધ થયે, એટલે તે મહાશય અપુનબંધક ભાવને ભજનારે થયે, તે પણ આનંદને હેતુ છે. આ પ્રમાણે ગ્રંથો ભેદથો બહુ લાભ જીવોને થાય છે એમ અન્ય યેગી પુરૂષોને મત છે. ૨૮૩
તે કારણે આગળ અપુનબંધકની સ્થિતિ વિશેષ જણાવે છે –
अनेन भवनैर्गुण्यं, सम्यग्विक्ष्य महाशयः । तथामव्यत्वयोगेन, विचित्र चिन्तयत्यसौ ॥ २८४ ॥
અર્થ–આવી રીતે ગ્રંથી ભેદ થવાથી જીવાત્મા સંસારમાં નિર્ગુણતા અસારતા દેખે છે તેમજ તે મહાશય
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮ તેવા પ્રકારની ભવ્યત્વતા વડે સંસારનું સ્વરૂપ બહુ વિચિત્ર છે, એમ ચિંતવન કરે છે. ૨૮૪
વિવેચન–ઉપર કહી ગયા તેવા પ્રકારે ગ્રંથી ભેદ. કરવાથી જે શુદ્ધ સમ્યગુદર્શન તે ભવ્યાત્માને થયેલું છે, તેના બે ભવ એટલે જન્મ, જરા, મરણ, રોગ, શોક, સંગ, વિયેગ વિગેરે અનેક પ્રકારના દુ:ખની બહુલતા દેખે છે. તેથી સંસારને નિર્ગુણ એટલે જરા પણ સુખ આનંદ આરોગ્ય રૂપ ગુણ વિનાને યથા સ્વરૂપે જુવે છે. તે કારણે ઉત્તમ વખાણવા યંગ્ય અધ્યવસાયવંત મહાશય તેવા પ્રકારની ભવ્યત્વતા વડે એટલે નજીકમાં મુક્ત થવા યોગ્ય આમ શકિતને વિકાશ તેવા પ્રકારને થવાથી, તે ભિન્નગ્રંથીવાળા મહાશય સંસારના ભાવોની વિચિત્રતાને અતિકિલષ્ટતા રૂપે ભાવતે છતે આત્મસ્વરૂપને અનુભવમાં ઉતારે છે. ૨૮૪
તે વાતને પ્રગટ કરતાં જણાવે છે – मोहान्धकारगहने, संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः, सत्यस्मिन्धमतेजसि ॥२५॥
અર્થ–હા! મહાખેદની વાત છે કે અત્યંત સત્ય તેજવાળા ધર્મનું વિદ્યમાનપણું હોવા છતા પણ જીવાત્માએ અત્યંત ગહન મેહના અંધારાવાળા સંસારમાં ભમે છે. ૨૮૫
વિવેચન–અહો ભવ્યાત્માઓ! તમે એક આશ્ચર્ય તે જાવ, તે એ છે કે જગતમાં સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા દેવાએ સ્વમુખ કમલદ્વારા જે ઉપદેશવડે સમ્યગજ્ઞાન પ્રકાશિત
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૯.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરેલુ છે, તે અત્યંત સપૂર્ણ સત્ય ભાગળથી પ્રકાશિત કરેલા ધર્મ સ્વરૂપ અનંત સૂર્યની પ્રભા સમાન સમ્યગ્રતાનના પ્રકાશ જગતમાં વ્યાપક હાવાથી, તે જ્ઞાનસૂના પ્રકાશથી સમ્યગૂદનવંત આત્માએ વડે દેખાય છે, આમ હાવા છતાં જગતમાં જે જીવ અજીવ આદિ પદાર્થો પાત પોતાના અન ંત ગુણ તથા પર્યાયને કરતા વિદ્યમાન છે, તેને અનંત જીવાત્માએ અનાદિ કાલથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ ચેાગરૂપ અજ્ઞાનતા રૂપ ભયંકર કારથી જેમના વિવેક ચક્ષુ ઉપર પડળ આવેલા છે તે કારણે ઘેરાયેલા અવાચ્ય દુઃખરૂપ મહાસંસાર સમુદ્રમાં વારંવાર નવા નવા જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિને ભાગવતા છતા ભમે છે, તે અત્યંત ખેદના વિષય છે. ૨૮૫
અધ
હવે તે જીવાત્માના ઉદ્ધાર કેવી રીતે થાય ? એવી ભાવના તેમના મનમાં આવે છે તે ભાવી તીથંકરા જે વિચાર કરે છે તે જણાવે છે:—
अहमेतानतः कृच्छ्राद्, यथायोगं कथञ्चन । અનેનોજ્ઞાયામીતિ, વોધિસમન્વિતઃ ।। ૨૮૬ !
અં—હું તે સર્વ જીવાને કાઈ પણ ઉપાય વર્ડ જેમ ચૈાગ્ય લાગે તેમ આ ભયંકર દુ:ખમાંથી ઉગાર્' એવી ભાવના જેમને ઉત્તમ આધિસત્ત્વ પ્રાપ્ત થયેલું છે તે વિચારે
છે. ૨૮૬
વિવેચન—હુ· સંસારના જન્મ મરણ આધિ વ્યાધિના ભયકર ચક્રાવામાં પડેલા અવાચ્ય દુ:ખથી
પીડાતા સર્વ
૨૯
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦.
જીવાત્માને ભયંકર સંસાર સમુદ્રમાંથી જેને જેવા સાધનની જરૂર હોય તેને તેવી રીતના સાધનની પ્રાપ્તિ કરાવીને કોઈ પણ ઉપાય વડે સંસારથી પાર ઉતારૂં, આવી સર્વ દયા કરતાં શ્રેષ્ઠતર ભાવ યા જેઓમાં વતે છે તેજ મહા
મા પુરૂષે ઉત્તમ બોધ યુક્ત ભાવી તીર્થકરે જાણવા એટલે સુંદર સમ્યકત્વરૂપ ઉત્તમ તવ સ્વરૂપને બંધ જેમને છે તે મહાપુરૂષ પ્રવરેજ ભાવિ અહંતે થાય છે તેમ જાણવું. એવા પુરૂષ જ જગતનું કલ્યાણ કરનારા જાણવા. ૨૮૬
હવે તે મહાપુરૂષમાં કેવા ગુણે છે તે જણાવે છે – करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा । તવ રે ધીમાન વર્ધમાનમહોય છે ૨૮૭ |
અર્થ–કરૂણાદિક ગુણવાળે, હંમેશાં પારકાના કાર્યો કરવાના સ્વભાવવાળે, તેમજ સારી બુદ્ધિવાળા વધતા પુ. દયથી નિત્ય વધતા ભાવવાળે તેવા કાર્યોની નિત્ય પ્રવૃત્તિ કરે છે. ૨૮૭
વિવેચન–અપુનાબંધક ભાવવાળા કે જેમને સર્વેત્કૃષ્ટ બોધિતત્ત્વને-સભ્યત્વને ઉદય થયે છે, તે મહાપુરૂષ ભાવ કરૂણ દયા તથા સત્ય ધમ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાળે વિગેરે ગુણવાળો હોય છે. કહ્યું છે કે “મgો નિષેત્રો, संघेगो होइ तहय पसमुत्ति । एएसिं अणुभावा इच्छाण વારંવં શા સર્વ જી ઉપર કરૂણું એટલે દુઃખથી મુકત કરવાની ઈચ્છા, નિર્વેદ સંસારના અનુકુળ વા પ્રતિકુળ
For Private And Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૧
લાગતા સર્વ સંબંધ અસારતાવાળા છે, દેવાદિના ભેગો પણ દુઃખના હેતુ રૂપે છે, સર્વ જગતના વિષયો સાચા સુખના કારણ નથી, પરંતુ તે સર્વ ભેગે અવાચ્ય દુઃખનાજ હેતુ થાય છે તેથી તેને ત્યાગ, તેની ઈચ્છાઓને ત્યાગ કર તેજ મોક્ષને સર્વ કમથી મુક્ત થવાને એકજ હેતુ છે. આવા પ્રકારના પરિણામ રૂપ સંમ જગતના બધા જ કર્મવશ હોવાથી તેમના પ્રયત્નથી મારૂં કાંઈ અનિષ્ટ થઈ શકવાનું નથી, તેઓ તેમાં નિમિત્ત બને છે, તે તો મારા કર્મનાજ દેષ છે, આમ વિચારીને તેમના પ્રત્યે ક્રોધાદિને ત્યાગ કરનારા તે ઉપશમ ભાવવાળા કહેવાય છે. તેવા ગુણેને નિત્ય ધારણ કરનાર, તેમજ અન્ય જીવાત્માના કલ્યાણ માટે, તેમના દુઃખ દૂર કરવા માટે, તેઓના મક્ષ સુખના લાભ માટે, નિરંતર વ્યવસાયવાળા રહેતા હતા તેવી પ્રવૃત્તિવાળા મહાન બુદ્ધિવંત નિરંતર ગુણેમાં વધતા છતા મહાન પુન્યના ઉદયને પામે છે. ૨૮૭
તે વાત આગળ સિદ્ધ કરતાં જણાવે છે કે – तत्तत्कल्याणयोगेन, कुर्वन्सत्त्वार्थमेव सः। तीर्थकृत्त्वमवाप्नोति, परं सत्त्वार्थसाधनम् ।। २८८ ।।
ચાઈ તેવા તેવા પ્રકારના સર્વ જીવાત્માને માટે હિતકર કાર્યોને કરતા છતા. કરૂણારૂપ વેગથી પિતાના સાધ્ય અર્થની સિદ્ધિ કરતા તે મહાત્મા તીર્થકરપણાની લક્ષ્મીને પ્રાપ્ત કરનારા થાય છે. ૨૮૮
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન–તેવી તેવી કલ્યાણના હેતુમય ક્રિયાઓ કરવા વડે એટલે પરમ શુદ્ધ વીતરાગ પ્રણને આગમપ્રવચનને ભણવા વડે, ભણાવવા વડે, શુદ્ધ શ્રદ્ધાથી યુક્ત અપ્રમાદ ભાવે, સચ્ચારિત્રના પાળવાથી ઉપજેલી જે અતિશય પ્રવચન વ્યાખ્યાન શક્તિની અતિશયતા વડે ધર્મ કથા કરીને લેકેને મોક્ષમાર્ગમાં જોડતા, સમ્યગજ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરાવતા, શુદ્ધ પ્રમાણિક નિમિત્તમય ધર્મગના વ્યાપાર વડે જગતના જીને મેક્ષના બીજરૂપ સમ્યકત્વમાં સ્થાપન કરતા, સ્વમાન, પૂજા, ખ્યાતિની ઈચ્છાવિના પ્રશસ્ત શ્રેષ્ઠ ભાવવડે તે મહાત્મા વર બેધિલારૂપ તીર્થકરપણાની લક્ષ્મીને પ્રાપ્ત કરાવનારૂં મહાન પુન્ય પ્રાપ્ત કરે છે. અને તે અપૂર્વ શક્તિ વડે સર્વ ભવ્યાત્માને પરમ ઉપકારક વરધિ પ્રગટ થાય છે. ૨૮૮
તેમજ બીજી વાત પણ જણાવે છે – चिन्तयत्येवमेवैतत्, स्वजनादिगतं तु यः। तथानुष्ठानतः सोऽपि, धीमान् गणधरो भवेत् ॥२८९॥
અર્થ–સ્વકુટુંબી સ્વજનને દુઃખથી મુકત કરવા, કરાવવાની વિચાર કરતે છતે તેવા પ્રકારે જે ધર્મનું આચરણ કરે છે તે તેવા પ્રકારની સારી બુદ્ધિવાળા ગણધર થાય છે. ૨૮૯
વિવેચનપૂર્વે જણાવેલા સુંદર ભાવયુકત તે પરમ શ્રેષ્ઠ બુદ્ધિવંત વજન, કુટુંબ, ગ્રામ, નગર, દેશ, મિત્ર
For Private And Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૩
આદિ વિશેષ પ્રકારના વિભાગને લક્ષ્ય કરી સૌંસાર સમુદ્રથી તારવાની ભાવના કરનારો સુંદર સમ્યક્ત્વવંત આત્મા, તેવા પ્રકારના અનુષ્ઠાના તપ, જય, સ્વાધ્યાય કરતા અને અન્યાને કરાવતા, મહાન પરોપકાર કરતા છતા ગણુધરત્નતીર્થંકરના મુખ્ય શિષ્ય રૂપે થઈને દેવ, દાનવ, મનુષ્ય આદિથી પૂજાતા, વદાતા, દ્વાદશાંગીની રચનાવડે જગતને મહાન ઉપકાર કરનારા થાય છે. ૨૮૯
તેમજ વિશેષ જણાવતાં કહે છે:—
'
संविग्नो भवनिर्वेदा - दात्मनिःसरणं तु यः । आत्मार्थसम्प्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवळी ॥ २९०॥
અર્થ ભવથી વૈરાગ્ય-નિવેદ પામીને, જીવને કાઇનું શરણુ નથી એમ જાણીને, પેાતાના હિત માટે, ઇંદ્રિય તથા મનના સયમ કરતા છતા, સ્વરૂપમાં રમતા, જીવાત્મા મુંડ વાસુ કેવળી થાય છે, અને મેાક્ષ દશાને પામે છે. ર૯૦
વિવેચન-દશ પ્રકારના યતિધર્મમાં પ્રવૃતિ કરતા, હિંસા, ચેરી, અસત્ય, મૈથુન, પરિગ્રહના ત્યાગ કરતા, વીતરાગના ધર્મોપદેશમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને માક્ષાર્થે પ્રવૃત્તિ કરનારો આત્મા સવિગ્ન કહેવાય છે. કહ્યું છે કે " तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबन्धे, देवे रागद्वेष मोहा विमुक्ते । साधौ सर्वग्रन्थसन्दर्भहिने, सवेगोऽसौ निश्चलो योऽनुरागः ॥ १॥ સવિગ્નતાનું લક્ષણુ જણાવતા કહે છે કે જે ધર્મોમાં હિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રને ત્યાગવા યોગ્ય છે. એવા
For Private And Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
તથ્ય-સત્ય ઉપદેશ દેવાય છે, અને વીતરાગે કહેલા તત્ત્વમય, અનુષ્ઠાનરૂપ ધર્મને ઉપદેશ અપાયે છે, તે ધર્મમાં અનુરાગ એટલે પ્રીતિ કરવી રાગ, દ્વેષ, મોહ, માયા, કામ, ક્રોધ, અહંકાર, લેભ, અજ્ઞાનતા, મિથ્યાત્વ વિગેરે દેના નાશ કરનારા સર્વજ્ઞ દેવ છે માટે તેમના ઉપર પ્રેમભક્તિ રૂપ અનુરાગ કરવો તથા સર્વ પરિગ્રહની મમતાનો ત્યાગ કરનારા, સત્ય વીતરાગ કથિત ધર્મને ઉપદેશ આપનારા, સુસાધુ પ્રત્યે ગુરૂતા બુદ્ધિ ધરનારા, તથા સર્વજ્ઞ વીતરાગ દેવે કહેલા ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા એમ સુંદર તરવમયી ઉપર નિશ્ચયતા પૂર્વક જે દ્રઢ રાગ કરવો તે સંવેગ કહેવાય. છે. તે સંવેગવંત તેજ સંવિગ્ન આત્મા ભવ-સંસારને ગુણ વિનાને જાણે છે. ધરણ કે દેવ, નારક, તિર્યંચના ભવની પરંપરા જીવને દુઃખકારક અવશ્ય લાગે છે. તે કારણે તે સંસાર ઉપરથી જેને પ્રેમ ઉઠી ગયેલ છે તે નિર્વેદી કહેવાય છે. તે ભવ નિવેદથી સંસાર અસાર જાણવાથી તેમાં રખડતા આત્માને ધર્મ વિના કોઈ આશરે નથી, એટલે જન્મ, જરા. મરણ, ગ, શેક, હનન, દહન વિગેરે ભયંકર દુઃખ વેદનાને લીધે બળીને મહાપીડા પામતા, પિતાના આત્માને તે દુ:ખ સમુદ્રથી મુકત કરવા વિચાર કરે, તે અર્થે ચગ્ય ધર્મના અનુષ્ઠાન, જપ, સ્વાધ્યાય, ધ્યાન કરે, એમ એક પિતાનાજ માટે સમ્યફપ્રકારે પ્રવૃત્તિ કરતે, મન વચન કાયાની એકાગ્રતા કરવામાં સદા પ્રવૃત્તિ કરનારા આત્મા દ્રવ્યથી પાંચ મહાવ્રત, અને કેશસંડનથી દ્રવ્યમંડ થાય છે. અને ક્રોધ, માન, માયા, લેભ, કામ, મિથ્યાત્વને ત્યાગ કરી ભાવમુંડ થાય છે. તે આત્મા શુકલ ધ્યાન વડે
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫
સ્વ-સ્વરૂપને ભાવતે કેવળજ્ઞાન દર્શનને પ્રાપ્ત કરે છે, તે અન્યને ઉપકારક નથી થતા, કારણ કે વિશેષ અતિશય વિનાના હોવાથી, તથા શિષ્ય સમુદાય નથી હોતે તેથી મુંડ કેવળી ઉપદેશ દાનને પણ અતિશય ન હોવાથી મૂક કેવળી કહેવાય છે. તેનું દષ્ટાંત જાણવા પીઠ, મહાપીઠ એ બે સાધુનું જીવન શાસ્ત્રમાંથી જેવું એગ્ય છે ૨૯૦
અહિં વિચિત્ર ચિંતાની પ્રવૃત્તિ હોય, તેમાં તેવા પ્રકારની ભવિતવ્યતા હેતુ હોય છે તે જણાવે છે –
तथाभव्यत्वतश्चित्र-निमित्तोपनिपाततः। एवं चिन्तादिसिद्धिश्च, सन्यायागमसङ्गता ॥ २९१ ॥
અર્થ–તેવા પ્રકારની ભવિતવ્યતાના એગે અને વિચિત્ર નિમિત્તની પ્રાપ્તિઓ વડે આત્માઓને તેવા પ્રકારના વિચારે પ્રગટે છે, તે કારણે એવા ન્યાયથી યુકત છે તેમ આગમમાં પણ તેની સિદ્ધિ તેવી જણાવેલી છે. ર૯૧
વિવેચન—આમ જગતમાં મોક્ષનો એક માર્ગ સાધનારા અનેક જીવાત્માઓમાં જેઓને જેવી ભવિતવ્યતા હોય, તેવા પ્રકારના શુભ વા શુદ્ધ અનુષ્ઠાને કરતાં છતાં આશ્ચર્યકારી જુદા જુદા નિમિત્તે વડે તેવા ફલની પ્રાપ્તિ થાય છે. કેઈ આત્મા તીર્થંકર થાય, કોઈ ગણધર થાય, કોઈ સામાન્ય કેવળી થાય છે, અને સામાન્ય શિષ્યોના પરિવારથી યુકત થઈ જગતમાં વિચરતા ઉપદેશ આપીને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરાવે છે. કોઈ મૂક કેવળી થાય છે, કેઈ અંતકૃત કેવળી થાય છે, આમ વિચિત્ર તો પ્રગટ થવામાં તે
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
જીવાત્માઓને તેવા પ્રકારના કાલ, નિયતિ, સ્વભાવ ભાવીભાવ, કર્મ, પુરૂષાર્થ કારણેા રૂપ સમવાય ૫ ચક તેવી ચેાગ્યતાને અનુસારે પ્રાપ્ત થાય છે, અને પૂર્વ જણાવ્યા પ્રમાણે ચિંતા-ભાવના અનુષ્ઠાન પણ તેવા પ્રકારના થાય છે. કહ્યું છે કે —
66
न हि कारणवैचित्र्यमतरेण कार्यवैविध्यं लोकशास्त्रयोः क्वचित्केनापि प्रतिपन्नमस्ति "
વિના
કાઇ પણ કારણેા-સાધનાની વિચિત્રતા કાર્યાની વિચિત્રતાના સ`ભવ નથી, એમ લૌકિક તથા સમ્યગ્ જૈન આગમ-શાઓએ પ્રમાણુ પૂર્વક જણાવ્યું છે, એટલે ઉપર કહી તે વાત ન્યાય પૂર્વક આગમમાં પણ યથાર્થ રૂપે ઘટે છે. તેથી એમ નિશ્ચય માનવા કે ચિંતાદિક એટલે ભાવના વિશેષની વિચિત્રતાની પ્રાપ્તિ જીવાત્માને તેવી ભવિતવ્યતાના ચેગે તેવા વિચિત્ર નિમિત્તો વડે થાય છે. તેથી ભવિતવ્યતાની વિચિત્રતા વિના અન્ય મુખ્ય કારણ ઘટતું નથી. ૨૯૧
એ વાતને પૂર્ણ કરતાં જણાવે છે કે:
एवं कालादिभेदेन बीज सिध्ध्यादिसंस्थितिः । સામવેલયા યાયા-કુન્યથા નોષવયતે ॥ ૨૧૨ ॥
અર્થએ પ્રકારે કાદિ કારણેાનાં ભેદની વિચિત્ર તાથી ફલની વિચિત્રતા આવે છે, તેમ જીવાત્માઓને પણ નિમિત્ત ચેાગ્ય બીજાદિ સિદ્ધિ સામગ્રીની અપેક્ષાએ પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૭ થાય છે, એ વાત ન્યાયપૂર્વકની જ છે. તે વિના બીજી રીતે સિદ્ધ થતી નથી. ૨૨
વિચન–પૂર્વે જણાવેલ રીતે તેવા પ્રકારની કાલ, ક્ષેત્ર, દ્રવ્ય, ભાવ આદિની વિચિત્ર સ્વરૂપવાલી નિમિત્ત તથા ઉપાદાન કારણરૂપ અનુકુલ સામગ્રી વિશેષને અનુસારે બીજસિદ્ધિ એટલે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર, સાતા, અસાતા, પ્રભાવના, આદેયતા, ચકિત્વ, રાજ્યત્વ, ભેગીત્વ વિગેરેની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેમજ તેવા પ્રકારની ચમત્કારિક સિદ્ધિઓ અને લબ્ધિઓ તેમજ તેવા પ્રકારની વિચિત્ર બીજ રૂપ સામગ્રીને વેગ પણ કવિતવ્યતાને અનુસારે મળે છે. તેમજ તેવા પ્રકારના સદ્દગુરૂઓને સહકાર પણ તે ભવિતવ્યતાને અનુસારે મળે છે. તે વાત ન્યાય યુકત છે. એટલે સદ્યુતિયુકત છે. તે કારણે જે અન્યથા રૂપે હોય તે તેવા પ્રકારે કેવી રીતે બને? એટલે જેને ભાવી ભાવ કહેવાય છે તે ભવ્યત્વ વા ભવિતવ્યતા જાણવી. તે ભવિતવ્યતાની વિચિત્રતાને ન માનીએ તે બીજી રીતે તેવા કાર્યો બનવા સંભવ સિદ્ધ થતો નથી. માટે જે જે સિદ્ધિઓ શક્તિએ ભમાત્માને પ્રગટ થાય છે, તેવા પ્રકારની ભવિતવ્યતાના ગે, તેવા નિમિત્ત કારના સહકારને મેળવીને અવશ્ય બને છે એમ માનવું ૨૯૨ - હવે તેવા પ્રકારના હેતુને સિદ્ધ કરનારા ન્યાય વચનેને સ્મરણ કરતાં પૂજ્ય જણાવે છે –
तत्तत्स्वभावता चित्रा, तदन्यापेक्षणी तथा । सर्वाभ्युपगमव्याप्त्या, न्यायश्चात्र निदर्शितः ॥२९॥
For Private And Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮ અર્થ-જે જે કાર્ય બને છે તેમાં તે તે વસ્તુઓના સ્વભાવની વિશેષ પ્રકારની વિચિત્રતા એક હતુરૂપ છે, તેમજ તેવા તેવા બીજા નિમિત્તોની પણ અપેક્ષા તે કાર્યો રાખે છે, તેથી સવ કાર્યો તેવા પ્રકારની સામગ્રીઓથી વ્યાપક હોય છે, એમ સ્વીકાર કરે તે ન્યાય હવે આ ગ્રંથમાં દેખાડવામાં આવે છે. ર૯૩
વિવેચન-તે તે આત્માઓ વડે જે જે, વિચિત્રતા થવાની હોય છે તેને અનુકુલ તે આત્મામાં સ્વભાવ સત્તારૂપે રહે છે. તેમજ તેઓને તેવા પ્રકારની કાલ, દેશ, ગુરૂ સહાયક વિગેરે જુદા જુદા પ્રકારના સ્વભાવવાળી કારણેની સામગ્રીઓ મળવાની અપેક્ષા પણ હોય છે. એમ એક બીજા કારણોને પરસ્પર સંબંધ પણ તેવા તેવા થતા કાર્યોમાં અપેક્ષવા ગ્ય હોય છે. તે પ્રકારે વિશેષ રૂપે સર્વ કાર્યોમાં તેવા તેવા પ્રકારની અનુકુલતાવાલી સામગ્રીને સંગ હોય છે, એમ આપણે અવશ્ય માનવું જોઈએ, કારણ એ છે કે તે સહકારી કારણે કાર્યને વ્યાપીને અવશ્ય રહેલા હોય છે, એમ તે નજ માનવું કે અમુક કાર્યોમાં તે સામગ્રીની અપેક્ષા રહે છે અને અમુકમાં નથી. જેમકે જે બીજથી સહકાર ( બે) ઉગવાને હોય તે બીજને તેવા પ્રકારના પાણી, વાયુ, જમીન, ઋતુ વિગેરે અનુકુલ સામગ્રીને સહકાર મળે અવશ્ય વૃક્ષ અને તેના ફલની સિદ્ધતા રહેલી છે. તેમજ તે ન્યાયે જે જે કાર્યો જે જે આત્મા વિશેષથી થવા ગ્ય હોય તેને તેવા પ્રકારની સર્વ સામગ્રીને સહકાર મળે છે. તેનાથી થતા કાર્યોમાં આત્મા ઉપાદાન હેતુતાને પામે છે. તે
For Private And Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૯ વાત પૂર્વે (૨) ખાસીમા લેકમાં જણાવી છે. તે પ્રમાણે તે તે કાર્યોમાં તેના ઉપાદાન નિમિત્ત કારણોની વિચિત્રતા માનવી તે ન્યાય એટલે નીતિ યુકતજ છે, એ પરમાર્થ જાણ. ૨૩
અહિં અન્ય પંડિતેના અભિપ્રાયે જણાવતા કહે. છે કે –
अधिमुक्त्याशयस्थैर्य-विशेषवदिहापरैः। इष्यते सदनुष्ठानं, हेतुरत्रैव वस्तुनि ॥ २९४ ॥
અર્થ–મુક્તિમાં ગમન થાય તેવા શુભ વા શુદ્ધ અધ્યવસાયમાં જેટલા અંશે વિશેષ પ્રકારની સ્થિરતા થાય. અને તે દયેયને સમ્યફ પ્રકારે લક્ષ્ય કરીને કિયા અનુષ્ઠાને કરાય, તે મોક્ષને હેતુ થાય છે. એમ અન્ય મતવાળાઓ પણ માને છે. ૨૯૪
વિવેચન–અધિમુકિત એટલે આત્મા સર્વ કર્મ બંધનથી મુકત થાય, પરમાનંદને ભકતા થાય, એવા પ્રકારના અધ્યવસાયથી ચુકત સંપૂર્ણ શ્રદ્ધાયુકત થયેલે આત્મા સર્વ પ્રકારના બાહ્ય સંક૯૫ વિકલ્પ વિના મનમાં સ્થિરતા લાવીને સંસારના કલેશના હેતુઓ વિદ્યમાન હોવા છતાં પણ ઉદ્વેગ, વિષાદ આદિ દોષોના કારણે આડા આવે તે પણ જરા પણ શ્રદ્ધામાં ફેર ન પડે, તેમજ વિષયભેગના દેવત્વ, ચકિત્વ આદિ ભેગના પ્રભનો આવે, લબ્ધિ સિદ્ધિઓની બાહ્ય શકિતઓને પ્રભને આવે તો પણ મુંઝાય નહિ, એટલે
For Private And Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્ય સિદ્ધિઓમાં લોભાય નહિ, આમ વિશેષ પ્રકારનું અતિશયવા શ્રદ્ધામય સ્થિરત્વ જે મહાત્મામાં હોય છે તે અધિમુકતાશયવાલે કહેવાય. તેવા આશયવાલામાં સ્થિરતાવા મુમુક્ષુ સમજ. આ પ્રમાણે ગતના વિચારક અન્યમત વાલા એટલે સાંખ્ય યોગદશનવાલા મહાપંડિત કહે છે. કારણકે તેવા પ્રકારના સ્થિરતાવાલા જ મુકિતની શ્રદ્ધાવાલા હોય છે, તેવા આત્માઓ મનવચન કાયાની શુદ્ધતા પૂર્વક સારા પ્રકારના અનુષ્ઠાનની પ્રવૃત્તિ કરે છે, એટલે યમ, નિયમ, વ્રત પચ્ચખાણ પૂજા આદિ શુદ્ધ યુગનો અભ્યાસ કરે છે. કહેવાનું કે તે આત્મા સર્વ જીવેની હિંસાનો ત્યાગ, મૃષાવાદને ત્યાગ, ચેરીને ત્યાગ, મિથુનને ત્યાગ અને પરિગ્રહની મમતાને ત્યાગ કરે છે. તેમજ ખાદ્યાખાદ્યને વિવેક કરી અખાદ્યને ત્યાગ, અગમ્યના ત્યાગ પૂર્વક બાહ્યા અત્યંતર શૌચતા પાળે છે. તેમજ તપ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, સિદ્ધાંત જ્ઞાનને અભ્યાસ કરે છે, દેવગુરૂની પૂજાભક્તિ કરે છે, મેલના અર્થિની સાધર્મિક ભાવે ભક્તિ કરે છે, તે સવ મેક્ષમાર્ગ પ્રાપ્તિના સાચા અવંધ્ય હેતુઓ છે. કારણકે તેવા પ્રકારના સદનુષ્ઠાનને અભ્યાસ કરનારા તેવા પ્રકારના બલવંત અધ્યવસાયના ને તીર્થકર વા ગણધરે, અથવા સામાન્ય કેવળી અથવા મુંડ કે મુક કેવળીઓની અવસ્થાને તરતમ ગે પામે છે, ને મેક્ષની પ્રાપ્તિ પણ કરે છે. આ સાધ્ય વસ્તુઓમાં તેવા પ્રકારના તે તે અનુષ્ઠાને ઉપાદાન વા નિમિત્તે કારણે થાય છે. જો કે તે અનુષ્ઠાનેમાં નામને ભેદ આવે છે તે પણ તે સવ નામ તથા આકારમાં ભેદવાલા હોવા છતાં પરમ પદની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ વા પુષ્ટાવ
For Private And Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૧
લબન કારણ અવશ્ય થાય છે, માટે તે સર્વ અનુષ્ઠાને આપણને પૂર્ણ ઉપકાર રૂપ છે, તે વાત પૂર્વે જણાવેલી છે, જેમને આવા પુરૂષમાં એટલે તીર્થકર, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓના ઉપદેશમાં પૂર્ણ વિશ્વાસ–શ્રદ્ધાસ્થિરતા પૂર્વક હોય, અને તેમના કહ્યા પ્રમાણે શુદ્ધ વા શુભ અનુષ્ઠાનની આચરણ કરતો આત્મા તીર્થ કરત્વને પામે છે, મધ્યમ શ્રદ્ધાથી કરતો ગણધરવ, અ૯પ શ્રદ્ધાવંત સામાન્ય કેવળી, અ૮૫તર શ્રદ્ધાવત મુકકેવળી અથવા મુંડકેવળીપણાને પામે છે. એમ અન્ય આચાર્યોને મત છે. ર૯૪
અહિં વિશેષ પ્રકારના મતભેદને બતાવતા કહે છે – विशेषं चास्य मन्यन्त, ईश्वरानुग्रहादिति । प्रधानपरिणामात्तु, तथाऽन्ये तत्त्ववादिनः ।। २९५ ॥
અર્થ_વિશેષ વાત કરતાં જણાવે છે કે કેટલાક અન્ય મતવાદીઓ મુક્તિની પ્રાપ્તિમાં ઈશ્વરને અનુગ્રહ હોય છે તેમ માને છે, તેમજ કેટલાક પ્રધાન પ્રકૃતિના પરિણામને હેતુ માને છે, એમ તવને વાદ કરનારા મુક્તિમાં અનેક જુદા જુદા હેતુઓની કલ્પના કરે છે. ૨૫
વિવચન–વિશેષ વાત કરતાં શ્રીમાનું જણાવે છે કે પૂર્વ મુક્તિની પ્રાપ્તિ માટે યોગ્ય શ્રદ્ધા યુક્ત અનુષ્ઠાન કરવા જોઈએ તેમ જે વાત કહેવાઈ છે, તેને સ્મરણ કરતાં કહે છે કે આ આત્માને અધિમુક્તિના આશયમાં સ્થિરતા આવવી એટલે સર્વ કર્મકલંકને ત્યાગ કરીને સહજાનંદમય શિવપદની પ્રાપ્તિને અભિલાષ થવા માટે જે અધ્યવસાય
For Private And Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
રૂપ પરિણામધારા પૂર્ણ શ્રદ્ધામય સ્થિરતાવાળી હોય તે મુક્તિમાં ઉપાદાને કારણે થાય છે. એ વાત સર્વ દર્શનવાદીઓ માને છે, તે પણ તેઓ વિશેષ વાત એ જણાવે છે કે તેવા પ્રકારની સ્થિરતામાં કઈ ઈશ્વર, મહેશ્વર, વિષ્ણુ, સદાશિવ વિગેરેની કૃપા-મહેરબાની–મુક્ત કરવાની ઈચ્છા વિગેરે મેક્ષમાં હેતુ છે તેમ જણાવે છે, તેમજ કેટલાક માને છે. વળી કેટલાક પ્રધાન પ્રકૃતિ અથવા માયા કે સત્વ, રજસ તમે રૂપ છે, તે પ્રકૃતિએના પરિણામને મેક્ષમાં હેતુ જણાવે છે, એટલે ત્રણ પ્રકૃતિએ આત્માથી દૂર જવા રૂપને મુક્તિનો હેતુ કહે છે, એટલે પ્રકૃતિ પોતાને અધિકાર જીવાત્મા ઉપરથી દૂર કરવાથી જીવ મુક્ત થાય છે, એમ તવવાદના રસિક વાદીઓ મુક્તિ માટે અનેક બાહ્ય હેતુની ચર્ચા કરે છે, પરંતુ આત્મસ્વરૂપની પ્રાપ્તિ છે તેજ મુક્તિને હેતુ છે તેમ અહOાસ્ત્રો જણાવે છે. ૨૯૫.
ઉપર જે મતવાદીઓના અભિપ્રાય જણાવ્યા તેનો જવાબ આપતાં જણાવે છે –
तत्तत्स्वभावतां मुक्त्वा, नोभयत्राप्यदो भवेत् । एवं च कृत्वा ह्यत्रापि, हन्तैषव निवन्धनम् ॥२९६॥
અથ–તે તે જ ના તે તે સ્વભાવે જણાવ્યા છે તેને છોડીને બીજી કોઈ પણ રીતે કોઈ મતવાદથી આત્માની સિદ્ધિ થતી નથી. માટે વસ્તુ સ્વરૂપ આમ
For Private And Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૩
હોવાથી અમે જે કારણેા જણાવ્યા છે તેમાં શ્રદ્ધા શખવી
યોગ્ય છે. ર૯૬
વિવેચન—તે તે પૂર્વે જણાવેલા તીર્થંકરત્વ, ગણુ ધરત્વ, સામાન્ય કૈવલીત્વ, મુક કેવલી, અંતકૃત કેલીત્વ અથવા મુડ કેવલી વિગેરે વિશેષ પ્રકારના મહોદય વાળાંલભો જે આત્માઓને મળવામાં જેવી ચેાગ્યતા હોય છે, તેમાં તેમના સહજ ભાવના સ્વભાવની વિશેષતાની યોગ્યતા તેજ હેતુતા છે, તે યોગ્યતા ન માનવાથી અન્ય— બીજી રીતે ઈશ્વરની કૃપા અથવા પ્રધાન પ્રકૃતિના પરિણામના પક્ષ કરવાથી તે વસ્તુસ્વભાવતી સિદ્ધિ થતી નથી, કારણુ જગતમાં એકજ વ્યક્તિ રૂપે ઇશ્વર છે તેવી સિદ્ધિ થતી નથો, તેથી શ્રો ભગવદ્ ગીતામાં પાંચમા અધ્યયનમાં ચૌક્રમી અને પંદરમી ગાથા આ પ્રમાણે કહે છે
.
न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं, स्वभावस्तु प्रवर्तते ॥
१४ ॥
ગીતા અ. ૫.
અથ—ઈશ્વર એટલે પરમાત્મા લેાક-જગતના જીવામાનું કર્તૃત્વ-કરવાપણાને નથી સ્વીકારતા, તેમજ કર્મ પણું જીવાત્માને નથી આપતા, એટલે પુન્ય કે પાપને પણ પ્રભુ આપનાર નથી. તેવીજ રીતે જીવાત્માને કથી જે લ ભેળવવાના હોય તેના સંબંધ પણ નથી કરાવી દેતા, ત્યારે એમ કેમ બને ? જે અનિષ્ટ લ લેવા નથી ઈચ્છતા છતાં તે કુલ કેવી રીતે ભાગવે ? આમ શંકા થાય
For Private And Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને ઉત્તર આપતાં જણાવે છે કે તે જીવાત્માઓને સ્વભાવ જ છે કે પોતે અજ્ઞાનતાના ગે પોતાને નરક આદિ ઝતિમાં જવું પડે તેવાં કર્મ કર્યો હોવાથી તેવા પ્રકારના સંસારરૂપ ભવમય ગતિને કર્તા જીવાત્મા તેિજ બને છે. તેમજ કર્મનો કર્તા પણ પ્રભુ નથી, પરંતુ જીવાત્મા અજ્ઞાનથી અંધ હોવાથી દુઃખના હેતુઓને સુખના હેતુ સમજી તેવા પાપાદિક કર્તવ્ય કરીને, તેવા પ્રકારના કર્મને સજે છે, તેવી જ રીતે કર્મનું ફલ કે જે સુખ રૂપે હય, દુઃખ રૂપે હોય, તેને ભેગવવા ગ્ય જે જે પદાર્થો હોય તેમને અજ્ઞાનતાથી સંબધ કરે છે કારણ કે તેવી જીવાત્માની સ્વાભાવિક ગ્યતા તેમાં વતી રહેલી છે. તે સાથે સંબંધ ધરાવતી વસ્તુ પણ અત્રે જણાવતાં કહે છે કે પ્રભુને જીવાત્મા ઉપર કૃપા કરવી કે અવકૃપા કરવી તે પણ સ્વભાવ નથી. તે જણાવતાં કહે છે ક– " नादत्ते कस्यचित्पापं, न चैव सुकृतं प्रभुः।
अज्ञानेनावृतं ज्ञानं, तेन मुह्यन्ति जन्तवः ॥१५॥
પરમાત્મા કાઈના પાપને લઈને જીવને પા૫ મુક્ત કરતા નથી, તેમ પુન્ય પણ નથી લેતા, પરંતુ જીવાત્મામાં જે મેહમય અજ્ઞાન રહેલું છે તેણે તેઓની જ્ઞાનરૂપ જે સારાસાર વિચારની શકિત છે. તેને આવરણ કરી દીધી છે, એટલે જ્ઞાનાવરણીય કર્મથી જીવાત્માની વસ્તુ સ્વરૂપને યથાર્થ ભાવે જાણવાની શકિત અવરાઈ છે–ઢંકાઈ ગઈ છે, તેથી જીવાત્મા મેહના ગે મુ ગાઈને વિપરીત કાર્યો કરે છે. છતાં માને કે તે ઈશ્વરરૂપ એક વ્યક્તિ છે તે પણ
For Private And Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૫
તેના ગુણદોષ વિચારતાં તે ઇશ્વરના અનુગ્રહ એકાંત મુક્તિના હેતુ છે તેમ સિદ્ધ થતું નથી. ખીજું ઈશ્વરના અનુગ્રહ સર્વ જીવા ઉપર સરખા જ હાવા જોઈએ. તેમાં પક્ષપાત ન હાવા જોઈએ. જ્યાં પક્ષપાત હોય ત્યાં ઈશ્વરના ઈશ્વરત્વની હાનિ આવે છે, માટે તે ઈશ્વરને અનુગ્રહ અનેકાંતિક ( વ્યભિચારી ) હોવાથી અસિદ્ધ થાય છે. તેમજ પ્રધાન પ્રકૃતિ સત્ર સમાન ભાવે સર્વ જીવામાં સરખી વર્તે છે. તેના પરિણામ પણ સત્ર સરખા જ થાય છે, તેથી જીવોને અનુગ્રહ કે ઉપઘાત વિશેષ થવાને સંભવ સિદ્ધ થતો નથી. માટે માક્ષ માર્ગોમાં જે જે અનુષ્ઠાના ભવ્યાત્માઓને થાય છે, તે અમારા મનમાં તે સજ્ઞ પ્રણીત શાસ્ત્રોમાં પ્રમાણ પૂર્ણાંક સિદ્ધ કર્યો છે, તેમ મનતા હાવાથી તે ઈશ્વરના અનુગ્રહ તથા પ્રકૃતિના પરિણામ હેતુના અનેકાંતિક વ્યભિચારથી દોષિત હોવાથી અસિદ્ધ થાય છે. માટે આ સ્યાદ્વાદ જૈન સિદ્ધાંતનેા મેાક્ષ સંબંધી વિચાર સ્વીકારવો ચેાગ્ય છે. તે માટે બીજી સકલ્પ વિકલ્પ રૂપ વિચારણાના ત્યાગ કરીને જીવિશેષને જે સહજ સ્વભાવ છે તે રૂપ ભવ્યત્વ સ્વાવ અથવા ચાગ્યતા રૂપ સ્વભાવને તે મહા પુરૂષથી થતા આશ્ચય કારી કાર્યામાં હૈતુતા માનવી જોઈએ. કારણ કે તે સર્વ કાર્યોની હતુતાની સિદ્ધિ ખતાવે છે, માટે તે સ્વભાવ ૩૫ ચેાગ્યતાના જ સ્વીકાર કરવો તે ચેાગ્ય છે. ર૯૬
હવે કાઈ વાદીએ ઉપર પ્રમાણે અન્ય મતને માનતા
For Private And Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં તેમાં પોતાની અનુમતિ જણાવે છે તે વાત જણવતાં કહે છે:–
आर्थ्य व्यापारमाश्रित्य, न च दोषोऽपि विद्यते । अत्र माध्यस्थ्यमालम्ध्य, यदि सम्यग्निरूप्यते ॥२९७॥
અથ–અર્થને અનુલક્ષીને ઈશ્વરને અનુગ્રહ ઈચછવો તે રૂપ વ્યાપારને આશ્રય કરતાં દેષ થતું નથી એમ માધ્યસ્થ ભાવનું અવલંબન કરીને સાચી રીતે વિચારતાં જણાવે છે. ૨૯૭
વિવેચન–અર્થ એટલે આત્માની જે શક્તિ રૂપ સામર્થ્ય છે તેનું પ્રાગટય કરવા માટે જે તેવા પ્રકારની ઈશ્વરની મહેરબાની કે જે ભવ્યાત્માને આત્મસામર્થ્યને પ્રગટ કરવામાં પુછાવલંબન રૂપ થાય છે એમ માનીને આરાધવામાં જરા પણ દોષ નથી, કારણ કે પાવાદ સિદ્ધાંતને અનુસરે અપેક્ષા વિચારતા ઈશ્વર કે જે વીતરાગ છે, તેમના સ્વરૂપના ધાન સમાધિ વડે આત્મા પિતાના ઈષ્ટિ પદાર્થોને પ્રાપ્ત કરે છે. તે કારણે યુક્તિ તર્ક ન્યાય વડે વિચારતાં સ્યાદ્વાદ સિદ્ધાંત માન્ય એ વાત હોવાથી વતરાગના અનુગ્રડ એટલે મહેરબાની માટે ઈશ્વર વીતરાગની પૂજા કરવા વિગેરે અનુમાન કરવા, તે આત્માને ગુણ માટે થાય છે તે વાત પક્ષપાતને ત્યાગ કરી માધ્યસ્થ ભાવનું અવલંબન કરી વિચારો તે સમ્યગ એટલે યથાર્થ સમજાશે. અહિં લેક વ્યવહારમાં પણ એવું અનુભવાય છે.
For Private And Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જેમકે અર્થ–ધન-ધાન્ય–––સુવર્ણના અથએ અથવા સંસારના વિષય ભેગના અર્થોએ તે આર્થિક વસ્તુથી પુષ્ટ હોય તેવા ધનવાન, જ્ઞાનવાન કે બુદ્ધિવાનને આશ્રય કરીને, તેઓના મનને રંજીત કરીને પિતાના વ્યાપાર માટે તેમની આર્થિક વા બૌધિક સહાય મેળવીને પિતાને સંસા૨માં અનુકુલ ઉપયોગી દ્રવ્ય મેળવીને સુખી થાય છે. તેમ અહિં મેક્ષના અથી યેગીઓ તેવા પ્રકારના ઉત્તમ ગુણવાળા દેવના ગુણ શક્તિ, આનંદ મેળવવા અર્થે તેમને અનુગ્રહ ઈચ્છતા, તે દેવની પૂજા, સેવા, ભક્તિ કરીને, ગુણ સ્તવન કરીને, પોતે મહાન પુન્યને મેળવીને તે પુન્યના બળથી અનુક્રમે પિતાને ગ્ય સિદ્ધિઓ મેળવે છે, તેમાં પરમાત્માની કૃપા ઉપચાર ભાવે ઈચ્છવી ગ્ય છે. ર૭
હવે ઈષ્ટનું જે ઈચ્છવા યોગ્ય છે તે જણાવે છે– गुणप्रकर्ष रूपो यत्, सवै वन्यस्तथेष्यते ।
તાતિસાર શિવ, તાઃ ૦રતથr | ૨૧૮ |
અર્થ–જેમાં ગુણનું ઉત્કૃષ્ટપણું હોય તેવા અતિશય શક્તિવંત જે કોઈ પણ દેવત્વની સ્તુતિ તથા વંદન પૂજન કરવું તે તેવા પ્રકારના ફલ આપનારા થાય તે અવશ્ય માનવા ચગ્ય છે. ૨૯૮
વિવેચન–જ્ઞાન દર્શન ચારિત્ર ગુણેમાં જેમને વધારે અતિશય એટલે શક્તિવંત સ્વભાવ પ્રગટ થયો હોય તે હરિ, હર, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, અલ્લા-ખુદા નામથી હોય તો પણ વાંધો લેવા જેવો નથી, કારણ કે આપણે તે
For Private And Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણને અતિશય જ્યાં દેખાય તે વંદનીય, પૂજનીય, સ્તુત્ય છે, તેમજ બહુ આદર પૂર્વક માનનીય છે. કહ્યું છે કે જિનેશ્વર આદિ પરમાત્માની પૂજા, સેવા, ધ્યાન, સ્તવન વિગેરે કિયા અનુષ્ઠાને સ્વર્ગ અપવર્ગ રૂ૫ ફલને આપનારા થાય છે. જેવી રીતે તે જિનદેવને અનુલક્ષીને કરાતી ક્રિયા ફલને આપે છે. તેવી જ રીતે જગતકર્તા કે નિત્ય ઈશ્વર, બ્રહ્મા, મહાદેવ આદિ નામવાળા ગુણ અતિશયની સેવા ભક્તિ વિગેરે આલંબન કરીને સ્તુતિ કરનારને તેની શ્રદ્ધા ભક્તિ તેવા પ્રકારના ફળને લાભ કરશે, તેમજ ઇરછા કરતાં ધન, માલ મિલ્કત, આરોગ્યતા, સ્ત્રી, પુત્ર વિગેરે ઈષ્ટ ફળને અનુગ્રહ તે બ્રહ્માદિ દેવતા વિશેષ કે જે સ્તુતિ વડે ભક્તિથી ગોચર કહેલ છે તે અવશ્ય આપશે. ૨૯૮
હવે બીજે પણ અનુગ્રહ કેવો થાય છે તે જણાવે છે भवंश्चाप्यात्मनो यस्मा-दन्यतश्चित्रशक्तिकात् । कर्माधमिधानादे-नान्यथाऽतिप्रसङ्गतः ॥ २९९ ॥
અર્થ-જીવાત્મા તેના ભાવિભવને યોગ્ય અન્ય જે જે કાર્ય કરે છે તે કર્મની વિચિત્ર શકિત અને પિતાની ભવ્યત્વ રૂપ યોગ્યતા પ્રમાણે નામ ગોત્ર કુલ જતિને પ્રાપ્ત કરે છે. જે તેમ ન હોય તે અતિવ્યાપ્તિ આવે. ર૯૯
વિવેચન-જીવાત્મા સંસારમાં પૂર્વે બાંધેલા કર્મને અનુસારે નવા ભાવમાં જન્મને ધરતી છતે શરીર, ઇંદ્રિયે,
For Private And Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૯ જ્ઞાન, શકિત, કુટુંબ, પરિવારના સંબંધને પામે છે, તે પણ પિતાની ભવિતવ્યતા–ભાવભાવ અને કરેલા કર્મની ચગ્યતા જેવી હોય તેવા પ્રકારની અનુકુલતા વા પ્રતિકુયતાવાળા સ્થાનને પામે છે. તે તેની ભવિતવ્યતા તથા કમ અંધનની યેગ્યતા તથા કર્મની વિચિવ શકિતથી પામે છે. તે કર્મ અને સર્વગ્યતા વિના પામે છે એમ માનતા હોય તે અતિવ્યાપ્તિ દેષ આવે, એટલે કર્મની અને ગ્યાની અપેક્ષા છેડીને અન્ય ઈશ્વર આદિના અનુગ્રહથી અથવા ઈશ્વરની વિચિત્ર શક્તિના અનુયથી તેવા પ્રકારના જન્માદિકને માનતા અનેક દોષને સંભવ પ્રગટ દેખાય છે. માટે અવિદ્યા-અજ્ઞાન મિથ્યાત્વરૂપ કર્મના બલથી જીવાત્મા તેવી ચેનિ, કુલ, જાતિ, નામ, ઈદ્રિય, રૂપ વિગેરે સ્થાનને પામે છે. કારણકે તેવોજ તે જીવની ગ્યતા પણ છે. માટે તે જીવાત્માને સ્વભાવ, તેની ગ્યતા અને તેના પૂર્વકૃત કર્મને તે જીના જન્માદિકમાં આવશ્યક હેતતા રહેલી છે, તેને સ્વીકાર કરાય છે અને યોગ્યતાને અભાવ માનીયે તે સર્વ જીવને ભવ્ય, અભવ્ય વિગેરે વિશેષણેને અભાવ આવે, માટે સર્વત્ર સ્વયેગ્યતા એજ પ્રધાન હેતુ માન ર૯૯,
હવે તે વાતને પૂર્ણ કરતાં જણાવે છે – माध्यस्थ्यमवलम्ब्यैव-मैदम्पर्यव्यपेक्षया ।। तत्वं निख्यगीयं स्यात्, कालातीतोऽप्यदोऽब्रवीत् ॥३०॥
અથ–માધ્યને ધારણ કરીને તત્વ સ્વરૂપની અથાર્થ આલેચના કરીને તત્વનું જ્ઞાન કરનારે વસ્તુ તત્વને
For Private And Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
નિશ્ચય કર જોઈએ એમ કાલાતીત નામના એક પંડિતે કહ્યું છે. ૩૦૦
વિવેચન–સ્વપક્ષમાં રાગ, પરપક્ષમાં શ્રેષ, એવી રીતના રાગદ્વેષ જેમાં હોય તે વસ્તુને યથાર્થ નિશ્ચય નથી કરી શકતે, માટે પક્ષપાતનો ત્યાગ કરવા પૂર્વક માધ્યા
નું અવલંબન કરીને સ્વપક્ષને રાગ અને સામા પક્ષ ઉપર દોષ ભાવને ત્યાગ કરવા પૂર્વક માધ્યને ધરીને, ન્યાયની યુકિતપૂર્વક પરમાર્થ સ્વરૂપે સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ વિચાર કરવો જોઈએ. પારમાર્થિક દેવ કેવા હોય? ગુરૂ કેવા હોય? ધર્મ કે હોય ? તે તે તત્વ સ્વરૂપને સ્થિરતા પૂર્વક વિચાર કરવો જોઈએ. તેવા સ્થિરતા પૂર્વક તત્ત્વનું ચિંતવન કરતા જેમાં જ્ઞાનાદિ ગુણને પ્રગટ ઉત્કૃષ્ટ ભાવ હોય, તેમજ તેવા બીજા પણ બાહ્ય અતિશય હોય, તે આરાધ્ય દેવાધિદેવનું સ્વરૂપ જાણવા ગ્ય છે, તેમજ આત્માનું વિશેષ સ્વરૂપ પણ જાણવા ચગ્ય છે, બાહ્ય કર્મવડે તેવા પ્રકારના નામ સંજ્ઞા વિગેરેમાં જે કે ભેદ હોય તે પણ વસ્તુ સ્વરૂપમાં જરા પણ ભેદ નથી આવતે, આ. વાત અન્ય મતને માનનારાને પણ વસ્તુતત્વને યથાર્થ બંધ થાય છે, માટે શ્રીમાન કાલાતીત નામના કેઈ અન્ય દશનીય આચાર્ય છે કે જે અનેક શાસ્ત્રોના રચનારા છે તે કહે છે, તે અમે પણ તેજ વાત કહીએ છીએ. ૩૦૦
તે કહે છે તે જણાવીએ છીએ – अन्येषामप्ययं मार्गों, मुक्ताविद्यादिवादिनाम् । अभिधानादिभेदेन, तत्त्वनीत्या व्यवस्थितः ॥ ३०१॥
For Private And Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૧ અર્થ–મુતવાદી, અવિદ્યાવાદી વિગેરે અન્યમતવાદીએ પણ નામ તથા તત્ત્વના કેટલાક ભેદ-ભિન્નતાવાળા છે તે પણ તત્ત્વની નીતિ વડે આજ માર્ગમાં વ્યવસ્થિત થયેલા છે. ૩૦૧
વિવેચન–અન્ય એટલે અન્ય તીર્થાતરીય—અય દર્શન પંથમાં થયેલા પંડિત કે અમારા કહેલા આ રોગ માર્ગને માનનારા થયા છે, જો કે તેઓ દેવ ગુરૂ ધર્મના નામનો ભેદ ધરાવે છે, તે પણ કાંઈક અંશે આ અમારા કહેલા મેક્ષ માર્ગને અનુસાર ભાષાદિના ભેદથી કહે છે. તે આ પ્રમાણે-મુકતવાદી તથા અવિદ્યાવાદીઓના મતમાં નામના ભેદથી કથંચિત્ દેવ ગુરૂ તત્ત્વના ભેદથી કઈક અંશે કેટલાક તો એકાંત નિત્ય માનતા હશે, તે કેટલાક એકાંત અનિત્ય માનતા હશે, તેથી તત્ત્વના પણ ભેદથી ભલે જુદા પડતા હોય, તે પણ તત્ત્વની નીતિ એટલે સ્વાવાદ ન્યાચની અપેક્ષા તથા ન્યાયની યુકિતઓમાં પરમાર્થથી તત્ત્વની વિચારણમાં જૈન સ્યાદ્વાદ સિદ્ધાંતને અનુસરીને પિતાના સિદ્ધાંતની વ્યવસ્થા તથા સ્થિરતા કરી રહ્યા છે, અમે પણ એજ રીતે તાવ સ્વરૂપને જણાવીએ છીએ. ૩૦૧
તે વાતને પ્રગટ કરતા જણાવે છે;– मुक्तो बुद्धोऽहन्वापि, यदैश्वर्येण समन्वितः। नदीश्वरः स एव स्यात्, संज्ञाभेदोऽत्र केवलम् ॥३०२।।
અર્થ–મુકત, બુદ્ધ, અહંન તથા અન્ય પણ નામવાળા ઈશ્વરે હેવા છતાં જે એગ્ય ઐશ્વર્યથી ચુકત હોય તે
For Private And Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨
ઈશ્વરજ કહેવાય. સંજ્ઞા એટલે નામ માત્રને કેવલ ભેદ છે. પણ તેથી વસ્તુત: અભેદ સમજવા. ૩૦૨
વિવેચન—મુકત એટલે કમમલથી મુકાએલા જે ઇશ્વર છે તે મુકતેશ્વર, એમ પરમ બ્રહ્મવાદીઓ કહે છે. બુદ્ધ એટલે સમ્યગ્ જ્ઞાનાદિ ગુણવંત બુદ્ધ ભગત્રત એમ બોદ્ધો માને છે, અને અન્ એટલે તેવા પ્રકારના પૂજવા યાગ્ય ગુણુ, અતિશય વડે જે યુકત હાય તેએને જૈના પૂજ્ય વીતરાગ અન્તા માને છે, તેમજ વિષ્ણુ એટલે સર્વ જગતમાં જ્ઞાન દન ચારિત્રગુણથી વ્યાપક વૈષ્ણવા માને છે. શિવસર્વનું કલ્યાણ કરનારા શૈવા માને છે. એમ નામને ભે હાવા છતાં સર્વ કરતાં અત્યંત અતિશયવાળા કેવળજ્ઞાન, કેવળદન, પૂર્ણ ઉંચ કેટિતું ચારિત્ર વિગેરે એશ્વર્ય થી જે પૂર્ણ રીતે યુકત હાય, તે કારણે નામ ભેદને છેડીને તેવા સ્વરૂપવાળા પરમાત્માને ઈશ્વર પરમેશ્વર કહીએ છીએ. તમે પણ તેવા ઈશ્વરને માનેા છે, તે તેજ મુકત, બુદ્ધ, અર્જુન, વિષ્ણુ, શિવ, મહાદેવ થાય છે, જો કે સ'જ્ઞા એટલે નામના તે ભેદ છે, તેા પશુ વસ્તુ સ્વરૂપે પરમા થી અમાં અભેદ આવતા ડાવાથી કાંઈ ભેદ ન કહેવાય. કહ્યુ છે કે—
ભગવાત
અમે
बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् ॥ धातासि धीर शिवमार्गविधेविधानात् । व्यक्तं खमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥
For Private And Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૩
અર્થ – હે ભગવન! તમે બુદ્ધ જ છે કારણ કે વિબુધે એટલે ઈંદ્રાદિક સર્વ દેવે તમને પરમ પૂજ્ય ભાવે
સ્વીકારીને પૂજે છે, કારણ કે તમારામાં કેવલ્યબુદ્ધિ હોવાથી ત્રણ જગતના સર્વ પદાર્થોને, દ્રવ્યત્વ, ગુણત્વ, પર્યાયત્વ સ્વરૂપે સર્વદા જાણે છે. હે પ્રભુ! તમેજ શંકર છે, કારણ કે ત્રણ જગતના જીવનું તમે કલ્યાણ કરે છે, હું એને દૂર કરે છે. હે પ્રભુ! તમેજ ધાતા એટલે બ્રહ્મ છે, કારણ કે સર્વ જગતના આત્માઓને માટે મેક્ષ માર્ગને વિધિનું સર્જન કરે છે તેમજ તમેજ પ્રગટ પુરૂષોત્તમ છે, કારણ કે તે ઉપર કહ્યા તે જ્ઞાન દર્શન ચારિત્ર, દયા તથા તારકત્વ, શરણત્વ તમારામાં જ સંભવે છે, તેથી હે ભગવાન! તમે પ્રગટ–પ્રત્યક્ષ ભાવે નજરે દેખાતા સર્વ પુરૂષોમાં શ્રેષ્ઠ પુરૂષોત્તમ છે. ૩૦૨
અહિં હવે પરવાદીઓએ કહપના કરેલા વિશેષ અયોગ્ય તત્ત્વનું ખંડન કરતા જણાવે છે –
अनादिशुद्ध इत्यादि-र्यश्च भेदोऽस्य कल्प्यते। तत्तत्तन्त्रानुसारेण, मन्ये सोऽपि निरर्थकः ॥ ३०३ ॥
અર્થ–તેઓ જે ઈશ્વરને અનાદિ શુદ્ધ વિગેરે વિશેઆપણેથી ભેદની જે કલ્પના કરે છે તે તે તેમના માન્ય કરેલા તંત્ર શાસ્ત્રને અનુસારે કહે છે, પણ તે નકામાં જ છે. ૩૦૩
વિવેચન—આ બધા દર્શનવાદીઓમાં કેટલાક-મહેશ્વરીઓ ઈશ્વરને અનાદિ શુદ્ધ અને સર્વ વ્યાપક માને છે,
For Private And Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ કેટલાક-જેને દેહવ્યાપક અને આદિ શુદ્ધ, કેટલાકસૌગાતે ક્ષણિક માને છે. કેટલાક-સંખે ઈશ્વરને અભાવ જણાવે છે. તેમાં જેને ઇશ્વરને આદિ શુદ્ધ અને દેહવ્યાપક જણાવે છે. જેની આદિ ન હોય તે અનાદિ કહેવાય, એમ અનાદિ શુદ્ધ ઈશ્વર છે, તેમજ બ્રહ્માંડ વ્યાપક છે એવી રીતના ઈશ્વરને શૈવ-મહેશ્વરીઓ માને છે. બૌધે ઈશ્વરને ક્ષણભંગુર એટલે એક ક્ષણ (સમય)ની અવસ્થાવાળે માને છે. આમ તેમના દર્શન શાસ્ત્રના રચનારાઓની એવી કલ્પના વડે ઈશ્વરમાં સ્વરૂપથી ભેદ કહે છે, ત્યારે તે તમે નામના ભેદની વાત માત્ર કરતા હતા, પણ અર્થ સ્વરૂપમાં પણ ભેદ પડે છે. તેથી તમારું કહેવું નામ માત્રના ભેદથી વસ્તુ સ્વરૂપને ભેદ નથી પડતે તે કયાં રહ્યું? સત્ય વિચા૨કને તેવા સ્વરૂપને માનવાનું કાંઈ પ્રયોજન નથી. ૩૦૩
શા માટે તે નિષ્ણજન છે તે જણાવીએ છીએ – विशेषस्यापरिज्ञाना-धुक्तीनां जातिवादतः। प्रायो विरोधतश्चव, फलाभेदाच भावतः ॥ ३०४ ॥
અર્થ–તે તંત્રવાદીને વિશેષ પ્રકારને શુદ્ધ જ્ઞાનનો અભાવ હોવાથી તેઓના વચનમાં એકાંતવાદ હવાથી સયુકિતવડે અસિદ્ધતા રૂપ પરસ્પર દેષો આવે છે, તેવા વિચારને અત્ર વિરોધ છે, પરંતુ ફલમાં તથા ઇશ્વરના
અરિતત્વમાં અભેદ હોવાથી ભાવથી અભેદ માનીએ છીએ. ૩૦૪
વિવેચન– તે પરતંત્રવાદીઓ આત્મા, મુકત દેવ,
For Private And Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૫
મુક્તિ વિગેરે પ્રશ્નોમાં વિશેષ પ્રકારના શુદ્ધ જ્ઞાનને તેઓમાં અભાવ હોવાથી, ઇંદ્રિય માત્રના જ્ઞાનવાળા હોવાના કારણે, ઇદ્રિયાગેચર વસ્તુના વિષયમાં નથી જાણતા. તેમજ અનુમાનની યુકિતમાં તેઓને જાતિવાદ-અસિદ્ધ–વ્યભિચારઅસંભવ વિગેરે દેશે આવે છે તેથી તે અનુમાનાભાસરૂપ થાય છે. તે આ પ્રમાણે –સાંખ્ય અને શિવે ક્ષણિકવાદી બોદ્ધોને કહે છે કે તમે જે શ્રી બુદ્ધદેવને માને છે, તે ક્ષણિક છે, તેમ તમે જણાવે છે, તે ભગવાન બુદ્ધ દેશના રૂપ જે સ્વઅર્થ ક્રિયા કરે છે તે વિદ્યમાન ક્ષણમાં કરે છે કે તેની અવિદ્યમાન એવી ભૂત ભાવિ ક્ષણમાં ઉપદેશ રૂપ અર્થ ક્રિયા કરે છે ? આ પ્રમાણે ત્રણ પ્રશ્નો છે, તેને ઉત્તર તમે આપશે ? જે તમે ઉત્પતિ પહેલાના સમયમાં તેવી ક્રિયા થાય છે તેમ કહો તે તે યુકિત યુક્ત નથી કારણ કે તે સમયે પિતાની વિદ્યમાનતા ન હોય ત્યારે ક્રિયા કેવી રીતે બને? વળી બીજી વાત-જે ઉત્પન્ન થયા પછીના બીજા ક્ષણે દેશના થાય છે, એમ કહે તે તે પણ યુકિતથી સિદ્ધ થતી નથી. ક્ષણિક હોવાથી બીજા ક્ષણે નષ્ટ થયા પછી પણ ઉપદેશ આપવાને અભાવ આવશે. જ્યારે, પોતાની અવિદ્ય માનતા હોય ત્યારે તે વસ્તુ કેવી રીતે થાય? ઉત્પત્તિ સમયે પણ ઉત્પન્નતામાં વ્યગ્ર હોવાથી ક્રિયાને અભાવ આવશે, તે ઉત્પત્તિ ક્ષણમાં સર્વ કાર્ય કરે છે તેમ માનવું પણ ગ્ય નથી, કારણ કે એક જ ક્ષણમાં તે બધા કાર્ય કરે છે, તે કાર્ય પ્રત્યક્ષ દેખાતું નથી, તેમ માનવા યોગ્ય પણ નથી. ઉત્પત્તિ પૂર્વલણ, પશ્ચાત્ ક્ષણમાં કાર્યને કરવા પશું તમારે પણ માન્ય નથી. કારણ કે જે તમે પોતાની
For Private And Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૬
“ ઉત્પત્તિ ક્ષણ પૂર્વે કામ કરે છે તેમ માનતા હે તે તે ગ્ય કોઈ પણ રીતે નથી જ. માતાની કુક્ષિથી જન્મ થયા પૂર્વે બાલક માતાના સ્તનનું દુધ પીવે છે તેમ માનવું જોઈએ, - નાશ પામેલે પણ કાર્ય કરવામાં સમર્થ થાય જ નહિ. મરેલે કાર્ય કરતે હોય તે મરેલા મેરને કેકારવરૂપ આ શબ્દ છે તેમ માનવું જોઈએ. આવા ક્ષણિક પદાર્થોથી અર્થ ક્રિયાને અભાવ આવે છે માટે ક્ષણિક પદાર્થોમાં ક્રિયાકારીત્વ નથી આવતુ, તે કારણે તેથી વિરૂધ્ધ પદાર્થોમાં નિત્યત્વ માનવું તેજ ઉચિત છે, કારણ કે નિત્ય પદાર્થોમાં ક્રમથી સર્વ અર્થ કિયા થાય છે, ક્ષણિક પદાર્થથો અર્થ ક્રિયાને અભાવજ આવે છે. તેથી નદીનાં તીરથી કાંઠામાં હેવા છતાં પાછું નહિ દેખતા પક્ષિની ગતિ નષ્ટતાને પ્રાપ્ત થાય છે. તેવા ન્યાય એટલે દષ્ટાંતને એકાંત ક્ષણિક સિધ્ધાંત પ્રાપ્ત થતું હોવાથી સર્વ પદાર્થોમાં નિત્યત્વ ભાવને સ્વીકાર તેજ એગ્ય છે, તે નિત્યત્વ વડે અમે માનેલા ઈશ્વર અનાદિથી શુધ, પરમ પવિત્ર, કરૂણાના ભંડાર હોવાથી તેમને આપ્ત વિશેષરૂપે સ્વીકારવા એગ્ય છે. એ શિવ મતના પંડિતની વાત સાંભળીને બોધ પંડિતે શેવ પંડિતને પૂછે છે કે–ભાઈ સાહેબ ! ઈશ્વર નિત્ય હોવાથી સદા એકજ રૂપે રહેલે હેવો જોઈએ, તે નિત્યનું લક્ષણ આપ જણાવે ! શિવ કહે ભાઈ! “ પ્રવુતાનુરાદિથવાતો નિસ્વ:” જે નાશ ન પામે અને ઉપજે નહિ પણ ત્રણ કાલમાં સ્થિરતાવાળા એક સ્વભાવમાં રહે તે નિત્ય કહેવાય છે. આમ અમારા મતમાં નિત્ય ઈશ્વર હોવાથી તે ધ્યાન કરવા યોગ્ય છે, તેમ તેમનું વચન આપ્ત રૂપે માનવા ગ્ય છે. હવે
For Private And Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોદ્ધો કહે છે કે જો ઈશ્વર અવિચલિત-સ્થિર એક સ્વરૂપવાળા હાય તો તે નિત્યમાં અ ક્રિયા કેવી રીતે થાય છે, તે નિય ઈશ્વર ક્રમથી અનુક્રમે અ ક્રિયા કરે છે? કે ક્રમ વિના કરે છે કે સર્વ ક્રિયા એક સાથે કરે છે? એ ત્રણ પ્રશ્નના ઉત્તર આપ આપશે ? પ્રથમ તે અનુક્રમે અર્થ ક્રિયા કરે છે તેમ કહા તા તે ચેગ્ય નથી, તે ઈશ્વર સર્વ શક્તિવંત હોવાથી અન્ય કાલ, દ્રવ્ય, ક્ષેત્રની સહાયતાની જરૂર તેમને નથી, તેથી એક ક્ષણમાં સર્વ થવું જોઈએ. જો અન્યની સહાયતા JÛ તા અતિવતજ જાણવા. ઈશ્વર નિત્ય સર્વ શક્તિમાન છે તે। તેને કાલ, ક્ષેત્ર અને અન્ય દ્રવ્યની સહાયતાની જરૂર નથી. જો ઈશ્વરનામાં અન્ય સહાયકની અપેક્ષા રાખીયે તે સતિશયતામાં ક્ષતિ આવે છે. હવે મીજી વાત એ છે કે જો બધી ક્રિયા એક સાથે થાય છે એમ કહી તે ખીજા ક્ષણે શું કરવાનું રહે? બીજી ક્ષણે ક્રિયાના અભાવ થતાં અવસ્તુત્વ અને ક્રિયાકારી અનિત્યતા બલથી પણુ આવીને ઉભી રહી, તેને દૂર કરવાનું તમારામાં સામર્થ્ય નથી. તે કારણે હું શૈવમત દર્શન પડિતા ! તમારે પણ ઈશ્વર આદિ સ` પદાર્થને દરેક ક્ષણે નવા નવા પરિણામને ધારણ કરતા માનવા પડશે. સ્વકાલના રૂપને ત્યાગ કરીને નવા રૂપને ધારણ કરવા રૂપ ક્ષણિકતા તે વસ્તુના સહજ ધમ છે, અને એથીજ સર્વ પદાર્થો ક્ષણિક માનવા જોઈએ, તેથી શિવ વા બુદ્ધ ભગવંત પશુ ક્ષણિક જ છે. આમ શૈવ તથા બૌદ્ધોના પરસ્પર ખંડન થાય છે. આવે વરાધ જ્યાં હાય ત્યાં ફૂલના અભેદ કે સાધ્યના અભેદ કેમ કહેવાય ? તેના ઉત્તર આપતાં જણાવે છે કે અને દનકારામાં
For Private And Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७८
વિચારને ભેદ છે, તે પણ તે બન્નેને જે આરાધ્ય દેવતા વિશેષ છે તે તો સર્વ કલેશના હેતુભૂત જ્ઞાનાવરણય, મેહનીય આદિકને ક્ષય કરવા વડે સર્વજ્ઞત્વ આદિ ગુણવાની ઉત્કૃષ્ટ પુરૂષ વિશેષ પરમાત્મા ઈશ્વરને આરાધ્ય દેવ માને છે. તે દેવતા વિશેષને કથંચિત્ નિત્યાનિત્ય, કથંચિત્ રૂપીઅરૂપી, શુદ્ધાશુદ્ધ આદિ સ્વરૂપે સ્વીકારતા જરા પણ ભેદને સંભવ નથી રહેતું. તેથી તે આરાધવા ગ્ય દેવ વિશેષમાં દ્રવ્યત્વધર્મથી નિત્યત્વ, પર્યાયવ ધર્મથી અનિત્યત્વ એમ સ્વાદ વાદ સિધ્ધાંતના અનુસારે અનાદિ કાલથી સત્તાએ શુધ્ધ છતાં
જ્યારે જપ, તપ, ધ્યાન, સમાધિગથી સર્વ કર્મને નાશ કરે, ત્યારે સત્તાથી જે શુધ્ધ છે તે વ્યક્તિભાવે પરમ શુધ્ધ પરમાત્મા ઈશ્વર રૂપે પ્રગટ થાય છે. પણ જે અસ૬ છે તેની ઉત્પત્તિ નથી થતી. આમ માધ્યચ્ચ ભાવે નિત્યસ્વાનિત્યત્વ આદિ સર્વ ઈશ્વર અને અન્ય પદાર્થોમાં સમ્યગૂ રીતે બરાબર સિદ્ધ થાય છે, માટે ઈશ્વરમાં ભાવથી અભેદ સમય હોવાથી તે પરમાત્માના અતિશય ગુણની ઉત્કૃષ્ટતામાં બહુ માનથી વંદન, પૂજન, સ્તવના કરનારા આરાધકને સાચા ફલને આપનારી થાય છે, કારણ કે સર્વ દર્શન પંથવાલાને મુક્તિની સાધના સામાન્ય ભાવે ઈષ્ટ છે. ૩૦૪
તે સંબંધી વિશેષ જણાવતા કહે છે – अविद्याक्लेशकर्मादि-यश्च भवकारणम् । ततः प्रधानमेवैतत्, संज्ञाभेदमुपागतम् ।। ३०५ ॥ અર્થ—અવિદ્યા કલેશ કર્મ આદિ ભવની પરંપરાનું
For Private And Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણ છે, તેને કઈ પ્રધાન પ્રકૃતિ પણ કહે છે, કોઈ અવિદ્યા કહે છે, કઈ વાસના પણ કહે છે, તે તે નામ સંજ્ઞાને ભેદ માત્ર છે. વસ્તુતઃ ભેદ નથી. ૩૦૫
વિવેચન-જગતના સર્વ જીને સંસારમાં નરક, તિયચ, દેવ, માનવ વિગેરે ચેરાસી લાખ ચેનિઓમાં નવા નવા જન્મ લઈને ભમવું પડે છે, તેનું કારણું અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય તથા અશુભ યેળો છે, તેથી તે ભવ હેતુના જે કારણ છે તેને જ અદ્વૈત મતવાલા વેદાન્તીઓ અવિદ્યા કહે છે. સાંખ્યદર્શન કે જે શ્રી કપિલ દેવથી ઉપદેશાવેલ છે તે કલેશ કહે છે. જેના દર્શનના પૂજ્ય પુરૂષે તેને જ કમ કહે છે. તેવી જ રીતે સોગત એટલે શ્રી બુદ્ધ દેવના ઉપા. શકે વાસના કહે છે. શિવ દર્શનકારે પાશ કહે છે. યોગ દર્શન રચયિતા પતંજલિ ઋષિ પ્રકૃતિ કહે છે. તેમાં આ પણ પ્રધાન એટલે મુખ્ય રીતે સર્વ જુદા જુદા નામ હેવા છતાં એક જ કાર્યના કરનારા છે, તેથી વિચારે કે અવિદ્યા, અજ્ઞાનતા તે જ્યાં સુધી હોય ત્યાં સુધી સંસારનું બંધન છે, તે પણ એગ્ય નામ છે. કલેશ જીવોને આકુલ વ્યાકુલ કરનારા છે તે પણ ચગ્ય છે. જેને કર્મ કહે છે તે પણ દ્રવ્યથી પરમાણુને સમુદાય જીએ શુભાશુભ અધ્યવસાયથી ગ્રહણ કરેલ હોવાથી ઉદયકાલે શુભાશુભ ફલ રૂપે કર્મ ભેગવાય છે તેથી તે કર્મ નામ પણ યુક્ત છે બૌદ્ધો વાસના કહે છે તે પણ આત્માના અધ્યવસાય રૂપે કર્મને હેતુ છે તેથી કારણમાં કાર્યને ઉપચાર થયેલ છે તે પણ એગ્ય જ નામ છે. શિવ એટલે મહેશ્વરે પાશ કહે છે, તે પરમાનં
For Private And Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રૂના અનુભવ કરવા ઈચ્છતા જીવાને સંસારના બંધનમાં રોકી રાખે છે તથા પુદ્ગલ પદાર્થોમાં સુખની ભ્રમણા રૂપ પાસથી જીવાત્માને બાંધે છે તેથી પાશ પણ્ યથાર્થ નામ છે. તેમજ કેટલાક માયા-કપટ કહે છે, આ માયા જીવાત્માને અવસ્તુમાં વસ્તુત્વ વિદ્ધભાવ દેખાડે છે, માટે માયા નામ પણ ચેાગ્ય છે. પ્રકૃતિ-સ્વભાવ સસારમાં રહેલા જીવાત્માના રાગદ્વેષમય ક્રમ મંધનની યાગ્યતાવાળાના, તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવાના સ્વભાવ છે. તેથી પ્રકૃતિ નામ પણ ચેાગ્ય છે. તેમાં માહનીયક સંસારમાં રખડાવનાર મુખ્ય હેતુ હોવાથી કર્મોને પ્રધાન નામ પણ યોગ્ય છે પ્રકૃતિ, પ્રધાન વિગેરે નામ કર્માંના જણાવે છે. તે પણ સંસારના ભવની પરંપરાનું પ્રધાન ક. તે કનેહાવાથી તે,કર્માંના અનેક નામ હાવા છતાં તેમાં જરા પણ ભેદ નથી. ૩૦૫
આ કર્મોંમાં પણ પરઢ નકારી જે જે વિશેષણા વડે વિશેષની કલ્પના કરે છે તેના ઉત્તર આપતા જણાવે છે.
अस्यापि योsपरो भेद - श्वित्रोपाधिस्तथा तथा । गीतेतीत तुम्यो, धीमतां सोऽप्यपार्थकः ॥ ३०६ ॥
અ—આ કર્મ વિશેષમાં પણ જુદી જુદી ઉપાધિ વડે તેઓ જો કે ભેદ પાડે છે તેા પણ પરવાદીઓ સત્ય પરમાર્થને માને છે તે વાત ૩૦૪ શ્લાકમાં કરી છે તે હેતુથી તેના સત્ય સ્વરૂપને જાણતા બુદ્ધિવંતા તેમાં ભેદ માનતા નથી. ૩૦૬
વિવેચન—આ પ્રધાન રૂપ ક કે જેને અપર દર્શન
For Private And Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
વાદીઓ જુદા જુદા વિશેષણોને ઉપચાર કરીને એક બીજાથી તેના જુદા નામે પાડે છે, જેમકે કેટલાક તે કર્મને અમૂર્ત કહે છે, અને કેટલાક મૂત કહે છે, તે તે તેમના દર્શન મતના આગ્રહથી કહે છે, તે પણ તે કર્મને સંસારમાં નવા નવા ભવનું કારણ તે બધા દર્શનકારે સ્વીકારે છે જ, તેમાં જે ભેદ કરે છે તે વિશેષ પ્રકારના સારા જ્ઞાન રૂપ વિવેકના અભાવથી કરે છે. પરંતુ બુદ્ધિવંતને જેમ દેવતા વિશેષના નામ ભેદમાં પણ ગુણવડે અભેદ જવાય છે, તેમ કર્મ વિશેષમાં નામ ભેદ હોવા છતા સંસારના હેતુ તે કર્મ વાસના, પાશ, પ્રકૃતિ વિગેરેમાં નામ ભેદ હોવાથી પરમાર્થ ભાવે ભેદ ન હોવાથી જે ભેદ માનવે તે અવાસ્તવિક છે, કારણ કે યોગના સર્વ અભ્યાસીઓને યમ, નિયમ વિગેરે
ગની પ્રવૃત્તિઓ વડે તે કર્મમલને દૂર કરવાના છે, મૂત હોય કે અમૂર્ત હોય તો પણ તે બંને પ્રકારના કર્મને દર કરવા યોગ્ય જ છે તેને દૂર કરી પરમ મેક્ષની સાધના કરવાની છે. તેથી અન્ય વિશેષ પ્રકારના હોય કે ન હોય તેની કંઈ ચિંતા કરવાની નથી. ૩૦૬
આથી એજ સિદ્ધ થાય છે કે – ततोऽस्थानप्रयासोऽयं, यत्तभेदनिरूपणम् । सामान्यमनुमानस्य, यतश्च विषयो मतः ॥ ३०७ ॥
અર્થ–તેથી જ્યાં તત્વથી અભેદ છે ત્યાં ભેદને પ્રયતન નકામે છે, કારણ કે તે સર્વ વિચારણામાં સામાન્ય રીતે અનુમાનને વિષય છે. ૩૦૭ ૩૧
For Private And Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
વિવેચન–તેથી જ્યાં વિશેષપણે પૃથત્વ રૂપ ભેદ નથી ત્યાં તેવા બેટા ભેદ કરવા જે પ્રયત્ન થાય તે અગ્ય છે, માટે આ કર્મના વિષયમાં ભેદને પ્રયાસ કરવાનું સ્થાન નથી. આમ સત્ય તત્ત્વ ચિંતક માટે જાણવું એટલે જે દેવ તથા કર્મ વિષયમાં પરમાર્થની ગવેષણ કરતા હોય ત્યાં ભેદ કરે તે અગ્ય છે, કારણ કે તે વસ્તુ આરાધ્ય દેવ, તથા કર્મ રૂપ પ્રારબ્ધ, આપણી ચક્ષુ વિગેરે ઇંદ્રિયેથી અગોચર છે. પરંતુ સામાન્ય રીતે તે વસ્તુઓનું અસ્તિત્વ માત્ર રહે છે, અને તેના વેગથી આત્મામાં કાંઈક નવા નવા અનુભવ પણ થાય છે તેમ જાણીયે છીએ. પણ વિશેષ રૂપે તે કેવું છે, ઈશ્વર સાકાર છે કે નિરાકાર, કમ મૂર્ત છે કે અમૂર્ત તે વિષે અનુમાન પ્રમાણથી નિશ્ચય કરવાનું રહે છે. કારણ કે જ્યાં વસ્તુ પ્રત્યક્ષ ગોચર ન હોય ત્યાં ચાલુ વ્યવહારમાં પણ આપણે અનુમાન વડે નિશ્ચય કરવાને હોય છે. દેવ તત્ત્વ તથા કમ તત્વ પણ ઈદ્રિય તથા મનવડે પ્રત્યક્ષ થાય તેવું નથી તેથી આગમ તથા અનુમાન ગમ્ય છે, તેમ અહિં તે વાત બુદ્ધિવંતને પણ માન્ય છે, તો
જ્યાં દેવ વિષયને વિચાર ચાલતો હોય ત્યાં ક્યા દેવને દેવત્વ રૂપે માનવા યંગ્ય છે ? તે દેવમાં કયા કયા ગુણ છે તે વિચારવાનું રહે છે, તો નિર્દોષ પુરૂષ વિશેષ એટલે જેના અઢાર દોષ નાશ પામ્યા હોય તેવા વીતરાગ દેવ વિશેષ માનવા ગ્ય છે. કર્મ પણ અપ્રત્યક્ષ છે તેથી ત્યાં પણ અનુમાનથી નિશ્ચય કરવાનો રહે છે, તે અનુમાને આ પ્રમાણે કરવા જોઇએ
For Private And Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૩ "ये ये चयापचयधर्माणस्ते ते क्वचिन्सर्वथाप्युच्छेद प्रतिपद्यन्ते, यथा क्वचिद्रोगिणि रोगा नभसि वा जला धराः॥"
જે જે નષ્ટ થવાના ધમ–સ્વભાવ વાળા પદાર્થો છે તે સર્વથા નષ્ટ પણ થાય છે, જેમ રેગીઓના રોગ તથા આકાશમાં પ્રત્યક્ષ દેખાતી મેઘધારા તે પણ અપચય-વિખ. રણ ધમવાળી હોવાથી નષ્ટ થાય છે તે આપણે નજરે જોઈએ છીએ, તેવી જ રીતે– “જયાવરધા રાજરાતતો ચત્ર તે સર્વથા સમુરभाजः स कश्चित् पुरुषातिशयो मुक्तादिशब्दवाच्यो देवः ॥"
મિલન વિખરણ ધર્મવાળા રાગ દ્વેષ વિગેરે કમ સમૂહો છે, તેથી કેઈક પુરુષ વિશેષમાં સર્વથા પણ નષ્ટ થાય છે. તે કઈક પુરૂષાથી પુરૂષ વિશેષ અતિશય યુક્ત થઈ સર્વ કર્મમલને ક્ષય કરીને મુક્ત થાય છે, તે પુરૂષને મુક્ત દેવ વિશેષ કહેવાય, તેમજ બીજી વાત કહે છે કે જે બે સરખા સાધન અને પુરૂષાર્થ પૂર્વક એક નિષ્ઠાથી ધનાદિક અર્થ માટે પ્રયત્ન કરે છે, તેમાં એક ધનવંત થાય છે, અન્ય નિર્ધન રહે છે, તેમાં પ્રત્યક્ષ અન્ય કારણ નથી દેખાતું. માટે અવશ્ય અદશ્ય–નજરે નહિં પડતુ એવું કારણ હોવું જોઈએ, કારણ કે જે જે કાર્ય થાય છે તેમાં અવશ્ય કારણની અપેક્ષા રહેલી હોય છે. કારણ વિના કેઈ કાર્યની ઉત્પત્તિ થતી નથી. જેમકે કુંભાર વિગેરે સાધન વડે ઘટ બને છે તે આપણે નજરે જોઈએ છીએ. કાર્ય એટલે કરાતી એક ક્રિયાનું ફલ વિશેષ. અહિં બે પુરૂષમાં એકનું ધનવાન
For Private And Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૪
અય
પણું, અન્યનું નિનપણું તે કાર્ય છે. તેમ જે હેતુ હોય તે કારણ રૂપ ક અવશ્ય માનવું જોઈએ, એમજ અનુમાનથી આરાધ્ય દેવ વિશેષની સિદ્ધિ કરવી જોઈએ. કારણ કે તે સને પ્રત્યક્ષ નથી પણ સામાન્યથી ધ્રુવ છે એમ સવ માને છે, તેની વિશેષ વિચારણા કરતાં પ્રત્યક્ષથી જાણવું અશકય હૈષ, ત્યાં કેવી રીતે વસ્તુના નિશ્ચય થાય ? કાઈ કહે છે કે અમારા શાસ્ત્રથી તેના નિશ્ચય કરશું તે પણ ચેગ્ય નથી, કારણ કે જે થાઓ છે તે બધા જો આપ્ત પુરૂષ પ્રણીત હોય તે જ ખની શકે અન્યથા ન અને, માટે ત્યાં અનુમાન પ્રમાણ વડે તત્ત્વનું નિશ્ચયપ લાવવું જોઈએ. ૩૦૬
હવે ભગવાન કાલાતીતે કહેલા શાસ્ત્ર વડે તે વસ્તુનુ પ્રતિપાદન કરતા જણાવે છે—
साधु चैतद्यतो नीत्या, शास्त्रमत्र प्रवर्तकम् । તથામિયાનમેવાજી, મેટઃ ધ્રુવિત્તિષ્ઠાગ્રહઃ ।। ૨૦૮ ॥
અથ—તે કારણ માટે કાલાતીતે આ જે કહ્યું છે તે સારી નીતિથી યુક્ત જ છે, એમજ સશસ્રો આ વિષયમાં જ ઉપદેશની પ્રવૃત્તિ કરે છે કે નામ માત્રના ભેઢથી વસ્તુ સ્વરૂપના ભેદ માનવા તે ખરામ-અશુભ મનને કદાગ્રહ જ
માત્ર છે. ૩૦૮
વિવેચન-શ્રીમાન કાલાતીત ભગવાને જે ઉપર પ્રમાણે કહ્યું છે તે બહુ સુંદર વખાણુવા યાગ્ય જ કહેલું છે, તે માટે પરમાર્થ રૂપ આત્માદિક તત્ત્વચિંતવન કરતાં દેવતા,
For Private And Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈશ્વર, આત્મા, કર્મ વિગેરે પદાર્થોના સ્વરૂપમાં શાસ્રરૂપ આગમ એવી જ રીતે ભવ્યાત્માઓને તે તે દેશ કાલ પ્રમાણે ભાષા વિગેરે પદ્ધતિમાં ભેદ પડે છતાં મુખ્ય સાધ્યને અનુલક્ષીને પ્રવૃત્તિ કરે છે, અને ભવ્યાત્માને મેાક્ષમાગ માં પ્રવૃત્તિ કરાવે છે, તેથી મુક્ત, બુદ્ધ, શિવ, વિષ્ણુ બ્રહ્મા વિગેરે નામના ભેદથી ભેદ માનવે તે ભારે કદાગ્રહ છે. તેવી જ રીતે ક વિષયમાં નમના ભેદે ભેદ માનવે તે કુટિલતા યુક્ત કદાથતુ જ જાણુ!, તેથી સત્ય તત્ત્વ આપણા હાથમાં નજ આવે. ૩૦૮
-
તે માટે જે કરવા ચૈાગ્ય છે તે જણાવે છેविपश्चितां न युक्तोऽय - मैदम्पर्यमिया हि ते । થયો ાતળુનબાર, હૅન્તન્ત્રાવિ નિવતાં ૫રૂ૦૧||
અ—જે વિદ્વાન છે તેને તે આ પરમાર્થિક્ વિષચમાં કપટ યુક્ત ખાટે કદાગ્રહ કરવા જરા પશુ ચેગ્ય નથી, કારણ કે તેઓ સત્ય તત્ત્વની નિશ્ચયતામાં પ્રતિવાળા હોય છે, તેથી જ્યાં સયુક્તિ ન્યાયથી પૂર્ણુ વચન તેને જ માનવાપણું હાવાથી આટલે વિચાર કરવા જોઈએ. ૩′
વિવેચન—જે પરમા તત્ત્વ ગવેષણા કરનારા ૫તિ પુછ્યો છે, તેમને પારમાર્થિક તત્ત્વની સત્ય ગવેષણામાં સ્વ કે પરપક્ષના ભેદ રાખી યુક્તિવાળા ખેાટા સિદ્ધાંતના કદાગ્રહ કરવા તે જરા પણ ચેગ્ય નથી, કારણ કે તત્ત્વાને નિય જેમને પ્રિય છે, તેમને તેા જ્યાં જ્યાં ન્યાયચુક્તિથી સત્ય હોય તે મારૂં એના જ સ્વીકાર કરવાના
For Private And Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૬
હાય છે, તેમ મહર્ષિ શ્રીકાલાતીત કહે છે, તેથી જ નહિ પણ બીજા પણ સ` પરમાદી` પડિત છે તે પણ કહે છે કે, પક્ષ ભેદને ત્યાગ કરી, સત્ય તત્ત્વની ગવેષણા શુદ્ધ અને સૂક્ષ્મ બુદ્ધિના ઉપયોગથી કરવી જોઈએ. તેજ ૫'ડિતના સત્ય ધર્મ છે, ૩૦૯
હવે શ્રીકાલાતીતના મતની સાથે અમારા મતમાં વિશેષણના જે ભેદ છે તે જણાવીયે છીએ—
उभयोः परिणामित्वं, तथाभ्युपगमाद् ध्रुवम् । અનુપ્રવૃત્ત, તથાામેતાઃ સ્થિતમ્ ! ૨૨૦ ||
અને વસ્તુએનું પરિણામીપણું જ્યારે સ્ત્રીકારવામાં આવે તે તેને અનુસારે ધ્રુવત્વ સિદ્ધ થાય અને અનુગ્રહથી પ્રવૃત્તિનું સાષક થાય છે. તેમજ કાળથી ભેદની પણ નિશ્ચય સિદ્ધતા આવે છે. ૩૧૦
વિવેચન—શ્રીમાન કાલાતીત મહિષ કહે છે કે ઉભય-ઇશ્વર અને પ્રધાન કર્મ પ્રકૃતિએના પરિણામિકત્વને જ્યારે સ્વીકાર થાય, ત્યારે જ વસ્તુઓમાં કંચિત્ ધ્રુવવ એટલે સ્વાદ નિત્યત્વના નિશ્ચય થાય છે. “ કરવા?-વિજ્ઞાAધ્રુવયુ સત્મ્ય ' જેમાં પરિણામેને-પર્યાચાના ઉત્પાદ ” થાય અને વિનાશ થાય છે તેમ માનીએ તાજ તેમાં ઉભયમાં 'ચિત જે સ્થિર ભાવે રહે છે તે સપ-વિદ્યમાન દ્રવ્ય છે, તેથી. ઈ૨ રૂપ ચૈતન્ય ધર્મમાન્ પરમાત્મા સત્તાથી નિત્ય હોવા છતાં સમયે સમયે નવા નવા પરિણામ રૂપ પર્યાયને ધરનારા છે. તેથીજ દ્રવ્યાર્થિ ક નયની અપેક્ષા
For Private And Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૭
વડે આત્મ દ્રવ્યનું ધ્રુવવ–નિત્યત્વ સિદ્ધ થાય છે. તે કાર
જ અનુગ્રહ એટલે તેવા પ્રકારના એગ્ય જીવાત્માની ઉત્તમ ભક્તિ-પૂજા-ધ્યાન વડે ઈશ્વરનો અનુગ્રહ એટલે કૃપા મેળવી શકે છે, એટલે પિતાને અનુકુલ સાધન ઈશ્વર પાસેથી મેળવે છે. ઈશ્વર દાન કરે તે પરિણામ ભાવે ન હોય તે કેમ થાય માટે જીવ અને ઈશ્વર બંનેમાં પરિ. ણામિતા સિદ્ધ થાય છે. તેવી જ રીતે પ્રધાન પ્રકૃતિ કે માયા રૂપ કર્મને પણ જીવાત્માના તમાપારને અનુસારે મળવા વિખરવા રૂપ ક્રિયા કરણત્વ હોવાથી પરિણમિકતાની સિદ્ધિ થાય છે, એટલે સર્વ વસ્તુની સિદ્ધિ થવામાં તેવા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની પણ અનુકુલતા જોઈએ. આમ આત્મા, ઈશ્વર, કમ રૂપ પ્રધાન અને કાલ વિગેરેનું પરિણામિત્વ માનવું જોઈએ. કારણ કે જગતમાં કાલથી અનુક્રમે સર્વ ક્રિયાની પ્રવૃત્તિ થાય છે. આથી એમ સમજવાનું કે કાલની સમય વડે ભિન્નતા સિદ્ધ થાય છે. વ્યવહારમાં દિવસ, રાત, ઘડી, પલ, માસ, ઋતુ, અયન વિગેરે વિભાગે કાલના થાય છે, તેમજ સમય ત કાલને બહુ સૂમ ભેદ છે, તે અને તપ, જપ, યમ, નિયમ કરતાં, ઈશ્વરનું ધ્યાન કરતાં જેમ જેમ રેગ્યતા પ્રાપ્ત થાય તેમ તેમ કાલના કમથી જીવાત્માના પુજબલથી ઈશ્વરની કૃપા થાય છે, તેવી જ રીતે પ્રધાન પ્રકૃતિ (કર્મ) પણ અનુ. ક્રમે તેનાં ફલ આપવામાં અનુકુલ ભાવે પ્રવૃત્ત થાય છે. પણ જે તે સર્વ પદાર્થોની એકાંત કુટસ્થ રૂપ સ્થિર સ્વભાવથી એક રૂપ નિત્યતા માનવા જઈએ તે ક્રિયા કરવા રૂપ
For Private And Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮ પરિણામિત્વ પ્રાપ્ત ન થાય, તેમજ અનુગ્રહ કરનાર, અનુગ્રહ માંગનાર અને અનુગ્રહત્વ પણ અસિદ્ધ થાય છે. તેથી તે ઈશ્વર, જીવ, પ્રધાન, કમ વિગેરેમાં અસિદ્ધતા પ્રાપ્ત થાય છે. આથી સર્વ પદાર્થોમાં અનેક સવરૂપતા (અનેક સ્વભાવતા ) ઈછા ન હોવા છતાં અતવાદીને માનવી પડે છે, એટલે પરિણામિક્તા સર્વ પદાર્થોમાં સ્વીકારવી પડશે. ૩૧૦
આથી શું સિદ્ધ થયું તે જણાવે છે – सर्वेषां तत्स्वभावत्वा-त्तदेतदुपपद्यते । नान्यथातिप्रसङ्गेन, सूक्ष्मबुध्ध्या निरूप्यताम् ॥३११॥
અર્થ–સર્વ પદાર્થોમાં તેમના તેવા પ્રકારના સ્વભાવ હોવાથી તેઓની પરિણામિક્તા સિદ્ધ થાય છે. બીજી રીતે માનતાં અતિવ્યાતિ આવે છે, માટે તે વાત સૂક્ષમ બુદ્ધિથી વિચારવો જોઈએ. ૩૧૧
વિવેચન-સર્વ પદાર્થો એટલે ઈશ્વર, જીવ, કમ વિગેરે વસ્તુઓમાં અનુગ્રહ, અનુગ્રાહાતા વિગેર ધર્મો છે, તેની સિદ્ધિ તેઓ સર્વ પદાર્થોમાં રહેલા સ્વસ્વભાવત્વ રૂપ અનુગ્રાહક પ્રવૃત્તિ અધિકારથી નિવૃત્તિવાળી થઈ હય, બીજા અનુગ્રાહ્ય રૂપવાળા હોય તેમનામાં ઈશ્વરને જે અનુગ્રહ થાય છે તે જે પરિણામ સ્વભાવ હોય તેજ બને છે. એટલે ઇશ્વરમાં સત્તામાં રહેલો અનુગ્રહ સ્વભાવ વ્યાપારમાં પ્રવૃત્ત થાય અને જીવાત્માને તેવા અનુગ્રહને યોગ્ય શુભ કમને ઉદય જાગતું હોય ત્યારે અનુગ્રાહ્ય જીવાત્મા ઉપર અનુગ્રહ
For Private And Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
રૂપ ઉપકાર કરી શકે છે. માટે સર્વ વસ્તુઓમાં જે પરિØામકતા એટલે નવા નવા પર્યાયને પામવાની સ્વભાવતા હોવાથી જ તે બને છે, અન્યથા તે વિના નથીજ બનતું. માટે પરિણામિકતાને ન માનવામાં અતિવ્યાપ્તિ દોષ રૂપ પ્રસંગ પ્રગટે છે, માટે આ વાત નિપુણ જ્ઞાનવાળાએ સ્થિરતા પૂર્વક વિચારવો જોઈએ. ૩૧૧
-
હવે ચાલુ પ્રકરણમાં ત કર વિગેરેની વિચારણા શ્રીએ છીએ.
आत्मनां तत्स्वभावत्वे, प्रधानस्यापि संस्थिते । ईश्वरस्यापि सन्न्यायाद्, विशेषोऽधिकृतो भवेत् ॥ ३१२।
અ—માત્માના તેવા સ્વભાવ હોવાથી તેમજ પ્રધાન કર્મોના પણ તેવા પ્રકારના સ્વભાવ હોય અને ઈશ્વરમાં તેવા પ્રકારના સ્વભાવ હોય તે તે સત્ય ન્યાયથી વિશેષ પ્રકારના અધિકાર સિદ્ધ થાય છે. ૩૧૨
વિવેચન—આત્મા એટલે જીવાત્મામાં તેવા પ્રકારના અનુગ્રાહકત્તાને ચેગ્ય સ્વભાવ હોય છે, તેમ જ્યારે પ્રગટ રીતે સિદ્ધ થાય છે ત્યારે અવશ્ય પૂર્વ જણાવ્યા પ્રમાણે ઇશ્વરમાં પણ પરિણામ સ્વભાવ સિદ્ધ થાય છે. તે વર્લ્ડ અનુગ્રહ કરવાની ચેાગ્યતા પણ સિદ્ધ યાય છે, તેવી સાચી ન્યાયની યુક્તિ જે ઉપર જણાવી છે તે પ્રમાણે સિદ્ધ થાય તે ઉપકાર કરવા ચેાગ્ય ભવ્યાત્મા ઉપર તેની ચેાગ્યતાથી પરમાત્મા ઈશ્વરના ઉપકાર ભવિતવ્યતાથી પ્રાપ્ત થાય છે, અને તે સ્યાદ્વાદ રૂપ સત્ય ન્યાયથી વિચારતાં
For Private And Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦ તેવા પ્રકારની ભવિતવ્યતાને બે ભવ્યાત્માઓ ઉપર ઉપકાર કરનારા શ્રેષ્ઠ અતિશયવંત હોવાથી વિશેષ પ્રકારે અરિહંત તીર્થકરે જ તેના યોગ્ય અધિકારી હોય છે. ૩૧૨
હવે તીર્થકરાદિકમાં જે તેવા પ્રકારને સ્વભાવ છે તે જીને ઉપકારનો હેતુ બને છે તે જણાવતાં કહે છે કે –
सांसिद्धिकं च सर्वेषा-मेतदाहुर्मनीषिणः। अन्ये नियतभावखा-दन्यथा न्यायवादिनः ॥३१३ ॥
અર્થ–સર્વ પદાર્થો પિતાના સ્વભાવથી સદા સિદ્ધ છે એમ સર્વ ડાહ્યા વિચારકે કહે છે, અને કેટલાક નિશ્ચિત એક સ્વભાવવાળા પદાર્થો છે તેમ માને છે. તેમજ તેથી અન્ય રીતે ન્યાયવાદીઓ માને છે. ૩૧૩
વિવેચન–જગતના સર્વ પદાર્થો સાંસિદ્ધિક-સહજનિશ્ચિત પિતાપિતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે, એટલે સહજભાવે પરિણામિક સ્વભાવમાં સ્વગુણ પર્યાયમાં વતે છે, પરસ્વભાવમાં પ્રાય: ગમન નથી કરતા. કહેવાનું કે આત્મા, ઈશ્વર, કર્મ વિગેરેને એજ સ્વભાવ છે કે પિતાના ગુણ પર્યાયમાં પ્રવૃત્તિ કરવી એમ જેને જે ન્યાયની યુક્તિ. પ્રમાણે સમ્યગ્ર રીતે વિચાર કરનારા છે તેઓ માને છે. કહ્યું છે કે
“આથી માધ્યમ-હરવમાવું, स्याद्वादमुद्रानतिभेदी वस्तु"
લેકમાં ક્ષણિક દેખાતા દીપક વિગેરે પદાર્થોથી માંડીને શાવતા નિત્ય દેખાતા આકાશ આદિ સર્વે પદાર્થો એકાંટ
For Private And Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ નિત્ય છે એમ વૈશેષિક વગેરે મતવાળા માને છે. અને ચણુક આદિ સર્વ પદાર્થો એકાંત અનિત્ય જ છે.
“ નિમેશમનિતિ . ”
એમ એકાંત ભાવે માને છે. પણ અપેક્ષાએ સર્વ વસ્તુ દ્વવ્યાર્થિક ભાવે નિત્ય છે અને પર્યાયાર્થિક ભાવે અનિત્ય છે તેને તે જોઈ શકતા નથી તેથી તેમ માને છે અને પ્રતિપાદન કરે છે. અન્ય જે નિયતિવાદીઓ છે તે એકલી નિયતિને સર્વ જગતનું ઉત્પત્તિ કારણ માને છે. કહે છે કે –
सर्व जगदेकनियतस्वभावत्वात् तेन रूपेण प्रर्वतते"
સર્વ જગતના પદાર્થો એક નિયતિ નિશ્ચિત જે ભાવી ભાવ હોય તે પ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે. દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવ પણ તે ભાવિભાવને આધારે નિશ્ચિત કરાયેલા છે. તેજ ભાવે એટલે સ્વભાવને અનુસાર જે તીર્થકર વિગેરેની સત્તા પ્રવર્તે છે તે પણ નિયતિ ભાવને આધારે જ છે. તે નિયતિનો જે અસ્વીકાર કરવામાં આવે તે જે જેને સહજ સ્વભાવ રૂપ સાંસિદ્ધિકતા માને છે તે વિરૂદ્ધ લક્ષણવાળી થઈને આસદ્ધ થાય છે. માટે તે સાંસિદ્ધતા નિયતિ રૂપ જ છે એવું નિયતિવાદીનું માનવું છે. એમ ન્યાયવાદીઓ યુક્તિ પૂર્વક બેલે છે. તેવી જ રીતે નિયતિવાદી પંડિતેને આ મત છે તે જણાવે છે
" यद्यदा तत्तदा थद् यत्र तत्तत्र यद्येन तत् तेन यद् यस्य तत् तस्य यद् भवति तद् भवति यन्न भवति तन्न भवतीति ।"
જે જ્યારે થવાનું હોય ત્યારે જ થાય, અન્ય કાલમાં
For Private And Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૨ નથી જ થતું. જે જ્યાં થવાનું હોય ત્યાં જ થાય, અન્ય સ્થાનમાં નથી જ બનતું. જે વસ્તુ જેનાથી થવાની હોય તે તેનાથી જ થાય, અન્યના પ્રયત્નથી નથી જ થતી. જેને જેનો સંબંધ થવાનું હોય તેને તેને જ થાય, અન્ય સાથે નથી જ થતો. જે થવાનું હોય તે અવશ્ય થાય જ છે અને જે નથી થવાનું તે કદાપિ પણ નથી જ થતું. તેમજ બીજી વાત જણાવતાં કહે છે કે –
“ઝારો નિયઢિાળ , सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा ॥ भूतानां महति कृतेऽपि हि प्रयत्ने, નામાશં મવતિ મવિનોદિત નારાઃ |
જે પદાર્થો થવા ગ્ય છે તે નિયતિબલના આશરાથી જ પ્રાપ્ત થવાના છે તેમ અવશ્ય માનવું. જેમકે જીવેને શુભ વા અશુભ ભાવ પ્રાપ્ત થવા ગ્ય છે તે થાય જ છે. તેમાં છવ મહાન પ્રયત્ન કરે તે પણ નથી રેકાતે. જે થવાને છે તેને રોકવા મહાન પ્રયાસ કરે તે પણ તે અવશ્ય બને છે. તેને નાશ નથી કરી શકાતો. તેમજ જે ન બનવાન હોય તેને કરવા હજાર ઉપાય થાય તે પણ તે નથી જ બનતે એટલે સર્વત્ર નિયતિજ બલવત્તર છે. એમ નિયતિવાદી એને મત છે. ૩૩
જે નિયતિવાદ છે તે પણ પદાર્થના સહજ સ્વભાવને અનુસરનાર છે. સાંસિદ્ધિક જ-વભાવને અનુસારે જ છે તે જણાવે છે–
For Private And Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૯૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सांसिद्धिकमदोऽप्येव-मन्यथा नोपपद्यत । योगिनो वा विजानन्ति, किमस्थानग्रहेण नः || ३१४ ॥ *
અનિયતિ ભાવ પણ સાંસિદ્ધિક સ્વરૂપે જે છે તે પણ આત્માને સહજ સ્વભાવ છે. તે જો ન હાય તા નિયતિની સિદ્ધિ સાંસિદ્ધિક સ્વભાવથી નહિ જ ખને, કારણ કે તે તેનાથી જ થાય છે. આ વાત અનુભવી યાગીએ જાણે છે. આપણે તેમાં અયેાગ્ય દાગ્રહ કરવા યોગ્ય નથી. ૩૧૪ વિવેચન—જેમ સાંસિદ્ધિકપણું આત્મ સ્વભાવથી ઉપલું છે. તેવી જ રીતે નિયતિ ભાત્ર પશુ આત્મ સ્ત્રભાવથી ઉપજેલે છે. તે પછી નિયતિ સ્વભાવત્વ તસ્વભાવત્વને પણ તેમજ આત્મ સ્વભાવત્વ છે તેમ જાણવુ. આમ વસ્તુ સ્વરૂપ હાવાથી સાંસિદ્ધિક વિના નિયતિ ભાવની સિદ્ધિ નથી થતી. જેમકે વાંઝણીના પુત્રને ઉપજવામાં પોતાના સ્વભાવને છોડીને અન્ય નિયતિભાવ વિશેષ કેવી રીતે સિધ્ધ થાય ? ન જ થાય, તે કારણે પદાર્થોથી થનારા સર્વ કાર્યાંન વ્યાપક થયેલ સાંસિધ્ધિક રૂપ તત્ત્વભાવત્વને હેતુ માનવા, અથવા અવિવાદના ભેદ આત્મ સ્વરૂપ પ્રત્યક્ષ કરનારા ચેગી કે જે દિવ્ય દષ્ટિવાળા છે. તે આ નિયતિ આદિનું સત્ય સ્વરૂપ જાણે છે. કારણ કે જે આપણી ઇક્રિયાથી પ્રત્યક્ષ ન હાય તેમાં આપણા કદાગ્રહ નકામા છે. ૩૧૪
હવે એ વાત જણાવતા કહે છે
――
अस्थानं रूपमन्धस्य, यथा सनिश्चयं प्रति । તથૈવાતીન્દ્રિય વસ્તુ, છદ્મસ્થાપિ તત્ત્વતઃ !!૨૧૧||
For Private And Personal Use Only
2
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૪
અથ—અંધને રૂપ દેખાડવાનું અને તેને નિશ્ચય કરાવવાનું અસ્થાને છે, નકામુ છે. તેમ આપણા જેવા છદ્મસ્થ કે જેને દિવ્યદ્રષ્ટિ નથી તેઓને ઇંદ્રિયથી અગોચર વસ્તુને વિવાદ કર અગ્ય છે તેમ સમજવું. ૩૧૫
વિવેચન–આંખથી જોવાને વ્યાપાર જેમનાથી નથી બની શકતો, તેવા અંધ કેને આ લાલ છે, પીળું છે, આ લીલું છે કે આ ધળું છે તેવા સ્વરૂપને નિશ્ચય નથી કરાવી શકાતે, તેથી તે માટે પ્રયત્ન કરવો નકામે છે. પરંતુ જેને વિકાસવાળી પ્રફુલ્લ આંખે હોય તેને રૂપાદિકને નિશ્ચય કરાવાય છે, તેમ અંધને રૂપનું દર્શન અને નિશ્ચય કરાવવાનો પ્રયત્ન નકામે છે. તે ન્યાયે આપણા જેવા છદ્મ
સ્થ કે જેને અચર વસ્તુને બંધ કરવાની યથાર્થ શક્તિ નથી, માત્ર ઇંદ્રિયેથી બહારના પદાર્થો જાણવા–દેખવાનું અભિમાન ધરે છે, તેવા મનુષ્યને ઇંદ્રિયોથી અને મનથી પણ અગોચર–અપ્રત્યક્ષ એવા આત્મા, પરમેશ્વર, કર્મ વિગેરે પારમાર્થિક પદાર્થોના સ્વરૂપને પ્રત્યક્ષ ભાવે નિશ્ચય કેવી રીતે કરાવાય ? ફક્ત પરમાર્થ દષ્ટિને જગાડનારી આ પક્ષ પાતવાળી ન્યાયની યુક્તિ રૂપ અનુમાન પ્રમાણુવડે જ તેને નિર્ણય થાય તેમ છે. ૩૧૫
જે છઘસ્થથી અતીંદ્રિય વસ્તુને નિશ્ચય ન જ બને તે તેને ઉપદેશ કરવાને કેવી રીતે મેગ્ય હોય? તેને ઉત્તર આપતાં જણાવે છે –
हस्तस्पर्शसमं शास्त्रं, तत एव कथंचन । अत्र तनिश्चयोऽपि स्यात्, तथा चन्द्रोपरागवत् ॥३१६॥
For Private And Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ અર્થ–હાથના સ્પર્શથી અંધ પુરૂષ પણ વસ્તુને કાંઈક નિશ્ચય કરે છે, તેવી જ રીતે શાસ્ત્ર પણ શ્રદ્ધાવતને આ અગેચર વસ્તુ સંબંધી કાંઈક અંશે નિશ્ચય કરાવે છે. જેમ ચંદ્રગ્રહણ દૂર રહેવા છતાં નિશ્ચય થાય છે, તેમ શાસ્ત્ર વડે કાંઈક અંશે પારમાર્થિક અગેચર વસ્તુને નિશ્ચય થાય છે. ૩૬
વિવેચન–જેવી રીતે આંધળા મનુષ્યને હસ્તના સ્પર્શ વડે વસ્તુઓને બોપ-આ આકાર છે, આ ભારે છે વા હલકે છે, કેમલ છે વિગેરે રૂપે થાય છે, તેમ ઇંદ્રિયે અને મનથી જાણી ન શકાય તેવા આત્મા, કર્મ, ઈશ્વર વિગેરે પદાર્થોને બેધ શાસ્ત્ર સાંભળવાથી શ્રદ્ધાયુક્ત છસ્થ મનુષ્યને કેઈક પ્રકારે કાંઈક અંશે થાય, તેથી શાસ્ત્ર જે અતીંદ્રિય પદાર્થને જાણવામાં રામાનું કામ કરે છે તે શાસ્ત્રોવડે તે આત્મા ઈશ્વર અને કર્મ વિગેરે પદાર્થોને નિશ્ચય કરાવશે. તે પણ વિશેષ રૂપે કાંઈક અનુભવ થવામાં હેતુ બને છે. જેમ ચંદ્રગણું વા સૂર્યગ્રહણ દૂર હોવા છતાં અર્ધા ભાગ કે પા ભાગ કાળા પારદર્શક કાચથી અનુમાનથી રહુ આટલા અંશે સૂર્ય કે ચંદ્રને ગ્રહણ કરી ગળી ગયે છે એમ નિશ્ચય થાય છે, તેમ શાસ્ત્ર વડે ઇન્દ્રિયોથી અગેચર વસ્તુ વિશેષ રૂપે અનુભવવામાં આવશે એટલે છશ્વસ્થ આત્મા દેવ, ગુરૂ, ધર્મ, કર્મ, ઈશ્વર વિગેરે વસ્તુઓને નિશ્ચય તેના લક્ષણ, સ્વભાવ વિગેરેના બોધવડે કરી શકે છે. ૩૧૬
તે વાતને સમાયત કરતાં જણાવે છે –
For Private And Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૬ अहं सर्वत्र सन्त्यज्य, तद्गम्भीरेण चेतसा । સારા સમાચારો, માણાર્યક રૂ૭ |
અર્થ– આગ્રહને સર્વ પ્રકારે દેવ, ગુરૂ, ધર્મ, જીવ આદિના વિષયમાં ત્યાગ કરીને ગંભીરતા યુક્ત મનવડે. શાસ્ત્રમાં કહેલા ભાવેને શાંતિ પૂર્વક વિચારીને પદાર્થોના લક્ષણક્રિયા વિગેરે ચેષ્ટાને ધ્યાનમાં રાખી પરમાર્થને વિવેક પૂર્વક વિચારીને ગ્રહણ કરવું જોઈએ. ૩૧૭
વિવેચન–એ પ્રમાણે દૈવ એટલે સામાન્ય લેક જેને પ્રારબ્ધ અથવા કર્મ કહે છે, કેઈક નસીબ કહે છે, કોઈક કિમત કહે છે તે કર્મ, અને પુરૂષાકાર એટલે. પુરૂષ-આત્માને પ્રયત્ન. એ બંને વસ્તુ આત્માના ધર્મજ છે. એક ક્રિયા રૂપ છે તે બીજે ફળ રૂપ છે. તે બંને પણ સરખા બલવાળા પ્રત્યક્ષ અનુભવાય છે, કારણ કે પરિણામી સ્વભાવ તેમાં રહે છે. તેથી જે દેવ કહેવાય છે તે કર્મ તથા પુરૂષાર્થ તેમજ ઈશ્વર આત્મા વિગેરે સર્વ વસ્તુ પરિણુમિત્વ સ્વભાવવાળા છે એમ પૂર્વે વ્યવસ્થિત રીત સિદ્ધ થયે છતે જીવાજીવાદિક સર્વ વસ્તુ ન્યાય પૂર્વક દ્રવ્ય સ્વરૂપે નિત્ય છે, અને પર્યાય સ્વરૂપે અનિત્ય છે એટલે સ્વાદુ નિત્યાનિત્ય રૂપે છે, પરંતુ બીજી રીતે એકાંત નિત્ય વા અનિત્ય નથી જ, તેથી તેવા રૂપે એકાંત નિત્ય વા અનિત્ય માનવાથી વાસ્તવિક સિદ્ધિ થતી નથી. ૩૧૮
એ વાતની ભાવના કરતાં જણાવે છે –
For Private And Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૭ दैवं ना मेह तत्त्वेन, कमैव हि शुमाशुभम् । તથા પુષ, વૃથાપન હિ સિદ્ધિતા રૂશા
અથ–દેવ એટલે અહિં તત્વ રૂપ કર્મ કે જે શુભ વા અશુભ ફલનું નિમિત્ત થાય છે તે જાણવું, તથા પુરૂષકાર એટલે જીવાત્માને જે પ્રયત્ન રૂપ વ્યાપાર છે તે જાણુ. આ બંનેને સહગ ઈષ્ટ ફલની સિદ્ધિ આપનાર થાય છે. ૩૧૯
વિવેચનદેવ અને પુરૂષકારને તુલ્ય કાર્ય સાધક સ્વભાવ છે તેની વિચારણા કરતાં દેવ એ નામ કર્મને કહેવાય છે, કોઈ પ્રારબ્ધ પણ કહે છે, કેઈ નશીબ પણ કહે છે, કઈ કિમત કહે છે, તે જીવોએ પૂર્વ કાલમાં જે શુભ વા અશુભ અધ્યવસાય- વિચારે વડે તેવી અશુભ વા શુભ ક્રિયા વડે બાંધ્યા હોય તે કર્મ જ છે તેમ જાણવું. કારણકે દૈવને રૂઢ અર્થ શુભાશુભ અથવા પ્રશસ્ત વા અપ્રશસ્ત કર્મ જ થાય છે, તેજ લોકમાન્ય અર્થ તે યોગ્ય છે, પરંતુ જે વ્યુત્પત્તિ કરતાં દેવતા તરફથી થયેલ અનુગ્રહ વા અપગ્રહ એ અર્થ લે અહિ યેગ્ય નથી, તેમજ પુરૂષકાર વા પુરૂષાકાર એટલે જીવાત્માને ઈષ્ટ અર્થ માટે કરાતે વ્યાપાર રૂપ પ્રયત્ન જ જાણું, પરંતુ ઈશ્વરાદિને વ્યાપાર એ એગ્ય અર્થ નથી. આ બે એટલે કર્મ અને પુરૂષાર્થ સમ્યગૂ વિવેકવંત આત્માને વિવક્ષિત ઈષ્ટ કાર્યની પ્રાપ્તિમાં સિદ્ધિ આપનારા થાય
૩૨
For Private And Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પરમાત્માને વ્યાપાર આપણને અનુકુલ–ઈષ્ટ સિદ્ધિમાં વા પ્રતિકુલ–દુઃખ દેવામાં સમર્થ થાય છે તેમ ન માનવું. ૩૧૯
તે વાતને કહેતાં જણાવે છે કે – स्वरूपं निश्चयेनेत-दनयोस्तत्ववेदिनः । ब्रुवते व्यवहारेण, चित्रमन्योन्यसंश्रयम् ।। ३२० ॥ અર્થ–તત્વને જાણકારે પુરૂષકાર તથા દેવ આ બંનેનું સ્વરૂપ નિશ્ચય નયથી ઉપર પ્રમાણે કહે છે. તેમજ એક બીજાને આશ્ચર્યકારી આશ્રય કરીને રહયા છે એમ વ્યવહા૨ નયના આલંબનથી કહે છે. ૩૨૦
વિવેચન–આ દેવ એટલે કર્મ તથા પુરૂષાર્થ એ બને પિતાના સ્વરૂપના અનુસારે પૂર્વે જણવ્યા તેમ સર્વ કાર્યમાં પિતાના સ્વભાવને યેગે સરખા બળવાન છે. અને સ્વતંત્ર રીતે પિતા પોતાના કાર્યો કરે છે, એમ નિશ્ચય નયવાલા તત્વજ્ઞ પુરૂષ જણાવે છે, તે વાત પૂર્વે કહેવાઈ ગઈ છે, પરંતુ વ્યવહાર નયનું આલંબન કરનારા તત્ત્વજ્ઞ પંડિત કર્મ તથા પુરૂષાર્થને વ્યવહાર નયના મત વડે ચિત્ર સ્વભાવવાલા એટલે ભિન્ન ભિન્ન સ્વભાવવાલા હોવા છતાં અન્ય અન્ય એક બીજાને સહયોગ કરીને કાર્ય સાધક થાય છે, એમ જાહેર કરે છે. તેમાં આ પરમાર્થ સમજવાને છે કે, નિશ્ચયનય એમ જણાવે છે કે જ્યારે પુરૂષાર્થ બલવાન હેય ત્યારે દેવની સત્તા હોવા છતાં તે પુરૂષકારજ કાર્ય કરવામાં સફળ હેતુ બને છે, પણ વ–નશીબ-કર્મ જુદા પ્રકારનું વિપરીત હોવા છતાં પણ બલવત્તર પુરૂષાકારથી વિપરી
For Private And Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૯
ત ફળ આપવા સમર્થ નથી થઈ શકતું, અને જ્યારે દેવનું અલ વધારે પડતુ હાય છે ત્યારે તે દૈવજ લને આપનારૂં થાય છે, પુરૂષકાર હાવા છતાં તે દૈવથી વિપરીત ફળ નથી આપી શકતા, આમ ન માનીયે તે અને એક બીજાની અપે ક્ષા જો પરસ્પર માનીયે તે તે અનૈના સામર્થ્ય ના અભાવજ માનવે પડશે. કારણકે “ સાપેક્ષમસામર્થ્ય ” જ્યાં ધૈવ તથા પુરૂષાર્થ એક બીજાની સહાયતાથો કાર્ય કરતા માનવામાં આવે તે કમ અને પ્રયત્નમાં પેાતાને સ્વતંત્ર સામ
"(
ના અભાવ છે એમ માનવું રહ્યું. આ વચન વડે એમ સિદ્ધ થાય છે કે તે દૈવ અને પુરૂષાકારમાં રહેલ વિદ્યમાન જે અર્થ ક્રિયાકારિત્વ છે, તે જો પરસ્પરની અપેક્ષા રાખે તેા કાર્યસાધક થાય એમ માનીયે .તા ખલથી પણ તે ખતેમાં અર્શી ક્રિયા કારિત્વની સ્વતંત્રાના અભાવ આવે. તેથી વસ્તુત્વ-પદાર્થાંત્વના પણ અભાવ આવે. તેથી કરીને નિશ્ચય નય એમજ કહે છે કે જેતુ જ્યાં પ્રધાનભાવે ખલવાનપણું હાય ત્યાં તેને કાર્ય માં હેતુપણું જાણ્યું. પરંતુ વ્યવહાર નય તે પદાર્થોમાં રહેલ પર્યાયાના કરવાપણાને પ્રશ્વાન તથા ગૌણ ભાવે કર્મ અને પુરૂષકાર અનેને એ કાર્ય - માં અર્થ ક્રિયા કરનારા માને છે, તેથી એના સહકારથી કાચેની ઉત્પત્તિ થાય છે એમ સિદ્ધ કરે છે. ૩૨૦
હવે વ્યવહાર નયના મતની ભાવના જણાવે છે:
न भवस्थस्य यत्कर्म, विना व्यापारसम्भवः । ન ૨ વ્યાપારશૂન્યય, હં ચમળો િફ્રિ રશા
For Private And Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૦
અર્થ–સંસારમાં રહેલા સર્વ જીવાત્માને જે કર્મ બંધ થાય છે તે જીવના વ્યાપાર વિના નથી સંભવતે, તેમજ વ્યાપાર કરતા જે ફળ આવવું જોઈએ તે કર્મના સંબંધ વિના નથી આવતું, તેમજ શુભાશુભ કર્મનું ફલ પણ પુરૂષાર્થ વિના નથી આવતું, આમ અપેઅન્ય–પરસ્પર કર્મ અને પુરૂષાર્થ ને સંબંધ વ્યવહાર નયની અપેક્ષાથી જોડાયેલો છે તેમ જાણવું. ૩૨૧
વિવેચન-સંસારમાં રહેલા છે અનેક પ્રકારના સુખ દુઃખને જે અનુભવ કરે છે, તેમાં પુરૂષાર્થ તથા કર્મની મુખ્યતા તથા ગૌણતા રહેલી છે, તેમ અવશ્ય અનુભવાય છે. જે કર્મ જીવ કરે છે તે તેવા પ્રકારના પુરૂષાર્થ રૂપ વ્યાપાર વિના નથી બનતા, એટલે મનવડે વચનવડે અને કાયાવડે જે વ્યાપાર ક્રિયારૂપ પુરૂષ પ્રયત્ન થાય છે, તે વડે જીવાત્મા સંસારના બંધન રૂપ શુભ વા અશુભ કર્મ ઉપજાવે છે, તેમજ તે કરેલા કર્મના ફલની પ્રાપ્તિ પણ તેવા પ્રકારની બુદ્ધિ અને વ્યાપાર વિના નથી સંભવતી. કહ્યું છે કે – " असंभवं हेममृगस्य जन्म, तथापि रामो लुलुभे मृगाय । प्रायः समापन्नविपत्तिकाले, धियोऽपि पुंसां मलीना मवंति
જગતમાં સુવર્ણના મૃગને જન્મ થવાનો સંભવ નથી એમ સર્વ કે જાણે છે, છતાં શ્રીમાન રામચંદ્ર દેવ શ્રીમતી સીતાદેવીના આગ્રહને વશ થઈને તે દેખાતા મૃગને સુવર્ણ મૃગ માનીને તેને ગ્રહણ કરવાના લેબી બની તે મૃગને પકડવા અથવા મારવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા, તેમાં બીજું
For Private And Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧
કાઇ કારણ નથી. પણ શ્રીમાન રામચંદ્રને અનુભ કન જે ઉદય આવેલા હતા, તે કારણે જ્ઞાની વિચક્ષણ અને દયાવત ડાવા છતાં તેવી પ્રવૃત્તિ થાય છે. તે માટે પડિતા કહે છે કે વિપત્તિના કાલ પ્રાપ્ત થાય ત્યારે ડાહ્યા માણસા પણ બુદ્ધિથી ભ્રષ્ટ થાય છે. તેમજ તેવા પ્રકારના કર્મોના ઉદય જો જીવને ન હોય તેા પુરૂષાર્થ કરવા છતાં અનુકુલ લની સિદ્ધિ પણ નજ થાય, એટલે વ્યવહારનય ફળની પ્રાપ્તિમાં એકલા કર્મોને કે એક્લા પુરૂષા ને કારણપણે નથી જ સ્વીકારતા. અન્યઅન્ય કર્મ અને પુરૂષાર્થ આશ્રયવાળા માને છે. કહે છે કે “ જૈન પોળ ન થશ્ર્વરુતિ ” એક પૈડાથી રથ નથી ચાલતા. માટે ફૂલની પ્રાપ્તિમાં કર્મ અને ઉદ્યમ ખંને હતુ છે. એમ ડાહ્યાઓએ સ્વીકારવું જોઇએ. ૩૨૧
બીજી રીતે ફરીથી તે વાત જણાવે છે व्यापारमात्रात्फलदं, निष्फलं महतोऽपि च । તો પામે સદૈવ, ચિત્ર જ્ઞેય હિતાહિસક્ ॥ ૨૨૨ ॥
અએકને વ્યાપાર કરવા માત્રમાં જ ફૂલ આપનાર થાય છે, અને બીજાને મહેાટા આરંભ કરતા છતાં પણ નિષ્ફળતા મળે છે. તેથી એમ સિદ્ધ થાય છે કે તેમાં અદ્રશ્ય હેતુ છે. તેજ ક્રરૂપ વિચિત્ર ધ્રુવ તે હિત અહિતમાં કારણ છે તેમજ માનવુ જોઈએ. ૩૨૨ વિવેચન—એક જીવાત્માને નામ માત્રની અલ્પ પ્રવૃત્તિ એટલે વ્યાપાર કરતાંની સાથે નહી. કલ્પેલા એવા ઈટલની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
થાય છે. તેનીજ સાથે અન્ય માણસ તેવીજ ઈષ્ટ વસ્તુ માટે લાંખા કાળ સુધી મહેાટા ઉદ્યમ કરવા છતાં ઈષ્ઠ ફૂલ નથી મેળવી શકતા, કાઈક વખત તેવા પ્રકારના કાલ, ક્ષેત્ર, દ્રવ્ય, ભાવનું અલ વિરૂદ્ધ હોવાથી દેખાતું ફૂલ પણ નથી મળતું. કહ્યું છે કે—
''
“ નાતિષાતુર્યદ્દીનોન, કર્મબ્યમ્યુચાય હૈ । क्षणाद्रङ्कोऽपि राजा स्यात्, छन्नछत्र दिगन्तरः ॥
5
ઉંચ ક્ષત્રીય જાતિમાં નહિ જન્મેલે, રક એટલે ભિક્ષુક જેવી હલકી મ!તાની કુક્ષિથી જન્મેલા ડાવા છતાં, બુદ્ધિ ચાતુર્ય, હેાશિયારી પણ ન હોવા છતાં, રૂપ ગુણુ પણ હીન છતાં, હાથ પગ વિગેરે અંગ પણ પૂર્ણ અને સુંદર ન હૈાવા છતાં, પુન્ય કર્મના શુભેાયથી છત્ર ચામર વિગેરે રાજ્ય ચિન્હની વિભૂતિથી યુક્ત દશે દિશામાં જેની આજ્ઞા પ્રવર્તી રહી છે તેવા ખલથી યુક્ત ચક્રવત્તિ રાજાસમાન બની જાય છે. તેમાં કાંઇ પુરૂષાર્થ બાહ્યથી દેખાતા પણ નથી, તેથી ત્યાં કર્મના જ બલવાન પ્રભાવ માનવા જ જોઈએ, ત્યારે તે પુરૂષાર્થ કરતા દેવ એટલે કમ વિચિત્ર પ્રકારનું છે. તેજ જીવાત્માના હિતાહિત રૂપ શુભ વના અશુભ થવામાં કારણુ માનવુ' જ પડશે. ૩રર
एवं पुरुषकारस्तु, व्यापारबहुलस्तथा ।
,
फळ हेतुर्नियोगेन ज्ञेयो जन्मान्तरेऽपि हि ॥ ३२३ ॥ અ—એવી રીતે પુરૂષાર્થ રૂપ બહુ વ્યાપાર છે તે
For Private And Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
નિશ્ચયથી જન્માંતરમાં પણ ફૂલ આપે છે એમ અવશ્ય જાણવું, એટલે ફળમાં પુરૂષાર્થ કારણ બને છે. ૩૨૩
વિવેચન—પૂર્વ કર્મીની ખલવત્તા જણાવી એવી જ રીતે પુરૂષાર્થ-પુરૂષકાર પણ કાઇક અપેક્ષાથી મળવાન સિદ્ધ થાય છે, એટલે કર્મોની અપેક્ષાવડે પુરૂષને બહુ વ્યાપાર એટલે પુરૂષાર્થ ફૂલ આપવામાં બળવાન હેતુ હોય છે. ત્યાં કને ગૌણુતા થાય છે, એટલે તે પુરૂષાર્થ જીવાત્માને આ ભવમાં ફલદાયક થાય છે, તેટલું જ નહિ પણુ જન્મા ન્તર એટલે આવતા નવા ભવમાં પણુ નિશ્ચિત ફૂલદાતા થાય છે. પુરૂષાને ખલવાન કહેવાનું એ તાપ` છે કે તે પુરૂષાર્થ વડે જીવે કરેલા શુભાશુભ કર્મો આવતા લવમાં અવશ્ય સફૂલ થાય છે. ફળ આપ્યા વિના નથી રહેતા. ૩૨૩ આ વાત પૂર્ણ કરતાં હવે જણાવે છે કે~~ अन्योन्यसंश्रयावेवं, दवावप्येतौ विचक्षणैः । ઉત્તાવઐતુ જેમ વ, નૈયરું હ્રામૈત્તઃ ॥ ૩૨૪ ॥
અથ—એ પ્રમાણે કર્યું અને પુરૂષાર્થ ને ડાહ્યા પડિતાએ અરસ્પરસ આશ્રય કરીને રહેલા માન્યા છે. અને અન્ય કાલવાદીઓએ કેવળ કાળથી જ મનેને જુદા માન્યા છે. ૩૨૪
વિવેચન—એવી રીતે પૂર્વે જણાવ્યા પ્રમાણે દૈવ–કમ અને પુરૂષકાર એ એ થવા ચાગ્ય કાર્ટીના ઉપાદાન કારણ અને નિમિત્તો છે. તે એક બીજા સાથે આશ્રય આશ્રયી ભાવે રહેલા છે. એટલે કર્મ પુરૂષકારના આધારે છે. અને પુરૂષકાર કર્મને આધારે છે. એમ શાસ્ત્રમાં વ્યવહાર નયના
For Private And Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪
વિચક્ષણ પડિતા કહે છે. કથી જે ફળ પ્રાપ્ત થવાનું હોય તેમાં પુરૂષકારને નિમિત્ત કારણતા હોય છે. પુરૂષકારથી થનાર કાર્યમાં કર્મીની નિમિત્ત કારણુતા રહેલી છે, એમ પરસ્પર એક બીજાની અપેક્ષાવાળા અને કર્મ તથા પુરૂષા છે. તેમાં અમારા વિચારથી વિચિત્ર વિરૂધ્ધતા ધરાવનારા સાંખ્યવાદીઓ છે. તેઓ કમ એકલું જ કાર્યમાં હેતુ છે. એટલે કર્મ તેજ સર્વ થનારા કાર્યમાં પ્રધાન હેતુ છે. પુરૂષા રહિત એકલા કર્માં પણ ફળ આપવામાં સમર્થ છે તેમ કહે છે. એટલે તે કાર્ય ને ઉત્પન્ન થવામાં કારણુ સાથે કાલની અનુકુળતા થવી જોઇએ. માક્ષ માટે જેમ કાળની પરિપકવતા તમે ના માના છે તેમ સર્વ કાર્યમાં કાલમે અનુસારે પુરૂષકાર તથા કર્મ અનુકુલ વા પ્રતિકુલ રૂપે માધ્ય માધક ભાવને પણુ પામે છે. એટલે કેાઈ વખત ક મળવાન થાય, ઢાઈ વખત પુરૂષકાર મળવાન થાય, એમ સર્વ કાલને અનુસારે ક લદાયી થાય છે, તેમ મળને અનુસારે તેના કર્મના નાશ પણ કરે છે. ૩૨૪
તે વાતના જવાબ આપતાં જણાવે છે કે देवमात्मकृतं विद्यात्, कर्म यत्पूर्वदैहिकम् । મૃતઃ પુરુષારજી, વિલે પલિારમ્ ॥ ૩૨૧ ॥
અ—દૈવ એટલે કમ તે આત્માનું-જીવનું કરેલુ જ જાણવુ. અને કર્મ તે પૂર્વભવમાં કરેલું કર્મ જાણુવુ . અહિં જે કાર્ય કરાય તેમાં જે પ્રવૃત્તિ થાય છે તેને પુરૂષકાર જાણવા. ૩૨૫
For Private And Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૫ વિવેચન દેવ એટલે આત્માએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, એગ અને પ્રમાદથી પૂર્વકાળમાં બાંધેલા કર્મને દેવ વા અદષ્ટ એ નામથી કેટલાક સંબંધે છે તે જાણવું. તેમજ વિશેષ રૂપે કર્મ એને કહે છે કે જે આ જન્મની પહેલાના જન્મમાં જીવે છે જે પુન્ય પાપ કરેલા હોય તે તે રૂપે સ્મરણ કરાય છે–કહેવાય છે પુરૂષકાર અથવા પુરૂષાર્થ એટલે વ્યવહારમાં વર્તતા સર્વ સંસારી જીવાત્મા વડે વ્યાપાર, રાજ સેવા વિગેરે આ ભવમાં આજીવિકા માટે તથા રક્ષણ માટે જે વ્યાપાર રૂ૫ ક્રિયા કરાય તેને કહે છે. ૩૨૫
नेदमात्मक्रियाभावे, यतः स्वफलसाधकम् । अतः पूर्वोक्तमेवेह, लक्षणं तात्त्विकं तयोः ॥ ३२६ ॥
અર્થ–આ કર્મ છે તે પિતાના પુરૂષાર્થ રૂપ ક્રિયા વિના પિતાનું ફળ આપવા સમર્થ થતા નથી, માટે પૂર્વે જે લક્ષણે કર્મ તથા પુરૂષકારના જણાવ્યા તે સાચા છે એમ જાણવું. ૩૨૨
વિવેચન–આવી રીતે જેઓના પૂર્વે લક્ષણ જણાવ્યા છે તે કર્મ જીવાત્માના તેવા પ્રકારના વ્યાપાર-પુરૂષાર્થ એટલે ક્રિયા વિના એકલા પિતાના ફળને આપી શકતા હોય તેમ જાણવામાં નથી આવ્યું. એટલે જે કર્મ છે તે પુરૂષાર્થના ચગે પિતાના ફલને આપે છે. એમ માનવું. આમ પૂર્વે જે કર્મનું તથા પુરૂષાકારનું લક્ષણ જણાવ્યું કે તેઓ બંને પરસ્પર એક બીજાને ઉપકારક થાય છે તેજ યુક્ત છે.
For Private And Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬ કારણ કે એ લક્ષણ જીવના કર્મ અને પુરૂષાકારમાં સદભૂતભાવ-તાવિકભાવે ઘટે છે. ૩૨૬
અહિં વિશેષ જે કહેવાનું છે તે જણાવે છે– दैवं पुरुषाकारेण, दुर्बलं ह्यपहन्यते । दैवेन चैषोऽपीत्ये-तन्नान्यथा चोपपद्यते ॥ ३२७॥
અર્થ-નબળું કામ પુરૂષાકારથી નાશ પામે છે. તેમજ પુરૂષકાર પણ જે નબળે હોય તે તે કર્મના બળથી નાશ પામે છે, એમ વિરૂદ્ધ ભાવમાં જે બળવાન હોય તે ફાવે છે, તે વિના જીને કર્મ તથા પુરૂષાર્થ સંબંધની સિદ્ધતા નથી. ૩૨૭
વિવેચન–દેવ-કર્મ વા નશીબ બલમાં જે હીન હોય એટલે દુર્બળ અથવા નબળું હોય તે બલવાન વીર્ય વાળા પુરૂષકાર રૂપ પુરૂષાર્થથી હણાય છે. એટલે તે કર્મ પિતાનું ફળ પ્રાય: આપી શકતું નથી. આ વાત ઉપદેશપદમાં પ્રસિદ્ધ છે કે જ્ઞાન ગર્ભસારા વિવેક ચુક્ત જ્ઞાનવાળા એક મહાન મંત્રીએ પુરૂષાર્થ વડે પોતાના કુટુંબી સ્વજનને ઉદયમાં આવેલા અશુભ કર્મને ચગે વધ થવાને પ્રસંગ આવે ત્યારે પિતાની ઉત્તમ બુદ્ધિ વડે કરેલા પુરૂષાર્થ વડે તે કર્મના બલને હઠાવીને કુટુંબને તથા પિતાને વધના પ્રસંગમાંથી ઉગારી લીધું હતું. હવે બીજી વાત જ્યારે કર્મ બહુ બળવાન હોય છે ત્યારે પુરૂષાર્થ પણ નષ્ટ થાય છે. “fજ પુન ગુરુવારે રૈવમિતિ” પુરૂષાર્થ શું કરવાને છે. દેવજ બળવાન અને સત્ય છે એમ કહેવાય છે. જ્યારે
For Private And Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
youe દ્વારકા નગરીને અશુભ કર્મગે દાહથી બળવાનો પ્રસંગ આવ્યે ત્યારે બળભદ્ર તથા શ્રી કૃષ્ણને અથાગ પુરૂષાર્થ હોવા છતાં અશુભ કર્મની ભયંકર ઉત્કૃષ્ટતાથી વિપરીત પરિણામ આવેલું સર્વ કઈ જાણે છે. આમ પુરૂષાકાર પણ કર્મની બલવત્તર સત્તા હોય ત્યારે નષ્ટ થાય છે. નકામા થાય છે. આથી અન્ય વિપરીત રીતે માનતા વસ્તુ તત્વની સિદ્ધતા થતી નથી, બાધ વિગેરે અનેક દેશે આવે છે. તે વાત પૂર્વે જણાવેલી છે કે વિપરીત રીતે માનતા પરસ્પરના લક્ષણની હાનિ થાય છે વસ્તુ તત્વની યથાર્થ સિદ્ધિ થતી નથી, એટલે બંને સરખા બલવાળા ન હોય, કાં તે કર્મ બળવાન હોય કે કાં તો પુરૂષાકાર બળવાન હોય ત્યારે આ વાત ઘટે છે. ૩૨૭
આવી રીતે જ્યાં પરસ્પર કર્મ તથા પુરૂષાર્થ ઘાતક ઘાત્ય ભાવે હોય ત્યાં જે વસ્તુ બને છે તે જણાવે છે –
कर्मणा कर्ममात्रस्य, नोपधातादि तत्त्वतः । स्वव्यापारगतत्वे तु, तस्यैतदपि युज्यते ॥ ३२८ ॥
અર્થ–કમથી કમ માત્રને ઉપઘાત આદિ તરવથી નથી જ થતો, પરંતુ આત્માને તેવા પ્રકારને વ્યાપાર સાથે હોય તે અશુભ કર્મથી શુભ કર્મને નાશ થાય. તે વાત બને છે એમ સિદ્ધ થાય છે. ૩૨૮
વિવેચન-કર્મ માત્રથી એટલે એકલા કર્મ વડે કર્મ માત્રને એટલે પૂર્વ કાળમાં બાંધેલા સર્વ કર્મને નાશ નથી થતું, કારણ કે શુભ કર્મથી પુન્યને લાભ અને અશુભ કર્મથી
For Private And Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
પાપના લાભ થાય જ છે. પણ નવા બંધાતા કર્મ ખીજા પૂર્વી કાલીન કર્મીના નાશ નથી કરતા, તેમ ઉપકાર પણ નથી કરતા. તેમ કરવામાં કર્મ કાઇ પણ રીતે સમય નથી, પર ંતુ આત્માના વીના ચગે જે પુરૂષાર્થ થાય છે. તેનાથી શુભ વા અશુભ કર્મોના નાશ વા ઉપકાર તે જીવાત્માના તેવા પ્રકારના અધ્યવસાય વડે થાય છે. એટલે જીવ ક્રિયા–જીવાત્માની તેવા પ્રકારના પરિણામ યુક્ત જે ક્રિયા અનુષ્ઠાન થાય તેના ચેાગે જીભ ના અશુભ કર્મોના ઘાત ના ઉપકાર થાય છે. ૩૨૮ હવે ચલતી વાર્તાના અધિકાર જણાવતાં કહે છે— उभयोस्तत्स्वभावत्वे, तत्तत्कालाद्यपेक्षया । बाध्यबाधकभावः स्यात्, सम्यग्न्यायाविरोधतः ॥ ३२९॥ અઃ——કમ તથા પુરૂષાર્થ અને પેત પેાતાના સ્વભાવવાલા હાવાથી તે તે કાલાદિની અપેક્ષાએ પરસ્પર એક મીજાના ખાધક વા માધ્ય ભાવને પામનારા થાય છે, એમ સમ્યગ્ર ન્યાયથી વિચારતાં અવિરાધ-યથાર્થ ભાવે વસ્તુનું જ્ઞાન થાય
છે. ૩૨૯
વિવેચનઃ—જૈવ-કર્મ અને પુરૂષકાર એ બંને વસ્તુઓ મા ત્મામાં રહેલી છે, આત્માના તેવા ચેગુ વડે ઉપજેલા છે, તે પણ તેના કાર્ય કરવાના સ્વરૂપે સ્વભાવ ભિન્ન ભિન્ન છે, એટલે કર્મોના-પુદ્ગલના ઉદયકાલે આત્માને શુભાશુભ વિપાક રૂપ સુખ દુ:ખ આપવાના સ્વભાવ છે, અને પુરૂષકાર એટલે પુરૂષાર્થના આત્મ વીની સાથે શુભાશુભ વિચારને અનુસારે કર્મના ઘાત કરવામાં કે કર્મને ઉપજાવવાની ક્રિયા
For Private And Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૯
કરવામાં સહાયભૂત થવાનો સ્વભાવ છે, એટલે સ્વ સ્વભાવ થી બાધ્ય બાધક પરસ્પર છે, તેમાં તે કાલ, દ્રવ્ય, ક્ષેત્ર, ભા-- વની અનુકુલતાએ જ્યાં કર્મને ઉદય બળવાન હોય ત્યાં પુરૂષાર્થ હણાય છે–નબળો પડે છે, અને જ્યાં પુરૂષાર્થ કર્મ કરતાં બળવ ન હોય ત્યાં કમ હણાય છે. માટે અહિં એકાંત કદાગ્રહને ત્યાગ કરી સમ્યગૂ-યથાર્થ ન્યાયની યુક્તિઓ વડે વસ્તુ તવ વિચારતાં સત્ય સમજાય છે. ૩૨૯
હવે અહિં વસ્તુની સ્થિતિ જણાવતાં કહે છે. तथा च तत्स्वभावत्व-नियमात्कर्तृकर्मणोः । फलभावोऽन्यथा तु, स्यान्न काङ्कटुकपक्तिवत् ॥३३०॥ અર્થ––કર્તા અને કર્મને નિશ્ચયથી તેવા પ્રકારને સ્વભાવ હાવાથી નિશ્ચયથી ફૂલની પ્રાપ્તિ થાય છે. તેમ ન હોય તે ગાંગડુ (કેયડું) મગને પકવવાને પરિશ્રમ નકામે થાય છે, તેમ કર્મ અને પુરૂષાર્થ કાર્ય સાધક ન થાય. ૩૩૦
વિવેચન–તે પ્રમાણે કર્મ પુરૂષાર્થમાં બાધ્ય બાધક ભાવ હોવાની સિદ્ધિ થવાથી કર્તા આત્મા તથા ક્રિયા વડે ઉપજેલા કર્મ તેમજ પુરૂષાર્થ વિગેરે પિત પિતાના સ્વભાવમાં નિશ્ચયતા પૂર્વક વર્તતા હોવાથી જ્યાં પરસ્પર બાધ્ય બાવકતા નાશ કરવા એગ્ય અને નાશ કરનારને અભાવ હોય ત્યાં તેવા પ્રકારના ફલની પ્રાપ્તિ થાય છે. જેમકે પાચક–રાઈઆના પુરૂષાર્થથી પાચ-રસવતીની સિદ્ધિ થાય છે, એટલે પૂર્વ કર્મની અનુકુલતાએ પુરૂષાર્થ વેગે વસ્તુ તત્વના ફલની સિદ્ધિ થાય છે, પણ તેથી વિરૂદ્ધતા હોય એટલે કર્મ પુરૂ
For Private And Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાર્થ પરસ્પર બાધ્ય બાધક ભાવે જ્યાં હોય ત્યાં ફલના અભાવ રૂપ બાધા થાય છે તેમ ન હોય તે કર્તાના પુરૂઅષાર્થ કર્મને પિત પિતાના સ્વભાવને-નિશ્ચયને ભાવ ન હોય તો પાકમાં અગ્ય તેવા કેરડા મગને પણ પાચક પચાવી શકે. પણ તે નથી બનતું. બાધક કર્મરૂપ કેરડા મગને પુરૂષાર્ચ રૂ૫ રઈઆથી પાકી જાવું જોઈએ પણ તે તે નથજ બનતું. અહિંઆ નદિષણનું દષ્ટાંત છે. વૈરાગ્યથી ચારિત્ર લઈને પાળતા, કઠણ તપ કરવા રૂપ ઉગ્ર પુરૂષાર્થથી પણ પૂર્વે પુન્યથી બાંધેલા વિષય ભેગના વિપાકવાલા કર્મ દલને નાશ ન કરી શક્યા, તે કર્મના બલવાન ઉદયથી ચારિત્ર છોડીને બાર વર્ષ વેશ્યાના ઘરમાં વાસ કરવું પડયે, તે વાત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. એટલે કર્મનું બલ હોય ત્યાં પુરૂષાર્થ પાછો પડે છે. ૩૩૦
હવે બીજી રીતે કર્મ પુરૂષાર્થને બાધ્ય બાધક ભાવ બતાવતા કહે છે–
कर्मानियतभावं तु, यत्स्याच्चित्रं फलं प्रति । तद्बाध्यमत्र दार्बादि, प्रतिमायोग्यता समम् ॥३३१॥
અર્થ–કમને જે અનિશ્ચિત ભાવ માનીયે અને વિચિત્ર ફલ માટે કારણ થાય, જે એમ હોય તે તે બાધ્ય કે જે અહિં દારૂ–લાકડું છે તે પ્રતિમાની યોગ્યતા સમાન થાય છે. તેથી બાધક વિદ્યમાન હોય તે પણ કાર્ય થાય. ૩૩૧
વિવેચન-વિચિત્ર પરિણામ વાળા સુખ, દુઃખ, અરતિ,
For Private And Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
-
રતિ, લાભાલાભ વિગેરે લ આપનારા કર્મોમાં તેના સ્વભાવને નિયમીત નિશ્ચિત પરિણામી ભાવવાળા નથી એમ માનીએ તા તે કર્મમાં પુરૂષાર્થના અભાવ રૂપે બાધક વડે આવતી આધ્યતા કેવી રીતે દૂર કરાય? એમ ખાધ્ય બાધક ભાવના વિચાર કરતાં દારૂ આદિ લાકડુ વા પત્થર વિગેરેના દલમાં સારી પ્રતિમાની યાગ્યતા ડાવા છતાં, તો રૂપ પુરૂષાર્થીના અલાવ રૂપ બાધકતામાં પણ સમાન ભાવે આવે છે. એટલે ક તથા પુરૂષા ને નિયત સ્વભાવવાળા ન માનીએ તે દારૂની ચેમ્યતા હાવાથી પુરૂષાર્થના અભાવ રૂપ બાધક હોવા છતા પ્રતિમા થવી જોઈએ, તેમાં જો પુરૂષકારના અભાવ રૂપ ખાધ્ય માધક ભાવની નિશ્ચયતા ન માનવામાં આવે તે પ્રતિમા થવી જોઇએ. ૩૩૧
માટે નિયત ભાવવાળી ચેાગ્યતા માનવી જોઈએ તે વાત જણાવતા કહે છે~~~
निथमात्प्रतिमा नात्र, न चातोऽयोग्यतैव हि । તહક્ષનિયોગેન, પ્રતિમેવાવાધદઃ ॥ ૨૩૨ ૫
અ --દારૂમાં નિયમથી પ્રતિમા નથી તેથી તેની અયાગ્યતા છે તેમ ન કહી શકાય, તે દામાં રહેલા લક્ષણ વડે પ્રતિમા તેજ અખાધક થાય છે. ૩૩૨
વિવેચન—આ જે દારૂ ચંદન વિગેરે સારી જાતના લાકડામાં વા આરસ વગેરે ઉંચી જાતના પત્થરમાં દેવતાના સ્વરૂપના આકાર રૂપે પ્રતિમા નિયમથી નિશ્ચયથી વિદ્યમાન નથી. તે કારણે તે વસ્તુઓમાં તેવી પ્રતિમા માટે ચાગ્ય
For Private And Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૨
તાતા અભાવ નથી સિદ્ધ થતા, કારણ કે દારૂ-લાકડા વા પત્થરમાં તેવા પ્રકારની જે સહજ ભાવની યાગ્યતાના લક્ષ ણાના સંબંધ તાદાત્મ્ય ભાવે હાવે છતે, અને અયેાગ્યતાના લક્ષણના અભાવ હાવાથી લાક વ્યવહારમાં પણ કહેવાય છે. કે આ દારૂમાં પ્રતિમા થવાની છે. કારણ કે તેમાં યેાગ્યતા છે. તેથી યાગ્ય તેવા ધ્રુવ વિશેષની પ્રતિમા અવશ્ય બનશે જ તે આ પ્રતિમા ન થવામાં જે ખાધક છે તે કારીગરના પુરૂષા ના અભાવ છે. તેથો આ ક્રિયા પુરૂષાર્થના અભાવથી આધ્ય ભાવે રહેલી છે. તેવી જ રીતે આત્મામાં કર્મ રૂપ પુદ્ગલ અવશ્ય માધ્ધ ભાવે છે. અને પુરૂષકાર ખાધક ભાવે છે. કારણુ કે બળવાન પુરૂષકારથી તેમાં કર્મી રૂપ આવરણુ માધ્ય ભાવે રહેલું છે. તે જ્યારે પુરૂષકાર રૂપ પ્રયત્ન થતા ચૈાગ્યતા પ્રગટ થાય છે. તે જ્યાં સુધી પ્રતિમા રૂપ લક્ષણ છે, જેનું તે કાર્ય ઉત્પન્ન થાય ત્યાં લગી ખાધ્ય ભાવે રહે છે. આમ સ જગ્યાએ જે કારણ હાય, તેમાં અકારણભૂત કાર્ય રહેલુ હોય છે, તે વાત રૂઢ-પ્રસિદ્ધ છે. એવી જ રીતે કર્મ પણ જ્યાં સુધી આત્મ સ્વરૂપને પ્રગટ કરનારો પુરૂષાર્થ પ્રગટ ન કરે, ત્યાં સુધી ખાધક ભાવે રહીને આત્મ સ્વરૂપને ઢાંકે છે, એટલે સ્વરૂપની વિક્રિયા રાખે છે, અને વિપરીત પરિણામને લાવે છે ત્યાં સુધી માધક ભાવે રહે છે. પણ જ્યારે આત્મા જાગ્રત થઈને કર્મોના દલને હઠાવવા ઉત્કૃષ્ટો પુરૂષાર્થ કરે છે. ત્યારે તે ખાધક રૂપે રહેલું ક માધ્યભાવે થઈને, તે પુરૂષાર્થ ખાધક થઈને તે ક રૂપ માધ્યના માધક થાય છે, એટલે નાશ કરનારા થાય છે. ૩૩૨
For Private And Personal Use Only
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૩
હવે તમે એમ તે નહિ કહી શકે કે પ્રતિમા પિતાની એકલી યોગ્યતાની જ અપેક્ષા રાખે પણ બાધતાવાળા પુરૂષકારનું શું પ્રોજન છે? તેનું સમાધાન કરતાં જણાવે છે– दादेः प्रतिमाक्षेपे, तदभावः सर्वतो ध्रुवः । योग्यस्यायोग्यता चेति, न चैषा लोकसिदितः॥३३३॥
અર્થ-દારૂ આદિમાં પ્રતિમાની ઉત્પત્તિની યોગ્યતા છે, તે સર્વત્ર નિશ્ચય પૂર્વક તે પ્રગટ થશે જેમાં યોગ્યતા રહેલી છે, તેની યોગ્યતા લેક પ્રસિદ્ધ હોવાથી તે રેગ્યતા નથી તેમ નથી કહી શકાતું. ૩૩૩
વિવેચન-દારૂ આદિના દલની શુદ્ધતા, કમળતા, કઠણતા વિગેરે ગ્ય ગુણના સાગ વડે પ્રતિમા માટે તે કાષ્ટ્રમાં વા પત્થરમાં યોગ્યતા છે તે માટે ઉપયેગી ગણાય છે, કારણ કે તેવા ચંદન વિગેરે સુંદર સર્વ કાષ્ઠમાંથી દેવ વિગેરેની સારી ભાવવાહક પ્રતિમાઓ નિશ્ચિતરૂપે અવશ્ય બને છે. સર્વ જાતના લાકડામાંથી નહિ, પણ બાવના ચંદન, હાથીદાંત, મકરાણી આરસપહાણ વિગેરે ઉચ્ચ જાતિના દલમાંથી જેમાં તેવા પ્રકારની ચેગ્યતા હોય તે દલમાંથી બને છે, પણ અગ્ય અનેક પ્રકારના દેષવાળા કાષ્ટ કે પત્થરમાંથી નથી જ બનતી જે તેમાં મેગ્યતાની અપેક્ષા ન કરવામાં આવે તે સર્વમાંથી પ્રતિમા થવાની પ્રસંગતા આવે; ભલે આવે? એમાં કઈ દેષ હોય તે કહે? તે ગુરૂ જણાવે છે કે સર્વ લેકમાં એ વાત પ્રસિદ્ધ જ છે કે જે દ્રવ્યમાં તેની ચેગ્યતા હોય તેમાંથી તે વસ્તુ બને છે.
૩૩
For Private And Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૪
પણ જેમાં પ્રતિમા કરવાને પ્રયાસ નથી થતાં તથા અથતા જ છે, તેમાંથી પ્રતિમા નથી બનતી એમ પ્રસિદ્ધ થયેલ છે. ૩૩૩
હવે મુખ્ય વાત જણાવતાં કહે છે – कर्मणोऽप्येतदाक्षेपे, दानादौ भावभेदतः । फलभेदः कथं नु स्यात्, तथा शास्त्रादिसङ्गतः ॥३३४॥
અથ –કર્મમાં પણ પુરૂષાર્થ ઉત્પન્ન કરવાની શક્તિની અપેક્ષા હોય તે દાનાદિક ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે. તેમાં પણ ભાવના ભેદથી ફલની ઉત્પત્તિમાં કેમ ભેદ પડે? જે શાસ્ત્રોમાં માને છે તે ભેદ ન પડવું જોઈએ. ૩૩૪
વિવેચન-કર્મ એટલે દેવ જેનું નામ છે, તેથી પુરૂષાર્થ ઉત્પન્ન થતો હોય તો ફળમાં કર્મ જ એકલું ફલને હેતુ બને છે, તે પછી દારૂ–કાણની યોગ્યતા જ એકલી પુરૂષાર્થ વિના પ્રતિમા ઉપજાવે એમ માનવું ગ્ય છે. તે સર્વત્ર તે ભાવ બનવો જોઈએ? તે નથી બનતું. તેમજ દાન, શીયળ, તપ વિગેરે સારા પુણ્ય કાર્ય વડે જે શુભ કર્મ બંધાય છે, તેમાં ભાવરૂપ પુરૂષાર્થમય પરિણામની ધારા વિશેષે જે પુન્ય બંધાય છે, તે તે વડે કર્મના ફળમાં તરતમતા રૂપ ભેદ થાય છે. તેમાં એક આત્મા મહાન ભેગ પામે છે. અન્ય યશવાદ પામે છે. ત્રીજે સાધન મત્યે છતે વસ્તુને ભેગી ઈચ્છા છતાં નથી લઈ શકતે, એમ પ્રકૃણરૂપ ફલને ભેદ શું કામ થાય છે? કોઈ પણ રીતે ફળને ભેદ ન થવું જોઈએ? પરંતુ ભેદને અનુભવ થાય છે, તે વાત
For Private And Personal Use Only
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે બરાબર ઘટે છે. પણ પુરૂષાર્થ વિના એકલું કર્મ ફળ આપવામાં સમર્થ માનવામાં આવે તે કોઈ પણ પ્રકારે ફલની વિચિત્રતા જે અનુભવાય છે, તે નથી -ઘટતી. કારણ કે પુરૂષાર્થને અસ્વીકાર કરી એકલા કર્મને ફળમાં હેતુ માનતાં એક રૂપતાને દેષ આવી જાય છે. જે વિચિત્રતા દેખાય છે, તે બીજી રીતે પુરૂષાર્થ વિના નથી સંભવતી. આ વાત અન્ય વાદીઓ જે એક તતાથી માને છે, તેઓને વસ્તુતત્વ સમજાવવા માટે બીજી રીતે પણ સિદ્ધ કરવામાં આવી છે. ૩૩૪
અહિં કઈ શંકા કરે છે કે દાનાદિકમાં જુદા જુદા તત્વ હેવા છતાં પણ દાનાદિ તે સરખા કાર્યો કરે છે. કર્મ પણ તેવા બાંધતે ફલમાં ભેદ કેવી રીતે થાય ? તેને ઉત્તર આપને જણાવે છે –
शुभात्ततस्त्वसौ भावो, हन्तायं तत्स्वभावभाक् । एवं किमत्र सिद्धं स्यात्, तत एवास्त्वतो ह्यदः ॥३३५॥ અર્થ-જે એમ કહેવાય કે શુભાશુભ કર્મથી શુભાશુભ ભાવ થાય છે તે તે કર્મને સ્વભાવ થે, આથી શું સિદ્ધ થયું ? તે જણાવવાનું કે ભાવથી કર્મની ઉત્પત્તિ, કર્મથી ભાવની ઉત્પત્તિ. ૩૩૫
વિવેચન–શુભ તેમજ અશુભ એવા કર્મ જ પૂર્વે જુદા- જુદા નિમિત્તોથી તથા ભિન્ન ભિન્ન પ્રકારના ભાવથી ઉપજાવ્યા છે, તેવા કમથી ભિન્ન ભિન્ન જાતના અધ્યવસાયવડે કરાયેલા દાન, શીયળ, તપ વિગેરેની પ્રવૃત્તિ બાદોમાં
For Private And Personal Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૬ સરખી હોવા છતાં કમની ભિન્નતા પરિણામ–ભાવથી થાય છે. તે પણ તેથી કર્મથી જે સરખા મલવા ગ્ય ફળ હાય, તેથી ભિન્ન સ્વરૂપવાળું ફળ કેવી રીતે આવે ? તો કહેવું જ પડે છે કે તેમાં રહેલે જે ભાવ રૂપ પરિણામ તેવા પ્રકારના ફળ આપવામાં સમર્થ સ્વભાવવાળે છે. તેથી પરિણામ રૂ૫ પુરૂષાર્થ તેમાં રહે છે. તેથી આવી જાતને ફળમાં ભેદ થાય છે. આવા પ્રકારનું સ્વરૂપ જે ભજે છે તે પુરૂષકાર કહેવાય છે. એટલે બંનેને સહગ ઈષ્ટ ફળમાં સાધક થાય છે. માટે પુરૂષાર્થ કર્મ વડે, અને કર્મ પુરૂષાર્થ વડે સફળ થાય છે. આવી રીતે કર્મ ને પુરૂષાર્થ પરસ્પર અપેક્ષા રાખનારા છે. એટલે એક બીજાને સહકાર રાખનારા છે. હવે પરવાદી પૂછે છે કે જે તે કર્મ તથા પુરૂષાર્થ પરસ્પર અપેક્ષાથી સફળતાવાળા હોય છે તેમાં ઈષ્ટ કઈ વસ્તુ માનવી ? આમ કર્મ અને પુરૂષાર્થના વિચા૨માં જે સિદ્ધ થાય છે તે જણાવે છે. તે પૂર્વે કરેલા શુભ વા અશુભ કર્મો હોય છે, તે વડે જીને શુભાશુભ ભાવ પ્રગટ થાય, અને તે ભાવથી શુભાશુભ કમ ઉપજે, એમ પર, પરાએ એક બીજાના કારણુ કાર્ય ભાવે થાય છે. આમ અનાદિની સ્થિતિ છે. ૩૩૫
હવે આ વાતને પૂર્ણ કરતાં જણાવે છે કે – तत्त्वं पुनयस्यापि, तत्स्वभावलसंस्थितौ । भवत्येवमिद न्यायात्, तत्माधान्याधपेक्षया ॥३३६॥ અર્થ–આ ઉપરથી એજ તાવ સિદ્ધ થયું કે કર્મ
For Private And Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા પુરૂષાર્થ પિતાના સ્વભાવમાં રહીને એક બીજાના પ્રધાન ગૌણ ભાવે વા કાર્ય કારણુ ભાવે અપેક્ષા પૂર્વક ન્યાયથી વર્તે છે. ૩૩૬
વિવેચન-તત્વ એટલે વિચારવા યોગ્ય એ સાર છે કે કર્મ તથા પુરૂષાર્થને પરસ્પર બાધ્ય બાધક રૂપ લક્ષણવાળે સ્વભાવ છે પણ તે એક છે અને અન્ય નથી એમ ન માનવું, કારણ કે તે કર્મ અને પુરૂષાર્થ પોતપોતાના સ્વભાવમાં પ્રવૃત્તિ કરે છે. એટલે પોતાના સ્વભાવમાં સ્થિતિ કરે છે. પરના સ્વરૂપને નથી ધરતા, એટલે કર્મ પુરૂષાર્થ નથી થતું તેમ પુરૂષાર્થ કર્મ રૂપે નથી થતું, તેવા સ્વરૂપમાં નિરો હોવાથી, તેમજ કર્મ તથા પુરૂષાર્થ બાધક બાધ્ય ભાવમાં પરસ્પર હોવા છતાં બળવાન નબળાને પાછા પાડે તે ન્યાયે કર્મ અને પુરૂષાર્થને અપેક્ષાએ ગૌણ પ્રધાન ભાવ પણ થાય છે. એમ પણ કદાચિત બને છે. ૩૩૯
હવે મુખ્ય વાત કરતાં જણાવે છે કે – एवं च चरमावर्ते, परमार्थे न बाध्यते । दैवं पुरुषकारेण, प्रायशो व्यत्ययोऽन्यदा ॥ ३३७ ॥
અર્થ:-- એ પ્રમાણે કર્મ દલ છેલ્લા પુદગલપરાવર્તનમાં વર્તતા હોય છે, ત્યારે કમ બાધ્ય રૂપે અને પુરૂષકા૨–બાધક રૂપે પ્રાય: થાય છે, અને અન્ય કાલમાં પુરૂષકાર બાધ્ય ભાવે રહે છે, કર્મ બાધક ભાવે રહે છે. ૩૩૭
વિવેચન –આ પ્રમાણે દૈવ-કર્મ અને પુરૂષકાર–પુરૂષાર્થ એ બંને પરસ્પર બાધ્ય બાધક ભાવે હોય છે, એમ
For Private And Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮
ન્યામથી સિદ્ધ થયેલું હોવાથી હવે જે કથનીય છે તે જણાવે
–છેલ્લા યુગલપરાવર્તનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિ* ની આરાધના પારમાર્થિક ભાવવાલા પુરૂષાર્થ રૂપ વીર્યના ઉલ્લાસ પૂર્વક કરતાં બાધ્ય એવા કર્મ દલન: સર્વ સમુહને. વિનાશ કરનાર પુરૂષાર્થ થાય છે, તેથી પુરૂષાર્થ કર્મના બાધક ભાવે અને કર્મ બાધ્ય ભાવે હેય છે, પણ જ્યાં સુધી મેહનીય કર્મનું જે હોય ત્યાં લગી કમ દલ પુરૂષાર્થને બાધક થાય છે, અને પુરૂષાર્થ બાધ્ય થાય છે, કારણ તેનું બલ નથી ચાલતું. એટલે છેલ્લા પુગલપરાવર્તન કાલમાં જીવને વિષે કર્મનું બલ ઉતરતું જાય છે, અને આત્મ વીર્ય આમ સ્વરૂપ તરફ પ્રવૃત્તિ કરતું હોવાથી પારમાર્થિક ભાવે સર્વ કર્મમલને ક્ષય કરવા રૂપ મેક્ષની નજદીક આવવાથી આત્મ વીર્ય રૂપ પુરૂષાર્થ ઘણું કરીને દૈવને બા ભાવે કરી તેમાં પુરૂષકાર બાધક ભાવે એટલે ઘાત કરનારો થાય છે. કેઈ વખત પ્રાય: તેવા પ્રકારના કિલષ્ટ કર્મનું બલ પુરૂષાર્થ કરતાં કદાપિ વધારે હોય તે અપવાદ રૂપ વિપરીતતા પણું દેખાય છે, એટલે પુરૂષાર્થ બાધ્ય ભાવે રહી બળવાન બાધક કર્મથી દબાઈ જાય છે. જેમ મહામુનિ નંદિષેણ ઉદ ચગત ભેગા કર્મને દબાવવા પ્રવૃત્તિ કરતા હતા, ત્યાં કર્મનું બલ વધારે હોવાથી વિપરીત પરિણામ આવ્યું હતું. આ અપવાદ છે. અહિં નંદિષણ મુનિનું દૃષ્ટાંત આપતાં જણાવે છે કે-મગધરાજ મહારાજા શ્રેણિકના નદિષણ નામના કુમારે પરમાત્મા શ્રી મહાવીર ભગવંતને ઉપદેશ સાંભળી, વૈરાગ્ય જાગવાથી રાજભેગનો ત્યાગ કરી દીક્ષા
For Private And Personal Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેવા પ્રવૃત્ત થયા, ત્યારે જગત પૂજ્ય જગત્ ગુરૂએ કહ્યું કે હે ભાગ્યવંત ! હજી વિષય ભેગને બળવાન ઉદય લાવે તેવા કિલષ્ટ કર્મનું જોર તારા ઉપર રહેલું છે. ત્યારે તેણે ઉત્તર આપે કે જ્યાં પુરૂષાર્થ બળવાન હોય ત્યાં તે કમ શું કરવાના છે ? દેએ પણ તેમ કહ્યું, તે પણ બધાને નકાર છતાં હેશ પૂર્વક દીક્ષા લઈ કઠણ તપ કરવા લાગ્યા, એમ બાર વર્ષ તે સંયમમાં અપ્રમાદી રહીને, ચારિત્ર શુદ્ધ ભાવે પાળ્યું. છઠ્ઠ, અઠ્ઠમમય તપશ્ચર્યા કરી લુખા ઠંડા આહારથી પારણું કરવા લાગ્યા. દેહમાં ઉન્માદ ઉપજતો તેને જ્ઞાન વૈરાગ્ય ભાવનાથી શમાવતા ઉપગ પૂર્વક વિહાર તથા ધ્યાન કરતા હતા. એક વખત જગત્ ગુરૂની આજ્ઞા લઈને રાજગૃહીમાં ઉંચા મધ્યમ વિગેરે કુલમાં ગોચરી અર્થે ભમતા, એક ઉંચું છું ઘર સારા કુળવાનનું જાણી તે ઘરમાં પેઠા. આંગણામાં જઈ ધર્મ લાભ રૂપ આશિર્વાદ આપે. પણ તે ઘરની માલીક વેશ્યા યુવાન મદ ભરેલી હતી, તેણે જણાવ્યું કે અહિં ધર્મ લાભનું પ્રજન નથી પણ અર્થ લાભ જોઈએ છીએ. ત્યાં તપસ્યાના લિથો ઉપજેલી સિદ્ધિ વડે એક તણખલું હાથમાં લઈ “ધનવૃષ્ટિ થાઓ” એમ કહેતાં તૃણના બે ખંડ કર્યા, તેટલામાં તે આ કાશમાંથી સાડા બાર કોડ સુવર્ણ દ્રવ્યની વૃષ્ટિ થઈ. મુનિ આંગણમાંથી પાછા વળી ઘર બહાર નીકળવા લાગ્યા. ત્યાં તે વેશ્યા ઉભી થઈને મુનિને રસ્તે રેકી આડી ઉભી રહી. મુનિને બહાર નીકળવા દીધા નહિ અને કહેવા લાગી કે આ તમારું દ્રવ્ય અહિંથી લઈ જાવ. મુનિએ કહ્યું “અમે તમારી
For Private And Personal Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
માંગણીથી વરસાવ્યું છે. તમારા આંગણામાં થયેલ હાવાથી તમે માલીક છે. અમે સાધુ હાવાથી અમને જશ પણ ખપતું નથી. ” વેશ્યા કહે કે “ અમે અનીતિનુ લેતા નથી. આ દ્રવ્યના તમે મુનિરાજ માલિક છે. તમે આ ઘરમાં વાસ કરી મને તમારી અર્ધાંગના રૂપે સ્વીકારા તાજ અમારે ખપમાં આવે. આમ ખેલી ઔ ચરિત્ર કેળવીને મુનિના ચઢતા ભ;વને પાડી નાંખીને માહના દાસ બનાવ્યા. ત્યાં મુનિ આત્મબલ ફારવવામાં પુરૂષાર્થ કરવા લાગ્યા, પણ પૂર્વ ભવમાં નિકાચીત ભાવ અધેલા વિષય ભાગ ક્રર્માંના તીવ્ર ઉદય આગળ પુરૂષાર્થ નાશ પામ્યા. તે વખતે દેવાએ પણ કહ્યું કે હું નક્રિષણ ! હજી તમારે ભેગાવિલ કમ ભાગવવાનું બાકી છે. એમ દેવતાના કહેવાથી સાધુ વેષના ત્યાગ કરી વેશ્યાના મેાગમાં પડયા. નહિ તે છેલ્લા પુદ્ગલ પરાવર્તન કાળમાં પુરૂષાતુ ખલ વધતુ હોવાથી કર્મોના નાશ કરનાર થાય છે. પરંતુ છેલ્લા વિનાના સર્વ પુદ્ગલ પરાવર્તન કાળમાં નિશ્ચય પૂર્વક કનુ ખલ અધિક જ હાવાથી ત્યાં પુરૂષાર્થ ખાધ્ય ભાવે ક્ર ખાધક ભાવે હાય છે. ૩૩૭
આમ કહેવાથી જે સિદ્ધ થાય છે તે જણાવે છે:-~~ तुल्यत्वमेवमनयोर्व्यवहाराद्यपेक्षया । સૂક્ષ્મયુધ્યાનમન્તવ્યું, ન્યાયશાસ્રાવિશેષતઃ ૨૨૮॥
અ -વ્યવહાર આદિ નયની અપેક્ષાએ ઝીણી બુદ્ધિથી વિચારતા દૈવ અને પુરૂષકાર સરખા ખમવાળા જણાય છે. તેમાં ન્યાય શાસ્ત્રના પણ વિરેધ નથી આવડે. ૩૩૮
For Private And Personal Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૧ વિવેચન—ઉપર જણાવી તેવી નીતિવડે આ પુરૂષકાર અને દેવ સમાન બલવાળા છે. એમ વ્યવહાર નથી અને નિશ્ચય નયથી નિપુણ–ઝીણી બુદ્ધિ પૂર્વક તર્ક કાટિથી વિચારતાં સમજાય છે. એટલે વ્યવહારનય બંનેને કથંચિત એક રૂપે ગૌણ મુખ્યભાવે જુએ છે. અને નિશ્ચયનય બાંધેલા કર્મલ કે જે ઉદયમાં આવનાર છે. તેના સ્વભાવમાં અને પુરૂષકારના સ્વભાવમાં ભેદ હોવાથી કરાતે પુરૂષકાર કર્મથી ભિન્ન સ્વભાવવાળે છે. તો પણ બંનેને શક્તિમાં સમાનતા રોલી છે. એમ બુદ્ધિવંતેને નિશ્ચય થાય છે. ન્યાય શાસ્ત્ર પણ તે વાતને વિશેષ ન કરતા યુક્તિ પૂર્વક તેની સિદ્ધિ કરે છે. નિશ્ચય નયને એ મત છે કે–
____ "देवपुरुषकारौ स्वकार्यकाले स्वप्रधानावेव वर्तेत વિમનોરંતુચતા કૃતિ ”
દૈવ અને પુરૂષાર્થ બંને પોતાના કાર્ય કરવાના કાળમાં પિતાની પ્રધાનતામાં જ વતે છે. તે કારણે બંને સરખા બળવાળા જાણવા. વ્યવહાર નયન મતથી
___ " एतौ तु परस्पराश्रयौ पयार्यण प्राप्तप्रधानगौणमावौ बाध्यबाधकभावापन्नौ वर्तेते इति तुल्यत्वमनयोर्भावનિમતિ ”
કર્મ તથા પુરૂષકાર એ બંને પરસ્પર આશ્રય આશ્રયી ભાવથી આશ્રય આપનારા, આત્માના પર્યાયરૂપ થયેલા કેઈ કેક વખત એક બીજા પ્રધાન અને ગોણુ ભાવે થઈને એક બીજા બાધ્ય બાધક ભાવને પામતા છતા રહેલા છે. તેથી
For Private And Personal Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
પણ તેઓની તુલ્યતા અનુભવાય છે. આમાં શાસ્ત્ર પણ સંમત છે. ૩૩૮
હવે ચાલતી વાતની યેજના કરે છે– एवं पुरुषकारेण, प्रन्थिभेदोऽपि सङ्गतः । तवं बाध्यते दैवं, प्रायोऽयं तु विज़म्भते ॥ ३३९ ।।
અર્થ–એ પ્રમાણે પુરૂષાર્થથી ગ્રંથિભેદ થાય છે. એ વાત બરાબર ગ્ય જ છે. ત્યાર પછી તે ઘણું કરીને કર્મને બાધ્યતા પ્રાપ્ત થાય છે. પુરૂષાર્થ બલવત્તર થઈને બાકુ ભાવે પ્રગટ થાય છે. ૩૩૯
વિવેચન–એ પ્રમાણે છેલ્લા પુદગલ પરાવર્તનમાં જીવનું ભાવનાના વિષયમાં પરાવર્તન થયે છતે પુરૂષાર્થનું અલ. અધિક અધિક વધતાં પ્રગટ ભાવે ગ્રંથિને ભેદ કરે છે. ત્યાં સામાન્ય ભાવે કર્મ બાધ્ય ભાવને પામે છે. એવી શાસ્ત્રની વાત બરાબર ઘટે છે. ત્યાર પછી એટલે ગ્રંથિભેદ પછી તો બળવાન બાધક પુરૂષાર્થથી કર્મ બાધ્ય ભાવે થાય છે, તેથી તે પુરૂષાર્થ હણાયેલી શકિતવાળા કર્મને બાધ્ય ભાવે કરીને હણે છે. આમ પુરૂષાર્થ સ્વબલને પ્રકાશક થાય છે. ૩૩૯
પુરૂષાર્થ પિતાના બળથી પ્રગટ થતા આત્મા કેવા સ્વરૂપને પામે છે તે જણાવે છે –
अस्यौचित्यानुसारित्वातू , प्रवृत्ति सती भवेत् । सत्पत्तिश्च नियमाद्, ध्रुवः कर्मक्षयो यतः ॥ ३४० ॥
અર્થ આમ આત્માની જ્યારે ઉચિત માર્ગાનુસારીમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે તેના ચેગે અસત્યવૃત્તિનો ત્યાગ કરે
For Private And Personal Use Only
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
છે. અને સત્પ્રવૃત્તિ નિશ્ચયતા પૂર્ણાંક થાય છે. તેથી નિશ્ચયતા પૂર્ણાંક સ કર્મોના ક્ષય થાય છે. ૩૪૦
વિવેચન—આમ ભવ્યાત્મા યથાપ્રવૃત્તિ કરØ કરીને અપૂર્વ કરણ કરતો રાગદ્વેષમય કર્મીની ભયંકર ગ્રંથિના ભેદ કરે છે. આવા ગ્રંથી ભેદી આત્મા સમ્યગ્દ નવ ત થયે હાવા છતાં, માક્ષ માર્ગોને અનુસારે યોગ્ય ધર્મ પ્રવૃત્તિ કરવાને ઈચ્છતા શાસ્ત્રમાં જણાવેલી શુભ પ્રવૃત્તિ કે ધર્મોની પ્રાપ્તિનું પ્રધાનવ જ્યાં હાય, તેવી દ્રષ્ટિ વડે પ્રવૃત્તિ કરતા હાય છે. તે કારણે અશુભ આશ્રવમય પાય કરવાની પ્રવૃત્તિ નથી કરતા. કારણ કે સસાર ઉપર અચિ ઉપજેલી છે. જેથી વ્રત, નિયમ શોચ, ત્યાગ, પ્રભુપુજા, ગુરૂસેવા, પ્રાણી યા, સત્ય ખેલવુ, ચારીના ત્યાગ, વેશ્યાગમન ત્યાગ વિગેરે સુંદર આચરણવાળી સારી પ્રવૃત્તિ નિશ્ચયથી થાય છે, તે વડે શુભ અને શુદ્ધ ભાવ પ્રગટતા હૈાવાથી આત્માના ઉત્કૃટા ભાવથી મહાન સચ્ચારિત્રને આદરીને ધ્રુવ-નિશ્ચિત સ કર્મના ક્ષય કરનારી શુભ વેશ્યા અને ધર્મધ્યાન શુકલ ધ્યાનથી યુકત સત્પ્રવૃત્તિ થાય છે. જો એવી સારી પ્રવૃતિ ન થતી હોય તે ઉચિત માનુસારીવ કેવી રીતે કહેવાય ? ૩૪૦
તથા
ઉચિત પ્રવૃત્તિ જણાવે છે
संसारादस्य निर्वेद - स्तथोच्चैः पारमार्थिकः । संज्ञानचक्षुषा सम्यक्, वन्नैर्गुण्योपलब्धितः || ३४१ ॥ અ—આવા પ્રકારના આત્માને સંસારમાં નિ ત્વ
For Private And Personal Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૪
છે. તેવા જ્ઞાનરૂપ ચક્ષુથી સમ્યગ્ રીતે જાણવા વડે પરમાર્થિક નિવેદ-વૈરાગ્ય પ્રગટ થાય છે. ૩૪૧
વિધચન—ખામ જે આત્માએ ગ્રંથી ભેદ્ય કર્યાં છે, તેને નર, નારક, તિ``ચ, દેવના ભવની પરંપરાના જન્મ મરણુ રૂપ સંસારના સ્વરૂપને પરમ શુદ્ધ વિવેકવાળા જ્ઞાન રૂપ દિવ્ય ચક્ષુ-વાચનવડે ખરાખર વિચાર પૂર્ણાંક નિરીક્ષણુ કરતા જા પશુ સુખ સમાધિ આદિ ગુણુ રૂપ લાા નથી દેખાતા. પણ જન્મ, જરા, મરણ, રાગ, શેક, ઉદ્વેગ વિગેરે આધિવ્યાધિથી સંપૂર્ણ વ્યાપક હાવાથી, દુ:ખના શાશ્વતા ધામરૂપ અસાર જાય છે. તેથી ઉદ્વેગ પામવારૂપ ભવિનવેદ મટી ભાવ વરાગ્ય પારમાર્થિક રૂપે એટલે લેાકને દુખાડવા કે ખેલવા પૂરતા નિહ પણ હું આ દુ:ખમય સંસારના પાર કયારે કેવી રીતે પામીશ ? એવો ભાવ વૈરાગ્ય પ્રગટે છે. ૩૪૧
मुक्तौ दृढानुरागथ, तथा तद्गुणसिद्धितः । વિયેયો માટુડવ-વીનનાચા૨ તત્ત્વતઃ ।। રૂશ્કર ॥
અથ—માક્ષ ઉપર અત્યંત પ્રીતિ અને તેના ગુણથી થતી સિદ્ધિઓમાં જે રાગ તે નિવેદ જાણવો. પણ તેથી વિપરીત એટલે સમ્યગ્ ખીજના નાશથી જે લ આવે તે વસ્તુત: દુ:ખનુ જ બીજ છે. ૩૪૨
વિવેચનમુક્તિ-નિર્વાણ-મેાક્ષ જે સર્વ કર્મ મલના નાશ રૂપ અભાવથી પ્રાપ્ત થાય છે. તે માક્ષની પ્રાપ્તિમાં તથા તે માટે કરવા ચેોગ્ય વ્રત, નિયમ, ધ્યાનરૂપ અનુષ્ઠાનામાં અત્યંત પ્રેમરૂપ સમ્યક્ત્વ થાય છે. કારણ કે તે સમ્યગ્દર્શન
For Private And Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરપ
માક્ષના નિશ્ચિત હેતુ છે. તેમજ મેક્ષના લાભથી અજરામ-ર૧, નિરામયત્વ, અવિનાશિત્વ વિગેરે · ગુણ્ણા તથા જરા, મરણ, રોગ, શાકના અત્યતાભાવ મુકતાત્માને પ્રાપ્ત થાય છે. તે મેાક્ષગુણુની સિદ્ધિઓમાં અત્યંત ગાઢ રાગ તેજ સમ્યગૂદન, જ્ઞાન, ચારિત્રમાં ઉપાદાન કારણ થાય છે, તેવા નિવેદ માક્ષના હેતુ જાણવો. હવે તે નિવેદથી વિપરીત જે ભવાભિનંદિત્ય, ભવરાગ તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યેાગરૂપ મહા આર્ભ પરિગ્રહથી પાપમય ઢાવાને કારણે સંસારના બીજભૂત છે. તેમજ જન્મ, મરણુ, રોગ, શેક વિગેરે મહાદુ:ખના હેતુ-ખીજ રૂપ થાય છે. તે વિપરીત ભાવ બીજના મુક્તિના રાગરૂપ સમ્યગ્દર્શનથી નાશ થાય છે. એટલે વસ્તુત: મહામાહના ખીજભૂત ગ્રંથી। ભેદ થવાથી એટલે ખીજના નાશ થવાથી ફરીથી તેવો સ`સાર વધવાના અભાવ થાય છે, આત્મા અપુનબ ધક થાય છે. તેજ અપુનભવપણે આત્માની ઉંચી અવસ્થા થાય છે, તેમ નિશ્ચય જાણવુ. ૩૪૨
જે કારણે અનુષ્ઠાનાર્દિકનુ ઉચિતપણુ` આદરવામાં આવે છે તે જણાવે છે—
एतन्यागाप्तिसिध्ध्यर्थ - मन्यथा तदभावतः । અસ્પૌનિત્યાનુંલાત્વિ-મમિછાર્થસાયનમ્ ॥૩૪રૂા
અથ—એ સ’સારની પ્રવૃત્તિને ત્યાગ તે આત્માની સિદ્ધતા માટે જ પ્રાપ્ત થાય છે. કારણ કે તેથી જ તે મેક્ષાથી`ને ઉચિત અનુષ્ઠાનમાં અનુસરવું થાય, ને ઇષ્ટ સાધનની
For Private And Personal Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરક
પ્રાપ્તિ માટે સમર્થ થાય છે. પણ તેથી વિપરીત રીતે ચાલતા મેક્ષ માર્ગના અભાવ થાય છે. ૩૪૩
વિવેચન: એ પ્રકારે સંસાર તથા મુક્તિ માના જે ક્રમ છે તે ખતાવતાં કહે છે કે જે ભવ્યાત્મા ગ્રથી ભેદ્ય કરીને સંસારના નિવેદમય સમ્યક્ત્વ રૂપ પરમ વૈરાગ્યથી વિષ્ય ભાગ, મિથ્યાત્વ, કષાયના ત્યાગ કરવાની નિશ્ચય કરી મેાક્ષ માર્ગ માં ગમનરૂપ અનુષ્ઠાનાને પ્રાપ્ત કરવા માટે અઢાર પાપસ્થાનકાના ત્યાગ કરી સમ્યગ્દર્શન, જ્ઞાન પૂર્વક સમ્યક્ ચારિત્ર રૂપ ઉચિત સદનુષ્ઠાન રૂપ માર્ગોને અનુસરે છે એટલે સયમ, તપ, જપ, ધ્યાન, ભાવના વિગેરે આચરે છે, તે નિર્વાણુ ભાગી થાય છે. તેમજ તેથો વિપ રીત સંસારના કારણરૂપ જે જીવઠું'સા, અસત્ય, ચૌય, લુંટ, વ્યભિચાર વિગેરે અર્થાલ ભયંકર પાપમય પ્રવૃત્તિથી સ'સારવૃદ્ધિની પ્રવૃત્તિ થાય છે, તેમ જાણીને તેવી પ્રવૃત્તિના ત્યાગ કરીને ઉપર જણાવી તેવી મેાક્ષ માર્ગને ઉચિત પ્રવૃત્તિ આદરે છે, એટલે સંસારના બ ંધનના હેતુએના ત્યાગ કરવા રૂપ, મેાક્ષમાને પ્રાપ્ત કરાવનારી ઉચિત પ્રવૃત્તિને પ્રાપ્ત કરવાથી આત્મા પોતાના ઈષ્ટ માર્ગ રૂ૫ મેક્ષમાની પ્રાપ્તિ કરે છે. તેજ ઈષ્ટની પ્રપ્તિને સિદ્ધ કરનાર સમર્થ સાધન છે એમ જાણુવું. ૨૪૩
હવે ઉચિત પ્રવૃત્તિને આદરવી જોઈએ તે વાત જણાવે છે—
औचित्यं भावतो यत्र, न तत्रायं सम्प्रवर्तते । સવવેશ વિનાળુએ ન્તત્તેર્નંગ ચોતિઃ ॥ ૨૪૪ ।।
For Private And Personal Use Only
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૭
અ—જે આત્મામાં ઉપર જણાવ્યે તેવો ઉચિત પ્રવૃત્તિના સારા ભાવ પ્રવર્તે છે, ત્યાં આત્મા સમ્યક્ પ્રવૃત્તિમાં ઉપદેશ વિના પણ શ્રેષ્ટ અંત:કરણ વડે પ્રેરણા કરાયે છતે પ્રવૃત્તિ કરે છે. ૩૪૪
વિવેચન—જે આત્મા પરમા ભાવને યથા સ્વરૂપે સમજ્યું છે તે ત્યાં ચથાયેાગ્ય સદુપયોગ પૂર્વક ઉંચી ભાવના સહિત પ્રવર્તે છે. ત્યાં એટલે તેવા જીવાત્મામાં આવી દેવપૂજા, ગુરૂભક્તિ, સુપાત્રદાન, સાધર્મિક વાત્સલ્ય, સČત્ર મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ, કરૂણા ભાવના વિગેરે, પાંચ મહાવ્રત, ગુણુવ્રત, ધ્યાન, સમાધિમય સચ્ચારિત્રની પ્રવૃત્તિ સારી રીતે વર્તે છે, પણ જ્યાં તેવા પ્રકારના ગ્રંથી ભેદ નથી થયા ત્યાં આવી પ્રવૃત્તિને સંભવ જરા પણ નથી. દાપિ ઉપચારથી, ઉપર દેખાવથી દેખાતે ડાય, પણુ અંતરના શુભ વા શુદ્ધ ભાવ રૂપ પરમાર્થ ભાવે ન હાય, તે સ ંસારના હેતુ રૂપે થાય છે, પણ ગ્રંથી ભેક વડે સમ્ય દનવાલા આત્માનેજ આ ઉચિત પ્રવૃત્તિ થતી હોય ત્યાં પરના-ગુરૂ આદિના ઉપદેશની જરૂર નથી પડતી. ઉપદેશ વિના પણ સહજ ભાવે અંત:કરણની અત્યંત તીવ્ર શુદ્ધતા પૂર્ણાંક ગ્રંથી ભેદ વડે ઉંચ કાર્ટિના વ્રત, નિયમ, ધ્યાન, સમાધિ, ભાવના વિગેરે સદ્દનુષ્ઠાનની પ્રવૃત્તિ પ્રાપ્ત થયેલા સમ્યગ્ દર્શનની પ્રેરણાથીજ થાય છે. ૩૩૪
अवस्तु भावो भावस्य स्वतः सम्प्रवर्तकः । શિાપે પય પ, વયોવૃદ્ધેનિયોતઃ ॥ રૂક્ષ્ ॥
For Private And Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮
અર્થ–તે કારણે જે સુંદર ભાવ થાય તે અન્ય પૂર્વના સારા ભાવના તાત્વિક કારણ દ્વારા થાય છે. જેમ કુવામાં રહેલી શિરા-ઝરણા કુવામાં પાણીને વધારે કરે છે, તેમ નિશ્ચયથી જાણવું. ૩૪૫
વિવેચન–એ પ્રમાણે સપુરૂષાર્થની પ્રેરણા વડે જે સારી ઉચિત સદનુષ્ઠાનની પ્રવૃત્તિ થાય છે, તેમાં તે ગ્રંથી ભેદને કારણુતા છે. તેમજ તે પ્રવૃત્તિ રૂપ નિર્વેદમય ભવ વૈરાગ્ય આદિ આગળ ઉપજનારા મહાવ્રત ગુણવ્રત, તપ, સંયમ ને ધ્યાનમાં કારણે થાય છે. તે અનુષ્ઠાને પરમ શુદ્ધ ભાવમાં ઉપાદાન ભાવે હેતુ થાય છે. અહિઆ દષ્ટાંત છે કે જેમાં અનેક પાણીની શેર–પ્રવાહ હોય, તે કુવાના પાણીમાં જેમ વધારો કરે છે, તેમ ભાવ પરંપરાએ અન્ય શુભ ભાવના-શુદ્ધ ભાવના હેતુ–ઉપાદાન કારણ બને છે. તે વાત નિશ્ચયથી અવશ્ય માનવી જોઈએ. જેમ શુભ ધર્મ યાનને ભાવ શુકલ ધ્યાન ઉપાદાન હેતુ થાય છે. તેવી જ રીતે કૃષ્ણ વેશ્યા, નીલલેશ્યા તથા કાપત લેણ્યા યુક્ત આર્ત ધ્યાન પણ રોદ્ર ધ્યાનને હેતુ પ્રાય: બને, એટલે ઉપર જણાવ્યું તે શ્રેિષ્ઠ ભાવ થી ભેદથી શુદ્ધ પરિણતિને હેતુ નિશ્ચયથી થાય છે. ૩૪૫
જે એમ ઉપદેશ વિનાજ શુભ ભાવ આદિની પ્રવૃત્તિ થતી હોય તે તેને ઉપદેશ આપ નકામે જ થાય છે, તે શંકાને જવાબ આપતાં જણાવે છે –
निमित्तमुपदेशस्तु, पचनादिसमो मतः। अनेकान्तिकभावेन, सतामत्रैव वस्तुनि ॥ ३४६ ॥
For Private And Personal Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૯
અથ––અહિં જે ભવ્યાત્માને ઉપદેશ દેવાય છે તે એક નિમિત્ત કારણ માત્ર છે. જલ પ્રવાહમાં પવનની પ્રેરણા જેમ એક નિમિત્ત માત્ર છે તેમ કદાચિત્ હેતુ બને, કદાચિત્ ન પણ બને, એમ અનેકાંતિક ભાવે છે, એમ આત્મ ભાવમાં જાણવું એ પુરૂષને મત છે. ૩૪૬
વિવેચન–જે જીવાત્માને ગ્રંથો ભેદ કરવાથી પરમ વૈરાગ્ય રૂપ નિર્વેદ પ્રાપ્ત થયું હોય તેવા આત્માને ગુરૂઆદિને ઉપદેશ ધર્માનુષ્ઠાનમાં પ્રાયઃ પુષ્ટાવલંબન–નિમિત્ત રૂપે થાય છે, કેટલીક વખત ઉપદેશ વિના પણ પૂર્વના સંસ્કારથી સહજ ભાવે સદનુષ્ઠાનમાં નિત્ય પ્રવૃત્તિ કરનારા પણું ભવ્યાત્મા હોય છે, કેટલીક વખત ગુરૂ ઉપદેશ ભવ્યાત્માને ધર્મક્રિયા, તપ, જપ, પૂજા, ધ્યાનમાં પુષ્કાવલંબન કારણ પણ બને છે. જે કેયડુ સિવાયના મગને માટે પાચનક્રિયામાં પાચક તથા અગ્નિ હેતુ થાય છે. અનેક કૂપની શેરેમાં પવન તથા દવા રૂપ ક્રિયા તે જલને પ્રગટ કરવા તથા વૃદ્ધિ કરવામાં હેતુ કદાચિત થાય છે. કદાચિત થતું નથી. એટલે કેયડુ મગને પચાવવામાં અગ્નિ હેતુ નથી બનતે, તેવી રીતે આ પ્રસ્તુત કાર્યમાં ભવ્યાત્માને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવવામાં ગુરૂ આદિને ઉપદેશ કદાચિત કઈ જીવ પ્રત્યે સફળ પણ થાય છે, કદાચિત બહુલ ભવાભિનંદી સુભૂમ જેવા પ્રત્યે સંકળ નથી પણ બનતે, કઈ ભવ્યાત્માને ગુરૂને ઉપદેશ માત્ર પુષ્ટાવલંબન બને છે એટલે ગુણમાં વધારે કરનાર થાય છે. અને કોઈને નિષ્ફળ પણ જાય, તેમ અનેકાંતિક ભાવને પામે છે. એટલે કોઈક વખત સાધ્યને સિદ્ધ કરે છે. ૩૪
For Private And Personal Use Only
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ વખત સિદ્ધ નથી પણ કરતે, કેક વખત ઉપચાર ભાવ માત્ર થાય છે. કારણકે જે પૂર્વ ભવમાં સદ્દગુરૂદ્વારા સચ્ચારિત્ર, જ્ઞાન, દર્શન પૂર્વક આસપીને તેવા સારા સંસ્કારથી ચુકત થઈ પુન્ય યુગથી સારા કુલ જાતિવતપણે મનુષ્ય ભવમાં અવતરેલા હોય, તેવા સારી બુદ્ધિવાલા સંતને સમ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપદેશ કદાચિત ઉપચાર માત્ર થાય છે. કદાચિત્ ઉપદેશ વિના પૂર્વના જાતિ સમૃતિ વા અવધિજ્ઞાન વા શ્રતજ્ઞાનની પ્રાપ્તિ પશમ ભાવે પ્રગટ થઈને ઉપદેશ વિના પણ પ્રત્યેક બુદ્ધ મહાત્માઓ જાગૃત થાય છે. અહિં આ ભાવ છે કે જેમ કુવામાં જલની ઉત્પત્તિ કરવા માટે પવન અને ખનન તે નિમિત્ત અને કાંતિક બને છે. કદાચિત જલ પ્રગટે કવચિત મહેનત નકામી જાય, પરંતુ જે ભૂમિ સારા સ્નિગ્ધ રસવાલી હાય, તે જલ પ્રગટ કરવામાં ઉપાદાન હતુ રૂપ અવશ્ય સિદ્ધ કારણ બને છે. તેવી જ રીતે શુષ ભાવથી યુક્ત સારે પુરૂષાર્થ સ્વસ્વરૂપને વ્યક્ત પ્રગટ કરવામાં ઉપાદાન ભાવે અવશ્ય કારણ થાય છે. પણ ઉપદેશ તો કદાચિત વ્યક્ત કરવામાં નિમિત્ત કારણ બને છે. કદાચિત નથી પણ બનતું, તે કારણે ત્યાં અનેકાંતિક કહેવાય છે. પવન તથા ખણવાનું કાર્ય ન કરવા છતાં કુવામાં અનુકુળ રસને પ્રગટ ભાવ થતાં જળ દેખાય છે. તેમ ઉપદેશ વિના પણ સુંદર ભાવયોગે જ્ઞાન, દર્શન તથા ચારિત્ર ગુણ પણ કેઈને પ્રગટે છે. ૩૪૬
હવે ત્યારે જે ઉપદેશ આપતા ઉપદેશકને અનેકતિક દેષ આવતું હોય તો તેવા ઉપદેશનું શું ફલ? તેવી શંકાનું ઉદ્દભાવન કરી ઉત્તર આપતાં કહે છે –
For Private And Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૧ मकान्ताधदनुष्ठाना-दौचित्यमोत्तरं भवेत् । तदाश्रित्योपदेशोऽपि, ज्ञेयो विधादिमोचरः ॥३४७॥
અર્થ–આ કહેવાથી એવા સર્વ અનુષ્ઠાનથી યુક્ત ચિત્ય આદરવા વડે ઉત્તર ભવમાં ઉચિતતાને લાભ થાય છે, તે કારણે તેવા પ્રકારને ઉપદેશ પણ વિદ્યાદિ સંબંધી ઉપદેશની પેઠે ઔચિત્યના ગે સફળ થાય છે. ૩૪૭
વિવેચન–આવી રીતે કહેવાયેલા અને આરંભ કરા ચેલા સદનુષ્ઠાને જેવા કે શાસ્ત્રનું શ્રવણ કરવાની અત્યંત ઈચ્છા આદિ, તથા તે શાસ્ત્રોના સમ્યગૂ ધ વડે ચૈત્યવંદન એટલે વીતરાગ પરમાત્માની પૂજા, ભક્તિ, સ્તુતિ, સંગીત, નૃત્ય, વાજીંત્રની સાથે કરતા તથા ગુરૂભક્તિ, ગુરૂ સેવા, ગુરૂવંદના, ગુરૂસ્તવના વિગેરે અનુષ્કાને પિતાની શક્તિ પ્રમાણે, ઉચિત હોય તેવા પ્રકારે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિગેરે અનુકુળતા હોય તેવા પ્રકારે, કરાય છે. તેમજ તેના દઢ સંસ્કારથી ઉત્તર એટલે તે પછીના કાલમાં પણ છવાત્માએ ઉપદેશ વિના પણ પિતાના સ્વતઃ ભાવથી અનુષ્ઠાનની શ્રેષ્ઠ શ્રેષ્ઠતર પ્રવૃત્તિ કરે છે, ત્યારે શું તે સ્વતઃ અનુઠાનની પ્રવૃત્તિ કરનાર માટે ઉપદેશ આપશે તે નકામે– ફળ વિનાને છે? એમ કેમ કહેવાય. ઉત્તર-નકામે જરા પણ નથી. કારણ કે તે તે સદનુષ્ઠાનની પુષ્ટિ કરે છે. જેમકે વિદ્યાદિને જણાવનાર ગુરૂને જે ઉપદેશ હોય તે કરવા ગ્યને કરવા માટે અને ત્યાગ કરવા ગ્યને છોડવા માટે જેમ વિધિ પ્રતિષેધક થાય છે. તેમ અહિં સદનુષ્ઠાન માટે પણ જાણવું. કહ્યું છે કે
For Private And Personal Use Only
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
" उवदेशो वि हु सफलो, गुणगणारंमगाण जीवाण। परिवट्टमाण ण तहा, पायं बहु भठियाणं पि ॥
મહાન પુરૂષોને સદુપદેશ પણ જે જીવાત્માઓને ઉત્તરોત્તર ગુણ સ્થાનકની શ્રેણિને આરંભ કરાવે છે, તેમના માટે પણ સારા પ્રકારના ઉત્તમ કાળના ફળને આપનાર થાય છે. અને બીજા ગુણ શ્રેણિથી પાછા ફરેલાને પણ પ્રાયઃ બહુલ કર્મવાળા ચારિત્ર આદિથી ભ્રષ્ટ થતા હોય, તેને પણ ઉપકારક થાય છે. ૩૪૭
ઉપર જણાવ્યા પ્રમાણે આરંભ કરવા એગ્ય અનુષ્ઠાનેને ઉપદેશ અને કદાપિ અપાતે હોય તે ગ્ય જ છે. પણ નકામે જરા પણ નથી કારણકે ભવ્યાત્માને પુષ્ટાવલંબનરૂપ થાય છે. તેમ જણાવતાં કહે છે–
प्रकृतेर्वानुगुण्येन, चित्रः समावसाधनः । गम्मीरोक्त्या मितश्चव, शास्त्राध्ययनपूर्वकः ॥३४८॥
અર્થ—અથવા ઓની તેવા પ્રકારની પ્રકૃતિ હેવાથી તેવા પ્રકારને ઉપદેશ સારા ભાવની પ્રાપ્તિનું સાધન થાય છે. માટે ગંભીર વચનથી યુકિત પૂર્વક તેઓને યેગ્ય શાસ્ત્રના અધ્યયન પૂર્વક ગીતાર્થો વડે તેવા પ્રકારને ઉપદેશ કરાય છે. ૩૪૮
વિવેચન-જીવને કર્મ સંબંધ વડે જેવા પ્રકારની પ્રકૃતિ રૂપ પુદગલના વિકાર સંગ થયેલા હોય તે પ્રકારે જ્ઞાનાવરણ આદિના ક્ષપશમ પ્રમાણે બાલત્વ રૂપ અજ્ઞાનતા
For Private And Personal Use Only
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૩
વા મધ્યમ ભાવ રૂ૫ અર્ધ પંડિતત્વ–અર્ધ અજ્ઞાનતા વા સારા પ્રકારના પાંડિત્યબુદ્ધિના વિકાશમય ભાવ રૂપ સ્વભાવની પ્રાપ્તિ થાય છે. તે કારણે જીવાત્માઓ ધર્મ, અર્થ, કામ, મોક્ષ વિગેરે સદ અસદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. એટલે તે જીવાત્માઓને સારા પ્રકારના શુભ વા શુદ્ધ ભાવ ધર્મરૂપ આત્મ પરિણામનું સાધન થાય છે. તેથી ભવ્યામાના અર્થે મહાન બુદ્ધિવંત ગણધર, સ્થવર, પૂર્વ ધર, શ્રતધર, આચાર્ય ભગવંતે ઉપકારક ભાવે જુદા જુદા પ્રકારના શુદ્ધ ભાવને પ્રગટ થવામાં સંવાદક—સત્ય કારણ થાય તે સદુપદેશ આપવાની પ્રવૃત્તિ કરે છે. તે પણ ન્યાય, નીતિ, વ્યવહાર, નિશ્ચય, નય, પ્રમાણ, નિક્ષેપ વિગેરે વડે અત્યંત ગંભીર ભાવવાળો જે ઉપદેશ કરે છે, તે ભવ્યાત્માઓને શુદ્ધ અને સૂક્ષ્મ બુદ્ધિને વિકાશ થાય તે હેતુને લયમાં રાખીને કરે છે. તે ઉપદેશ સાંભળતાં વા તે શાને અભ્યાસ કરતાં ભવ્યાત્માને સુંદર વેરાગ્ય ઉપજાવે છે. અને સંસારના આસકિતભાવને તેડાવે છે, તે કારણે સર્વ સાધુ શ્રાવકેએ તે શાસ્ત્રનું શુદ્ધ શબ્દના ઉચ્ચારણ પૂર્વક અધ્યયન કરવું. તેમજ તેના અર્થની ગવેષણ સ્થિર ચિત્ત એકાગ્રભાવે કરવી. તેથી આત્માને સ્વ અને પર બોધ થશે. અને વસ્તુ તવની સાચી દઢ પ્રતીતિ થશે, આથી ભવ્યાત્માને માટે જે જે ઉપદેશ અપાય તે કદાપિ નિષ્ફળ જતું નથી, પણ સારા પ્રકારના શુભ ફલ આપવા સમર્થ હોવાથી સફળ જ છે. ૩૪૮ शिरोदकसमो भाव, आत्मन्येव व्यवस्थितः । प्रवृत्तिरस्य विज्ञेया, चामिव्यक्तिस्ततस्ततः ॥३४९॥
For Private And Personal Use Only
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
અર્થ –કુવાના તળીયામાં રહેલી જે શેરે હોય છે તે કુવાના પાણીમાં વૃદ્ધિ કરે છે. તેમ ગુરૂને ઉપદેશ પણ આત્માની ભાવ શ્રેણિમાં પ્રવૃત્તિને વધારે કરાવે છે તેમ જાણવું એટલે ભાવની વૃદ્ધિમાં અને ભાવને વ્યક્ત-પ્રગટ કરવામાં જ્યાં ગ્ય હોય ત્યાં કારણે થાય છે. ૩૪૯
- વિવેચન–જેમ તેવા પ્રકારના કુવામાં પાણીના તેવા પ્રકારના ઝરણું એટલે શિરાઓ હોય છે. તેથી કુવાએમાં સહજભાવે પાણીને વધારે થયા કરે છે, તેવી રીતે ભવ્ય જીવાત્માઓને તીર્થકર, ગણધર, પૂર્વધર, કૃતધર, પૂજય આચાર્ય વડે દેવાતે ઉપદેશ સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધતા થવામાં તથા વૃદ્ધિ થવામાં સહજભાવે નિમિત્તરૂપ થાય છે. એટલે આત્માના ક્ષપશમભાવ, ઉપશમભાવ અને ક્ષાયિક ભાવની શુદ્ધતામાં વા ગુણશ્રેણિની પરિણામની ધારામાં વધારે કરવામાં નિમિત્ત રૂપે પુષ્ટાવલભન ભાવે કારણ બને છે. તેમજ તેવા પ્રકારના સારા ભાવ રૂપ પરિણામને વ્યકત ભાવે પ્રગટ થવામાં હેતુ થાય છે. તેમ અવશ્ય જાણવું. એટલે પૂજ્ય જગતગુરૂ તીર્થકર દેવ વિગેરેને ઉપદેશ, ભવ્યાત્માના જેવા વિચિત્ર સ્વભાવ છે, તેવા વિચિત્ર પ્રકારના જુદા જુદા અનેક પ્રકારના ભાવને પ્રગટ થવામાં ઉપયોગી થાય છે. કુવામાં કરાતું દાણ અનેક શીરાઓ પ્રગટ થવામાં જેમ કારણ થાય છે, તેમ પૂજ્યને ઉપદેશ પણ ભવ્યાત્માઓને અનેક ગુણે પ્રગટ થવામાં કારણે થાય છે. તેમ જાણવું. ૩૪૯
આ પણ કેવી રીતે સંભવે તે જણાવતાં કહે છે–
For Private And Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
सत्क्षयोपशमात्सर्व- मनुष्ठानं शुभं मतम् । ક્ષીળસંસારાળાં, ગ્રન્થિમેવાË થતઃ ॥ રૂ૧૦ ॥
અ—સારા પ્રકારના ચાપશમ ભાવ પ્રગટ થવાથી અષા અનુષ્ઠાને સમ્યગ્દષ્ટિ આત્માઓના અત્યંત શુભ અને શુદ્ધ ફેલવાળા જ થાય છે. કારણકે તે આત્માઓને ગ્રંથિના ભેદ થયેલા હેાવાથી સંસારના ચક્રમાં ભમવાનુ નષ્ટ થયેલું હાય છે. તેથી તેઓના અનુષ્ઠાને શુભ પ્રવૃત્તિવાળા જ
હાય છે. ૩૫૦
વિવેચન—સ'સાર ચક્રના અનુધ-કારણ જેમાં રહેલું છે તેવા પ્રકારનું મિથ્યાત્વ અને ક્રોધ, માન, માયા, ઢાલની ચાકડી તથા હાસ્ય, રતિ, અરતિ, લય, શાક, દુગચ્છા, પુરૂષવેદ, વેદ, નપુંસકવેદ રૂપ જે માહનીય ક દલના સમુહ અનાદિ કાલથો પ્રવાહ રૂપે આત્માની સાથે એકી ભાવે રહેલા છે, તે મેહરૂપ મેલ ઉપર જણાવેલા સદ્ગુરૂ દેવાના ઉપદેશથી આત્મવી વડે, શુભ પરિણામની ધારા વડે ધેાવાવાથી ક્ષય પામે છે. ત્યારે દેવપૂજા, ગુરૂભક્તિ, સાધર્મિક વાત્સલ્ય, વ્રત, પચ્ચખ્ખાણ વિગેરે દેશિવરતિ વા સર્વ વિરતિ ભાવના ચારિત્રરૂપ તપ, જપ, ધ્યાન, સમાધિરૂપ સ અનુષ્ઠાના શુભ ફળના હેતુ થાય છે. કારણકે તે અનુઠાનામાં તેવા પ્રકારની વિશિષ્ઠતા રહેલી છે. કે જે ભવ્યાત્માઓને સંસાર ચક્રમાં ભ્રમવાને યોગ્ય એવા કર્મ દલને જેને ક્ષય થયા હાય, અને અપૂર્વ કહ્યુ ચેાગે ગ્રંથિભેદ થયેા હાય તેવા ભવ્યાત્મા સમ્યગ દૃષ્ટિવાને તેવા પ્રકારના
For Private And Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
શુભ અનુષ્ઠાને ગુણ વૃદ્ધિના હેતુ માટે થાય છે. એમ પૂજ્ય મહાપુરૂષને મત છે. ૩૫૦
भाववृद्धिरतोऽवश्यं, सानुबन्धं शुभोदयम् । गीयतेऽन्यैरपि ह्येत सुवर्णघटसन्निभम् ॥ ३५१ ॥
અથ–આવા પ્રકારના ક્ષપશમથી અવશ્ય સારા પ્રકારની શુદ્ધિવાળા અનુષ્ઠામાં વૃદ્ધિ થાય છે. તેમજ તે ઉત્તમ પ્રકારના પુન્યના ઉદયને હેતુ થાય છે. તેમ અન્ય દર્શનના પંડિતે પણ કહે છે. તે શુભ અનુષ્ઠાન સેનાના ઘડા જેવું છે. ૩૫૧
વિવેચન–ભવ્ય જીવાત્માઓની મેહનીય કર્મના ક્ષપશમ ભાવવડે તથા વીર્યંતરાયના ક્ષપશમ ભાવની ઉત્કૃષ્ટતાથી કરાતી શુભ અનુષ્ઠાનરૂપ પરમાત્મ પૂજા, ચૈત્યવંદન, જિનસ્તુતિ, સ્તવનાદિક ક્રિયાઓમાં તથા આવશ્યકરૂપ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, ઉપવાસ, આયંબિલ વિગેરે તપ:ક્રિયામાં શ્રાવકના સ્થૂલ અહિંસાદિક વતામાં, સાધુના પાંચ મહાવતેમાં અને આઠ પ્રવચન માતાની પાલનામાં તેમજ ગુરૂ પાસે ધર્મતત્ત્વ શ્રવણ કરવામાં, શ્રદ્ધા પૂર્વક વીર્યના ઉલાસ પૂર્વક જે શુભ અનુષ્ઠાને કરાય છે, તે અવશ્ય શુભ ભાવની વૃદ્ધિ કરનારા થાય છે. અહિંનાં પરમતવાળા પતંજલિ કપિલ વગેરે મહર્ષિએ કહે છે કે ઉત્કૃષ્ટ શુભ ભાવથી કશતા શુભ અનુષ્ઠાને પરંપરાએ આગળ આગળ ભવિષ્યમાં થનારા શુભ, શુમતર, શુભતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ અનુષ્ઠાનેમાં પૂર્વના કારણે અને ઉત્તરમાં થનારા
ન જિન િથમ અનુનયના શપથ
For Private And Personal Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૭
ફલરૂપ કાર્યો રૂપ ઉત્તમોત્તમ પુન્યાનુબંધિ પુન્યને વધારે કરનારા થાય છે. તેમાં સૌગાતે-બૌદ્ધો પણ ઉપર પ્રમાણે જણાવે છે. એટલે અમે તે સ્વાવાદ સિદ્ધાંતની આજ્ઞા પ્રમાણે અવશ્ય સ્વીકારીએ જ છીએ અને એમજ કહીયે છીએ કે આવા શુભ અનુષ્ઠાને જે કરાય છે, તે સુવર્ણના કળશની જેમ મૂલથી અવિકૃત જ છે. જેમકે સુવર્ણ ઘટ ભેદાયા છતાં સુવર્ણત્વ નષ્ટ થતું નથી. તેમ શુભ ભાવથી આત્માના ક્ષયોપશમ ભાવના વીર્યના ઉલ્લાસથી કરાતા અનુષ્ઠાને કદાચિત ભાવ પડી જવાથી નષ્ટ થાય, પણ તે આત્માની ધર્મશ્રદ્ધા, દેવ ગુરૂ ભક્તિ, પ્રભુપ્રેમ, મૂલ આત્મ સ્વરૂપ રૂપ શુદ્ધ સુવર્ણતાને નાશ નથી થતું. કહ્યું છે કે" भट्ठो दसणभट्ठो, दंसणभहस्स नत्थि निव्वाणं ।। चरणरहिआ सिज्झन्ति, दंसणेण बिना न हि ॥"
દર્શન–સમ્યક્ત્વથી જે ભ્રષ્ટ થયેલ હોય તેને જ ભ્રષ્ટ અવશ્ય માન, પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલાને ભ્રષ્ટ ન માન, કારણ કે ચારિત્ર વિનાને પણ અપવાદે મુક્તિ મેળવે છે, પણ દર્શન–સમ્યક્ત્વ વિનાને આમા ગમે તેટલી તપ સંયમ ક્રિયા કરે તે પણ સંસારના બંધનથી મૂકાત નથી. માટે દર્શનથી ભ્રષ્ટ તેજ વસ્તુતઃ ભ્રષ્ટ જાણ. કષાયને ગે અનુષ્ઠાન છોડી દેવાય તે પણ શ્રદ્ધા પ્રીતિ ભાવ કાયમ રહે છે તેથી તે પુન્યાનુબંધી પુન્ય કાયમ જ ટકે છે, તે પ્રસંગ આવે સારા ધમનુષ્ઠાનના ઉદય પ્રગટાવે છે જ, તેથી શુભ ફલને હેતુ જ છે. ૩૫૧
For Private And Personal Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
एवं तु वर्तमानोऽयं, चारित्री जायते ततः । લ્યોવમવૃત્ત્વન, વિનિવૃત્તે નર્મળ | રૂ૧૨ ॥
અંએ પ્રમાણે સદ્દનુષ્ઠાનમાં વતા જીવાત્મા ચારિત્રી થાય છે. અને એથી નવ પાપમની અંદર કર્મથી મુક્ત થઈને નિવૃત્તિ ભાવને પામે છે. ૩૫૨
કરતા
વિવેચન—એ પ્રમાણે સારા સારા અનુષ્ઠાન ઉત્તમ પ્રકારના વીર્યના ઉલ્લાસથી યુક્ત ઘાતિકરૂપ જ્ઞાન દશ ન ચારિત્ર આદિના આવારક કર્મોના ક્ષયાપથમ ભાવ કરતા જાય તેમ તેમ પછીથી થનારા લાભના કારણરૂપ અનુઅશ્વ સદનુષ્ઠારામાં વર્તતા ભવ્યાત્મા થીભેદ કરતા છતા દેવપૂજા, ગુરૂભકિત, વ્રત, પચ્ચખાણુ, તપ, જપ, શાસ્ત્ર શ્રવણુ કરતા સમ્યગ્દર્શન અને દેશ વિરતિરૂપ ચારિત્ર ભાવને પામે છે. જ્યારથી ગ્રંથીભેદ થયેલ છે ત્યારથી શુભ પરિણામની ધારાને અનુક્રમે વધારતા ભવ્યાત્મા સંસારની પ્રવૃત્તિના હેતુભૂત કમલને હણુતા છતા ચારિત્ર માહનીય કર્મીને યેાપશમ ભાવે નાશ કરીને ગ્રંથી ભેદ કર્યો પછી મેથી નવ પડ્યેાપમ પ્રમાણુ સ્થિતિના ય થયે દેશ વિરતિ પણું પામે છે. અને સર્વવિરતિ ચારિત્રને રૂંધનારા માહનીય કમ ની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ ક્ષય થયે છતે ભાવ ચારિત્ર પ્રાપ્ત થાય છે, આચાર્યો કહે છે કે
તે માટે પૂજ્ય.
“ સન્માંમિ ૩ પ્લે, જિમવુ નેળ સારો તેના રોવસમવયાળ, સાગર સંવંતા ફોન્તિ || ''
For Private And Personal Use Only
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૯
ગ્રંથી ભેદ કરીને ઉપશમ ભાવે વા ાયાપથમ ભાવે સમ્યકત્વ પ્રાપ્ત કરી મેથી નવ પડ્યેાપમ સ્થિતિ ક્ષય થયે લબ્યાત્મા દેશવિરતિ પામે છે, સર્વ વિરતિરૂપ ચારિત્ર, ઉપશમ શ્રેણિ તથા ક્ષપક શ્રેણિ અનુક્રમે સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિ ક્ષય થાય ત્યારે પામે છે. ૩૫૨
लिंग मार्गानुसार्येष श्राद्धः प्रज्ञापना प्रियः । મુળરાળી મહાસત્ત્વ, સંજીત્યાન્મલકુતઃ | રૂ૧૨ ` અશ્રદ્ધાવંત, ઉપદેશ સાંભળવામાં પ્રેમવાળા, મહાન પુરૂષના ગુણાનુરાગી, ધર્મના અનુષ્ઠાનમાં મહાન પરાક્રમ કરનારા, તેમજ શકિત પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ કરનારા ભવ્યાત્મા માર્ગાનુસારીપણાને પામેલા જાણવા. કારણ કે તે માર્ગાનુસારીપણાના ચિન્હ છે. ૩૫૩
વિવેચન—માર્ગાનુસારી ભવ્યાત્માનું આગળ જે કહેવાય છે તે ચિન્હ એટલે લિંગ નજીવું. જેમાં વીતરાગ પરમાત્માના ઉપદેશેલા શાસ્ત્રોમાં અત્યંત શ્રદ્ધા યુકત રામ. હાય, પૂજા ભકિતમાં અત્યંત ઉત્સાહ હાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા પ્રત્યે વાત્સલ્ય ભાવ હાય, તેવા પ્રકારના ચારિત્રવત સાધુઓ અને સાધ્વીએ તથા શ્રદ્ધા ધર્માંવંત શ્રાવક, શ્રાવિકા માર્ગાનુસારી જાણવા. તેએમાં આવા પ્રકારના વિશેષ ગુણુ. હાય છે. જેવી રીતે કે—
66
यथा कान्तारोतीर्णब्राह्मणो हविः पूर्णरूचेरतिशायिन्याः तथा शुद्धानुष्ठनिगतया श्रद्धासङ्गतः ।
,,
જેવી રીતે અતિ લાંબી અટવીને ઉતરેલા ભૂખ્યા ને
For Private And Personal Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૦ -તરસ્ય, બ્રાહ્યાણ વિધીથી પરિપૂર્ણ ઘેબરમાં અત્યંત રૂચિ– ઈચછાવાળે થાય છે. તેમ ધર્મ સાંભળવામાં, શુદ્ધ ક્રિયામાં, વ્રત પચ્ચખાણ કરવામાં, તપ જપમાં, જ્ઞાન સમાધિમાં, શ્રદ્ધા યુક્ત અત્યંત પ્રીતિ તે અપુનબંધક ભવ્યાત્માને હોય છે. તેમજ વીતરાગ પરમાત્મા, ગણધર, શ્રતધર, ગીતાર્થ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તથા ધર્મ પ્રભાવક ભાગ્યશાલીઓના ગુણેને સાંભળીને, તેમના પ્રત્યે ગુણાનુરાગ ઉપજે છે. તેમજ તેઓના ગુણને વખાણવામાં, સ્તવના કરવામાં, અત્યંત પ્રેમ ધરે છે. તેમજ નજી. કના કાલમાં મહાન ગુણેને લાભ જેમને થવાને હેય, તેવા જીવાત્માઓમાં ગ્યતા પ્રગટાવવામાં જે ક્રિયા છે તેમાં તે માર્ગનુસારી આત્માને પ્રતીતિ-શ્રદ્ધાયુક્ત રૂચિ પણ હોય છે. સદ્દગુણવાળા પ્રત્યે પક્ષપાત રૂપ ગુણાનુરાગ હોય, તેમજ સારા ધર્મના તથા લેકેના કાર્યમાં ઉપકાર કરવા માટે વખાણવા ચેપગ્ય પુરૂષાર્થ કરનારે પણ તે હેાય છે. અને પિતાની જેવી શકિત હોય તેવા પ્રકારના વ્રત, પચ્ચખાણ, તપ, જપ કરવાની આદર પૂર્વક પ્રવૃત્તિને આદરનાર હોય છે. કારણકે જે આત્મા પિતાની શકિતને અનુસારે સારા ધર્મનું અનુષ્ઠાન નથી કરતે, તેમાં માર્ગનુસારીપણું નથી દેખાતું. માટે ઉપર કહ્યા તેવા સારા સારા ધર્મના અનુઠાને કરતો હોય, તે વડે તેમાં માર્યાનુસારીપણું પ્રત્યક્ષ છે તેમ જાણવું. ૩૫૩
માર્ગનુસારી પણ અનેક વિષયવાલું હોવાથી હવે તેને વિચાર જણાવતા કહે છે–
For Private And Personal Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
',
असातोदयशुन्यो- sन्धः, कान्तारपतितो यथा । गर्तादिपरिहारेण, सम्यक् तत्राभिगच्छति ॥ ३५४ ॥
અથ—જેમકે અશાતાના ઉદય વિનાના આંધળા છતાં પણ ભયંકર જગલમાં પડયા છતા રસ્તાના ખાડા ટેકરાના ત્યાગ પૂર્વક સારી રીતે ઇષ્ટ સ્થાનને પામે છે. ૩૫૪
વિવેચન—અશાતા વેદનીય કર્મ ના ઉદય જેને નથી એટલે રાગ, અશકત, વૃદ્ધત્વ જેને આવ્યું નથી તેવા યુવાન પુરૂષ છતાં કાગે અધત્વ એટલે ચક્ષુદન ઉપર આવરણથી ઘેરાયેલે માસ ઈંડકારણ્ય જેવા ભયંકર જંગલમાં પાાયી આવી ગયે છે. તે પણ ગો-ખાડા ટેકરા, પત્થરના ટુકડા, કાંટા, કાંકરા વિગેરેથી આત્માનું ચતનાપૂર્વક રક્ષણ કરતા, વિષમ માર્ગીને જાણી હળવે હળવે ઉપયાગ રાખીને ગમન કરતા છતા, સારી રીતે ખ્રીરજ ધારીને પેાતાના ઇષ્ટ ગામમાં પ્રવેશ કરે છે. એટલે તેવા ભય ભરેલા જંગલને પેાતાની હિંમતથી ગમન કરતા પાર ઉતરી જાય છે. એમ છાંતે સમજવુ. ૩૫૪
હવે તેના અભિનય સમાવતા આત્માની તેને ચેગ્ય સંસાર પાર પામવાની જે શકિત છે, તે જણાવે છે— तथायं भवकान्तारे, पापादिपरिहारतः । श्रुतचक्षुर्विहिनोऽपि, सत्सातोदयसंयुतः ।। ३५५ ॥
અ—તેવી જ રીતે સંસાર રૂપ જંગલમાં પડેલા ભવ્યાત્મા શાસ્ત્ર જ્ઞાનરૂપ ચક્ષુ ન હોવા છતાં પણ પાપાકિ
For Private And Personal Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ખાટા આચારને ત્યાગ કરીને સભાવ રૂપ શાતા વેદનીયથી યુક્ત થઈને તે ભવ અટવીને ઓળંગે છે. ૩૫૫
વિવેચન-જેમ આંખોના અભાવવાળે આંધળે ભયંકર જંગલ શાતાદનીય કર્મના ઉદયથો ઉતરી જાય છે. તેમ આ સંસારરૂપ ભયંકર જંગલ પણ સારા ચારિત્રવાળે ભવ્યાત્મા ની દયા કરતે, જુઠું નહિ બોલતે, ચેરી તથા મૈથુનને ત્યાગ કરતે, મમતા વિના ધર્મમાં ઉપયોગી ઉપકરણને રાખત, અન્ય પરિગ્રહનો ત્યાગ કરનારે, આઠ પ્રવચન માતાને પાળતે, કષાયના ઉદય વિનાને સાધુ-જોકે આચારાંગ આદિ શાસ્ત્રના ધરૂપ ચક્ષુ ન હોવાથી, જીવ અજીવ આદિ જગતના પદાર્થો અને સ્વરૂપ–સ્વભાવ-ધર્મના યથાર્થ બોધ વિનાને લેવા છતાં પણ, અઢારે પ્રકારના પાપમય જે વ્યાપારે છે તેને ત્યાગ કરેલ હોવાથી તેના ભયંકર બુરા ફલરૂપ નારકી તિર્યંચ વિગેરે નિઓમાં ઉપજવારૂપ પાપ ફલના ભેગને પણ સર્વથા ત્યાગજ થયેલ છે. તેવા પ્રકારના સારા ચારિત્રવંત સાધુ પુરૂષ શાતા વેદનીય રૂપ શુભ સંક૯૫વાન છતાં દુષ્ટ સંક૯પ વિનાને હોવાથી માનસિક, વાચિક, કાયિક વ્યાધિ વિના સાદી રીતે ચારિત્ર પાલનમાં અત્યંત દઢતા રાખનારે હેવાથી શાતા વેદનીય કમથી ચુકત હોય છે. તેથી સારા ચરિત્રના ફલરૂપે નરક તિર્યંચ વિગેરે નિમાં ઉપજવા રૂપ અનિષ્ટ સંસાર માર્ગને છેડતે, ઈષ્ટ સ્વર્ગ વા મુકિત રૂપ શુભ સ્થાનને પ્રાપ્ત કરે છે. ૩૫૫
હવે ઉપર જણાવ્યું તેથી વિરૂદ્ધ માર્ગમાં ગમન કરનારે વિરૂદ્ધ ફલને પામે છે. તે જણાવે છે –
For Private And Personal Use Only
Page #585
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनीदृशस्ये तु पुन-चारित्रं शब्दमात्रकम् । ईदृशस्यापि वैकल्यं, विचित्रत्वेन कर्मणाम् ।। ३५६ ॥
અર્થ –જેમાં ઉપર કહ્યું તેવા પ્રકારનું માર્ગીસારીત્વ સમ્યક્ત્વથી યુક્ત ભાવ ચારિત્ર વિચિત્ર પ્રકારના કર્મના બેલથી પ્રાપ્ત થયેલું જણાતું નથી તેઓનું ચારિત્ર નામ માત્રથી જ કહેવાય છે, વસ્તુત: ચારિત્ર નથી. ૩૫૬
વિવેચન–જેમાં તેવા પ્રકારનું એટલે ઉપરના બે શ્લેકમાં જણાવ્યું તેનું માર્ગાનુસારીપણું એટલે મેક્ષની સાથે મેળાપ કરાવે તેવા ધર્મમાર્ગમાં ગમન કરવાપણું નથી હતું. એટલે સમ્યગ જ્ઞાન પૂર્વક દર્શન સહિત ઉપચિંગવાળું ચારિત્ર નથી અનુભવાતું, તેવા જીવાત્માનું દેશવિરતિપણું કે સર્વ વિરતિપણું નામનું જ છે કારણ કે તેમાં માર્ગોનુસારિત્વનું ઉપર જણાવ્યું તેવું વિન્ડ નથી એટલે માર્ગાનુસારપણાનું લક્ષણ તેમાં નથી. તેથી દેશવિરતિ તથા સર્વવિરતિ ચારિત્રને પણ અભાવ થયે. નામથી દેશવિરતિ કે સાધુનું ચિન્હ (વેશ) હોય તે બાહ્ય વ્યવહારથી ચારિત્રી ભલે કહેવાય, વસ્તુત: ચારિત્રનો અભાવ સમ, જો હવે શંકા કરે છે કે સમ્યગદષ્ટિ આત્માને માર્ગોનુસારી પણું તે હોય છે જે તે પછી ચારિત્રવંતને માર્ગો સારિત્વ કેમ ન હોય? તે શંકાનું સમાધાન કરતાં કહે છે કે ઉપર જણાવ્યા પ્રમાણે જેમાં માર્ગોનુસારપણું હેવા છતાં પણ કેટલાક ભવ્યાત્માઓને વિચિત્ર પ્રકારના નિકાચીત અશુભ કર્મના ઉદયથી ચારિત્રની સહજ શક્તિને
For Private And Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૪ રોકાણ થાય છે તે કારણે શ્રી શ્રેણિક રાજા, શ્રી કૃષ્ણ વાસુદેવ વિગેરેને શુદ્ધ ક્ષાયિક સમ્યગદર્શન હેવા છતાં, માર્ગોનુસારિત્વ ગુણ હોવા છતાં પણ તેઓ દેશવિરતિ વા સર્વવિરતિને ધારણ નથી કરી શકતા. તે માટે શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે" कम्माइ नूणं धनचिक्कणाई, गरुयाइं वज्जसाराई । नाणड्ढयंपि पुरिस, पहाओ उप्पहं नेन्ति ॥"
માર્ગનુસારી એવા ક્ષાયિક, ક્ષપશમ કે ઉપશમ ભાવનું સમ્યકૃત્વ હેવા છતાં પણ મૂળથી જ ઘાતિકર્મનું અત્યંત ચીકણાપણું હોવાથી, તેમજ કર્મદલની બહુલતા રહેવાથી, તેમજ વજની પેઠે અત્યંત દઢ હવાથી, સૂત્ર તથા અર્થના સમ્યગૂજ્ઞાતા હોવા છતાં પુરૂષાથી પુરૂષે પ્રભાવિક હોય તે પણ પાછળ પડી જાય છે. આગળ નથી વધી શકતા, એટલે ચારિત્રથી રહિત જ રહે છે. એટલે ઉંધા માગે જનારા હોય છે તે માત્ર મોહનીય કર્મની વિચિ ત્રતા જ છે. ૩૫૬
હવે ચાલતા પ્રકરણ પ્રમાણે યોગતત્ત્વનો સંબંધ કરવા માટે કહે છે –
તેશવિમેતચિત્ર-મિદં વોરં અભિમઃ | अत्र पूर्वोदितो योगो, अध्यात्मादिः संप्रवर्तते ॥३५७॥
અર્થ–મહાત્મા પુરૂષોએ કહ્યું છે કે દેશવિરતિ તથા સર્વવિરતિ વિગેરે ભેદથી વિચિત્ર પ્રકારના ચારિત્રથી યુક્ત
For Private And Personal Use Only
Page #587
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૫
ચિંગ પૂર્વે જણાવ્યું છે. તેમાં અધ્યાત્મ આદિ યોગમાં ભવ્યાત્માઓ પ્રવૃત્તિ કરે છે, તે ભેદને હવે કહેવામાં આવે છે. ૩૫૭ ' વિવેચનદેશવિરતિ ચારિત્ર એટલે સમ્યફ સહિત શ્રાવકના દેશથી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહને ત્યાગ, દિશા પરિમાણ, ગોપગ પરિમાણ, અનર્થદંડ ત્યાગ, સામાયિક, દેશાવનાશિક, પૌષધ અને અતિથિ સંવિભાગ એ વ્રતમાં અંશથી ચારિત્ર રહેલું છે એમ કહેવાય છે. સર્વથી એટલે પૂર્ણ ભાવે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ ત્યાગ એમ પાંચ મહાવ્રત પાળવા, તેમજ રાત્રિભેજન ત્યાગ એવા પ્રકારનાં વ્રતમાં વિશેષ ભાવે જીવાત્માની જુદા જુદા પ્રકારની રૂચિ પ્રમાણે અનેક પ્રકારની રોગપ્રવૃત્તિ કરાય છે, તેમ તીર્થકર, ગણધર, ધ્રુતકેવલી, ચોદ પૂર્વધર વિગેરે પૂજ્ય મહાત્મા પુરૂષોએ કહ્યું છે. ભવ્યાત્માઓને. પૂર્વે જણાવ્યું તે અધ્યાત્મભાવ, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય વિગેરે યોગ ગ્રંથભેદ કરનારા માર્ગાનુસારીઓને આરાધતાં અનુક્રમે અધ્યાત્મ ભાવ રૂપ આત્મ સ્વરૂપને લાભ પ્રાપ્ત થાય છે. ૩૫૭
આ વાત અનુક્રમે પ્રગટપણે કહે છે. પ્રથમ અધ્યાત્મ યેગનું વ્યાખ્યાન કરતાં જણાવે છે કે
औचित्याद् व्रतयुक्तस्य, वचनात् तत्त्वचिन्तनम् । मैच्यादिसारमत्यन्त-मध्यात्म तद्विदो विदुः ॥३५८॥
૫
For Private And Personal Use Only
Page #588
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:-ઉચિત આચરણ યુક્ત શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વીના વ્રત પાળવાં અને પરમાત્માએ કહેલા જીવાદિક તત્વનું ચિંતવન કરવું. મિત્રી આદિ ભાવના સાર રૂપે વિચારવી. એમ અધ્યાત્મ જ્ઞાનીઓ આ ભાવનાને અધ્યાત્મ
ગ કહે છે. ૩૫૮
વિવેચન–માર્ગનુસારી ભથ્થાત્માઓને ઉચિત પ્રવૃત્તિ થાય છે. તેમાં વીતરાગ, અરિહંત, દેવ-ગુરૂ ભક્તિ, સંઘસાધર્મિક વાત્સલ્ય, જીવદયા વિગેરે ઉચિત પ્રવૃત્તિની વિચારણું હોય છે. તેમજ સમ્યકત્વથી યુક્ત વ્રત પચ્ચખાણ યુક્ત, તપ, જપ કરતાં દેશવિરતિ વા સર્વવિરતિથી યુક્ત હેય છે. પરમાત્મા વીતરાગ જિનેશ્વરદેવે ઉપદેશ કરેલા શાસ્ત્રવચનને સાંભળીને, તેમાં ઉપદેશ કરેલા જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ નવ તતવને સાત નય, સાત ભંગ, ચાર વા છ નિક્ષેપા, બે પ્રમાણ વિગેરે વડે અર્થ અને પરમાર્થનું ચિંતવન કરવું. મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્ય ભાવનાના સારને સમજી મૈત્રી ભાવનાથી સર્વ જીવનું હિત ચિતવવું. પ્રમેહ ભાવના વડે જિનવર, યુગપ્રધાન, ગણધર, પ્રભાવક, આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, શ્રાવક અને શ્રાવિકા તેમજ સમ્યગદષ્ટિ આત્માઓ વડે જે ઉન્નતિ થાય તેની અનુમોદના કરવી, તે પૂજાના ગુણની સ્તુતિ કરવી. કારૂણું ભાવના વડે દુ:ખી જીવને ઉદ્ધાર કરવા પ્રવૃત્તિ કરવી. માધ્યસ્થ ભાવના વડે ધર્મહીન પ્રત્યે પણ સમભાવ રાખ, તેઓ પ્રત્યે વૈરભાવને ત્યાગ કરે. આવી ભાવના અત્યંત
For Private And Personal Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
ઉપગ પૂર્વક ભાવવી તેને શાસ્ત્રના વિશારદે અધ્યાત્મ યેગ કહે છે. ૩૫૮
તે અધ્યાત્મ નું ફલ જણાવે છે – ચતા વાપર કરવું, શી જ્ઞાને જ શા तथानुभवसंसिद्ध-ममृतं ह्यद एव तु ॥ ३५९ ।।
અર્થ–તે અધ્યાત્મ વેગથી પાપને ક્ષય થાય છે તેમજ સત્વ તથા શીલ શાશ્વત ભાવે પ્રગટે છે અને અમૃત સમાન જ્ઞાનાદિને સત્ય અનુભવ પ્રગટ થાય છે. ૩૫૯
વિવેચન–તે ઉપર જણાવેલ અધ્યાત્મ યોગના અભ્યાસ વડે ભવ્યાત્માને અનાદિ કાલથી લાગેલા જ્ઞાનાવર મણીય, દર્શનાવરણય, મેહનીય ને અંતરાય રૂ૫ પાપકર્મની વિચિત્ર પ્રકૃતિએને નાશ થાય છે. તે આત્મશક્તિને ઘાત કરતી હોવાથી એટલે ગાઢ પડદે કરીને આત્મશક્તિને રેકતી હોવાથી પાપમય કહેલી છે. તેને નાશ અધ્યાત્મ ભાવ રૂપ ચગથી થાય છે. તેમજ આત્માને વીર્ય રૂપ જે ગુણ અંતરાય કર્મના ઔદયિક બલથી દબા. યેલો હતો તે પણ આ ગથી કોઈક પ્રગટ થાય છે. તેથી આત્મસત્ત્વ–આત્માનું પરાક્રમ વિકસિત થાય છે. તેમજ શીલના–પવિત્ર આચાર વિચારના અનુસેવનથી ચિત્રઆશ્ચર્યકારી મનની સમાધિ પ્રગટે છે. એટલે સંકલ્પ વિક૫ વડે અથવા આત્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન વડે જે ખોટા દુષ્ટ સંકલ્પ કે વિકલ્પ જીને થાય છે, તે અધ્યાત્મ યોગના અભ્યાસક યોગીને મન, વચન, કાયાની સ્થિરતા
For Private And Personal Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
ત્ય
થતી હૈઢવાથી મન સ્થિરતા રૂપ સમાધિયોગ યુક્ત અને છે. તેમજ સ્વપર વસ્તુઓના સ્વભાવ-લક્ષણુમય પરિણામેાના અનુભવ પણ થાય છે. તેથી જગતના સર્વ પદાર્થાના અનુભવગમ્ય મેધ રૂપ જ્ઞાન પણ પ્રગટે છે. એટલે તે જ્ઞાન સ મેાહના ઉદ્દયને કાપી નાખનાર હોવાથી જ્ઞાનાવરણુ આદિ ચારે ઘાતી કર્મોના પણ વાત કરનારૂં થતું હાવાથી, સમ્યગ્ ચારિત્ર વડે આત્મ ઉપયાગ શુદ્ધ થતા હાવાથી, પ્રાપ્ત થયેલ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ આત્મશક્તિ કદાપિ નાશ ન થાય તેવા પ્રકારના શાશ્વતા ભાવે પ્રગટે છે. અહિ દષ્ટાંત આપતાં કહે છે કે અગ્નિ જેમ પેાતાના તેજથી સત્ર પ્રસિદ્ધ છે, તેમ આત્મા પણ પેાતાના જ્ઞાન દર્શન ચારિત્રમય સહજ શક્તિવર્ડ સ્વ આવરણના ફાય કરી પ્રગટ થતા હાવાથી શાશ્વત એટલે અવિનાશીત્વ ગુણથી અપ્રતિપાતીજ છે. પ્રગટ થયાં પછી વિનાશ નથી પામતા તેવા પ્રકારના સત્ત્વ, વીય અને શીલ–સારા પવિત્ર વ્રત, તપ, જપ વડે મન, વચન, કાયાની એકાગ્રતા થાય તેવા સંકલ્પ વિકલ્પ વિનાના સમાધિભાવમય અધ્યાત્મ રૂપ શાશ્વત ચેગના અનુભવ સિદ્ધ થાય છે એટલે સ્વસ વૈદ રૂપે પ્રત્યક્ષ થાય છે અને તે અધ્યાત્મ ચેાગ આત્મભાવની અમૃતતા રૂપે પ્રગટે છે. અહિં આ કહેવાનું કે આ અધ્યાત્મ યાગ અમૃત રૂપ એટલા માટે છે કે તે ચેગ અત્યંત ભયંકર દારૂણ માહના વિષ વિકારને દૂર કરવા સમર્થ છે તેમ અવશ્ય જાણવુ. ૩૫૯
હવે ભાવના ચોગનું વ્યાખ્યાન કરતાં જણાવે છે કે
-
For Private And Personal Use Only
Page #591
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૯
अभ्यासोऽस्यैव विज्ञेयः प्रत्यहं वृद्धिसङ्गतः । મન સમાધિસંયુત્ત, પૌનઃપુન્દેન માત્રના ॥ ૩૦ ॥
કરતા
અ અધ્યાત્મ ચેાગને વારંવાર અભ્યાસ અનુક્રમે ચેાગભાવની વૃદ્ધિ થતા તેના ફ્લરૂપે સારી મનની સ્થિરતા યુકત ભાવના યોગ પ્રગટે છે. ૩૬૦
વિવેચન—આ પૂર્વે જણાવેલા અધ્યાત્મયોગના વારંવાર પરાવ`નરૂપ જે અભ્યાસ કરાય છે, તેના ખલથી તે અધ્યાત્મ ભાવતી શુદ્ધતા પૂર્વક નિત્ય વૃદ્ધિ થતા સારા ઉત્કૃષ્ટા અનુભવના સહકારથી મનની અનાદિકાલની જે ચાંચળતા તેના નિષ થવા રૂપ ધ્યેયરૂપ પરમાત્મ ભાવમાં ચિત્તની સ્થિરતારૂપ સમાધિની પ્રાપ્તિ થાય છે. તેના વારર જે અભ્યાસ કરાય તેમાં અરૂચિ કે ખેદ ન થાય તે આજે ભાવના યાગ કહેવાય છે. અધ્યાત્મ ભાવના વિગેરે જ્ઞાન દર્શન ચારિત્ર યેાગના વાર ંવાર પરાવર્તન કરવા રૂપ અભ્યાસવડે આત્મામાં શુભ ભાવની જાગૃતિ થાય છે. અને કામ, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ રૂપ જે અશુભ પ્રવૃત્તિના અભ્યાસ અનાદિના હતા તેની નિવૃત્તિ એટલે નાશ થાય છે એટલે કામ કહેતાં પાંચ ઇંદ્ધિયાના ત્રેવીશ વિષયામાં ભાગની ઈચ્છા તથા પ્રવૃત્તિ તે કામ શબ્દથી સમજવી. ક્રોધ તે આપણા વિરોધીના નાશ કરવાની ભાવના, માન એટલે સ કરતાં હું મહાન છું. એવા પ્રકારના અભિમાન, માયા તે અન્યને છેતરવા માટે છલ પ્રપંચ કરવા, ખીજા આત્માને જાળમાં ફસાવવા જે મન વચન કાયાથી
For Private And Personal Use Only
Page #592
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૦ પ્રવૃત્તિ કરવી તે માયા કહેવાય પોતાના આત્માને જે હોય તેથી જુદા પ્રકારને દેખાડવા છળ પ્રપંચ કરે તે માયા કહેવાય છે. અને લોભ તે નવ પ્રકારના બાહા પરિસહ સંગ્રહ કરવા ઈચ્છા તથા પ્રવૃત્તિ કરવી. રાગ તે ઈષ્ટ વસ્તુ મેળવવાની ભાવના. ઠેષ અન્ય ઉપર ઈર્ષ્યા કરવી વિગેરે કષાયેના અશુભ પ્રવૃત્તિમય અભ્યાસના ગે ભયંકર સંસારની વૃદ્ધિ થાય છે. તેવા અશુભ ગની નિવૃત્તિ થવાથી આત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન અને શ્રદ્ધામય અધ્યા
ભ ગ અને તે અધ્યાત્મ સ્વરૂપને વારંવાર મનન કરવા ૨૫ જે ભાવના અને એકાગ્રભાવે લીન થવા રૂપ ધ્યાન વિગેરે જે પેગ છે, તેનો અભ્યાસ કરવાથી શુભ ભાવના જાગવાની અનુકુલતા પ્રગટે છે. એટલે સમ્યગજ્ઞાન દર્શન ચારિત્રના અભ્યાસને અનુકુલ ચિત્તની પ્રવૃત્તિ થાય છે, તેમજ શુદ્ધ ચિત્તની વૃદ્ધિ થાય છે. એટલે કષાયના અભાવમય અને સંતોષ, સત્ય, પવિત્રતામય તેમજ મિત્રી, પ્રમદ, માધ્યસ્થ, અનુકંપા વિગેરેથી યુક્ત શુદ્ધ ચિત્તની ભાવના અત્યંત વધે છે. અને તે ઉત્કૃષ્ટ ભાવના મહનીય આદિ કર્મના બલને નાશ કરે તેવા ધર્મ ધ્યાનમાં પ્રવૃત્તિ કરાવે છે. તેથી તે આગળ કહેવાશે તેવા ધ્યાન ભાવને હેતુ એટલે સમવાયી–ઉપાદાન કારણ થાય છે. તેમ જાણવું. ૩૬૦
હવે તેનું ફળ જણાવતાં કહે છે – निवृत्तिरशुभाभ्यासा-च्छुभाभ्यासानुकूलता। તથા ચિત્તવૃદ્ધિ, માનાચાર # પર છે ?
For Private And Personal Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૧
અર્થ—આ ભાવનાના અભ્યાસથી અશુભ ભાવના નષ્ટ થાય છે. શુભ ભાવના અભ્યાસની અનુકુલતા થાય છે. તથા મનના સારા પરિણામની વૃદ્ધિ થાય છે. તે જ ભાવનાનું સુંદર ફળ જાણવું. ૩૬
વિવેચન-અધ્યાત્મ ભાવના અભ્યાસ વડે કામ, ક્રોધ, માન, માયા, લેજ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા વિગેરે દેથી યુક્ત આ રૌદ્ર ધ્યાનના અનંત કાલીન અભ્યાસ રૂપ અશુભ ભાવ નષ્ટ થાય છે. એટલે અશુભ ભાવની નિવૃત્તિ થાય છે. અને તે શુભ ભાવના વડે સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, જપ, ધર્મ ધ્યાન વિગેરે ભાવને વધારનારા સારા શુદ્ધ અને પાપરહિત મન વડે થતાં અધ્યાત્મ સ્વરૂપમય આત્મજ્ઞાનના અ યાસ માટે સારી ઉંચ કેટિની અનુકુળતા થાય છે. તે આ અધ્યાત્મ રૂપ ભાવનાનું ઉપાદેય ફલ જણવું. ૩૬૧
शुभकालम्बनं चित्तं, ध्यानमाहुर्मनीषिणः । स्थिरप्रदीपसदृशं, सूक्ष्मयोगसमन्वितम् ॥ ३६२ ।।
અર્થ–સારી ભાવના યુક્ત એક પરમાત્માનું ધ્યેય જ ચિત્તમાં અવલંબન કરીને સ્થિર દીપકની પદે રહેવું તેને જ્ઞાનીઓ ધ્યાન કહે છે. તે સ્થિરતામાં પણ સૂક્ષ્મ આત્માને ઉપગ પણ સાથે જ હોય છે. ૩૬ર
વિવેચન–વખાણવા યોગ્ય જે અરિહંત સિદ્ધ વિગેરે મહાન પરમાત્માને હૃદય કમલમાં પ્રતિબિંબિત કરી, રાગ દ્રષના અધ્યવસાયને દૂર કરીને સ્થિર દીપકની ધારાની પેઠે
For Private And Personal Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
મનને સ્થિર ઠરીને, ચંચળતાને ત્યાગ કરવા પૂર્ણાંક સાલ બન યુકત ધર્મ ધ્યાનવડે પરમાત્માનું અવલંબન કરી જે સ્થિર થવું તથા આત્મસ્વરૂપના અત્યંત સૂક્ષ્મ ઉપયેગ રાખવા તેને જ્ઞાની પુરૂષા ધ્યાન કહે છે. ૩૬૨
આ ધ્યાનનું ફૂલ જણાવતાં કહે છે—
वशिता चैव सर्वत्र भावस्तैमित्यमेव च । અનુવન્યજછે., કોડનેતિ વૃત્તિ: || ૨૬૨ ॥
અધ્યાનથી જગતના સર્વ ભાવ વધ થાય છે. તેમજ મનની સ્થિરતા થાય છે. સંસારના સંબંધ તૂટી જાય છે. આત્મામાં સૂર્યના ઉદય સ્રમાન તજ શકિત પ્રગટે છે. તેજ તે ધ્યાનનું કુલ છે. એમ યાગના અભ્યાસીએ. કહે છે. ૩૬૩
વિવેચન—ધ્યાન યોગના અભ્યાસવંતને સ કાર્યો આધીન રહે છે. એટલે ધ્યાનના ખલથી પ્રગટ થયેલી શક્તિ વડે જે કાર્ય જ્યારે કરવા ધારે ત્યારે તે કાર્ય પ્રગટ રીતે સિદ્ધ કરે છે. તેમજ ધ્યાનાભ્યાસી યાગીએ સમ્યજ્ઞાન, દર્શોન, ચારિત્ર ભાવમાં સ્વયંભૂરમણુ સમુદ્રના જેવી સ્થિરતા અભ્યાસ ચેાગે પ્રાપ્ત કરે છે. શત્રુ, મિત્ર, ભક્તિવા અને અન્ય લેાક પ્રત્યે એક સરખા મિત્ર રૂપે ભાવથી જીવે છે. મનની ચંચળતા તેમને જરા પણ નથી થતી. મન વચન કાયાના ચેાગના સવર કરી સ’સારમાં રહેલી આરંભની ક્રિયા તથા સાંસારના ભય એટલે જન્મ, મરણુની પરંપરા રૂપ ક્રિયાના હેતુભૂત કર્મના જે સમુદાય-જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય, અંતરાય, નામ, ગેત્ર, વેદનીય અને
For Private And Personal Use Only
Page #595
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને
૫૫૩ આયુષ્યને ન બંધ સંવર ભાવથી રક્તા હેવાથી તેવા ગીઓને બંધ નથી થતું અને જુના બાંધેલા કર્મોને ધ્યાનરૂપ અગ્નિવડે વિનાશ કરે છે. અને ઉદય પામતા સૂર્યની પ્રભા પેઠે અજ્ઞાન રૂપી અંધકારને વિનાશ કરે છે. આ અધ્યાત્મ ધ્યાનનું મહાન ફલ જાણવું. એમ અધ્યાત્મ ધ્યાનના અભ્યાસી જ્ઞાની ચેગીઓ કહે છે. ૩૬૩
હવે સમતા યુગનું સ્વરૂપ જણાવતાં કહે છે કેअविद्याकल्पितेपूच्चै-रिष्टानिष्टेषु वस्तुषु । संज्ञानात्तद् व्युदासेन, समता समतोच्यते॥ ३६४ ॥
અથઅવિદ્યાવડે ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓમાં જે કલ્પનાઓ જીવેને થાય છે, તે કલ્પનાઓને સમ્યગજ્ઞાનના બલથી દૂર કરી સમભાવની જે વૃત્તિ તે સમતા કહેવાય છે. ૩૬૪
વિવેચન–અનાદિ કાલની મિથ્યાત્વ ભાવરૂપ જે મહમય અજ્ઞાનતા તેને અદ્વૈતમતવાળા અવિદ્યા કહે છે. તે અવિદ્યાવડે જીવાત્મા અનાદિકાલની મિથ્યા એટલે જેમાં વાસ્તવિક સુખને લાભ જરા પણ નથી, તેમાં સુખ લાભની જે ભ્રાંતિ થાય છે, તેવા વિકલ્પથી માનેલા સુખ માટે છલ, પ્રપંચ, ચેરી, વ્યભિચાર, હિંસા, અસત્ય વિગેરે પાપકર્મ કરતે છતે અનેક ભયંકર ચિકાણું કર્મ બાંધીને અનેક દુઃખેને ભગવતો હતે. તેમાં અજ્ઞાન અવિદ્યાવડે મિત્રને - શત્રુ માનતા, શત્રુને મિત્ર માનતે આવા ખેટા વિકલ્પથી અસ૬ વસ્તુઓને સત્ય બુદ્ધિથી આત્મા ગ્રહણ કરતે હતે.
ભલથી ઝાએ
For Private And Personal Use Only
Page #596
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪
તેથી શરીર, ઈદ્રિય, મન અને તેના ભાગ્ય પદાર્થોના સાધનમાં તીવ્ર અભિલાષા કરતું હતું. પરંતુ જ્યારે તેને પુજે. દય થયે ત્યારે સદ્દગુરૂને ઉપદેશ સાંભળવાવડે દેવપૂજા, ગુરૂ ભકિત, પાપ વ્યાપારને છોડવા રૂપ સદાચારથી સમ્યગ પ્રકારના જ્ઞાનવડે સમ્યમ્ દષ્ટિત્વ જાગતા અનાદિ મિથ્યાત્વ રૂપ અવિદ્યાને નાશ થવાથી, સમ્યગ જ્ઞાન દર્શનના બલથી, ઈ8 અનિષ્ટ પદાર્થોના સંગ વિયેગમાં સમતા એટલે માધ્ય ભાવ આવવાથી મનને ઉગ નષ્ટ થાય છે. કહ્યું છે કે – " तानेवार्थान् द्विषतस्तानेवार्थान् पलीयमानस्य । निश्चयतोऽनिष्टं वा न विद्यते किञ्चिदिष्टं वा ॥
જે અર્થો પ્રથમ આપણને ઈષ્ટ લાગતા હતા તે જ કાલને પામીને અનિષ્ટ–અપ્રિય લાગે છે. જે વા જેવા કઠણ હતા, જેને નાશ થવાનો સંભવ જ ન હતું, તે પણ નાશ પામતા અનુભવાય છે. આથી નિશ્ચય નયથી વિચારતા વસ્તુતઃ જગતમાં ચેતન કે અચેતન એવા બંને પ્રકારના પદાર્થો જરા પણ ઈષ્ટ નથી કે અનિષ્ટ પણ નથી. તેઓ મારા મિત્ર કે શત્રુ પણ નથી. આમ વિવેક પૂર્વક વિચારતાં રાગ દ્વેષના કારણ રૂપ પદાર્થોમાં ઈષ્ટતા કે અનિષ્ટતાને ત્યાગ થવા રૂપ જે સમતા એટલે મનનું માધ્યય્યરૂપે થવાપણું પ્રગટે છે. તે સમતા પૂર્વે જણાવી છે તે જાણવી. ૩૬૪
હવે તેનું ફલ જણાવતાં કહે છે– ऋध्ध्यपवर्तनं चैव, सूक्ष्मकर्मक्षयस्तथा । अपेक्षातन्तुविच्छेदः, फलमस्याः प्रचक्षते ॥ ३६५ ॥
For Private And Personal Use Only
Page #597
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૫ અથે–દ્ધિને પ્રવર્તાવે નહિ, સૂક્ષમ કર્મને પણ ક્ષય કરે, તેમજ અન્ય કર્મની અપેક્ષાવાળી પરંપરાને નાશ. થવે તે આ સમતા ભાવનું ફલ જાણવું. ૩૬૫
વિવેચન-આમ ઔષધિ આદિ લબ્ધિઓ વડે જીવન ચલાવવું, લોક પૂજ્ય બનવું, તેવી જાતની બીજી પણ શકિતઓ કે જે ચારિત્રના બલથી પ્રાપ્ત થઈ હોય તેને પિતાના યશવાદ માટે પ્રગટ કરવી તે ચારિત્રની ઘાતક થાય છે. તેથી તે લબ્ધિઓને સંઘના આવશ્યક કાર્યની અપેક્ષા વિના શુદ્ધ ચારિત્રર્વતે ઉપયોગ નથી કરતા. તેવી ઋદ્ધિ વા સિદ્ધિઓની સમતા ગમાં આવેલ પેગી પ્રવૃત્તિ નથી કરતે, એટલે આત્મ સમાધિ ભાવમાં શુદ્ધ પગમાં વિચરે છે, તેમજ ધર્મ ધ્યાન શુકલ ધ્યાન વડે જ્ઞાનાવરણીય આદિ કર્મને જે સૂમ દલ સમૂહ હોય તેને પણ ક્ષય કરે છે. તેમજ મહારા હારાપણવાળી જે અપેક્ષા તંતુ એટલે પરંપરા કે જે વડે રાગદ્વેષની પ્રવૃત્તિ થાય, અને તેવા પ્રકા૨ના આઠે કમને બંધ થાય, તેવા પ્રકારના પરિણામની અશુદ્ધ વા અશુભ પરંપરા રૂપ તંતુને પણ સમતા યોગના બલથી વિદ–ઘાત થાય છે. આમ સર્વજ્ઞો અને તેમના વચનાનુસારી મહાગીતાથે વિચક્ષણ પુરૂષ પ્રવરે સમતા રોગનાં ફલ જણાવે છે. ૩૬૫
હવે પૂજ્ય વૃત્તિ સંક્ષેપને જણાવે છે– अन्यसंयोगवृत्तीनां, यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण, स तु तत्संक्षयो मतः ॥ ३६६॥
For Private And Personal Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
અથ-અન્ય પુદ્ગલના જે સયાગ આત્માની સાથે થાય તેવી વૃત્તિ જેમ જેમ વિષ સંવર ભાવે થાય તેમ તેમ ફરીને તેવી ક` બધની વૃત્તિને ન થવા રૂપે જે ક્ષય થવા તે વૃત્તિ સક્ષય કહેવાય છે. ૩૬૬
--
વિવચન —આ આત્મા જે સહજ ભાવે સ્વરૂપથી તરગ રહિત એટલે ચંચલતા વિનાનો સ્થિર અને સ્વયંભૂરમણ સમુદ્ર સરખા ગભીર છે, તેવા આ આત્માને અનાદ્ધિ કાલથી અન્ય પુદ્ગલ ભાવના સંચાગ–સંબંધ જે રાગદ્વેષની વૃત્તિથી પરિણામાથી ઉપજેલા હાય છે. તેવા પરિણામેા વસ્તુત: સંકલ્પ વિકલ્પ રૂપે મનની ચંચળતાના નિમિત્તથી થાય છે. તે મન વડે શરીર તથા ઇંદ્રિયોની અસ્થિરતા થાય છે. તે કારણે અન્ય પુદ્ગલ સચૈગની વૃત્તિને રોકવા માટે આત્માએ તપ સંયમ સુવરરૂપ યમ નિયમ કરતા ધર્મ ધ્યાન અને સમ્યજ્ઞાનના અભ્યાસ કરતાં ક્રમે ક્રમે મનની ચંચળતાના રાધ થાય છે. તેવા પ્રકારની ચંચળતા જેમ જેમ શકાય તેમ તેમ તેવો ક્લિષ્ટ વૃત્તિને સમૂલ ક્ષય થતા ડાવાથી, ફીથી તેવી વૃત્તિ ઉપજતી નથી, તેથી તેવા પ્રકારની વૃત્તિઓના ક્ષય સાથે મેહનીય તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વિગેરે કમ પ્રકૃતિએને પણ ક્રમે ક્રમે નાશ થાય છે. તેવા પ્રકારના વી જે પૂર્ણ ભાવે પ્રગટ કરતા, સવથા ચાર ઘાતી કર્મોના ક્ષય થતા, આત્મા કેવળજ્ઞાન કેવલ દર્શીનને પ્રગટાવે છે. અને અંતે શૈલેશી કરણ વડે અયેગી કેવલી ભાવે સર્વ મન વચન કાયાના ચેાગના રોધ કરી સવ વૃત્તિઓને રાધ કરે છે. તે વૃત્તિ સ ક્ષય રોગ કહેવાય છે એમ સા જણાવે છે. ૩૬૬
For Private And Personal Use Only
Page #599
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૭
હવે તેનું ફળ કહેવાય છે— अतोऽपि केवलज्ञानं, शैलेशीसम्परिग्रहः । मोक्षमाप्तिरनाबाधा, सदानन्दविधायिनी ॥ ३६७॥
અર્થ–આ વૃત્તિ સંક્ષયથી કેવળજ્ઞાન થાય ત્યાર પછી યોગ નિરોધરૂપ શશી કરણને સ્વીકાર થાય, અને અંતે બાધાહિત સદા આનંદ આપનારી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૩૬૭
વિવેચન—ઉપર જણાવ્યા પ્રમાણે સર્વ મનોવૃત્તિને સંક્ષય થાય છે એટલે મૂલથી ક્ષય થાય છે. તેને વડે ઘાતી કર્મને ક્ષય થાય છે. તેથી સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાયને પ્રત્યક્ષ કરાવનારૂં સર્વદા સંપૂર્ણ ઉપગવાળું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સંપૂર્ણ આયુષ્ય કાલ સુધી વિચરી જગતના આત્માઓને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવી, અને અઘાતી કર્મને ક્ષય કરતાં બાકી રહેલા કર્મને નાશ કરવા કેવલી સમુદ્દઘાત કરે છે. અને અંતે શિલેશીકરણ વડે સર્વ મન વચન કાયાના ગની પ્રવૃત્તિને રોકવા રૂપ સર્વ સંવરમય મેરૂની જે સ્થિરતા છે તેવા રૂપે શલેશીકરણને સ્વીકાર કરે છે. ત્યાર પછી સર્વ શરીર, મન અને વચનના વ્યાપાર વિનાના થઈને તથા નિરાકાય એટલે કેઈ પણ પ્રકારની પીડા વિનાના અનંત અખંડ આનંદને આપનારા શાશ્વતા સુખના ધામ રૂપ મોક્ષ પ્રાપ્તિ રૂપ નિર્વાણુને લાભ આત્મા પ્રાપ્ત કરે છે. કણાદ મહર્ષિ આત્માને સુખ દુઃખના અભાવ રૂપ મેક્ષ માને છે. તેને નિષેધ કરવા અનાબાધત્વ તથા આનંદ વિધાયિત્વ એ
For Private And Personal Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૮
વિશેષ કહેલા છે. કહે છે કે “દુર્ણ-સુદા-
નિઃ ” તેમાં દુઃખને વ્યવદ તે ઈષ્ટ છે જ પણ સુખને અભાવ કોઈને પણ ઈષ્ટ નથી જે મેક્ષમાં સુખને અભાવ હોય તે, આત્મા મોક્ષ અર્થે જે જપ, તપ, ધ્યાન અને સમાધિ કરે છે તે નકામાં જ થાય. એક કવિ કહે છે કે
જે મુક્તિમાં સુખ નથી તે વૃંદાવનમાં શિઆળ થવું સારું છે. પણ વૈશેષિકની મુકિત સારી નથી.” માટે અનાબાધત્વમાં દુઃખની પીડાને અભાવ તે આવે, પણ સદાનંદ ન આવે માટે જૈન દર્શનના ઉપદેશક તીર્થકર, ગણુધરે, સામાન્ય કેવલીઓ, શ્રતધરે એ મેક્ષમાં અનાબાધતા તથા સદાનંદ વિધાયિત્વ રૂ૫ બે વિશેષણનું ગ્રહણ કરેલું છે તે ન્યાય યુકત જ છે. ૩૬૭
હવે પૂર્વે જણાવ્યા તે તાવિક યુગ તથા અતાત્વિક રોગનું વિવેચન કરતાં જણાવે છે કે –
तात्विकोऽतात्विकश्चाऽय-मिति यच्चोदितं पुरा।
तस्येदानीं यथायोगं, योजनाऽत्राभिधीयते ॥ ३६८ ॥ . અર્થ–પૂર્વે જણાવ્યા પ્રમાણે તાત્વિક તથા અતાવિક એમ બે પ્રકારને વેગ છે, તેનું હાલમાં યથાર્થ સ્વરૂપ કહેવામાં અાવે છે. ૩૬૮
વિવેચન–તાત્વિક યોગ અને અતાત્ત્વિક રોગ એમ બે પ્રકારે રોગ છે, એવું પૂર્વે ગ્રંથના આરંભમાં જણાવ્યું હતું, તે વાતને હાલમાં જેમ ઘટે તેમ યથાર્થ રૂપે સંબંધની ચેજના કરવા પૂર્વક કહેવાને અનુકુલ અવસર આવ્યું છે તેથી કહેવાય છે. ૩૬૮
For Private And Personal Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
તે આ પ્રમાણે – अपुनर्बधकस्याय, व्यवहारेण ताधिकः । अध्यात्मभावनारूपो, निश्चयेनोत्तरस्य तु ।। ३६९ ॥
અર્થ—અપનધકને ગનો લાભ તે વ્યવહારનયથી તાત્વિક છે, અને અધ્યાત્મ ભાવના વિગેરે યોગ નિશ્ચય નયથી તાત્વિક છે. ૩૬૯
વિવેચન–ફરીને સંસારમાં ભ્રમણ કરવું પડે તે ઉગ્ર કર્મ બંધ ન બાંધનારા અપુનબંધક કહેવાય છે. તેમને તથા સમ્યગુષ્ટિ આત્માઓને આ અધ્યાત્મ આદિ રોગ હોય છે તે વ્યવહાર નથી કહેવાય છે. હેતુ એ છે કે અપુનર્ભધક તથા સમ્યગૃષ્ટિ આત્માઓ ઈરછા એગવાળા છે, તેથી અધ્યાત્મ ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય વિગેરે પિતાને ઈચ્છનારા હોય છે, તેથી ત્યાં સમ્યગદર્શન અવશ્ય હોય છે. તે સમ્યગદર્શન રૂપ યોગ ઉપાદાન કારણ અને અધ્યાત્માદિ સમતા મેગ રૂ૫ ઉપાદેય કાર્યમાં હેતુ બને છે, તેથી કારણમાં કાર્યને ઉપચાર કરવામાં વ્યવહાર નયની પ્રવૃત્તિ છે. તેમાં એ હેતુ છે કે અપુનબંધક તથા સમ્યઠષ્ટિ આત્મા શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્યતા તથા અનુકંપા ગુણથી યુક્ત હોય છે. ચારિત્રની ઈચ્છા કરતા તેને તેની તીવ્ર ભાવના વતે છે. હવે બીજે તાવિક–અધ્યાત્મ ભાવના, ધ્યાન, સમતા તથા વૃત્તિ સંક્ષય રૂપ રોગ તે ઉપચાર વિનાને શુદ્ધ છે. તેમાં અધ્યાત્મ એટલે આત્મા તથા પુદ્ગલના સ્વરૂપને વિવેકભેદ થયેલ
For Private And Personal Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૦ હોય છે, તેથી અધ્યાત્મ યંગ અવશ્ય હોય છે. તેમજ ભાવના વડે સ્વ સ્વરૂપ અને પરસ્વરૂપની વહેંચણી કરી સ્વસ્વરૂપમાં પ્રવેશ કરવા માટે વીર્ય ફેરવવામાં પ્રવૃત્તિ. કરનારા થાય છે, તેથી ભાવના યોગ પ્રવર્તે છે, તેથી નિશ્ચયથી નિશ્ચય નયના મતથી ત્યાં તારિક ભાવે અધ્યાત્મ તથા ભાવના ગની પ્રાપ્તિ થાય છે, ત્યાં ઉપચાર તે નિશ્ચય નય નથી માનતે, તેથી વ્યવહારથી ગણાતા અપુનબંધકને આ નિશ્ચય નથી લેગ માર્ગને સ્વીકાર નથી થતે, પણ આ શુદ્ધ અનુપચારી આત્માગ સમ્યગદર્શન તથા જ્ઞાનથી યુક્ત જે અપ્રમાદી ચારિત્રવંત આત્માઓ હોય તેમને જ અધ્યાત્મ ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય રૂપ યોગમાર્ગ હોય છે તેથી અપુનર્બપક ચારિ. ત્રની અપેક્ષાએ જ સંભવે છે. ૩૬૯
सकृदावर्तनादीना-मतात्विक उदाहतः । प्रत्यपायफळपाय-स्तथा वेषादिमात्रतः॥ ३७० ॥
અર્થ–જે જીવાત્માને એક વખત સંસારનું ફરવાપણું બાકી છે તેવા આત્માઓને સાચે તાત્વિક યોગ નથી હોતે, કારણ કે તેમને સમ્યક્ત્વનું પ્રાપ્ત થવાપણું ન હોવાથી મિથ્યાત્વ રોગ વડે વેશ માત્રથી યોગત્વ પ્રાપ્ત થયેલું જાણવું. ૩૭૦
વિવેચન–જે જીવાત્માને ફરીને એક, બે વા વધારે પુદગલ પરાવર્તન કાલ સંસારમાં ભ્રમણ કરવાનું હોય છે, તેવા આત્માઓ સાતે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને નિકાચીત
For Private And Personal Use Only
Page #603
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર પ્રાય: કરે છે એટલે મજબુત બાંધે છે. તેઓ કદાચિત પૂન્ય ભેગના સુખની લાલચથી બાહા ભાવે શ્રધા વિના દેખા દેખીથી તપ, પૂજા, દાન, વ્રત કરે છે, સાધુને વેષ પણ ધરે છે, તેથી પુન્ય કરણ કરીને દેવત્વ, રાજ્યત્વ પામે છે, પણ સંસા૨માં ભમવાને અંત નથી લાવી શકાતે. તેથી તેમને યમ નિયમ વિગેરે યોગ અતાવિક– સાચી પરમાર્થિતા વિનાને છે. તે વ્યવહાર દ્રષ્ટિથી ભલે યાગ માટે એગ્ય કહેવાય, પણ નિશ્ચય નયના મતે તે અપારમાર્થિક એટલે અતત્ત્વરૂપ જ જાણ. જો કે તેઓ પણ અધ્યાત્મ એટલે આત્મામાં ચિતન્ય ગુણ આદિ છે તેવા પ્રકારની વાત કરે, વૈરાગ્યની વિચારણા થાય, તેમજ સંસારમાં આધિ, વ્યાધિના દુઃખથી કંટાળે આવે, પણ આત્માનું પારમાર્થિક સ્વરૂપ ન જાણતા હોવાથી અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય, ઈદ્રિય વિષયની લાલસા અંતરથી નાશ નથી પામતી. તે કારણે તેઓના અધ્યાત્મ તથા ભાવના વિગેરે ભેગે અશુદ્ધતાવાળા એટલે અશુદ્ધ અધ્યવસાયરૂપ પરિણામે વાલા હોવાથી તે સારા ઉત્તમ ફલને નથી પામતા, પણ અનંત સંસારમાં નવા નવા જન્મ મરણ રૂપ અપાય એટલે દુઃખ રૂ૫ ફલ માટે જ પ્રાયઃ થાય છે. કારણ એ જ છે કે તે બાહા વેશ માત્રમાં રહેલા છે. પરંતુ સારા ઉત્તમ પ્રકારના અધ્યવસાયવાળા અધ્યાત્મ તથા ભાવના ચેગમાં તેઓનું ચિત્ત પ્રવૃત્તિ કરતું નથી, તે માટે તેઓની અચોગ્યતા છે, એટલે બહારથી વેષજ છે. તેમ બાહ્ય ચેષ્ટા રૂપ ક્રિયા પણ છે. પરંતુ તેવા પ્રકારની શ્રદ્ધાથી રહિત હોવાથી વેષ માત્રથી સાધુતા કે શ્રાવકપણું ભલે હોય, પણ શ્રદ્ધાળુ
૩૬
For Private And Personal Use Only
Page #604
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૨
પણું તેમાં જરા પણ નથી હોતું. તેથી તેઓ પુનધક જ છે ૩૭૦
चारित्रिणस्तु विज्ञेयः, शुध्ध्यपेक्षो यथोत्तरम् । ध्यानादिरूपो नियमात्, तथा तात्त्विक एव तु ॥३७१॥
અર્થ–ચારિત્રવંત સાધુઓને જેવી શુદ્ધતા થાય તે પ્રમાણે શ્રેષ્ઠતર ગની શુદ્ધતા હોય છે. પરંતુ ધર્મધ્યાનાદિથી યુક્ત ચોગ જે હોય તે નિશ્ચયથી તાવિક જ છે. ૩૭૧
વિવેચન-સારા ઉપયોગવંત ચારિત્રવાળા મહાત્માએને જેટલા જેટલા પ્રમાણમાં ગુણેની શુદ્ધતા અધ્યાત્મ તથા ભાવના વેગથી થાય, તેની અપેક્ષાએ શ્રેષ્ઠ શ્રેષ્ઠતર શુદ્ધતા ધર્મ ધ્યાનમાં આવે છે. કારણ કે તેઓને યમ નિયમ વિગેરે ચારિત્રાચાર એટલે પાંચ મહાવ્રત આઠ પ્રવચન વિગેરેની શુદ્ધતા શ્રદ્ધા તથા વીર્યના ઉલ્લાસથી કમે કમે શુદ્ધતા વધે છે. તેમજ નિશ્ચય નયથી ધ્યાન સમાધિ રૂપ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં સ્થિરતા ગે સમતા રૂપ પરમ શ્રેષ્ઠ રોગ અવશ્ય પ્રાપ્ત થાય છે. તેજ તાવિક ગ છે. એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રયેગ, ધર્મ શુકલ ધ્યાન મુનિએનો સત્ય યેગ જાણ. ૩૭૧
હવે સાનુબંધ તથા અનનુબંધ રોગનું સ્વરૂપ જણાવતાં કહે છે:
अस्यैव वनपायस्य, सानुबन्धस्तथा स्मृतः। यथोदितक्रमेणव, सापायस्य तथापरः ॥ ३७२ ॥
For Private And Personal Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૩ અર્થ–આ યોગથી અપાય વિનાના જીવાત્માઓને તેવા પ્રકારના કારણે વડે કેમે કમે મોક્ષ તરફ ગમન થાય છે. પરંતુ જેઓને અપાય યુકત હોય તે સંસાર તરફ ગમન કરાવે છે. ૩૩
વિવેચન પૂર્વે જે અધ્યાત્મયોગ તથા ભાવનાગ કહ્યો છે તે જેમને વર્તે છે તેવા અપુનર્ધધક ભેગીઓને રોગ પ્રવૃત્તિમાં બાધા કરનારા મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય, અવિરતિરૂપ બાધકોને સર્વથા અભાવ થયેલ હોય છે. તેથી તે યેગીએ મોક્ષમાર્ગ ગમનમાં તેવા પ્રકારના અનુબંધ રૂપ ઉપાદાને કારણે–અપૂર્વ કરણ, અનિવૃત્તિ કરણ, સૂક્ષમ સંપરાય, યથાખ્યાત વિગેરે શુદ્ધ ચારિત્રની ગુણશ્રેણિને વધારતા કર્મ કલંકને ઘાત કરે છે. અને અનુક્રમે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, વૃત્તિ સંક્ષય રૂ૫ ગ જેઓને અપાયદાષાભાવ રૂપ છે, તે વડે અવશ્ય મેક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને બીજો અપાય–દોષથી યુકત હોવાથી અશુદ્ધ રોગ છે. તેમાં જે કે યમ નિયમ વિગેરે હોવા છતાં મિથ્યાત્વ ભાવ યુકત હોવાથી સંસારની જ વૃદ્ધિ કરનાર થાય છે. એમ શાસ્ત્રના ઉપદેશક પૂજે જણાવે છે. ૩૭ર
હવે વેગ માર્ગમાં જે અપાયે આવે છે તે જણાવે છે– अपायमाहुः कमव, निरपायाः पुरातनम् । पापाशयकरं चित्रं, निरूपक्रमसंज्ञकम् ॥ ३७३ ॥
અર્થ–અપાય એટલે કર્મ જ જાણવું, તે તીર્થકરો કે જે નિરપાય છે, તેમને પણ તે પુરાતન કાલથી ચાલતું
For Private And Personal Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવેલું પાપના સ્થાનક રૂપ અત્યંત વિચિત્ર પ્રકારનું છે. અને ભોગવ્યા વિના ન છુટે તેવા પ્રકારનું છે. તેમ નિરપાયે જણાવે છે. ૩૭૩
વિવેચન–અહિં જે અપાય જણાવે છે તે કર્મને સંજ્ઞાવાચક શબ્દ છે. એટલે અપાય-વિને આપણા ઈચ્છિત સુખેમાં આડા આવનારા કર્મો જ સમજવા. બીજું કાંઈ અપાયથી સમજવું નહિ. એમ નિરપાય–એટલે સર્વ ઘાતી કર્મને વાત કરીને અપાય રહિત થયેલા તીર્થકર કેવલીઓ જણાવે છે. તે સંસારમાં રખડાવનાર મિથ્યાત્વ એહ વિગેરે કર્યો કે જે પૂર્વના અનાદિ કાલથી પરંપરાએ કરાતા, અને ભેગવાતા, નવા બંધાતા કર્મો જ છે તેમ જાણવું. અને તે વિચિત્ર પ્રકારના અધ્યવસાય વડે મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય છે. આ બધા મોક્ષ માર્ગથી પ્રતિકુલ અને સંસારની વૃદ્ધિને હેતુ થાય તેવા પ્રકારના અશુભ અધ્યવસાયવડે બંધાયેલા કર્મો અપાય રૂપ છે. એટલે અનેક પ્રકારના દુઃખના ઉપાદાન કારણ થાય છે. તે કર્મો જ પુરાતન કાલથી એટલે અનાદિ કાલથી પરંપરાએ ઉપાર્જન કરાતા, ભગવાતા, નવા ઉપાર્જન થતા વસ્તુતઃ વિપાકના બલથી ઉદયમાં આવીને અવશ્ય ભોગવવા પડે છે, એવા નિરૂપક્રમ નામથી ઓળખાય છે. તેના ગે જી ચાર ગતિ રૂપ ચોરાસી લાખ નિમાં ભ્રમણ કરે છે. અહિં અપાયવિન–ઈષ્ટ કાર્ય થવામાં અંતરાય કરનારા કર્મ જ છે એમ પૂર્વના પૂજ્ય પુરૂષે જણાવે છે. અપાય એટલે કર્મ તેથી અન્ય કેઈ અપાયજ નથી. તેમાં જીવાત્માઓ જે જે સુખની
For Private And Personal Use Only
Page #607
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૫
અભિલાષા કરતા હોય, તેવા પ્રકારના સુખ મળવામાં તેઓને બાંધેલા કર્મને જે ઉદય હોય તે આડા આવે છે. તે કર્મ આઠ પ્રકારના ગણાવ્યા છે. તેનું પૂર્ણ સ્વરૂપ કર્મગ્રંથ કર્મપ્રકૃતિ વિગેરેથી જાણવા યોગ્ય છે. તેવા પ્રકારના કર્મને નાશ થવે તે નિરપાય કહેવાય છે. તેવા અપાય રહિત પૂજ્ય તીથ કરે તથા સામાન્ય કેવલીએ કહેવાય છે. કારણકે તેઓએ આત્મ સ્વરૂપના આનંદને ઘાત કરનાર જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય તથા અંતરાય એ ચાર કિલણ ઘાતી કર્મને સમૂલ ઘાત કરીને આત્માના સહજ સ્વરૂપને પ્રગટ કરેલું છે. તેથી તે પૂજે નિરપાય કહેવાય છે. પુરાતન એટલે પૂર્વ કાલમાં છએ અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી ઉપાર્જન કરેલા કર્મ કે જે જીને ચાર ગતિમાં ચોરાસી લાખ જીવનિમાં નવા નવા ભવ કરાવીને અનેક પ્રકારના દુઃખ ઉપજાવે છે. કદાચિત્ શુભ પુન્યોદયથી કાંઈક સુખ દેવત્વ વા ચક્રવત્તિત્વ આદિ ભવમાં દેખાડે છે. તેવા તેવા કર્મો બધા પાપ એટલે દુષ્ટ ચિત્તવૃત્તિથી કરાતા હોવાથી મિથ્યાત્વ અજ્ઞાન રૂપ મોહના ઉદયને પ્રગટ કરતા હોવાથી, હિંસા, ચેરી, અસત્ય, વ્યભિચાર, લોભ, માન, માયા, ક્રોધ, ષ વિગેરે અશુભ આચરણ કરાવીને ભયંકર અશાતા વેદનીય કર્મ બંધને કરાવી આત્માને દીર્ઘતર સંસારમાં પાડે છે, તેથી તે મેક્ષ માર્ગના વિરોધી હોવાથી પાપાશય કહેવાય છે. અને તે કર્મ સમૂહ અત્યંત વિચિત્ર પ્રકારના હોય છે. તેથી તેના ફલ વિપાક કાલે અત્યંત અવાએ દુઃખમય પણ હોય છે. તેમજ તે કર્મ નિરૂપક્રમ પણ
For Private And Personal Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ હોય છે. એટલે કેટલાક કર્મ સેપક્રમ પણ હોય છે. સેપક્રમ એટલે જે કર્મ જેવા પ્રકારે બાંધ્યા હોય તેવા પ્રકારે ન ભગવાય, કારણ કે તે કર્મને ઉપકમ લાગવાથી એટલે સંક્રમાદિક કરણના વેગથી તે કર્મની પ્રકૃતિ સ્થિતિ તથા રામાં ફેરફાર થઈ જાય છે તેથી જેવા બાંધ્યા હોય તેવા ભેગવાતા નથી. તથા કેટલાક કર્મ નિરૂપકમ હેય છે એટલે જે કર્મ જેવું મંદ કે તીવ્ર રસે બાંધ્યું હોય તેવા પ્રકારે ભગવાય તેમાં ફેરફાર થાય નહિ, બીજા ઉપક્રમેની તેના ઉપર અસર થાય નહિ માટે તે નિરૂપકમ કહેવાય છે. ઘણા પુરાણું કાલથી આજ સુધી બંધાઈને સત્તામાં પડી રહેલા કમ સમૂહને એકી સાથે પણ કેઈ આત્માને ઉદય પ્રગટે છે. તેથી તે આત્મા બહુ મુંઝાય છે. અને નવા કર્મ બહુ ચીકણું પણ ઉપજાવે છે. અથવા જે અનિકાચીત કર્મ સમુહ કેઈ આત્માપગી ચારિત્રયાગીને ઉદયમાં આવેલા હોય તેં વસ્વરૂપમાં રમણ કરતા છતાં આવેલા કર્મને ઉદય વિપાકે ભેગવતા છતા, તે કર્મના વિપાકી રસના સામર્થ્યને નષ્ટ કરે છે. નવા કર્મને બંધાવા દેતા નથી, તે કારણે વિશેષ પ્રકારના તપ, સંયમ, ધ્યાન, સમતા તથા વૃત્તિઓને દબાવતા વા નષ્ટ કરતા ઈષ્ટ એવા અધ્યાત્મ તથા ભાવના વેગને ધ્યાન સમાધિરૂપે કરી સમતા ચગવડે જગતના સર્વ જીવાત્માએ પ્રત્યે મૈત્રી પ્રમોદ વિગેરે ભાવના ચાગ અનુષ્ઠાનથી સમતા સમાધિમાં સ્થિર થાય છે. તેથી જેમાં ઉપકમ ન હોય તે નિરૂપકમ કહેવાય. આમ અહિં અપાય, પુરાતન, પાપાશયકર તથા ચિત્ર, નિરૂપક્રમ વિગેરેનામે કહ્યા છે તે દેશ, શાસ, કાલ વિગેરેની અપેક્ષાથી કર્મના નામ જ છે. એમ કણવું. ૩૭૩
For Private And Personal Use Only
Page #609
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૭ હવે તે અપાયની વિચારણા કરતા અન્ય મતવાદિઓ જે વિચારવા યંગ્ય સંવાદ કહે છે તે જણાવતાં કહે છે કે
कण्टकज्वरमोहस्तु, समो विघ्नः प्रकीर्तितः। मोक्षमार्गप्रवृत्ताना-मत एवापरैरपि ॥ ३७४ ॥
અર્થ– કાંટા તાપ વિગેરે માગ ગમનમાં અંતરાય કરનારા થાય છે, તેમ મોહ, મિથ્યાત્વ વિગેરે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારાને કંટક તથા તાપની પેઠે અંતરાય કરનારા થાય છે. તેમ પરવાદીઓ પણ કહે છે. ૩૭૪
વિવેચન-કાંટાઓ તથા જવર-તાવની પેઠે માહ પણ અંતરાય કરવામાં સમાન જ છે, એટલે કાંટા, ફૂલ, ગેખરૂ, પત્થરની તીક્ષણ ધારને સ્પર્શ આત્માઓને ઈષ્ટ માર્ગમાં જવામાં અંતરાય-વિનકારક થાય છે. તેમજ તાવ, દમ, વાતરોગથી અંગનું જકડાઈ જવું વિગેરે રેગે પણ ઈષ્ટ સ્થાનમાં જવામાં અંતરાય કરનાર છે. તેની જ સમાન રીતે મોહ મિથ્યાત્વને ઉદય મેક્ષમાર્ગમાં ગમન કરવામાં વિનરૂપે રહેલો છે. આ દિન જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારને ગણાય છે. તે વિનિમય મેહરૂપ કર્મને ઉદય સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરી મેક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા જીવાત્માઓને ઉપશમ વા ઉપશમ ભાવે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રવૃત્તિ કરનારને રક્ત હોવાથી તેમાં જ અવળી પ્રવૃત્તિ કરાવતે મહને ઉદય પ્રગટ થાય છે. કારણ કે જે ક્ષપશમ ભાવે વેગ છે, તે મોહની સત્તા ચુક્ત હોવાથી નિરનુબંધવાળે છે. તેમ અન્ય દર્શનવાળા
For Private And Personal Use Only
Page #610
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૮ ગીઓ પણ કહે છે. એલા જૈન દર્શનવાળા કહે છે તેમ નહિ માનવું, પણ સર્વ દર્શન પંથવાળા કહે છે તેમ સમજવું. અહિં દ્રષ્ટાંત કહે છે કે પાટલીપુર ગમન કરનાર વટેમાર્ગુઓમાંના કેઈને ભયંકર ક્ષય લાગુ પડે હોવાથી કેટલાકને તાવ લાગુ પડ હોવાથી, કોઈને પગમાં કાંટે વાગ્યે હેવાથી, તેમજ કેઈને દિશાને ભ્રમ થવાથી ઉધે માર્ગે જતાં તેને પાટલીપુર જવામાં જઘન્ય, મધ્યમ વા ઉત્કૃષ્ટ વિદન થાય, એટલે વિલંબ થાય વા પાછે પણ પડી જાય, આમ અનેક વિદને આવે છે. તેમ યેગી લેકે કે જે મોક્ષમાર્ગ તરફ ગમન કરનારા છે તેઓને તેવા પ્રકારના ગાઢ મિથ્યાત્વરૂપ ઉત્કૃષ્ટ મિથ્યાત્વ મેહનીય, મધ્યમ પ્રકારનું મિશ્ર મેહનીય, જઘન્ય પ્રકારનું સમ્યક્ત્વ મેહનીય રૂ૫ કર્મને ઉદય ત્રણ પ્રકારનો છે, તે મોક્ષમાર્ગમાં તેવા પ્રકારને અંતરાય કરનારે થાય છે. ૩૭૪
આ બે પ્રકારનો છે, તેમાં એક આશ્રવાળે અને બીજે આશ્રવ વિનાને છે. તે જણાવે છે–
अस्यैव सास्रवः प्रोक्तो, बहुजन्मान्तरावहः । पूर्वव्यावर्णितन्याया-देकजन्मा त्वनासवः ॥ ३७५ ॥
અર્થ–જેને અનેક જન્મ કરવાના છે તેઓને આ ચોગ સારસવ કહ્યો છે, તેનું વર્ણન આગળ કહેવાયું છે, તેજ ન્યાયે જે યોગીને એક જ જન્મ પછી મુક્ત થવાનું હોય તેવા મેગીને વેગ નિરાશ્રવ જણ. ૩૭૫
વિવેચન–જે યોગીઓને સાપાય-વિનકારક મોહનીય,
For Private And Personal Use Only
Page #611
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનાવરણ, દર્શનાવરણ અંતરાય વિગેરે ઘાતિક કર્મલની સત્તા તથા ઉદય ઘણા લાંબા કાળ સુધી મેક્ષમાં વિદત કરવા રૂપે થઈને ઉદયમાં વસે છે, તે યોગી સાપાય યોગી કહેવાય છે. તેવા સાપાય યોગીના આગળ જણાવવામાં આવશે તેવા આસ્રવ સહિત યોગને સાસવ યોગ કહેવાય છે. તે સાસ્ત્રવ યોગ જીવાત્માઓને દેવયોનિ, મનુષ્યોનિ નારકયોનિ, તિર્યંચ નિરૂપ ચાર ગતિ અને દેશસી લાખ પિટા યોનિઓમાં બહુ કાલ સુધી એટલે અનંતકાલ સુધી જન્મ મરણ કરાવીને બહુ ભવમાં ભ્રમણ કરાવે છે. આ વાત પૂર્વે જેનું વર્ણન કરાયું છે તેવા નિરૂપકમ-જોગવ્યા વિના નષ્ટ ન થનારા કર્મરૂપ પાપના આવેથી જે યુક્ત હોય છે તે સાસવ કહેવાય છે, તેઓને સંસારમાં બહુ રખડવાનું હોય છે. પરંતુ જે આત્માઓને આ ચાલંત ભવ છેડીને ન ભાવ કરવાનું નથી હોત, તેમજ સંસારમાં પોંપાઈત શુભ વા અશુભ કર્મ હેય તેજ ભેગવવાના હોય, નવા કર્મને બંધ જન્મના હેતુભૂત થાય તે ન કરાતું હોય, તેમજ સમ્યગ્રદર્શન જ્ઞાન ચારિત્રને ઉપગ તીવ્ર હોય તેવા અધ્યાત્મ યોગીઓને અનાવ વેગ કહેવાય છે. તેઓ તેજ ભવમાં શુદ્ધ સાયિક ભાવનું સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર પામીને પરમાનંદને સિદ્ધ કરે છે. ૩૭૫
હવે તે સાચવ કેગના સ્વરૂપને જણાવતાં કહે છે–
आस्रवो बन्धहेतुत्वाद्, बन्ध एवेह यन्मनः । साम्परायिको मुख्य-स्तदेषोऽर्थोऽस्य सङ्गतः ३७६ ॥
For Private And Personal Use Only
Page #612
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
અ—જે આશ્રવ છે તેજ મધના હેતુ છે, તેથીજ જન્મની પરંપરા થાય છે. તે કારણથો તે આસ્રવ ચોગ તથા 'યેાગ તે સાંયરાશિચક—કષાયરૂપ છે. તેજ આસવા અધ યોગના હેતુ છે. અને તે અર્થ સંગત છે. ૩૭૬
વિવેચનજીવાત્માઓને આસવરૂપ અઢાર પાપના વ્યાપાર વડે આઠે કર્મના અધ થાય છે, શુદ્ધ યોગમાં આસવના સભવ નથી, પણ અશુદ્ધ પુન્ય તથા પાપરૂપ શુભાશુભ યોગમાં કષાયના ઉત્ક્રય વિદ્યમાન હોવાથી આસવરૂપ થાય છે. તેથી આસવયોગ જીવાત્માઓને જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, માહનીય, અંતરાય વિગેરે સાત વા આઠેક ના બંધમાં હેતુભૂત થાય છે. જોકે મંધ છે તેજ જ્ઞાનાવરણુ વિગેરે આઠે કર્મોના સમુહ-સંગ્રહ કરવા તેજ રૂપ છે, તે પણ કેમ ખંધનમાં કારણભૂત જે અશુભ વા શુભ પરિણામની ધારારૂપ અધ્યવસાય તે મધમાં ઉપાદાન કારણ છે. તે અઘ્નવસાયો આઠ કના મધરૂપ આસવ કરવામાં હેતુ હોવાથી
અહિં આં જે અધ્યવસાયને આસ્રવ કહેવાયો છે, તેમાં કારશુમાં કાર્ય ના ઉપચાર કરવામાં આવ્યા છે, તે વ્યવહાર નયથી યુક્ત જ છે. એ વાત આપણા ગીતા પુરૂષોને પણ સંમત છે, કારણુ કે સંસારના હેતુ એવા સાંપરાયિક રૂપ જે કષાય તેજ ખંધના હેતુ થતા હૈાવાથી, તેનું નામ આસવયાગ કહેવાય, તે અર્થ સંગત-ખરાખર છે. આાસન તેજ બધના હેતુ છે, કારણમાં કાર્યના ઉપચાર લક્ષણથી થાય છે તેથી એ અર્થ સંગત છે. ૩૦૬
For Private And Personal Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૧ હવે અનાસવ યોગને જણાવતાં કહે છે કે –
एवं चरमदेहस्य, सम्परायवियोगतः। इत्वरावभावेऽपि, स तथानास्त्रवो मतः ॥ ३७७ ॥
અર્થ–એ પ્રકારે છેલ્લા શરીરવાલાને સંપાય કર્મને વિગ હોવાથી બીજા આસવને યોગ હોવા છતાં પણ અનાસવ કહેવાય છે. એમ પૂજ્યોને મત છે. ૩૭૭
વિવેચન-એ પ્રકારે જેમ સંપરાય એટલે ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ વિગેરે કષાયને સમુહ જે સાંપરાયિક એટલે સંસારના ભવ ભ્રમણમાં હેતુભૂત છે તેને જેમનેજે ચરમ શરીરીઓને અભાવ થયો છે. જો કે તેમને ભવ હેતુભૂત થાય તેવા કષાયને અભાવ છે, તો પણ અલ્પ બલવાળા બીજા કષાય તથા અન્ય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, નામ, નેત્ર, આયુષ્ય, વેદનીય કર્મની સત્તા છે તથા ઉદય પણ હોય છે. તેમજ કષાયના અભાવમાં પણ કેવલીઓને શરીર તથા વચન યોગને વ્યાપાર હોવાથી બે સમયવાળો એક વેદનીય કર્મને બંધ પણ હોય છે, તે પણ અનાસવવાળા જ કહેવાય છે, એ પ્રકારે તેમને અલ્પ બંધ હોવા છતાં પણ અબંધક–અનાસવ કહેવાય છે. છતાં હેતુ એ છે કે જે કષાય ભવ બંધને હેતુ ન હોય, તે અબંધક જ કહેવાય. લેકમાં જેની પાસે અલ્પ વસ્ત્ર હોય તે નગ્ન કહેવાય છે, તેમ અહીં પણ વ્યવહાર નથી કહેવાય છે. આવી રીતે તે અનાસવરૂપ ગ તે યોગને બીજો ભેદ જાણો. ૩૭૭
For Private And Personal Use Only
Page #614
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭ર
હવે અહિં એ શંકા થાય છે કે ચરમ શરીરીને પણ આસ્રવ તે વિદ્યમાન છે તે અનાસવ કેમ કહેવાય? તેનું સમાધાન કરે છે – નિશ્ચનાત્ર શાર્થ, સર્વત્ર ચારતા निश्चयव्यवहारौ च, द्वावप्यभिमतार्थदौ ॥ ३७८ ॥
અથ—-અહિં અનાસવને શબ્દાર્થ નિશ્ચય નથી કરવાનું છે, કારણ કે તે અવ્યાપક છે, અને વ્યવહાર નથી સર્વત્ર વ્યાપક ભાવે અનાસ્ત્રવને અર્થ બરાબર ઘટે છે. અપેક્ષાએ વ્યવહારનય તથા નિશ્ચય નથી અનાસવને અર્થ માન્ય કરાય છે. ૩૭૮
વિવેચન–નિશ્ચય નય તથા વ્યવહાર નય વડે અહિં વેગ અધિકારમાં વિચાર કરતાં અનાસવ યોગ માટે વિચાર કરાય છે. અનાસવ એટલે આઠે કર્મના બંધને અભાવ એ અર્થ થાય છે. તે નિશ્ચય નયવડે વિચારીએ તે સર્વ કર્મનાં આરસવને અભાવ અગી કેવલી અને મુક્તામાને છે. પરંતુ સગી કેવલી પણ આવવાલા જ છે. અને વ્યવહારનયવડે વિચારતાં સાધુ સાધ્વીઓ મહાવ્રતમાં ઉપગવાળા હોવાથી તેમજ પોષધમાં તથા સામાયિકમાં રહેલા શ્રાવક શ્રાવકાઓને પણ અંશથી અનાસવતા રહેલ છે, તેમજ જેટલા અંશે પચ્ચકખાણ કરાય, અભિગ્રહ કરાય, તેટલા અંશે પણ અનાસવતા રહે છે. તે વ્યવહાર નથી અનાસવ ગણાય. આમ સર્વ અર્થમાં જેટલા અંશે આસવનો અભાવ વ્યવહારથી આત્માઓને આવે તેટલા અંશે અનાઝવત્વ જગતમાં વ્યાપક
For Private And Personal Use Only
Page #615
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૩
અને છે, આમ વ્યવહાર નથી વિચારતાં અને આસ્રવ વતમાં પણ અંશે અનાસ્રવત્વ વ્યવહારથી રહેલું છે. એમ અને નયના મતથી અનાસ્રવ ઢાચક થાય છે. એટલે સત્ર માનવા યાગ્ય છે. ૩૭૮
હવે તે વાતને પૂર્ણ કરતાં જણાવે છે:—
संक्षेपात् फलो योग, इति सन्दर्शितो ह्ययम् ।
आद्यन्तौ तु पुनः स्पष्टं, ब्रूमोऽस्यैव विशेषतः ॥ ३७९ ॥
અ—મામ સક્ષેપથી પૂર્વક ચાગ ખતાન્યે છે. તા પણ પ્રથમ અને છેલ્રા એમ એ ચેને સ્પષ્ટ કરવા માટે વિશેષ રીતે વિસ્તારથી કરવાને પ્રવૃત્તિ કરૂ' છુ. ૩૭૯
વિવેચન—આવી રીતે મેાક્ષની પ્રાપ્તિ કરવામાં ઉપાદાન કાણુરૂપ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ યોગ, તેના ક્લરૂપ માક્ષની પ્રાપ્તિને નિશ્ચય વિચાર પૂર્વક સક્ષેપથી પ્રગટરીતે વસ્તુ તત્વના એધ થાય તેવી રીતે ખતાવ્યા. આ યાગ સ્વરૂપની વિચારણામાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસક્ષય રૂપ પાંચ પ્રકારનાં યાગનું વર્ણન સક્ષેપથી પ્રગટ કરાયું છે, તેમાંથી આદ્યભેદ અધ્યાત્મ અને અત્યભેદ વૃત્તિસ ક્ષય એ એ ભેદનું વિશેષ પ્રકારે વર્ણન કરવા કાંઈક સ્પષ્ટ રીતે કહીએ છીએ. ૩૭૯
तत्वचिन्तनमध्यात्म - मौचित्यादियुतस्य तु । ઇત્તે વિચિત્રનેતચ, તથા સ્થામેિત્તઃ ॥ ૩૮૦ || અર્થ-તેમાં ઉચિતતા પૂર્વક તત્ત્વસ્વરૂપના જે વિચાર કરવા તે અધ્યાત્મ ચેાગ કહેવાય. તેવા પ્રકારના વિચિત્ર અવ
For Private And Personal Use Only
Page #616
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૪
સ્થાના ભેદથી અધ્યાત્મ વિચાર અનેક સ્વરૂપે અનુ -ભવાય છે. ૩૮૦
વિવેચન એ વાતજ કહીએ છીએ કે જે સંબંધિ પારમાર્થિક ભાવના રૂપ તત્વની વિચારણા કરવી તે અધ્યાત્મ કહેવાય, તેમાં પણ તે તત્વને ઉચિત રીતે સર્વ પ્રકારે અન્ય અર્થનું બરાબર સમ્યગૂ જ્ઞાન થાય, તેવી રીતે મૈત્રી, પ્રમાદ, માધ્યચ્ય, કરૂણ વિગેરે ગુણવડે યુક્ત, તેમજ બીજા પણ ગુણ સ્વરૂપ ધર્મને વિચાર વિવેક પૂર્વક કરાય તે અધ્યાત્મ કહેવાય છે. કહ્યું છે કે – " औचित्याद् वृत्तयुक्तस्य, वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिमावसंयुक्त-मध्यात्मं तद्विदो विदुः ॥
ઉચિત આચરણથી યુક્ત જેમનું પવિત્ર જીવન હોય, તે ભવ્યાત્મા સિદ્ધાંતના વચન વડે જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મેક્ષ વિગેરે તત્વને સાત નય, સાત ભંગ, ચાર નિક્ષેપા, ચાર પ્રમાણ વિગેરે અનેક અપેક્ષાવડે વિચારીને સર્વ તત્વને નિશ્ચય કરે, તેમજ મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યચ્ય ભાવે આત્મગુણ કેળવવામાં પ્રવૃત્તિ કરે, તેને અધ્યાત્મ જ્ઞાન-અધ્યાત્મગ કહેવાય છે એમ
ગીઓ જણાવે છે. તેવી રીતે આ અધ્યાત્મગ વિચિત્ર એટલે જુદા જુદા અનેક સ્વરૂપે અનેક સ્વભાવરૂપ ધર્મ. વાલા છે અનેક અપેક્ષાથી વિચારરૂપ અધ્યાવસાય યુક્ત એ અધ્યાત્મ યેગ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ અનેક સ્વરૂપવાલે થાય છે. ૩૮૦
For Private And Personal Use Only
Page #617
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં જણાવવાનું કેआदिकर्मकमाश्रित्य, जपो अध्यात्ममुच्यते । देवतानुग्रहाङ्गत्वा-दतोऽयमभिधीयते ॥ ३८१ ॥
અર્થ–પેગ માર્ગમાં પ્રથમ ક્રિયાને આધાર જપ છે. તેથી જપને અધ્યાત્મ કહેવાય છે, તે વડે તેના અધિષ્ઠાતા દેવને અનુગ્રહ ઈચ્છવા ચેાગ્ય જે જપ એ પણ યોગનું અંગ થાય છે. તેથી જાપ અધ્યાત્મ ગ કહેવાય છે. ૩૮૧
વિવેચન –ચેગ માર્ગમાં પ્રવેશ કરતાં મંગલાચરણ રૂપે શ્રેષ્ટ ધામીક ભાવનું લક્ષણ ઈષ્ટ દેવરૂપ પરમાત્માને જ૫ છે, તેથી યેગનું પ્રથમ આંગરૂપ લક્ષણ જાય એટલે હાથના વેઢા વા નવકારવાળી–જાપ માલા વડે જાપ કરાય તે. તેને આધારે મનની સ્થીરતા પણ હળવે હળવે થાય છે. તે કારણને આધારે જાપ એગમાં પ્રવેશ કરવાના મંગલદ્વાર રૂપ છે તેથી તે અધ્યાત્મગ કહેવાય છે. તેમજ જાપમાં સ્થિરતા થતાં તે જાપના અધિષ્ઠાતા દેવતાને આપણા ઉપર અનુગ્રહ-ઉપકાર થાય છે. તેથી પ્રથમ જાપ પણ યોગનું એક અંગ જે અધ્યાત્મ છે તેનું પણ અંગ-ઉપાંગ રૂપ છે, કારણ એ કે જાપ કરનારાને ધ્યેય વિષયમાં સ્થિરતાએકાગ્રતા થવામાં તે ઉપકારક થાય છે, તે કારણે જાપ-જ૫ અધ્યાત્મ ગ છે તેમ યોગીઓ જણાવે છે. ૩૮૧
જપનું બલ જણાવતાં કહે છે કેजपः सन्मन्त्रविषयः, स चोक्तो देवतास्तवः। दृष्टः पापापहारोऽस्माद-विषापहरणं यथा ।। ३८२ ॥
For Private And Personal Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
અર્થ-જપ છે તે સાચા મંત્રના વિષય હાવાથી ધ્રુવતાના સ્તવન રૂપ છે, તેમ ચેગીઓ કહે છે. તે જપ પાપના હરનારી છે. જેવી રીતે સદૅશનું વિષ તે દેવના મત્રજાપથી નષ્ટ થાય છે તેમ આ પણ જાણુવું. ૩૮૨
વિવેચન—જાય એટલે એકજ મંત્ર વારવાર પરાવન રૂપે અનેક વખત ગણવા તે જાપ કહેવાય છે. તે જાપ સાચા વિશેષ પ્રકારના શ્રેષ્ઠ શક્તિશાલી દેવવિશેષથી અધિષ્ટિત છે, તે મંત્ર વડે દેવ પ્રગટ થયેલા હોય છે, તેમજ તે જાપથી પ્રગટ થતા મંત્રના અધિષ્ઠાતા દેવતાના સ્તવન સ્તુતિરૂપ હોય છે. એટલે ભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી આદિ કાઈ પણ તીર્થંકરના નામની સાથે રહી શ્રી કલી વિગેરે પ્રણવ માયા વિગેરે ખીજક મંત્ર સહુ નમ: કેસ્વાહા સુધી ગણતા એટલે ૐ હૌં શ્રી કલી ઋષભનાથાય નમ: સ્વાહા'. એવી રીતે અન્ય પણ દેવા એટલે ચાવીશ તીર્થંકર પરમાત્માના જાપ સાચા મત્ર રૂપ ડાવાથી તેની જાપમાલા—નવકારવાળી ગણવી, તે પણુ અધ્યાત્મ યાગના પ્રથમ ભેદ જાણવા. તેનુ લ એ છે કે તે માંત્રજાપથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ વિગેરે મહાપાપ કે જે આપણે ઘણા કાલથી અનુભવેલા છે તે નાશ પામે છે. તે કારણે તેમત્ર ઈષ્ટદેવના સ્તવન રૂપજ છે. જેવી રીતે સ્થાવર અને જંગમ વિષ—કિ પાક—અફીણુ વચ્છનાગ –કટુતુંબડી–સામલ વિગેરે ખનિજ તથા આષધિના વિષેા તે જગમ વિષ. તેમજ સર્પ વિછી વગેરે પ્રાણીના દશના વિષે એવા અનેક પ્રકારના વિષા છે તે વિષાપહાર મંત્રના
For Private And Personal Use Only
Page #619
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
જાપથી નષ્ટ થાય છે. તેમ પરમાત્માના જાપથી જન્મ જરા મૃત્યુરૂપ ભવભ્રમણના કારણરૂપ મિથ્યાત્વાદિ વિષે! નાશ પામે
છે. ૩૮૨
-
તે માટે આ મંત્ર જાપ અવશ્ય કરવાને જણાવે છે. देवतापुरतो वापि, जले वा कलुषात्मनि । વિશિષ્ટ દ્રુમઝુઝે ના, ર્તવ્યોથં સાં મત્તઃ ॥૩૮૨ ॥ અપરમાત્માના મંદિરમાં તેમની સન્મુખ અથવા જલની એટલે વાવ, કુવા તલાવ, નદી, દ્રુહ વિગેરેની સન્મુખ કાચથી લેપાયા વિના જાપ કરવા, તેમજ સારા મંગલીક વૃક્ષ-ઝાડ, કુંજની નીચે અથવા બગીચામાં જાપ કરવા એમ' સાધુઓના મત છે. ૩૮૩
વિવેચન—જે દેવતા વિશેષ સ્વરૂપે કલંક વિનાના હાય, સાત્વિક સામ્ય ભાવવાલા હાય તેવા વીતરાગ વિગેરે દેવા કે જેઓની મૂર્તિ દેખતાં અલ્હાદ–પ્રેમ થાય, ભય ન થાય તેવા વિશેષ પ્રકારના સાત્વિક ગુણવાળા જે દેવ હોય તેમના મંદિરમાં તેમની મૂર્ત્તિ સન્મુખ જાપ કરવા અથવા જલમાં, એટલે ગંગા જેવા પવિત્ર જલના સ્થાનક પાસે પદ્મ, દ્રુહ, વાવ, કુવાના કાંઠે પણ જાપ કરાય છે. શ્રીવાચકવર યશેવિજયજી મહોપાધ્યાયશ્રીજીએ સરસ્વતીના એક કરોડ જાપ ગંગા કાંઠે કર્યા હતા, તેથી તે દેવતા વરદાતા થઈ હતી. તેમજ પવિત્ર મનથી જાપ કરવા, તે જલના સ્થાન સાશ સ્વચ્છ હાય તે સ્થાને, અચલ દુર્ગંધ ન હોય તેવા સ્થાને જાપ કરવા. તેમજ જ્યાં ઘણાં
પાંદડાં પુષ્પા તથા
३७
For Private And Personal Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફુલવાલા સારા, મંગલમય વ્રુક્ષ અને વનસ્પતિના કુંજ દ્રાક્ષા વિગેરેના માંડવા હોય તેની નીચે સ્થીરતાપૂર્વક જાપ કરવા એમ સજજન-સાધુ ગીતાર્થીના મત-આજ્ઞા છે. ૩૮૩
पर्वो पलक्षितो यदवा, पुत्रजीवकमाळया ।
नाशाग्रस्थितया दृष्ट्या, प्रशान्तेनान्तरात्मना ॥ ३८४ ॥ ।।૨૮૫ અ— હાથની આંગળીના વેઢાવડે વા રૂદ્રાક્ષની માલાવડે નાશીકા ઉપર દૃષ્ટિરાખીને આત્માના અર્થિ આએ ચિત્તની અત્યંત શાંતિપૂર્વક જાપ કરવા. ૩૮૪
વિવેચન-પૂર્વીપલક્ષિત એટલે હાથની આંગળીએના વેઢા રૂપ પની પ્રદક્ષણાવર્ડ નવ વખત ગણવાથી ૧૦૮ જાપ થાય છે. તેમજ બીજી રીતે પુત્રજીવક એટલે રૂદ્રાશની ૧૦૮ પારાવાલી માલાવડૅ તેમજ સુત્રના પારા સુગંધી ચંદનની માળા તેવીજ ઉત્તમ જાતની ૧૦૮ પારાની માલાવડે નાશિકાના અગ્રભાગ ઉપર સ્થિર દષ્ટિ રાખીને ચિત્તની પ્રસન્નતાએ અંતરાત્મ રૂપ એકાગ્ર ભાવે જાપ કરવા, એટલે કષાયના ત્યાગ પૂર્વક પ્રશાંત પ્રથમ ભાવવાલા થઈને માનસ ચેાગે જાપ કરવા તે મહાન્ ફલદાયક થાય છે. ૩૮૪
તેમાં પશુ જે વિશેષ બીજુ કરવાનુ છે તે જણાવે છે:-- विधाने चेतसो वृत्ति - स्वद्वर्णेषु तथेष्यते ।
અર્થે રાજનને શૈવ, ત્યાનોપજવે સતિ ॥ ૨૮૧ ॥ અ —જાપ કરતાં મનની વૃત્તિ તથા મંત્રના વર્ણની શુદ્ધિ તથા અર્થનું આલખન કરવું, અને મનની ચંચળતા થતાં જપના ત્યાગ કરવા. ૩૮૫
For Private And Personal Use Only
Page #621
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૯
વિવેચન-મંત્રનો જાપ કરવાના વિષયમાં મનની ચંચળ પ્રવૃત્તિને ત્યાગ કરી મનને સ્થિર કરવું. તથા સાચા મંત્રના અક્ષરેમાં સંપૂર્ણ શુદ્ધતા કરવી, તે મંત્રના અક્ષર ઉપરથી જે વાગ્યાથી આવતા હોય તે મંત્રના અધિષ્ઠાયકના નામ ઉપર બહુમાન પૂર્વક આદર કરીને તે મંત્રના અધિઠિત દેવની પ્રતિમાનું આલંબન કરવું, એટલે ચિત્તવૃત્તિને– મનના પરિણામને તે પ્રતિમા ઉપર સ્થિર કરવી, તેથી ચગની શુદ્ધતા થાય છે. પરંતુ જે ચિત્તની વૃત્તિ ચંચળ થાય તે એટલે યેય ઉપર સ્થિર ન રહે ત્યારે તે જાપને છોડી દેવા જોઈએ. ૩૮૫
આવી રીતે ચંચળતા થયે જાપને ત્યાગ કરવામાં લાભ થાય તે જણાવે છે– મિથ્યારિત્યાગ-ગાજારાત્તત્ર વર્તન : तच्छद्धिकामता चेति, त्यागोऽत्यागोऽमीदृशः ॥३८६॥
અર્થ–તેવી ચંચળતામાં મંત્ર ગણવાનો ત્યાગ કરતા સિચ્ચા આચરણાને ત્યાગ થાય છે, ધાસોશ્વાસમાં તેનું જ રટન રહે છે, તેમજ શુદ્ધતાની ઈચ્છા રહેતી હોવાથી જાપનો ત્યાગ હોવા છતાં પણ જાપની પ્રવૃત્તિ કાયમ કહેવાય છે. ૩૮૬
વિવેચન–ચિત્તની વ્યગ્ર અવસ્થા હય, ચંચળતા હોય ત્યારે યુગ વિષયક મંત્ર જાપને ત્યાગ કરે એગ્ય છે, અવ્યવસ્થિત ચિત્તથી મંત્ર જાપ ઈષ્ટ ફલ આપવા શક્તિમાન નથી થતું તેથી તેવી અવસ્થામાં ત્યાગ કરવાથી મિસ્યા
For Private And Personal Use Only
Page #622
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૦
આચારને ત્યાગ થાય છે, એટલે અંત:કરણમાં થયેલા દુષ્ટ ઈદ્રિના વિકારનો રોધ થાય છે. પરંતુ મનના ખરાબ વિચાર સાથે પરમાત્માના અધિણિત મંત્ર ગણતા ઈદ્રિના વિકારને ઉન્માદ થાય તે મહા મિથ્યાત્વને ઉદય આવે, અને ચેગ માર્ગથી આત્મા ભ્રષ્ટ થાય, માટે ચંચળ અવસ્થામાં ધ્યાન, જાપ, સમાધિ નથી કરી શકાતી, કહ્યું છે કે –
જે પ્રણિધાનમાં આત્મ સ્વરૂપને વિષય કરવાનો છે, તેથી બહાર–પુદૃગલિક ભાવને વિષય પ્રશાંત-પ્રશમ એટલે કષાય નાશનું કારણ નથી થતે, માટે મિથ્યા આચારને ત્યાગ કર, તેજ મંત્ર જાપમાં વા ધ્યાનમાં યોગ્ય છે. આ પવિત્ર દેવતાથી અધિષ્ટત મંત્ર આપણ શ્વાસે શ્વાસમાં પરિ
મ-વ્યાપક બન જોઈએ, તેમ થાય તેજ ઈષ્ટ ફલની સિદ્ધિમાં તું થાય, માટે મંત્ર જાપ શ્વાસોશ્વાસમાં પણ એકરસ સ્વરૂપ બનાવવું જોઈએ. એટલે શ્વાસે શ્વાસ મંત્રમય એકરૂપ થાય તેજ સિદ્ધતા આપનારે થાય છે. જે ચિત્તની પ્રવૃત્તિ શુદ્ધ ન હોય તે આ ચેગ મંત્રના જાપને તેવા જીવાત્માને અધિકાર નથી. કારણકે જાપમાં જે મન વચન કાયાની શુદ્ધતા હોય, તે જ તે જાપને યોગ્ય અધિકારી થાય છે, તે કારણે મનની જ્યારે શુદ્ધતા ન હોય ત્યારે જાપને ત્યાગ કરે, કારણકે તેથી તે જાપને અનાદર નથી કરતે પણ જાપને સત્ય આદર કરનારે છે, તેથી તે જાપને ત્યાગી નથી પણ શુદ્ધતા પૂર્વક જાપકારક જ છે, એમ આપણા પૂજ્ય માને છે. ૩૮૬
For Private And Personal Use Only
Page #623
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૧ હવે જાપનું કાલ માપ જણાવતાં કહે છે – यथाप्रतिज्ञमस्येह, कालमानं प्रकीर्तितम् । यतो छकरणेऽप्यत्र, भाववृत्तिं विदुर्बुधाः॥ ३८७ ॥
અર્થ-જાપની જેટલી પ્રતિજ્ઞા કરાતી હોય, તેટલા કાલના માપ સુધી જાય સ્થિરતા પૂર્વક કરે તેમ જણાવે છે, તેથી અન્ય સમયમાં જાપ ન કરે તેપણું અહિં ભાવ વૃત્તિની શુદ્ધિ છે એમ ભેગી વિશારદે જણાવે છે. ૩૮૭ આ વિવેચન–જે વેગ મંત્રના જાપ માટેની જેટલા કાલ સુધીની પ્રતિજ્ઞા કરાતી હોય, તેટલા વખતના કાલ માનનું પ્રમાણ ઉલંઘન ન કરવા રૂપ પ્રતિજ્ઞા કરાય છે, એટલે પ્રાય: બે ઘડી એટલે એક સામાયિકના કાલ સુધીની પ્રતિજ્ઞા કરાય છે, એટલે તેટલે અભિગ્રહ ધ્યાની ધ્યાન માટે વા જાપક જાપ માટે કરી શકે છે, તે કાલ પછી શાન વા જાપને ત્યાગ કરે તે પણ માનસ વૃત્તિથી ભાવ રૂપ આદર કાયમ જ રહે છે, તે પણ દેષ રૂપ નથી એટલે નિર્દોષ છે, તે પણ જે સ્થિરતા રૂપ ભાવને વિક્ષેપ ન થાય તે વધારે કાલ જાય ક્રિયા કરાય તે અત્યંત શ્રેષ્ટ છે, તેમ બુદ્ધોરોગ તવ સ્વરૂપના જ્ઞાતાએ જાણે છે અને ઉપદેશ પણ કરે છે. ૩૮૭
તે વાતને ફરીને જણાવતા કહે છે – मुनीन्द्रः शस्यते वेन, यत्नतोऽभिग्रहः शुभः । सदाऽतो भावतो धर्मः, क्रियाकाले क्रियोद्भव॥३८८॥
For Private And Personal Use Only
Page #624
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
અર્થ –જે પ્રયત્ન પૂર્વક શુભ અભિગ્રહ લે છે અને તેને પાળે છે, તેઓને ભાવ ધર્મને લાભ થાય અને યોગ્ય કાલે કિયા થાય, તેને ક્રિયાથી થવા યોગ્ય ધર્મને લાભ થાય એમ પૂજ્ય અનેક સુનીશ્વરે કહે છે ને તેને વખાણવા યેગ્ય જણાવે છે. ૩૮૮
વિવેચન–પરમ ભવ્યાત્માઓએ પ્રયત્ન રૂપ આત્માના ઉપયોગમય શુભ ભાવ પૂર્વક અભિગ્રહ કર એટલે સારી રીતે મનને નિગ્રહ કરવામાં સમર્થ એ અશુભ વ્યાપાર
છોડવા મનને પૂર્ણ નિશ્ચય કરે. અને શુભ ક્રિયા રૂપ જિન ચિત્યવંદન, ગુરૂપૂજા, ગુણસ્તુતિ, વિનય, વૈયાવૃત્ય, અનુષ્ઠાન, ઉપવાસ આદિતપ તથા શરીરના વ્યાપાર ત્યાગવારૂપ કાર્યોત્સર્ગ ક, પરિષહ ઉપસર્ગોની પ્રાપ્તિ થયે અડગ રહીને ન અકબવું, મન તથા કાયાને સ્થિર કરવી, મિત્રી પ્રમોદ વિગેરે શુણેને પ્રકાશ કરવા નિશ્ચય કર, સર્વ જીવનું રક્ષણ કરવું, સત્ય બોલવું, અદત્તને ત્યાગ, મૈથુનને ત્યાગ, પરિગ્રહને ત્યાગ, કષાયને ત્યાગ કર, શુભ અભિગ્રહ કર, તેમજ આટલી પરમાત્માના નામ સ્મરણની જપમાલા ગણવી. એવા પ્રકારના શુભ ભાવપૂર્વક અભિગ્રહ કરે જઈએ, અને ઉપગ પૂર્વક નિત્ય પાળવો જોઈએ. એવા શુભ અભિહથી મનના પરિણામની શુદ્ધિ થાય છે, એટલે આત્મભાવ નિર્મળ થાય છે. અને તેથી શુભ પુન્ય કર્મને બંધ થાય છે, અને અશુભ કર્મની હાનિરૂપ નિર્જરા થાય છેઆવા સ્વરૂપવાળે ગધર્મ અભિગ્રહથી પ્રાપ્ત થાય છે. તેમજ કાઉસગ્ગ, ધ્યાન, જપમાલા, પરમાત્માની પૂજા વિગેરે અગ્ર
For Private And Personal Use Only
Page #625
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૩ હીત અનુષ્ઠાનરૂપ ક્રિયા કરવાના કાલમાં તે ક્રિયા વડે જે શુભ વા શુદ્ધ પરિણામની ધારા થાય, તે વડે આત્મા કર્મની નિજર કરતે ચારિત્ર રૂપ ધર્મમાં સ્થિરતા રૂપ ક્રિયામય ભાવ ચારિત્ર ધર્મને પ્રાપ્ત કરે છે. અધ્યાત્મ ભાવમય આવા અભિગ્રહને પરમાત્મા અત્યંત વખાણે છે. ૩૮૮
હવે આ ક્રિયાને અધ્યાત્મ કહેવાય છે તે અધ્યાત્મના વિષયમાં અન્ય આચાર્યોને મતાંતર જણાવે છે–
स्वौचित्यालोचनं सम्यक्, ततो धर्मप्रवर्तनम् । आत्मसम्प्रेक्षणं चैव, तदेतदपरे जगुः ॥ ३८९ ।।
અર્થ–પિતાને જે ઉચિત હોય તેને સારી રીતે વિચાર કરીને ગ્યતાની અનુકુળતા પ્રમાણે ધર્મક્રિયા અનુકાનમાં પ્રવૃત્તિ કરવી, તેથી આત્માના સ્વરૂપનો બોધ થાય છે, તેમ અન્ય અધ્યાત્મનું સ્વરૂપ કહે છે. ૩૮૯
વિવેચન–અધ્યાત્મના એટલે જ્ઞાન દર્શન ચારિત્રના અર્થિઓએ પિતાની શક્તિ મર્યાદાને વિચાર બરાબર કરીને તપ, પૂજા, કાર્યોત્સર્ગ, જપમાલા વિગેરે ધર્મમાં સમ્ય રીતે પ્રવર્તન કરવું, તે કેટલું શક્ય છે? મારાથી તે બરાબર ગ્ય સ્થિરતા યુક્ત કેટલું બને તેમ છે ?તેને નિશ્ચય કરીને પછી ધર્મ વિષયક ચિત્યવંદન, ભાવપૂજા, કાત્સર્ગ, નવકારવાલી રૂપ ધર્મના જે જે અનુષ્ઠાન કરવા યોગ્ય હોય તેની પ્રવૃત્તિ કરવી. તેથી અવશ્ય આત્માની શુદ્ધતા થાય છે, મેહનીય કર્મના આવરણ ખસે છે, તેથી સમ્યગ જ્ઞાન દર્શન પણ તેના આવરણને દુર કરીને ક્ષયે પશમ આદિ ભાવે
For Private And Personal Use Only
Page #626
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
પ્રગટ થાય છે, તે વડે આત્મ સ્વરૂપને સમ્યગ્—અવિચલિત એધ થાય છે. તેવી રીતે આત્માની યાગ્યતાની વિચારણા તેમજ ધર્મક્રિયામાં ભાવ સહિત પ્રવૃત્તિ અને તેથી થતા આત્મષ એ ત્રણને અધ્યાત્મ કહેવાય છે. એમ અન્ય શાસ્ત્રકાર આચાર્યો પણ કહે છે. ૩૮૯
હવે તે વાત ક્રમવડે જણાવે છે— योगेभ्यो जनवादाच्च, लिङ्गेभ्योऽथ यथागमम् । સ્વૌચિત્યાછોષનું, માદુ-નિમાનેતશ્રમદઃ || રૂ૧૦ ॥
અથ—યાગનાં વ્યાપારથી, જનવાદથી તથા લિંગથી જે પ્રવૃત્તિ કરવા ચેાગ્ય ભાગમશાસ્ત્ર જણાવે છે, તેમાં પેાતાની ઉચિતતાને વિચારીને ધર્મ માર્ગોમાં પ્રવૃત્તિ કરવી એમ યેાગમાં જેમના બહુ અભ્યાસ છે તેવા ચેગીએ જણાવે
૩૯૦
યુક્ત
વિવેચન—કાયા વચન અને મનના સંયમ વ્યાપારરૂપ યોગવડે અશુભ વ્યાપારના ત્યાગ કરવા અને શુભ વખાણુવા ચેગ્ય સારી રીતે યતના પૂર્વક ગમનાગમન કરવું વિગેરે ઈર્ષ્યા સમિતિ આદિના ઉપયોગ કરવા, સારી રીતે વિચારીને પાપ વિનાની નિરવધ ભાષા એલવી તે ભાષા સમિતિ, અને પાપ વ્યાપારને ત્યાગ કરી ધ મય વિચાર પૂર્ણાંક મનની શુદ્ધતા કરવી, આ મન વચન કાયારૂપ ચેગવડે ધર્મ પ્રવૃત્તિ કરવી તેમજ લેક પ્રવાદ એટલે લેાકથી જે આચરણા અવિરૂદ્ધ હોય તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી. કહ્યું છે કે “ ઢોળવિદ્ધાઓ” લાક વિરૂદ્ધ પ્રવૃત્તિને ત્યાગ
For Private And Personal Use Only
Page #627
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૮૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા, એટલે લેાક વ્યવહારને અનુસારે ચાલવું તથા લિંગ એટલે મેાક્ષરૂપ કાની સિદ્ધિમાં જે પુષ્ટાલખન ઢાય તેવી પૂજા, ગુરૂ ઉપાસના અને હિંસા, ચેરી, અસત્ય, મૈથુન, પરિગ્રહના સર્વથા ત્યાગ, તેનુ ચિન્હ રજોહરણું, મુખવસ્ત્રીકારૂપ સાધુવેષ ધરવા, ધર્મ શ્રવણુ, શ્રદ્ધા, મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ્ય અને કરૂણા વિગેરે ભાવના, ધમ શાસનના પ્રભાવ દેખાડવારૂપ જે ચિન્હ છે તે કરવા, એટલે શાસ્રરૂપ જીનવર ભાષિત આગમ ગ્રંથને અનુસારે ધર્મ પ્રવૃત્તિ કરવી, તેમજ પેાતાની ઉચિતતારૂપ ચેાગતાના વિચાર કરવા પૂર્વક સ્વશક્તિ અનુસારે સર્વ ધર્મ કાર્ય માં ચોગ્ય પ્રવૃત્તિ કરવી, ત્રણ ચેાગની મુદ્ધતા કરવી, તેને અધ્યાત્મ કહેવાય છે. એમ ચોગમાર્ગના જેઓએ બહુ અભ્યાસ કરીને સત્ય અનુભવ મેળળ્યે છે તેવા પડિતા જણાવે છે. ૩૯૦
હવે આ વિષયમાં આચાય શ્રી પાતેજ જે કહેવા ચાગ્ય છે તે સ્વય' જણાવે છે—
योगाः कायादि कर्माणि, जनवादस्तु तत्कथा । शकुनादीनि लिङ्गानि, स्वौचित्यालोचनास्पदम् || ३९१ ॥
અથાગે એટલે કાયાદિના વ્યાપારા, જનવાદ એટલે લેાક સંબધી થાઓ, લિંગ એટલે શકુન વિગેરે નિમિત્તો માં પેાતાને આત્મ ધર્મના લાભમાં જે યાગ્ય હાય તેના વિચાર કરીને તે ક્રિયાના સ્થાનકા જાણવા અને તેમાં શક્તિ અનુસારે શુદ્ધ ભાવે પ્રવૃત્તિ કરવો. ૩૯૧
વિવેચન—યાગ એટલે કાયા વચન અને મનથી
For Private And Personal Use Only
Page #628
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
સાત્મના જે વ્યાપાર ક્રિયા થાય તે યાગ કહેવાય છે, એટલે આ ચેગ માત્ર બાહ્યથી પશુ સંસાર પ્રવૃતિવાળા હોવાથી લોકિક વ્યવહારથી તે જાણવા પણ અધ્યાત્મ સંબંધી ન જાણવા. જનવાદ એટલે લેાકમાં જે ન્યાય કથા, ઉક્તિઓ, લેાકપ્રવૃત્તિ કરાતી હોય તેની કથા કે જે આ આત્મયોગ રૂપ ધર્મોના અધિકારને અનુસારે વૃતાન્તા કહેવાતા હોય, તેમજ પાપાચ રણમાં હેતુ ન ખનતા હાય, તે લેાક કથા જાણવી. ત્રીજી લિંગ એટલે શત્રુને પક્ષી, પશુ તથા મનુષ્યના સુખથી સહસા નીકળેલા વચના કે જેને ઉપશ્રુતિ કહે છે તેના નિમિત્તો વિચારી ભાવી શુભાશુભના નિશ્ચય કરવા. એમ એ ત્રણની પેાતાની ચેાગ્યતાના વિચાર કરીને પ્રવૃત્તિ કરવી તેથી ચેગ્ય લાભ થાય છે. માટે એ ત્રણ વસ્તુ વિચાર કરવાના સ્થાન રૂપ છે. ૩૯૧
વિશેષ કરવા ચેાગ્ય છે તે જણાવે છે:एकान्त फलदं ज्ञेय-मतो धर्मप्रवर्तनम् । अत्यन्तं भावसारत्वात्, तत्रैव प्रतिबन्धतः ॥ ३९२ ॥
અથ—આ જેનું સ્વરૂપ કહેવાય છે તે યાગ થ એકાંત ફલ આપનારા છે એમ નિશ્ચય માનવું. તે ધર્મોની પ્રવૃત્તિ અત્યંત ભાવ ચુક્ત કરવી તે સારભૂત છે, જો ધર્મનું પ્રવર્તન ન કરવામાં આવે તે ઉચિત આચરણના પણ અભાવ થાય તેમ છે. ૩૯૨
વિવેચન—એમ પૂર્વે જે ઉચિત પ્રવૃત્તિ કહી તે કરતાં પણ અહિં‘સા, સંયમ, તપ આદિ ધર્મ ક્રિયામાં જે અત્યંત પ્રેમ
For Private And Personal Use Only
Page #629
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૭ પૂર્વક પ્રવૃત્તિ કરવી તે શ્રેષ્ઠતર છે, કારણકે તે એકતથી એટલે નિશ્ચયથી અત્યંત ઈષ્ટ ફલને આપનારી થાય છે. તે દાન, શિયલ, તપ વિગેરે ધર્મ પ્રવૃત્તિ પુન્ય બંધનમાં હેતુ થાય છે, આત્માના શુભ પરિણામે પ્રાયઃ કર્મ નિર્જરાન હેતુ થતા હોવાથી મનની શુદ્ધતા વડે જે ઉત્તમ ભાવ પ્રગટે, તે ધર્મ ધ્યાન રૂપ હોવાથી સર્વ વસ્તુઓમાં ભાવ ધર્મ સર્વ ધર્મમાં સારતત્ત્વ સ્વરૂપજ છે. તે વિના દાનાદિ કર્મ અને ધર્મની સફળતા નથી. આ દાનાદિક ધર્મ સર્વ ઉચિત પ્રવૃત્તિનું ઉપાદાન કારણ થાય છે. તે ધર્મના અભાવમાં ઉચિત પ્રવૃત્તિનું ફલ ઉદયભાવે–પ્રગટરૂપે ભેગવાતું નથી, એટલે ધર્મ વિષય શુભ ભાવના અભાવમાં પિતાને ઉચિત ક્રિયાની વિચારણાને અભાવ થાય છે. ૩૯૨
અહિં વિશેષ કહેવાનું છે તે જણાવે છે – तदभंगादिभयोपेत-स्तत्सिद्धौ चोत्सुको दृढम् । यो धीमानिति सन्न्यायात, स यदौचित्यमीक्षते ॥३९३॥
અર્થ–તે ધર્મપ્રવૃત્તિને જરા પણ ભંગ ન થાય તેવા. ભયથી યુક્ત છતા તે ધર્મની વિશેષ પ્રાપ્તિ માટે સદા ઉત્સુક દઢ ભાવથી રહેનારે જે હોય તે બુદ્ધિમાન સાચા ન્યાયથી ઉચિત ' પ્રવૃત્તિવાલે ધર્મમાં પ્રવૃત્તિને ઈચછનારે જાણ. ૩૯
વિવચન–તે ચાલતી રોગ પ્રવૃત્તિ એટલે સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રમય યમ, નિયમ આદિ ચોગ માર્ગની જે પ્રવૃત્તિ કરાય છે, તેમાં જરા ખામી ન આવે કે વીર્યા.
For Private And Personal Use Only
Page #630
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮ ચારને પણ અતિચાર ન લાગે, તેવા ભયથી નિત્ય સાવધાન એટલે ઉપયેગવંત રહે અપ્રમાદથી ક્રિયા અનુષ્ઠાન કરતા છતાં તે યેગ માર્ગની પૂર્ણ પ્રાપ્તિ માટે આદર કરાતી ક્રિયા રૂપ યોગ ધર્મની સિદ્ધતા માટે પૂર્ણ શ્રદ્ધા-પ્રીતિ પૂર્વક અત્યંત ઉત્સુક જે રહે છે, તે જ સાચા ન્યાયથી વસ્તુતઃ
ગધર્મને અધિકારી જાણ. કારણ કે તે સારી બુદ્ધિવાલે ભવ્યાત્મા કર્તવ્યમાં સમજે છે, એટલે આ કરવા ચોગ્ય છે અને આ ત્યાગવા યંગ્ય છે, તેવી ઉચિત પ્રવૃત્તિને તેજ વિચાર કરી શકે છે. ૩૯૩
તે વિવેકને જણાવે છે – आत्मसम्प्रेक्षणं चैव, ज्ञेयमारब्धकर्मणि । पापकर्मोदयादत्र, मयं तदुपशान्तये ॥ ३९४ ॥
અર્થ–પાપ કર્મનો ઉદય આવશે તે આરંભ કરાયેલા વત પચ્ચખાણ રૂપ કિયામાં વિઘ્ન આવશે તે ભય રહે છે, તેની શાંતિ માટે આત્મસ્વરૂપનું નિરીક્ષણ કરવું તેજ છે તેમ નિશ્ચયથી જાણવું. ૩૯૪
વિવેચન–જે પૂર્વે બાંધેલા પાપકર્મને મને ઉદય આવે તે આ આદરેલા સમ્યકત્વ-દર્શન તથા વ્રત એટલે પાંચ મહાવ્રત વા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત વિગેરેને પાળવામાં, સામાયિક પૌષધ કરવામાં, જપ, તપ સ્વાધ્યાય રૂ૫ નિયમ પાળવામાં, સાધમિકનું આતિથ્યરૂપ સંવિભાગ કરવામાં વિન આવશે તો ભંગરૂપ અતિચાર લાગશે, તેવા ભયથી મનમાં ધ્રુજારી છુટે છે, તે ભયની
For Private And Personal Use Only
Page #631
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
શાંતિ માટે મારે કેમ કરવું ? શું ત્યાગ કરવું? શું આદરવુ? વિગેરેમાં આત્માની શક્તિ–વીના વિચાર કરવા તે પણ અધ્યાત્મ યાગ કહેવાય, કારણ તે પ્રાપ્ત થયેલા ધર્મોનું રક્ષણ કરવા પ્રવૃત્તિ કરાવે છે. ૩૯૪
હવે તે આત્મ સ્વરૂપનુ નિરીક્ષણ કેવી રીતે કરવું તે જણાવે છે
विस्रोतोगमने न्याय्यं भयादौ शरणादिवत् । गुर्वाद्याश्रयणं सम्यक् ततः स्याद्दुरितक्षयः ॥ ३९५ ॥
અથ—જો આત્મા વિપરીત આચાર પ્રવૃત્તિમાં ગમન કરશે તે તે દ્રુતિ આદિમાં ગમન કરનારા થશે તેના ભય છે તેથી ગુરૂ આદિનું શરણુ કરવું તેજ ચેાગ્ય છે. કારણ કે તેથી ક્રુતિના પાપના નાશ થાય છે. ૩૯૫
વિવેચન—આ સંસારમાં સર્વ જીવાત્મા ભવભ્રમણ્ કરે છે તેનુ મુખ્ય કારણ અજ્ઞાન અને મિથ્યાત્વ છે, અને ઇક્રિય ભાગની લાલસા છે તે પણુ વધ બંધન તથા દુર્ગાંતિનું કારણ છે, તે કારણે જે આત્માને સમ્યગ્દર્શન યુક્ત જ્ઞાન થયેલું છે તે આત્મા એમ વિચારે કે જો મારાથી ભગવાને કહેલા સન્માર્ગ થી વિપરીત ગમન પ્રમાદયેાગે થશે એટલે જ્ઞાન દર્શન તથા પરમાત્મા, ગુરૂ આદિની આશાતના થાય, વ્રત નિયમ યથાર્થ ન પળાય, સમ્યગ દર્શન રૂપ ધમ માર્ગોમાં શકા થાય, વિરૂદ્ધ ધની આકાંક્ષા થાય, ક્રિયામા માં પ્રમાદ થાય, તેા મેાક્ષની પ્રાપ્તિ અત્યંત દુÖભ થાય, અને અન ંત સંસારરૂપ ભવ સાગરમાં ભ્રમણ વધે, તેવા પ્રકારના ભય
For Private And Personal Use Only
Page #632
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય રેગ વિષ વિકાર વિગેરે જે પ્રગટ થાય તે જે ધર્મ યાગનું અનુષ્ઠાન હાલમાં કાંઈક કરાય છે તે પણ બંધ થાય, અભક્ષ્ય સેવન કરવું પડે, તેથી બુદ્ધિમાં વિકાર થવાથી મારું ઉન્માર્ગમાં ગમન થાય, તેવા પ્રકારના અનેક ભયને મને સંભવ છે તેથી મારે શું કરવું ? કેાના ચરણમાં જવું? એમ વિચાર થાય તે જણાવે છે કે તેના કારણે આત્માને ઉત્તમ ન્યાય યુક્ત માર્ગ એ છે કે તેવા પ્રકારના ભયના ભેગે વીતરાગ દેવ, ઉત્તમ ધર્મ આરાધક ગુરૂ તેમજ સાધર્મિકનું શરણું લઈને તેમની આજ્ઞા પ્રમાણે ધર્મ એગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. જેમકે નગર ઉપર પરરાજ્ય એટલે શત્રુને ભય થાય તે ગામ ફરતે કેટ–કિલે રક્ષણ માટે
થાય છે, રેગ માટે ઔષધાદિકની ચિકિત્સા યેાગ્ય છે, ભૂત ગ્રહ પીડાના કારણે મંત્રાદિકનું શરણ આવશ્યક થાય છે, તેમ વિરૂદ્ધ પ્રવૃત્તિને ભય ઉભું થાય તે મહાગીતાર્થ ઉપયોગી ગુરૂ આદિનું શરણ કરવું તે સમ્યમ્-મહાન લાભદાયક થાય છે. એટલે દેવ ગુરૂ ધર્મ તથા ધાર્મિક પુરૂષનું શરણ કરવાથી પાપના સમુહને નાશ થાય, એટલું જ નહિ પણ વિપરીત માર્ગની જે પ્રવૃત્તિ જીવાત્માને જે જે પાપ કર્મથી થતી હોય, તે વડે અશુભ કર્મને અનિકાચિત બંધ થત હોય તેવા પાપ કર્મને ગુરૂ દેવ વિગેરેનું શરણ કરવાથી નાશ થાય છે, કારણ શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મની અસ્થિ ત્ય શક્તિ છે, સંપૂર્ણ શ્રદ્ધા પૂર્વક આવી જે ભાવના અને પ્રવૃત્તિ તે પણ અધ્યાત્મ ગ જાણ. ૩૯૫
આ ભાવનામાં જે અધ્યાત્મત્વ રહેલું છે તે જણાવતાં
For Private And Personal Use Only
Page #633
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૧
सर्वमेवेदमध्यात्म, कुशलाशयभावतः। औचित्याद्यत्र नियमा--लक्षणं यत्पुरोदितम् ॥ ३९६ ॥
અથ–જે સારા આશયવાળા ભાવથી જે અનુષ્ઠાને કરાય છે તે સર્વ અધ્યાત્મ ગજ છે, પૂર્વે જે ઉચિત પ્રવૃ. તિના લક્ષણે જણવ્યા છે તે નિશ્ચયથી આમાંજ સમાય
વિવેચન–જે જે તપ ક્રિયા, જપ, યાન વિગેરે શુભ વખાણવા સદનુષ્ઠાને નિમયિક ભાવે સમજણ પૂર્વક કરાય છે, તે બધાય સારી રીતે પોતાની યોગ્યતા વિચારીને કરાતા હોવાથી તે સર્વ સદનુષાને અધ્યાત્મ જ છે, કારણકે ઔચિત્ય વિચારણાથી યુક્ત છે. જ્યાં ઔચિત્યની આલોચના પૂર્વક જે વ્રત નિયમનો સ્વીકાર થાય તે નિશ્ચચથી અધ્યાત્મ યેગના સ્વરૂપનું લક્ષણ જ જાણવું એ વાત પૂર્વે કહેલી છે. ૩૯૬
હવે ફરીને આ અધ્યાત્મ વિષયમાં અન્ય પંડિતેના મને છે તે જણાવે છે –
देवादिवंदनं सम्यक, प्रतिक्रमणमेव च । मैत्र्थादिचिन्तनं चैवत, सत्त्वादिष्वपरे विदुः ॥३९७ ॥
અર્થ–દેવ ગુરુને સમ્યગ રીતે વંદન કરવું તથા પ્રતિક્રમણ નિશ્ચયથી કરવું, સર્વ જીવે ઉપર મંત્રીભાવ વિચાર તેજ અધ્યાત્મગ છે એમ અન્ય આર્યો કહે છે. ૩૯૭
- વિવેચન–અજ્ઞાન આદિ અઢાર દોષ રહિત વીતરાગ પરમાત્મા તે દેવ જાણવા–
For Private And Personal Use Only
Page #634
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૨
यस्य संक्लेशजननो, रागो नास्त्येव सर्वथा ॥ न च द्वेषोऽपि सत्त्वेषु, शमेन्धनदवानलः ।। न च मोहोऽपि सज्ज्ञानाच्छादनो शुद्धत्तकृतः। त्रिलोकख्यातमहिमा, महादेवः स उच्यते । - જેમને સંસારના કલેશ ઉત્પન્ન કરનાર રાગ નષ્ટ થયે છે, તેમજ શમ ભાવ રૂ૫ ચંદન તરૂને બાલનારો દ્વેષ રૂપ દાવાનલ પણ નષ્ટ થયે છે સર્વ પદાર્થોને દ્રવ્ય ગુણ અને પર્યાય ભાવે જાણવામાં શક્તિવંત જે સર્વજ્ઞત્વ છે, તેને આવરણ કરવામાં સમર્થ એવો એહ પણ નષ્ટ થયું છે, તે કારણે શુદ્ધ ચારિત્ર ગુણની પ્રવૃત્તિ પ્રગટ થવાથી ત્રણ લેકમાં જેમને મહિમા પ્રગટ થયેલ છે તેવા મહાદેવ એટલે મેટા દેવ વીતરાગ જિનેશ્વર પરમાત્માને નમસ્કાર થાઓ. ગુરૂ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર ગુની અપ્રમાદિ ભાવે આરાધના કરવા વડે જે મહાન હોય એટલે અહિંસા, સત્ય, અચાર્ય બ્રહ્મચર્ય અકિંચનત્વ વિગેરે મહાવ્રતધર, સર્વ જી ઉપર કરૂણાળુ, કષાય તથા ઇન્દ્રિઓના દમનારા, સર્વ શાસ્ત્ર સમુદ્રના પારંગત, અન્ય પારમાર્થિક તત્ત્વને ઉપદેશ કરનારા ગુરૂએ, એવા દેવ ગુરૂ આદિને મન, વચન કાયાની શુદ્ધતા, પૂર્વક વંદન કરવું, સેવાભક્તિ કરવી. શુદ્ધ આહાર, વસ્ત્ર, પાત્ર, જ્ઞાનપગારણનું આદર પૂર્વક દાન કરવું, રેગાદિ કારણે દવા વિગેરેથી ભક્તિ કરવી અને વંદન, સતકાર સ્તવન, પૂજા વિગેરે કરવી, તેમજ સમ્યમ્ આચના પૂર્વક જે જે પ્રમાદથી દેષ વ્રત પચ્ચખાણમાં લાગ્યા હોય, તેને
For Private And Personal Use Only
Page #635
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસ્તાવો કરે, ફરીથી ન થાય તે નિશ્ચય કર, તે પાપથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ કહેવાય છે, તે પણ મોક્ષના અથી યેગીઓએ અવશ્ય કરવું. કહ્યું છે કે –
" स्वस्थानाधत्परस्थानं, प्रमादस्यवशात् गतः । भूयोऽप्यागमनं तत्र, प्रतिक्रमणं उच्यते ॥"
સ્વસ્થાન એટલે પિતે વ્રત પચ્ચખાણુરૂપ ગુણના જે સ્થાને ને પામેલ હોય ત્યાંથી પ્રમાદના ચગે- રાગદ્વેષના કારણે પરવશ પડેલે હોય, ત્યાંથી જાગૃત થતાં જ ફરીથી તે સિદ્ધ કરેલા-અભ્યાસવર્ડ સ્થિર કરેલા ગુણવાળા વ્રતના
સ્થાનમાં આત્માને સ્થાપન કરે તે પ્રતિક્રમણ કહેવાય છે. તેવું પ્રતિક્રમણ સારી રીતે દિવસમાં સાંજ સવાર એમ બે વખત કરવું. તથા ચાર ચાર માસને અંતે ફાગણ, અશાડ, કારતક માસની સુદ ચૌદશની સાંજે ચૌમાસી તથા ભાદરવા સુદ ૪ ના સંવત્સરી કરવું. તથા મૈત્રી, પ્રમાદ, કરૂણ, ને માધ્ય ભાવના નિત્ય ભાવવી. એટલે સર્વ જી આપણા જેવા ગુણયુક્ત ચૈતન્યવંત છે તેથી આપણા સમાન હેવાથી બંધ થયા, તેઓનું હિત કરવા પ્રવૃત્તિ કરવી તે મૈત્રી ભાવના. પ્રમાદ એટલે આપણું ગુણે કરતાં અધિક ગુણવંતે-પૂજ્ય ગુરૂ આદિને દેખીને અમેદ-આનંદ પ્રગટે તે પ્રમેદ ભાવના. કરૂણા એટલે જીવોને સંસારમાં અજ્ઞાન મિથ્યાત્વ ને અનેક ભવમાં ભ્રમણ કરતાં નારકી, તિર્યંચ, દેવ, મનુષ્યાદિ નિઆમાં અનેક દુઃખે ભેગવવા પડે છે, પરાધીનતા વેઠવી પડે છે, તેમને ઉદ્ધાર કરવા માટે જે કરૂણું પ્રગટે તે ભાવ
For Private And Personal Use Only
Page #636
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
કરૂણા અને દીન દુ:ખી, રાગી જીવાના ઉદ્ધાર કરવા જે પ્રવૃત્તિ તે દ્રવ્ય કર્ણા એમ એ પ્રકારની કરૂણાથી જીવાના ઉદ્ધાર કરવા જે મનની વચનની કાયાની થુલ પ્રવૃત્તિ તે કરૂણા ભાવના. તેમજ અનાચારી, નિક, આપણું માઠુ કરનારા અવિનયી જીવા પ્રત્યે પણ દ્વેષ ન કરવા, ઉપદેશ આપતાં ન માને તે પણ ખેદ ન ધરવા, તેના આત્મા પ્રત્યે તિરસ્કાર ન કરવા તે માસ્થ્ય ભાવના કહેવાય છે. આમ દેવ ગુરૂ સાર્મિક પ્રત્યે પૂજન, ગુણુસ્તવન, ભક્તિ, સત્કાર કરવા તે વન અને પાપની આવાચના પ્રતિક્રમણ અને મૈત્રી વગેરે ભાવના જીવેા પ્રત્યે થાય તેને અન્ય જૈનાચાર્યો અધ્યાત્મયોગ કહે છે. ૩૯૭
હવે દેવાક્રિકનું વંદન વિગેરે અનુક્રમે વિશેષ ભાવે જણાવતાં કહે છે
स्थानकालक्रमोपेतं, शब्दार्थानुगतं तथा । ગન્યાસંમોહનન, શ્રદ્ધાણંવેનનમ્ ॥ ૨૧૮ ॥
અ—સ્થાન, કાલ તથા ક્રમ સહિત શબ્દ તથા અર્થને અનુસારે મુદ્રાદિથી યુક્ત, અન્ય જીવાતા ભ્રમને પણુ નાશ કરાય તેવી રીતે, તેમજ શ્રદ્ધા સવેગને પ્રાપ્ત થાય તે રીતે ચૈત્યવંદનાદિ શુભ ક્રિયા કરવી. ૩૯૮
વિવેચન—સ્થાનવર્ડ–પરમાત્માનું ચૈત્યવંદન કરતા તેની જે વિધિ શાસ્ત્રમાં કહી છે તે પ્રમાણે ચાગ્ય રીતે શરીરના સંસ્થાનને વાળવું એટલે તેવા પ્રકારનું આસન કરીને, તેવા પ્રકારની મુદ્રા કરીને, પરમાત્માનું ચૈત્યવંદન ત્રણ
For Private And Personal Use Only
Page #637
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૫
તથા જડાયેલા અને થાય છે.
ખમાસમણ તથા શકસ્તવ સ્તવન સ્તુતિ કાર્યોત્સર્ગ વિગેરે કિયા પૂર્વક અનુષ્ઠાન કરવું. તે પણ ત્રણ કાલ એટલે સવાર બપોર અને સાંજે એમ ત્રણ સંધ્યા સમયે તે ક્રિયા કરવાની પ્રવૃત્તિ કરવી. તે પણ પ્રણિધાન દંડકાદિથી યુક્ત થઈને આવશ્યક સૂત્ર, આચારાંગ, ભગવતી, અનુગ, નંદિ વિગેરે સૂત્રમાં જણાવેલી વિધિને અનુસાર શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ થાય તથા અર્થવડે સેવ્ય સેવકનું એક રૂપ થાય તે ભાવ પ્રગટ થતો હોય, તેના ઉપયોગ પૂર્વક સૂવનું આદર ભક્તિ પૂર્વક જે મધુરતા અને શાંતિયુક્ત ઉચ્ચારણ કરવા પૂર્વક ચિત્યવંદન સ્તવન સ્તુતિ કરાય છે. આથી આત્મામાં ભક્તિરસ જાગે છે અને તે આત્માને આહાદજનક થાય છે. તેમજ સવર તથા વ્યંજનના યથાયોગ્ય સ્પષ્ટ ઉચ્ચારણ કરવાથી તે અનુષ્ઠાન માં સાથે જોડાયેલા અન્ય મનુષ્યને પણ સંમેહ–બ્રાંતિ નથી થતી પણ ભકિતરસને ઉલ્લાસ થાય છે. એટલું જ નહિ પણ આપણું શ્રદ્ધા પ્રીતિને વધારે કરે છે, તેમજ આત્મામાં અપ્રગટ રહેલી શ્રદ્ધા, પ્રીતિ, બહુમાનતાને પ્રગટ કરે છે. તેમજ સંવેગ એટલે સંસારના વૈષયક સુખને દુઃખરૂપે જાણી એક શિવ સુખની અભિલાષા પ્રગટરૂપે થાય છે, એટલે સંયમ
ચારિત્રની ભાવના પ્રગટ થાય છે, તેમાં આ પરમાત્માના ચિત્યવંદન, પૂજા, પ્રતિક્રમણને હેતુતા હોય છે. ૩૯૮
વિશેષ કહેવાનું છે તે જણાવે છે– प्रोल्लसदभावरोमाञ्चं, वर्धमानशुभाशयम् । अवनामादिसंशुद्ध-मिष्टं देवादिवन्दनम् ।। ३९९ ॥
તેમજ સમાજ
For Private And Personal Use Only
Page #638
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
અ—પ્રગટ રીતે સહજ ભાવથી વધતા જતા શુભ પિરણામરૂપ આશય જેના છે તેવા આત્માને દેવાધિદેવ વીતરાગ તથા પરમાર્થ સ્વરૂપના મેધ કરનારા ગુરૂજનને દેખતાં હૈ વડે રામાંચ ઉલ્લુસી આવે છે અને યથાાત વિગેરે મુદ્રાયુકત આવનામાદિક ભાવે વદનમાં શુભ ઉપયેાગ પ્રગટે છે, તેવું દેવાધિદેવનું વજ્જૈન ભવ્યાત્માને ઈષ્ટ મા આપનાર છે, તેથી તે પણ યાગજ કહેવાય છે. ૨૯૯
વિવેચન-પરમાત્મા તીર્થંકર દેવને દેખતાં સુંદર ભાવ પ્રગટે અને તે વડે ટુ યુક્ત શરીરના રામ સમૂહ કદંબ પુષ્પની પેઠે વિકસિત થાય, તેવા વધતા જતા શુભ આત્મપરિણામની ધારાના સમુહ જેમને પ્રગટે છે, તેવા મહાનુભાવ ભવ્યાત્માએનું દેવશ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યે અહુ આદર સત્કાર પૂર્વક અવનામન યથાત વિગેરે મુદ્રાયુક્ત વંદન, નમણુ, પૂજન, ગુણુ સ્તવન, સ્તુતિ કરણુરૂપ ચૈત્યવંદન વિગેરે શુભાનુષ્ઠાના સ્વર્ગ તથા માક્ષલાભરૂપ ઈલદાયક થાય છે, તેથી તે ક્રિયા અનુષ્ઠાન પણ અધ્યાત્મયોગજ છે તેમ આપણા પૂછ્યા માને છે. તે વાત આપણે પૂર્વે જણાવી
છે. ૩૯૯
હવે પ્રતિક્રમણનું સ્વરૂપ જણાવે છે प्रतिक्रमणमप्येवं सति दोषे प्रमादतः । तृतीयौषधकल्पत्वाद्, द्विसन्ध्यमथवाऽसति ॥ ४०० ॥
*
અ-એજ રીતે પ્રતિક્રમણ પણ પ્રમાદથી જો દોષ થયા હાય તેા ટાઢે છે, પણ જો દોષ ન થયેા હાય તા પણ
For Private And Personal Use Only
Page #639
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૭
બે વખત કરાતું પ્રતિક્રમણ ત્રીજા વૈદ્યના ઔષધ પેઠે અત્યંત કલ્યાણકારી થાય છે. ૪૦૦
વિવેચન–જેવી રીતે દેવવંદન, ગુરૂવંદન, ચિત્યવંદન, પૂજા કલ્યાણકારી થાય છે માટે ઈષ્ટ છે, તેવી રીતે છે આવશ્યક એટલે સામાયિક, ચઉવિસત્થા, (ાવીશ જિનવરની સ્તુતિરૂ૫) ગુરૂવંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, ને પચ્ચખાણ રૂપ બે વખત કરાતું અનુષ્ઠાનરૂપ ક્રિયા વિશેષ કરતા છતા આત્માને પ્રમાદથી એટલે શુદ્ધ ઉપગના અભાવથી પાંચ ઈર્યાદિ સમિતિ તથા ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતાને ન સાચવી હોય, તે કારણે દેષ થયા હોય તેને નાશ કરે છે તે અષ્ટ પ્રવચન માતારૂપ પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ અત્રે જણાવી છે તે આ પ્રમાણે છે –
માણવાજે, ફરવારે મિg યા મળત્તિત્તિ જયપુર ત ય છે ?
ઈસમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણ સમિતિ, ઉચ્ચાર પ્રસવણ મલમૂવ પારીઠાપન સમિતિ એ પાંચ સમિતિ, મનને સંક૯૫ વિક૯૫થી રેકવું તે મને ગુપ્તિ, જોઈ વિચારીને શુદ્ધ ઉપગ રાખી નિર્દોષ વચન બોલવા તે વચન ગુપ્તિ, કાયાથી જીવહિંસા ન થાય તેમ ઉપગ પૂર્વક શરીરને ક્રિયામાં જોડવું તે કાયગુપ્તિ. એ આઠ પ્રવચન માતાના પાલનમાં પ્રમાદથી દોષ લાગ્યા હોય, તેમજ પૂજ્ય ગુરૂ વિગેરેના વિનય, વૈયાવૃત્યમાં પ્રમાદરો ભંગ કર્યો હોય, તે કારણે અતિચાર લાગ્યા
For Private And Personal Use Only
Page #640
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮
હેય, તે સર્વ દે બે વખત સવાર અને સાંજે પ્રતિક્રમણ કરવાથી ક્ષય થાય છે. બીજા પક્ષે કહીએ તે તે પ્રતિક્રમણ કિયા અનુષ્ઠાન અપ્રમાદયેગે દોષ ન લાગ્યો હોય તે પણ ત્રીજા વૈઘના ઔષધની પેઠે હિતકર થાય છે, તે વાત આ પ્રમાણે જાણવી.
એક રાજાના યુવાન પાટવીકુમારને માટે રાજાએ દેશમાં પ્રખ્યાત એવા ત્રણ વૈદ્યોને બેલાવ્યા હતા. તેમાં પ્રથમ એક વૈદ્ય જણાવ્યું કે મારૂં ઔષધ કરવાથી વિદ્યમાન વ્યાધિને નાશ થાય છે, પણ વ્યાધિ ન હોય તે બીજી વ્યાધિને ઉભી કરે છે. રાજાએ જણાવ્યું કે સુતા સિંહને જગાડવારૂપ તમારા ઔષધનું પ્રયજન અમારે નથી. પછી બીજા વંદને પૂછતાં પિતાના ઔષધને વાપરવાથી વિદ્યમાન વ્યાધિને નાશ કરે છે. અને વ્યાધિના અભાવમાં બીજો ગુણ કે દોષ કરતું નથી. ઘીમાં ભસ્મ નાંખવા તુલ્ય તમારા ઓષધની પણ જરૂર નથી. હવે ત્રીજા વૈદ્યને પૂછતાં તે જણાવે છે કે મારૂં ઔષધ લેવાથી જે વિદ્યમાન રેત્ર હોય તેને વિનાશ ચાય છે. તેમજ રેવના અભાવ શરીરમાં રસાયણરૂપે લેહીમાંસની સારી રીતે વૃદ્ધિ કરે છે. રૂપ સૌન્દર્ય તથા શક્તિને વધારે છે. બલવીર્યને પણ વધારે છે. ત્યારે રાજાએ ત્રીજા વૈઘના ઓષધને સારું જાણી ઘણી પ્રશંસા કરી. કુમાર માટે તેની દવા કરાવી, કુમારને શક્તિવંત બનાવ્યો. તેવી રીતે પરમદેવ વીતરાગ પ્રણત ધર્મની આરાધના કરનારા ભવ્યાત્માને બે વખત સવાર અને સાંજે કરાતું પ્રતિકમણરૂપ શુભાનુષ્ઠાન દેષોનો નાશ કરે છે. અને દેષના અભાવમાં જ્ઞાન દર્શન
For Private And Personal Use Only
Page #641
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારિત્ર ગુણની વૃદ્ધિ કરે છે. ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થવાથી આત્મા કલ્યાણની પરંપરાને પામતા છતે મુકિતના શાશ્વતા સુખને સાદિ અનંત ભાવે ભક્તા બને છે. ૪૦૦
હવે આ વિષયમાં જે કચનીય છે તે જણાવે છે– निषिद्ध सेवनादि यत्, विषयोऽस्य प्रकीर्तितः । तदतद्भाव संशुद्धिः, कारणं परमं मतम् ॥४०१।।
અર્થ–-જે આચરણાને નિષેધ કરાયો હોય તેની જેટલા અંશે આસેવના થાય તેટલા અંશે અતિચાર લાગે તે વાત પ્રસિદ્ધ છે, તેવા અતિચારની શુદ્ધિ માટે જે કિયા અનુષ્ઠાન કરાય એટલે જે પરમ કારણ ગણાય તે પ્રતિક્રમણ કહેવાય છે. ૪૦૧
વિવેચન–જે જે વિષયે સેવવાને શિષ્ઠ પુરૂષોએ નિષેધ કર્યો હોય, તેની આસેવના કરવી તે દેષરૂપ છે એટલે તેથી અતિચાર લાગે છે, કહ્યું છે કે-- "पडिसिद्धाणं क रणे, किच्चाणमकरणे पडिक्कमणं । असदहणे अतहा-विवरीयपरूवणाए अ॥"
જે કિયા અનુષ્ઠાનને નિષેધ કરેલ હોય તે કરવું તે પાપ રૂપ છે. (૧) તેમજ જે ક્રિયા અનુષ્ઠાન કરવાની જરૂર હાય, પરમાત્માની આજ્ઞા હોય તે ન કરાય તે પણ પાપરૂપ છે. (૨) તેથી બંનેમાં અતિચાર દેષ લાગે છે. તેથી તે પાપને દૂર કરવા પ્રતિક્રમણ કરવું. અને જિનેશ્વરના વચનમાં અશ્રદ્ધા રાખવી તે પણ પાપ જ છે. (૩) અને પરમાત્માની
For Private And Personal Use Only
Page #642
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૦
આજ્ઞાથી વિરૂદ્ધ પ્રરૂપણા કરવી તે 'સારની ભયકર વૃદ્ધિ માટે થાય છે. (૪) આવી રીતે શાસ્ત્રમાં કહેલા સદ્ અનુષ્ઠા નને નહિં આચરવાથી, નિષેધ કરેલા અનુષ્ઠાન રૂપ કાર્યને કરવાથી, ઉપર જણાવેલા દાષા લાગે છે. તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણના વિષય કહેવા છે, કારણ કે તહેતુ ભાવથી પ્રતિક્રમણુ કરવાથી દોષના ક્ષય થાય છે, સમ્યગ્ દનની શુદ્ધિ થાય છે, ગુસેવા અને જ્ઞાનમાં આદર થાય છે, વીત રાગ પરમાત્માના દર્શન, સેવા અને પૂજામાં પ્રેમ અને તેમના ગુણા પ્રત્યે મનમાં આહ્લાદ થાય છે, સર્વ જીવાનુ રક્ષણ કરવા રૂપ દયાભાવ પ્રગટે છે, સમ્યકત્વની શુદ્ધિ થાય છે, તથા પ્રમાદયોગે ચારિત્રમાં અકસ્માત્ દાષાનું સેવન થવાથી અતિચાર રૂપ દોષા લાગેલા હોય તે પાપથી પાછા રવા રૂપ, દોષના પશ્ચાતાપરૂપ, આલેચનારૂપ પ્રતિક્રમણથી ભાવરૂપ આત્મપરિણામની શુદ્ધિ થાય છે, તેજ પ્રતિક્રમણ આત્મ શિદ્ધના પરમ હેતુ થાય છે, તે કારણે તે અધ્યાત્મ ચેાગરૂપ છે, એમ પરમ ગુરૂએના મત છે. ૪૦૧
મૈત્રી વગેરે ચાર ભાવનાઓનું વર્ણન કરે છેઃ— मैत्रीप्रमोदकारुण्य- माध्यस्थ्य परिचिन्तनम् | सत्वगुणाधिकक्लिश्यमानाऽमज्ञाप्यगोचरम् ||४०२||
અ—મૈત્રી, પ્રમાદ, કરૂણા, માધ્યસ્થ્ય ભાવનું ચિતવન સત્ત્વ પ્રત્યે, ગુણમાં અધિકતાવંત પ્રત્યે, દુ:ખથી પી. ડાતા પ્રત્યે તથા મૂર્ખાએ પ્રત્યે અનુક્રમે ચાર ભાવ વિચારવા તે પણ અધ્યાત્મ ચાગ કહેવાય છે. ૪૨ વિવેચન---(૧) મૈત્રી ભાવના એટલે સર્વ પ્રાણીએ
પ્રકારના
For Private And Personal Use Only
Page #643
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૧
પ્રત્યે બંધુત્વ ભાવ પ્રગટ કરવો, તે પ્રાણીઓનું હિત ચિતવવું. (૨) પ્રમાદ ભાવના—આપણા કરતાં ગુણમાં જે અધિક હોય તે અરિહંત, સ્રિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ વિગેરે મહા પુરૂષાનાં દર્શન, પુજા, ગુણની સ્તવના કરતાં આત્માને આહ્લાદ થાય તે પ્રમાદ ભાવના. (૩) કારૂણ્ય એટલે પૂર્વના પાપાયથી શરીર તથા મનની અનેક વ્યાષિસ્માથી પીડાતા પ્રાણીઓ ઉપર તેએના ઉદ્ધાર અર્થે જે પ્રવૃત્તિ કરવી તે કરૂણા ભાવના. અજ્ઞાન, મિથ્યાત્વ તથા અવિરતિથી સસારમાં ચાર ગતિની ચેારાસી લાખ યોનિમાં ભ્રમતાં અવાચ્ય તીવ્ર દુ:ખે ભાગવતા જીવેને સમ્યગૂદન જ્ઞાન ચારિત્ર ગુણ ખીલે, સર્વ કર્મના ક્ષય કરી પરમાત્મ સ્વરૂપને ભજનારા થઈ પરમાનંદને પામે તા સારૂં. આવી ભાવ કરૂણાને ભાવવી તે કરૂા ભાવના. (૪) માધ્યસ્થ્ય એટલે રાગ દ્વેષના અભાવવાળા પરિણામા રાખીને આ જગતમાં અજ્ઞાન તથા મિથ્યાત્વ, અવિરતિ અને કાયના યોગે હિંસા કરનારા, અસત્ય ખેાલનારા, વ્યભિચાર તથા ચેરી કરનારા, ધર્મી` આત્મા પ્રત્યે ઋષ કરનારા, ધી આમાએને શારિરીક તથા માનસિક પીડા કરનારા અજ્ઞાનીઓ, ઉપદેશ તથા ઉપદેશક પ્રત્યે પણ દ્વેષ, મચ્છર વધુ અનેક મારકુટ રૂપ ઉપસગ કરનારા આત્માઓને જોઈ તેમને ઉપદેશ કરવા પ્રવૃત્તિ કરતા છતાં, ઉપદેશ ન લાગવા • છતાં પણ સદા માધ્યસ્થ્ય ભાવના ધરનારા આત્માએ અધ્યાત્મ યોગીએ સમજવા. એટલે એ ચાર ભાવના પણ અધ્યાત્મ યોગનું અંગજ કહેવાય છે. ૪૦૨
આ વિષયમાં જે વિશેષ કથનીય છે તે જણાવે છે;——
For Private And Personal Use Only
Page #644
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૨
विवेकिनो विशेषेण, मवत्येतद्यथागमम् । तथा गम्भीरचित्तस्य, सम्यग्मार्गानुसारिणः ॥ ४०३ ॥
અર્થ-આ ચાર ભાવનાની સેવાના કરનારા વિવેકી આત્માઓ જે ગંભીર મનવાળા હોય છે, તેમજ સમ્યગૂ રીતે ધર્મમાર્ગને અનુસરનારા હોય છે, તેઓમાં આગમની આજ્ઞાને અનુસરણ કરવાથી વિશેષ પ્રકારે અધ્યાત્મ યોગ પ્રગટે છે. ૪૦૩
વિવેચન—ઉપર જે જણાવી તે મૈત્રી આદિ ચાર ભાવના જેઓ સદ્ વિવેકથી કરવા એગ્ય અને ન કરવા ચોગ્ય કાર્યોને વિભાગ પારમાર્થિક વિવેકથી સમજ્યા હોય, એટલે સત્ય પરમાર્થનું સાચું જ્ઞાન જેઓએ મેળવ્યું હોય છે, તે આત્માઓમાં આ મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યચ્ય રૂપ ભાવના કે જે ઉપરના લેકમાં લક્ષણે વહે. જણાવી છે, તે ભાવના વિશેષ પ્રકારે પ્રગટ થયેલી હોય છે. તેથી જેમ આગમ શાસ્ત્રોમાં અધ્યાત્મ ભાવનું સ્વરૂપ જેવી રીતે જણાવ્યું છે, તે અનુસાર તેવા ભાવને ઓળંગ્યા વિના એટલે એ ચાર ભાવના યુક્ત આત્મા સદા સ્વગુણ ગવેષણમાં પ્રવૃત્તિ કરે છે. કારણ કે જે જીવાત્માઓ આ ચાર ભાવનાથી રહિત હોય છે, તેમનામાં અધ્યાત્મવેગ પ્રવેશ નથી કરતા. તેમજ ચાર ભાવનાનંત આત્મા અત્યંત ગંભીરતાવાળા હોય છે, તેઓ હર્ષ વા શોક પ્રસંગમાં પણ મનના વિકાર નથી થવા દેતા, તેથી જ તેઓ સાચા ધર્મ માર્ગને અનુસરનારા એવા માર્ગોનુસારી અને મેક્ષમાર્ગના સ્થાનરૂપ
For Private And Personal Use Only
Page #645
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૩ જ્ઞાન દર્શન ચારિત્રને સારી રીતે અનુસરનાશ અધ્યાત્મ યેગીઓ હોય છે. ૪૦૩
હવે તે વાતને સંપૂર્ણ કરતાં જણાવે છેएवं विचित्रमध्यात्म-मेतदन्वर्थयोगतः।। आत्मन्यधीतिसंवृत्ते, ज्ञेयमध्यात्मचिन्तकैः ॥४०४॥
અર્થ–એવી રીતે અનેક પ્રકારવાળું અનુસરવા ગ્ય અર્થવાળું આ અધ્યાત્મ સ્વરૂપ છે, જે વિચારણને સમજવા પ્રવૃત્તિ થાય તે અધ્યાત્મ અથવા આત્મ સ્વરૂપમાં રમણતા વા સ્થિરતા કરાય તે અધ્યાત્મ કહેવાય એમ મેંગ શાસ્ત્રના. વિચારકે જણાવે છે. ૪૦૪
વિવેચન–એ પ્રકારે પૂર્વે કહેલા ન્યાયની યુક્તિથી અધ્યાત્મગ કે જે વિચિત્ર-આશ્ચર્યજનક હોવા છતાં અનેક પ્રકાર છે, એમ આવશ્ય માનવું. કારણ કે અવયાર્થ કરતા-. શબ્દની સંધિ-વિગ્રહ કરતા તેના ગર્ભમાં રહેલા અર્થને વિચાર કરીએ ત્યારે અનેક અર્થનો અનુભવ થાય છે. તે આવી રીતે–આત્મામાં એટલે જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય, ઉપગ અને તપ વિગેરે ગુણ રૂ૫ મર્મો રહેલા છે તે આત્મા અધિષ્ઠાન કરનારે હોવાથી ગુણોને આધાર થયે, તે કારણે ગુણેને જે વિચાર કરે તે અધ્યાત્મ કહેવાય. આવી રીતે તે આત્માની સાથે રહેનારા, અથવા આત્માથી અભિન્ન રીતે રહેલા, અથવા આત્માની સાથે યાવત્ ભાવી રહેલા જે ગુણે વા ધર્મો વા. સ્વભાવની મિમાંસા એટલે વિચારણા કરવી તે અધ્યાત્મ
For Private And Personal Use Only
Page #646
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણવું. એમ અધ્યાત્મ એગના અભ્યાસીઓ–ભાવગીઓ જણાવે છે, ને કહે છે કે આત્માના સ્વરૂપનું અભેદભાવરૂપે જે ચિંતવન, મનન થાય તે ભાવાધ્યાત્મયોગ જાણ. ૪૦૪
હવે નો છેલ્લો ભેદ વૃત્તિ સંક્ષય છે તેનું વિવરણ કરતાં જણાવે છે કે –
भावनादिनयाभ्यासाद्, वणितो वृत्तिसंक्षयः ।। स चात्मकर्मसंयोग-योग्यताऽपगमोऽर्थतः ॥ ४०५ ॥
અર્થ–-ભાવનાદિ ત્રણ યુગના અભ્યાસથી જેનું વર્ણન સંક્ષેપથી કરાયું છે તે વૃત્તિ સંક્ષયગ સિદ્ધ થાય છે, તેને અર્થ વિચારતા આત્માની કર્મબંધની જે અનાદિની યેગ્યા છે, તે જયારે દૂર થાય, ત્યારે વૃત્તિ સંક્ષયાગની પ્રાપ્તિ સિદ્ધ થાય છે, એમ જાણવું. ૪૦૫
વિવેચન–અધ્યાત્મયોગ સમ્યગદર્શન તથા જ્ઞાનથી યુક્ત હોય છે. તેવા અધ્યાત્મ યેગીએ અનુક્રમે ભાવનાયોગ ત્યાર પછી ધ્યાનયોગ અને સમતાયોગ એમ ત્રણ યોગને અભ્યાસથી પ્રાપ્ત કરે છે. એટલે સામાયિક, પૌષધ, પ્રતિકમણ, શ્રાવકના બાર અહિંસાદિ વ્રત પાલતા અને સાધુના ગુણેથી યુકત પંચ મહાવ્રત પાળતા, ઉપસર્ગ પરિષહાને જીવતા, મિત્રી આદિ ભાવના ભાવતા, બાહ્ય તથા અત્યંતર ભાવે તપ કરતા, ધર્મ તથા શુકલ ધ્યાનનો અભ્યાસ કરતા, ધ્યાનયોગ સિદ્ધ થાય અને જગતના સર્વ જીવાત્મા પ્રત્યે, શત્રુ મિત્રને સમભાવે જોતાં શમતા પ્રાપ્તિ થાય. એમ ત્રણ મેંગેને અભ્યાસ કરતા સિદ્ધ થાય છે. એ વાત આ યોગ
For Private And Personal Use Only
Page #647
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०५ શાસ્ત્રમાં જણાવી છે. હવે યોગને પાંચમો ભેદ વૃતિ સંક્ષય કહીએ છીએ. તે વૃત્તિ સંક્ષય એટલે આત્માથી કર્મ બાંધવામાં હેતુરૂપે થનારી ચિત્તની રાગદ્વેષમય વૃત્તિ, અથવા ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, અજ્ઞાન, અત્રત અપ
ચ્ચખાણ રૂપ કિલષ્ટતાવાલી વૃત્તિને નાશ ધર્મ શુકલ ધ્યાનએને કર, તેના અર્થે અનેક પ્રકારના તપજપ, ધ્યાન કરવા, મનના સંકલ્પ વિકલ્પને નિગ્રહ કરે, અનાદિ કાલથી આત્માની સાથે લાગેલા કર્મને લય કરવા અપૂર્વ પુરૂષાર્થ કરવો વિગેરે ભાવના, ધ્યાન અને સમતા કેગના સતત અભ્યાસના બલથી કર્મ બંધનની યોગ્યતા રૂપ જે બીજ છે તેને નાશ થાય તેવી મનની જે પ્રવૃત્તિ બાહ્ય દષ્ટિના ત્યાગથી આત્માની પરમાત્મ સ્વરૂપમાં અભેદરૂપ જે વૃત્તિ થવી–આત્માથી કર્મને નાશ કરી સ્વયં પરમાત્મા રૂપે થવું, તે વૃત્તિ સંક્ષય યોગ પરમાર્થ વિચારણા યોગે કહેવાય છે. ૪૦૫
આ વાતને ભાવતા–વિચારણા કરતાં જણાવે છે– स्थूलसूक्ष्मा यतश्चेष्टा, आत्मनो वृत्तयो मताः । अन्यसंयोगजाश्चैता, योग्यताबीजमस्य तु ॥ ४०६ ॥
અર્થ–સ્થૂલ તથા સૂક્ષમ એવો આત્માની જે ચેષ્ટા થવી તે વૃત્તિઓ-પ્રવૃત્તિઓ કહેવાય છે, તે વૃત્તિઓ અન્ય સંયોગથી ઉપજેલી હોય છે. માટે તે બાહ્યા વૃત્તિ કહેવાય છે. આવી વૃત્તિનું જે ઉપજવું તે અનાદિ અશુભ વૃત્તિ કે જે કર્મબંધની યોગ્યતા રૂપ બીજ તેમાં હેતુ રૂપે રહેલું હોય છે. ૪૦૬
For Private And Personal Use Only
Page #648
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૬ વિવેચન-સ્થૂલ એટલે બહારથી દેખાય તેવી તથા સૂક્ષમ એટલે જે વૃત્તિનું યથાર્થ જ્ઞાન ન થાય તેવી એમ બે પ્રકારની ક્રિયા આત્મામાં થાય છે. તેમાં સ્કૂલ એટલે મેટી ક્રિયા-ગમનાગમન, હલનચલન રૂપ ક્રિયા શરીર વડે થાય છે તથા સૂક્ષ્મ એટલે ઝીણી ક્રિયા પણ શરીર સંબંધિ છે, કે જે શ્વાસોશ્વાસ વિગેરે ક્રિયા રૂપ ચેષ્ટા ને કારણે થાય છે, અથવા જે જીવાત્માઓને આત્માના અસંખ્ય પ્રદેશને શરીરના વિભાગમાં અનુક્રમે ફરવા રૂપ જે ક્રિયા થાય છે, તે બધા આત્માના વ્યાપાર એટલે આંતરીક સૂક્ષમ વૃત્તિઓ કહેવાય છે. તેમાં મન વચન કાયાવડે કરાતી શુભ કિયા પુન્યના હતભ્રત થાય છે, તેમજ અશુભ ક્રિયા પાપના હેતુભૂત થાય છે. આવા શુભાશુભ કર્મની ક્રિયા જીવાત્મા ને અનાદિ કા લથી થયા કરે છે, તેથી કને બંધ થાય છે. તે કર્મ આત્માના સ્વરૂપમય નથી પણ પુદ્ગલની વણારૂપ છે. તેનો આત્મા સાથે આજ કાલને આહિરૂપ સંબંધ નથી પણ અનાદિ કાલનો પરંપરાગત સંબંધ છે. એક વખતે કર્મ ભગવતા શુભાશુભ અધ્યવસાયવડે નવાં બંધાય, તે ભેગવતાં બીજા બંધાય, આમ પ્રવાહથી અનાદિ કાલથી પરંપરાગત જીવાત્માને કર્મ સાથે સંબંધ થયેલ છે, તે પણ તે કર્મ આમાથી પર–અન્ય જ છે. કમનું સ્વરૂપ જીવને ચાર ગતિ ચોરાસી લાખ યોનિમાં ભમાડવાનું કાર્ય કરે છે. તે કર્મ બંધનની યોગ્યતા વડે રાગદ્વેષ આદિ કષાય તેજ એને કર્મબંધનું બીજ–ઉપાદાન કારણ થાય છે. જ્યારે તે યોગ્યતારૂપ બીજ આત્માથી જેટલા અંશે નાશ પામશે ત્યારે તેટલા અંશે નવા કમને અભાવ ભવ્યાત્માને થશે, તેજ
For Private And Personal Use Only
Page #649
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૭
સાથે જુના કર્મ પણ અનુક્રમે ક્ષય થતાં મેક્ષની યોગ્યતા સહજ ભાવે પ્રાપ્ત થાય છે. ૪૦૨ - અહિં વિપક્ષ એટલે યોગ્યતા ન માનીએ તે દેષ આવે તે જણાવે છે –
तदभावेऽपि तद्भावो, युक्यो नातिमसगतः । मुख्यैषा भवमातेति, तदस्या अयमुत्तमः ॥ ४०७॥
અર્થ–આત્મામાં કર્મબંધની યોગ્યતાના અવમાં જે અન્ય કમને સંયોગ યોગ્ય છે તે તેથી અતિવ્યાપ્તિ દેષને પ્રસંગ આવશે. મુખ્ય રીતે તે યોગ્યતા તેજ ભવની માતા છે તેવું જ્ઞાન તેજ ઉત્તમ છે. ૪૦૭
વિવેચન–તેવા પ્રકારની આત્માની કર્મબંધન માટે રાગદ્વેષમય બીજ રૂપ જે ગ્યતા છે, તેને અભાવ માનીએ તે કર્મને બંધ કેવી રીતે થાય? સંસારમાં ભ્રમણ કેવી રીતે ઘટે? માટે તે વાત બંધ બેસતી નથી, કારણ કે અતિપ્રસંગઅતિવ્યાપ્તિ દોષ આવે છે. જે ગ્યતાને સંસાર ભ્રમણમાં કારણ ન માનીએ તે સિદ્ધોને ચેગ્યતાને અભાવ હોવા છતાં ફરીને સંસારમાં આવવું પડે, તેથી અલયમાં લક્ષણ રૂપ સાધ્યનું રહેવાપણું આવે, માટે જ્યાં કર્મબંધની જે યેગ્યતા હોય, ત્યાં સંસારનું ભવભ્રમણ હોય, અને જ્યાં યોગ્યતા ન હોય ત્યાં ભવભ્રમણ ન હોય. આ યોગ્યતા છે તેજ સંસારનો મુખ્ય હેતુ છે, ઉપાદાન કારણમય બીજરૂપ આ ગ્યતા છે, એટલે આત્માને અન્ય કર્મદલને સંગસંબંધ થવામાં ઉપાદાન કારણ હોવાથી મુખ્ય ન્યાયથી
For Private And Personal Use Only
Page #650
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારીયે તે તે ગ્યતા તેજ ભવ–સંસારની માતા છે, તે કારણે ભવજનની રૂ૫ અન્ય કર્મદલના સંગની યેગ્યતારૂપ રાગદ્વેષમય માયાથીજ કર્મબંધન થાય છે. જે માયારૂપ માતા ન હોય તે તેના પુત્રરૂપ કર્મબંધના નિમિત્ત કારણ રૂપ મુદ્દગલ સંબંધની ઉત્પત્તિને પણ અભાવ હત. તેથી માતારૂપ ગ્યતા અને કર્મલને આત્મા સાથે કાર્ય કારણ ભાવને અનુપચરિત–સંબંધ છે. ૪૦૭
તે વાતને પ્રગટ કરતા જણાવે છે– पल्लवाधपुनर्भावो, न स्कन्धापगमे तरोः। स्यान्मूलापगमे यद्वत्, तद्भवतरोरपि ।। ४०८ ॥
અથવૃક્ષના સ્કંધને નાશ થવાથી પાંદડાં પુષ્પનું ઉત્પન્નત્વ બનતું નથી, તેવી જ રીતે સંસાર વૃક્ષના મૂળભૂત રાગષ નાશ થતાં ભવ પરંપરાને નાશ થાય છે. ૪૦૮
વિવેચન–જેવી રીતે વટવૃક્ષ વિગેરે વૃક્ષના સ્કંધથડ મૂલને ઉશ્કેદ કરવામાં આવે એટલે કાપી નાંખવામાં આવે તો તે વૃક્ષના ફળ, ફૂલ પાંદડાંરૂપ અવયને નાશ થાય છે, તેમજ પુનર્ભવ એટલે ફરીને તે વૃક્ષને નવા શાખા, ડાલ, પાંદડાં, પુષ્પ, ફળ વિગેરે થતા નથી, કારણ કે તે વૃક્ષને જન્મ આપવામાં ઉપાદાનતા રૂપ શકિત રહેતી નથી. તેવી જ રીતે સંસારરૂપ ભવ પરંપરામય જે વૃક્ષ છે, તેનાં કંદ, મૂલરૂપ મેહનીય કર્મમય રાગદ્વેષનો જે ઉછેદવિનાશ કરવામાં આવે તે શાખા રૂપ ચાર ગતિ, કાળારૂપ ચેરાસી લાખ જીવાનિ, પાંદડારૂપ ભવ પરંપરા, ફૂલરૂપ કર્મબંધન એગ્ય વિચારણ, તેના ફળ, પુષ્પ, પાંદડાં, શાખારૂપ
For Private And Personal Use Only
Page #651
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૯ આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, શોક, ભય, પરાધિનતા, જન્મ, વૃદ્ધત્વ અને જરા વિગેરે ભવ પરંપરાને પણ અભાવ થઈ જાય છે, કહ્યું છે કે– ___“मूलानुच्छेदे कन्दोच्छेदे कृतेऽपि न पल्लवादीनामत्यन्तमुच्छेदो, मूलावष्टम्भेन पुनर्भावसम्भवात् ।।”
જે વૃક્ષનું મૂલ ન દાયું હોય તે, અને થડ, ડાળાં, શાખા વિગેરે છેડાયા હોય તે પણ મૂલ કાયમ હેવાથી ફળ, કુલ વિગેરેને પુનર્ભાવ-ફરીને પાંગરવાને સંભવ રહે છે. તેવી જ રીતે જીવે તપ, જપ, વ્રત, પચ્ચખાણ, આતાતાપના કરીને નરક, તિર્યંચ ગતિરૂપ ભવને કદાપિ નાશ કર્યો હોય, પરંતુ ભવ-સંસારના વિષય વિકારેના વેદવારૂપ કર્મના બંધનના હેતુભૂત રાગ, દ્વેષ, મોહ, માયારૂપ ભૂલો ઉચ્છેદ ન કર્યો હોય ત્યાં લગી નારક, તિર્યચ, દેવ, મનુખ્યરૂપ ભવની પરંપરાને ફરીથી ઉત્પાદ થાય છે. પરંતુ તેવા પ્રકારના ભવપરંપરાના બીજ ભૂત કર્મબંધનતાની યોગ્યતારૂપ મૂલ–બીજને સર્વથા ઉચછેદ કર્યો હોય તો ભવને ઉચછેદ થાય છે એટલે ગ્યતારૂપ મૂલ અથવા બીજ નષ્ટ થયે ભવ પરંપરા નષ્ટ થાય છે. ૪૦૮
હવે આ ઉપર જણાવેલા દષ્ટાંતવડે દાર્ણતિક ભાવને પ્રગટ કરતા જણાવે છે–
मूलं च योग्यता ह्यस्य विज्ञेयोदितलक्षणा । पल्लवा वृत्तयश्चित्रा, हन्त तत्वमिदं परम् ॥४०९॥
For Private And Personal Use Only
Page #652
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૦ અર્થ-જેમ વૃક્ષનું મૂલ વૃક્ષની વૃદ્ધિને હેતુ છે, તેમ કર્મબંધનની એગ્યતા એજ સંસારરૂપ વૃક્ષનું મૂલલક્ષણ રૂપે જાણવું, વિચિત્ર મનની વૃત્તિઓ પાંદડા જાણવાં, આવું સંસારનું પરમ તત્વ જાણવું. ૪૦૯
વિવેચનઆ સંસાર રૂપ મહાન વડવૃક્ષ છે, તેનું મૂલ એટલે વૃક્ષની જીવન નિર્વાહિકા રૂપ નાડી મૂલમાં રહેલી છે, તેમ આ નારક, તિર્યંચ, નર, દેવ રૂપ ભવપરપરા રૂપ વડ વૃક્ષનું મૂલ-ઉપાદાન કારણુ (નિયાયિક મતે' સમવાયી કારણ) તે જીવમાં રહેલી ભવવૃદ્ધિની યોગ્યતાજ છે, તે યોગ્યતાનું લક્ષણ રાગ દ્વેષ રૂપ મેહનીય કર્મ દલની ભયંકર ગાંઠજ છે, તે વાત પૂર્વે જણાવી છે. તે વૃક્ષ જેમ પલવને સમુદાય હાય છે તેમ આ સંસાર વૃક્ષને સજીવન રાખનારી જીવાતમાની મન વચન કાયા વડે કરાતી ક્રિયા-વ્યાપાર રૂપ વિચિત્ર પ્રકારની જુદી જુદી જાતની અનેક વૃત્તિઓ રૂપ પરિણામો છે તેમ જાણવું. તે જ સંસાર રૂપ વૃક્ષને અનંત કાલથી જીવન આપે છે. તેમજ ફળ, ફૂલ અને તેના સ્વાદ રૂપ રસ આપનારા ઉદયમાં આવેલા કેમના વિપાકે જાણવા. તે વાત પણ પૂર્વે કહેવાઈ ગઈ છે. આવી રીતે સ્થિર મન કરીને પરમાર્થ ભાવને વિચારો તે પરમ તત્વ છે. ૪૦૯
આથી જે વાત સિદ્ધ થાય છે તે જણાવે છે – उपायोपगमे चास्या, एतदाक्षिप्त एव हि । तत्त्वतोऽधिकृतो योग, उत्साहादिस्तथाऽस्य तु ॥४१०॥
For Private And Personal Use Only
Page #653
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ– આ યેગ્યતાના ઉપાય જાણવામાં પણ તેની ચગ્યતાને જ કારણુતા રહેલી છે. તે કારણ તેજ આ અધ્યા
ત્મ રૂપ ગજ તાવિક છે, તે સંબંધી ઉત્સાહ તેજ કર્મનાશની યોગ્યતાનું પુષ્ટ કારણ સાથ છે. ૪૧૦
વિવેચન-જીવાત્માથી થવા યોગ્ય હોય તેવા સર્વ કાર્યોમાં તે જીવાત્માની યોગ્યતા તેજ મુખ્ય હિતુ રૂપ ઉપાય છે, એવું તત્વ સર્વ પંડિતાએ સ્વીકા છતે આ યોગ્યતાનું સ્વરૂપ-લક્ષણ કેવું છે ? તે જાણવું જોઈએ. એટલે ગ્યતા તેજ જીવાત્માની સેવા પ્રકારની - ભવિતવ્યતા રૂપ વિપાકતા એટલે જીવાત્માની તેવા પ્રકા રના પૂર્વ ઉપાર્જન કરેલા કર્મના તેવા પ્રકારના ઉદય માટે દેશ, કાલ, પ્રયત્ન, સ્વભાવ, સહાયક વિગેરે અનુકુલ સર્વ સામગ્રીને મળવાને સંગ તે રૂપ યોગ્યતા તત્વથી-પરમાર્થ વૃત્તિથી સમજવી. આવા પ્રકારના તાત્મિક જ્ઞાન–વસ્તુ સ્વરૂપને જે યથાર્થ બંધ કરવાની જીવાત્માની એક બીજી પણ યોગ્યતા છે, એટલે આત્માને ભવ્યત્વ સ્વભાવ તેવા તત્ત્વજ્ઞાનની યોગ્યતાને પ્રગટવામાં ઉપાદાન કારણે થાય છે, એટલે રૂચિ-શ્રદ્ધા-ઉત્સાહ, પુરૂષાર્થને પ્રગટાવે છે, તેજ પરમાર્થથી અહિં અધ્યાત્મ યોગ તે ભવ્યાત્મામાં વતે છે, તેમાં તેવા પ્રકારની ભવ્યતાને વિશેષ રૂપે હેતુતા સમજવી. તે હવે છતે ઉત્સાહ-ઉલ્લાસ વિગેરે બીજા પણ શુભ નિમિત્તની જરૂર છે તે આગળ કહેવાશે. તે આ અધ્યાત્મગની પ્રાપ્તિમાં ઉપાદાન રૂપ છે. ૪૧૦
અધ્યાત્મ યોગમાં ઉત્સાહ આદિને કારણુતા છે, તે
For Private And Personal Use Only
Page #654
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
વાત ઉપર કહી. હવે ઉત્સાહ આદિની વાત જણાવતાં કહે છે કેઃ
उत्साहानिश्चयाद्वैर्यात्, संतोषात्तच्चदर्शनात् । मुनेर्जनपदत्यागात्, षद्भिर्योगः प्रसिध्ध्यति ॥ ४११ ॥
અ—મુનિઓએ જ્ઞાન દર્શન ચારિત્ર યોગને અભ્યાસ કરવા માટે પ્રથમ ઉત્સાહ-હોંશ રાખવી, નિશ્ચય પણ કરવા, તે કાર્ય માં ધૈય–ધીરજ રાખવી, સતાષ રાખવા અને તત્ત્વાની શ્રદ્ધા રૂપ દર્શન કરવું, તેમજ પશુતાના પરિચિત દેશ ગામના પરિચય ત્યાગ કરવા જોઇએ. એમ છ વસ્તુના ઉપયોગ રાખનારને યોગ મા પ્રાપ્ત
થાય છે. ૪૧૧
વિવેચન—આત્માના સ્વરૂપ-લાભના અથી એવા મુનિવરોએ યોગના અભ્યાસની આવશ્યક્તા અવશ્ય સ્વીકારવી જોઇએ. આ યોગની પ્રાપ્તિ માટે ઉત્સાહ એટલે આત્મખલ વીય ને વિકસાવવુ જોઈએ, વીના ઉલ્લાસથી ચેાગમાગ માં ગમન થાય છે, પણ કાયરથી કે સુખ શીલીયાથી તેથી દુ:સાધ્ય પ્રવૃત્તિ નથી કરાતી, (૧) તે ચેગમાર્ગમાં પ્રવેશ કરતા પૂર્વ કાલમાં તેના અનુષ્ઠાનાને એકાગ્ર ભાવે સિદ્ધ કરવાના નિશ્ચય કરવા એટલે
""
" कार्य साधयामि वा देहं पातयामि || આરભેલ ચેાગકા ને સિદ્ધ કરવુ જ છે. હું પડે કે મરણ થાય તેની બીક મારે નથી રાખવી, આવો ઢ નિશ્ચયતાના એકતા ભાવે જે પરિણામ થાય તેવા મનુષ્ય-યોગીઓથી
For Private And Personal Use Only
Page #655
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૩
ચેગની પૂર્ણ સિદ્ધિ થાય છે. (૨) ત્રીજું ચેાગના અભ્યાસીઓએ ધીરજ ( ધૈર્ય ) ધરવી જોઇએ. આવા યોગમાર્ગોમાં અનેક વિઘ્ન પણ આવે છે, ઉપસ અને પરિહા પણ આવે છે, દેવ, દાનવ, ગાંધર્વી તરફથી અનેક લાલચે પણ આડી આવે છે; પરંતુ આપણે તેવી દીવ્ય ભાગાદિની લાલચને ત્યાગ કરી જે પ્રતિજ્ઞા કરી છે, તેમાં જરા પણુ મનને ચંચળતાવાળું ન કરવું. હજારો વિઘ્નો આવેલાં ડાય તે પણ સ્થિરતા એટલે ધીરજ રાખવી. *ષાય, ક્રોધ, માન, માયા, ઢાલના ત્યાગ કરવા. (૩) ચેાથું સતાષ રાખવા એટલે આહાર, વસ્ત્ર, પાત્ર વિગેરેની અનુકુલતા ઓછી હાય તા પણ જે હોય તેટલામાંજ સતાષ રાખવા, આત્મામાંજ રમણતા કરવી, બહારની અનુકુલતા કે પ્રતિકુલતામાં હ` શાક ન ધરવે, તે વડે યોગમાર્ગોમાં પ્રવેશ કરાય છે. (૪) પાંચમુ તત્ત્વદર્શીન એટલે જગતના જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, અંધ, નિર્જરા અને મેક્ષ વિગેરે પદાર્થોના લક્ષણા અને સ્વભાવનું યથાર્થ જ્ઞાન શ્રદ્ધા પૂર્વક થાય, તેવી સ` પદાર્થોના સ્વરૂપ-ખાવથી હું કાણુ અને મારૂં શુ? એવા સ્વપરના વિવેક કરવેા. પર તે પારકુ છુ, તેને અને આત્માને પરસ્પર કયા સંબંધ, જે સંબંધ આપણે દેખીએ છીએ તે સત્ય છે કે ઉપચારીક છે, તે સબંધ કયા હેતુઓથી છે, તે સંબંધ રાખવા ચેાગ્ય છે કે છેડવા ચેાગ્ય છે ? કેવી રીતે તે ફ્રુટ તેવી તેવી વસ્તુતત્ત્વની જે મીમાંસા કરવી તેના વિવેકથી સ્વ એટલે આત્મા, પર એટલે આત્માથી અન્ય સર્વ ચેતન અચેતન પદાર્થાના વિવેક કરાય, તે આત્મદર્શન આત્માના
+
For Private And Personal Use Only
Page #656
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપની શ્રદ્ધા, પરમાત્માના ઉપદેશમાં શ્રદ્ધા અને તે વડે. વસ્તુ તવને જે નિર્ણય થાય તે આત્મ તત્ત્વ દર્શન કહેવાય છે. આવા આત્મતત્વ દર્શનથી એગમાં પ્રવેશ કરાય છે. (૫) છઠ્ઠ મુનિઓએ જનપદ એટલે દેશને ત્યાગ કરવો એટલે જે પ્રવૃત્તિથી સંસારની એટલે જન્મ, મરણ, શેક, રોગ વિગેરે કર્મબંધન માં હેતુભૂત થાય તેવી દેશ કથા, ભવકથા, રાજકથા, સ્ત્રીકથા, શંગારકથા વિગેરે લેકવ્યવ હારની કથા વાર્તા રૂપ જનપદ કથાને ત્યાગ કર જોઈએ. (૬) આમ ઉત્સાહ, નિશ્ચય, ધીરજ સંતોષ, તત્ત્વ પ્રતીતિના આદરપૂર્વક લોકવ્યવહારને ત્યાગ કર. જનપદ-દેશને ત્યાગ કાર પણ યોગ્ય જ છે, કારણ કે સ્વદેશમાં સગાં સંબંધી, પુત્ર, સી વિગેરે દેખવાથી રાગાદિની પ્રવૃત્તિ થાય તે વિM છે. આ છ વસ્તુને આદરના ગી-સાધુ વેગ માર્ગને પ્રાપ્ત કરે છે. ૪૧૧
હવે નિશ્ચય ઉપાયને જણાવે છે – आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन्मज्ञां, लभते योगमुत्तमम् ॥ ४१२ ॥
અર્થ–આગમથી, વા અનુમાનથી, ધ્યાનના અભ્યાસથી અથવા તે ધ્યાનાભ્યાસમાં રસ પડવાથી, એમ ત્રણ ત્રણ પ્રકારની શુભ પ્રજ્ઞા-બુદ્ધિથી વિચાર કરતો આત્મા ઉત્તમ ગિને પ્રાપ્ત કરે છે. ૮૧૨
- વિવેચન-આગમ શાસ્ત્રમાં જે જે યોગ–મેક્ષ માર્ગ સંબંધી તત્વની વ્યાખ્યાઓ હોય તેના બેધથી તેમજ
For Private And Personal Use Only
Page #657
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬પ આંતરપ્રજ્ઞા–શુદ્ધબુદ્ધિના બલથી આત્મ સ્વરૂપ ધરૂપ ઉત્તમ
ગને અનુભવ મલે છે. (૧) તથા આત્માદિક તો જે ચક્ષચર નથી તે આગમ તથા અનુમાન પ્રમાણ વા અથપત્તિ પ્રમાણુવડે નિશ્ચય પૂર્ણ શ્રદ્ધા યુક્ત થાય છે. તે રૂ૫ અધ્યાગ પણ પ્રાપ્ત થાય છે. જેમકે જ્યાં જ્યાં ચેતન્ય ત્યાં ત્યાં આત્મા, તે ચિતન્ય એટલે સુખ દુઃખને બેધ તે જેમાં હોય તે આમા છવ કહેવાય. તે બેય પર્વત, ઘર, હાટ, હવેલી, ઘટ, પટ વિગેરે જડ પદાર્થમાં નથી હોતે, તેથી ત્યાં ચૈતન્યને અભાવ છે, અને જીવાત્મામાં સુખ દુઃખને બંધ કરાવનારૂં ચૈતન્ય હેવાથી તે જીવાત્મા ચૈતન્યને ધરનારે ચેતન છે. બાલપણની સ્મૃતિ વૃદ્ધત્વમાં પણ આવે છે, પૂર્વ જન્મના સંસ્કારે પણ નવા જન્મમાં આવે છે, પૂર્વભવની સ્મૃતિ ઉત્તર ભવમાં પણ ઘણને અનુભવમાં આવે છે, તેમાં કારણ કર્મને તેવા પ્રકારને ક્ષપશમ ભાવ થાય છે, તેથી તે પશમ ભાવ ઉપાદાન કારણ હોય છે, તેથી આત્મા અનેક જન્મ તથા મરણ કરનારે છે એમ પણ સિદ્ધ થાય છે. જે આ ભવમાં તેને આપણે સંસ્કાર નથી આવ્યા તે પણ આપણી પેઠે ક્રિયા અનુષ્ઠાન તે કરે છે, તે તે પૂર્વ ભવનાજ લઈને તે આવેલ છે એમ અર્થપત્તિ પ્રમાણુથી આત્મા અનેક જન્મને ધરનારે સિદ્ધ થાય છે. કહ્યું છે કે –
" यः कर्ता कर्मभेदानां, मोक्ता कर्मफलस्य च ।
संसा परिनिर्वावा, स ह्यात्मा न हि अन्यलक्षणम् ॥"
For Private And Personal Use Only
Page #658
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૬ જે શુભાશુભ કર્મ કરનારે છે, તે જ શુભાશુભ કર્મના ફલને ભેગવનારે પણ છે, તેમજ સંસારમાં ભમનારે તેજ છે, સંસારને ક્ષય કરીને મોક્ષના સુખ તેજ આત્મા ભેગવનારે છે, આવા લક્ષણવાલે આત્મા છે આ વિના અન્ય કઈ પણ આત્માનું લક્ષણ નથી. આ અનુમાન, ઉપમાન, અથપત્તિ વિગેરે પ્રમાણુથી અધ્યાત્મગની પ્રાપ્તિ થાય છે. ધ્યાનના અભ્યાસવડે વારંવાર સિથરતા કરવાથી પણ અધ્યાત્માની પ્રાપ્તિ થાય છે. પુગલભેગની પ્રવૃત્તિ માટે થનારું આર્તધ્યાન અને દ્વેષ, ક્રોધ, માન, માયા ને
ભથી ઉપજનારું રૌદ્રધ્યાન આત્મ સ્વરૂપને ઘાત કરનારૂં છે તેને ત્યાગ કરવો. અને ધર્મ ધ્યાન રૂપ પદસ્થ તથા રૂપાતીતમય આત્માના સ્વરૂપના લક્ષણ સ્વભાવની પરિણતિને વારંવાર અભ્યાસ કરવાથી તેમાં એકતવ ભાવને અભ્યાસ કરતા રસ પડવાથી તેના બલથી પણ અધ્યાત્મગ સિદ્ધ થાય છે. આમ ત્રણ પ્રકારના કલ્પના રૂપ વ્યાપાર વડે જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય તથા મોહનીય કર્મના સમુહને ક્ષયોપશમભાવે નાશ થવાથી શુદ્ધ બુદ્ધિ રૂપ પ્રજ્ઞાવડે આત્મતત્તવને નિશ્ચયતાવાલો લાભ પ્રાપ્ત થાય છે, તેજ ઉત્તમ ભાવ રૂપ અધ્યાત્મ યોગ જાણ. ૧૨
આ કેવી રીતે બને તે જણાવે છે – आत्मा कर्माणि तद्योगः, सहेतुरखिलस्तथा । फलं द्विधा वियोगश्च, सर्व तत्तत्स्वभावतः ॥ ४१३ ॥ અર્થ–આત્મા અને કર્મને પરસ્પર સંગ તેની
For Private And Personal Use Only
Page #659
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
ચેાગ્યતારૂપ હેતુથી થાય છે, અને અખિલ ભવભ્રમણ કરતા થુલ તથા અશુભ દલ એમ બે પ્રકારના ફ્લુના ભાક્તા થાય છે. તેવીજ રીતે તે સર્વ કર્મી સમુહના વિયેગ તે જીવાત્માની તેવા પ્રકારની ચેગ્યતા રૂપ સ્વભાવથી યથાકાલે પણ
થાય છે. ૪૧૩
વિવેચન—જ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપયેગ તથા તપ આદિ ગુણવાળા આત્મા-જીવ કહેવાય છે, અને ક તે આત્માથી અન્ય પુદ્ગલ સમુહપ હાવા છતાં પણ તે આત્માની ચૈગ્યતા રૂપ વિચિત્ર સ્વભાવથી પર પરાગત અનાદિ કાલથી સચાગીત થયેલા તે કર્મ પુદ્ગલ દ્રવ્ય છે. તે કા જીવાત્માની સાથે સંચાગ લેાઢાના પાટા સાથે અગ્નિના સચાગ થાય છે, તેમાં આ અગ્નિ અને આ àહુ' એમ સ્થૂલ દષ્ટિથી ભેદ કરી શકાતા નથી, તેમ આપણામાં આ જીવ, આ કર્મ,
આ શરીર, આ ઇંદ્રિયા, આ મન વિગેરેના ભેદ નથી પાડી શકાતા. આવે જીવ અને કર્મોના એકી ભાવ જેવે સયાગ પ્રવાહથી અનાદિ કાલિન છે, તા પણ તે કારણ વિનાના તે તે નથીજ પણ સહેતુક છે. તે કારણેા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ વિગેરે વડે રાગદ્વેષ રૂપ ક ખ ંધનની જે ખીજભૂત ચેાગ્યતા છે, તેથી જીવ તેવા પ્રકારના અધ્યવસાય કરતા છતા કેમ ના અંધ કરે છે. તે પણુ અખિલ કાલ એટલે અનાદ્ધિ કાલથી તેવી ચેાગ્યતાને કારણેજ કરે છે, અને તે કમના મૂળ રૂપ કાર્યને પણ શુભ અને અશુભ વિપાકવડે ભાગવતે છતા નારક, તિર્યંચ, દેવ, મનુષ્ય વિગેરે ચેનિમાં જન્મ મરણુ કરતા સુખ અને દુ:ખરૂપ એ પ્રકારના કલા
For Private And Personal Use Only
Page #660
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૮
અનુભવ કરે છે તેમજ તે કર્મના ફલને ભેળવીને પરિસાટનરૂપ ત્યાગ કરે છે, પણ પરંપરાગત બીજતારૂપ રાગદ્વેષની યોગ્યતાપ સવભાવયોગે નવા નવા કર્મને પણ બાંધતે રહે છે, કારણ કે તે યોગ્યતારૂપ વિભાવમય સ્વસત્તારૂપ સ્વભાવથી જીવાત્મા પરિણુત થયેલ છે. તે વિભાવતામય સ્વભાવની સત્તા એટલે અસ્તિતા જ્યાં સુધી હેાય ત્યાં સુધી કર્મબંધન એટલે નવા નવા કમનું ગ્રહણ તથા કર્મભંગ કરીને તેનું વિમેચન થયાજ કરવાનું. તે માટે કહ્યું છે કે – ___ " न हि स्वभावशून्यत्वे वन्ध्यासुतादीनामिव काचिदा त्मवादिपरिणतिः कस्यचिदस्तीति तत्तत्स्वभावनिबन्धनं सर्व वस्तु स्वरूपं लभते इति ॥"
જેમ વંધ્યા-વાંઝણી અને પુત્ર અસત્ હોવાથી કોઈ પણ કાર્ય કરવાની પરિણતિના ભાવવાળે નથી તે, અસદુ એટલે અભાવરૂપ પદાર્થ ક્રિયા કરનાર નથી હોતે, તેમ પણ આત્માદિક જે સદ્ વસ્તુ છે તેને સદ્ સ્વભાવ હોવાથી વધ્યાપુત્રથી ઉલટી રીતે કાર્ય કરવાપણું છે, કારણકે તેવું અસદ્ સ્વભાવવ નથી પણ સદ્ સ્વભાવૂ છે, તેથી કંઈક રીતે નવા નવા પર્યાય રૂપ પરિણામને પામવાપણું અવશ્ય છે જ, કારણકે જે. સવસ્તુ છે તે નવા નવા પરિણામપર્યાયોને પામે છે. “ અર્થશિકાર તસ્કરજે અર્થ ક્રિયા કરે તે સદુપદાર્થો છે. તેથી આત્મા અને કર્મનું પરિ.
મન પણ પિતપોતાના સ્વભાવથી જ થાય છે, માટે જે કાર્યો આત્મા અને કર્મના સંયોગથી થાય છે, તે બંનેના મિલનથી જે વિચિત્રરૂપ સ્વભાવ રૂ૫-વિભાવ સ્વરૂપ બંધાય
For Private And Personal Use Only
Page #661
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તેના યોગથી થાય છે. કારણકે સર્વ વસ્તુને કાર્યને કરવા - પણું તેના સ્વભાવના કારણથી જ થાય છે. કાર્યરૂપ વસ્તુ ફલરૂપ પરિણામ સ્વરૂપને પણ પામે છે. હવે તે કર્મબંધનની જે ગ્યતા છે તેને આત્મા અપૂર્વ કરણ, અનિવૃત્તિ કરણ, સૂક્ષમ સંપરાય, યથાખ્યાત રૂપ ચારિત્રવડે કાલની પરિપક્વ અવસ્થાને પામીને ક્ષય કરે છે. ત્યાર પછી તે કર્મસમુહને સર્વથા વિયેાગ કરી સ્વવસ્તુ સ્વરૂપ માક્ષસ્વરૂપને લાભ તેના ભવ્યત્વ સ્વરૂપ ભાવની ગ્યતાથી પામે છે તેથી પણ કમસંબંધને વિયોગ સહેતુકજ છે, તે જે હેતુ છે તે સ્વભાવરૂપ. ગ્યતા જ છે એમ નિશ્ચયથી માનવું. ૪૧૩
જે એ પુરૂષાકાર હેય તે જ આમ બને તે વાત જણાવે છે–
अस्मिन्पुरुषकारोऽपि, सत्येव सफलो भवेत् । अन्यथा न्यायवैगुण्याद् भवन्नपि न शस्यते । ४१४ ॥
અથ–આત્માને તેવા પ્રકારને સ્વભાવ હોય તેજ પુરૂષકાર સફલ બને છે, અને તેનો સ્વભાવ આત્મામાં ન હોય તો પુરૂષાર્થ હોવા છતાં અફલ થાય છે–પ્રશંસનીય. નથી થતા. ૪૧૪
વિવેચન-જીવાત્મામાં ભવ્યત્વની સાથે તેવા પ્રકારની યેગ્યતા રૂપ સ્વભાવ હોવાથી જ આ આત્માને પુરૂવાર્થ–પુરૂષકાર ફળવાળે થાય છે, તેમાં પણ તે સ્વભાવની સાથે કાલ, નિયતિ અને કર્મ વિગેરેના સહકારથી પુરૂષાર્થ પિતાથી સિદ્ધ થનારા કાર્યો કરવામાં સમર્થ થાય છે, એટલે
For Private And Personal Use Only
Page #662
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૦
લદાતા થાય છે. અન્યથા એટલે તે આત્માદિ દ્રવ્યમાં તેવાં તેવાં કાર્ય કરવાના સ્વભાવ ો ન હાત તા, તેમજ સ્વભાવ હાતે છતે પણુ પરિપકવ કાલ ન હોય અને નિયતિ રૂપ ભવિતવ્યતાના અભાવ ડાય તે પણ ન્યાયની વિપરીતતા આવવાથી એકલા પુરૂષાર્થ થવા ચાગ્ય કાર્યના કરનારા નથી થતા. કારણ કે જીવાત્મામાં તેવા પ્રકારનું સમ્યગ્ જ્ઞાન ન હાવાથી અજ્ઞાન રૂપ દ્વેષયુક્ત પુરૂષાર્થ અફળજ થાય છે. આમ અફળ થતા હાવાથી પૂજ્યે વડે તે પુરૂષાર્થ વખણાતા નથી. જેમ કારડા મગને વૈગ્યતાના અભાવ હાવાથી રાંધવાના પુરૂષાર્થ અલ થતા હોવાથી વખાણવા ચેાગ્ય નથી ગણાતા, તેમ જીવાત્માના તેવા પ્રકારના પાંચ કારણામાંના કાઇ પણ કારણના અભાવે એકલા પુરૂષાથ થી કાર્યના અભાવ થાય છે, તેથી તે પુરૂષાર્થ વખાણુવા યોગ્ય · નથી. ૪૧૪
એકલા પુરૂષાર્થથી કાર્યસિદ્ધિ શાથી નથી ? તે જણાવે છે:—
अतोऽकरण नियमात्, तत्तद्वस्तुगतातथा । वृत्तयोऽस्मिन्निरूध्यन्ते, तास्तास्तद्वीजसम्भवाः ॥ ४१५ ॥
અ—આ કારણથી સ્વભાવાદિને નિશ્ચય કરણ તરીકે ન માનીયે તે અને પુરૂષકારનેજ એકલુ' કારણુ માનીએ તે તે આત્મા રૂપ વસ્તુમાં રહેલી જે વૃત્તિઓ છે, તે તે કર્માંના બીજથી જે કાચના સંભવ છે તેના નિરધ કરી એકલા પુરૂષકારથી રાકાવી જોઇએ. ૪૧૫
For Private And Personal Use Only
Page #663
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૧
વિવેચન આ પુરૂષકારનેજ કાર્યની સિદ્ધિમાં એકાં કારણ માનીએ અને નિયતિ–સ્વભાવ–કાલ તથા પૂર્વકૃત કર્મ કે જે નિશ્ચય કરણ રૂપ છે તેને કાર્યમાં અકરણઅહેતુક માનીએ તો જીવાત્માઓએ પૂર્વ કાલમાં કરેલા મહાન આરંભ, જીવવધ, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહ, આદિથી પાપકર્મને જે નિકાચિત કર્મબંધ કરેલું હોય તે. નારક વા તિર્યંચ ગતિના હેતુભૂત થયેલા હોય છે. તેથી જીવાત્માને વસ્તુ સ્વરૂપથી તે પાપ કર્મને ઉદય ભેગવવા. માટે તેવી ગતિઓમાં ઉપજવું પડે છે, તેમ શ્રી વીતરાગ સંર્વજ્ઞ જિનેશ્વર પરમાત્માના ઉપદેશેલા પ્રકરણેને અનુસારે જે કહેવાયેલું છે, તેવી નરક ગમન મેગ્ય વૃત્તિઓ રૂપ. પ્રવૃત્તિ કે જે વિચિત્ર સ્વભાવવાળી હોય છે તે અવશ્ય પુરૂષકાર એટલે પુરૂષ પ્રયત્ન કરવાથી રોકાવી જોઈએ, કારણ કે તે તેવા પ્રકારના કર્મરૂપ લક્ષણ જેમાં બીજભૂત છે, તેવી વૃત્તિઓ–ભાવની પરિણતિએ નરકાગમનમાં તુભૂત થાય છે, તે વૃત્તિના સ્વભાવથી તેવી નરકગતિને સંભવ જીવના અવળા પુરૂષાર્થથી પાંચ કારણના વેગે ઉપજેલે છે, તે કેવી રીતે નષ્ટ થાય? તે નષ્ટ થતો નથી પણ ભેગવવાં પડે છે, તેવી જ રીતે સ્વરૂપ પ્રાપ્તિની
ગ્યતાથી સહુરૂષાર્થને ગે નવા કર્મના બંધનના હતની સેવાને ત્યાગ કરી અશુભ કર્મબંધને તપ, જપ, ધ્યાન, વ્રત, પચ્ચખાણુ વડે તેડતે તેવા પ્રકારની એગ્યતા આદિ કારણે વડે યોગ્ય પુરૂષાર્થ કરતાં ઈષ્ટ સાધ્યને સિદ્ધ કરે છે. ૪૧૫
For Private And Personal Use Only
Page #664
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વાતને દષ્ટાંત વડે સમર્થન કરતાં જણાવે છે – ग्रन्थिभेदे यथैवायं, बन्धहेतुपरं प्रति । नरकादिगतिष्वेवं, ज्ञेयस्तधेनुगोचरः ॥ ४१६ ॥
અથ–જેમ આત્માને ગ્રંથિને ભેદ થયો હોય તે કર્મને ઉત્કૃષ્ટ બંધ થવામાં કેઈ કરણને નિશ્ચયથી કારણતા નથી, તેમજ નરક આદિ ગતિ વિષે પણ તે હેતુને અકરણતા રહેલી છે. ૪૧૬
વિવેચન–જેમ ગ્રંથિને ભેદ થતાં બંધ-કર્મદલની ઉત્કૃષ્ટિ સ્થિતિને બંધ કરવામાં કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને એગ રૂપ હેતુઓને કારણુતાને અને ભાવ છે. એટલે મેહનીય કર્મની સિત્તેર કેડીકેડી કાલની ઉત્કૃષ્ટ સ્થિતિ તથા બીજા પણ કર્મના દલાની સ્થિતિમાં મિથ્યાત્વાદિકની અવશ્ય હેતુતા છે એમ અમે કહીએ છીએ, પણ તમે પરવાદીઓ એકલા પુરૂષાર્થનેજ કારણ માને છે, તે પૂછવાનું કે જેમ ગ્રંથિને ભેદ કરવામાં તેના કારણે અવશ્ય નિશ્ચયતા પૂર્વક અભાવ છે તેમ તમે કહે છે, તેવીજ રીતે નરક, તિર્યંચ વિગેરે ભવની ગતિના ઉત્કૃષ્ટ બંધમાં મિથ્યાત્વ, અવિરતિ કષાય અને ભેગની અવશ્ય કારણુતા અમારા મનથી છે. પણ તમારે એક પુરૂષકાર વિના બીજાં કારણે ન માનવાં જોઈએ. તે જ ન્યાય અને યુક્તિથી નરક આદિ ભવની ગતિમાં તમારે પુરૂષ પ્રયત્નપુરૂષકારને જ એકલું કારણ માનવું પડશે અને અન્ય ગ્યતા વિગેરેને કારણે નહિ માની શકાય, તેમજ આવશ્યક જેને
For Private And Personal Use Only
Page #665
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
હતુતા હોય તે કારણેાને અશુભ કર્મના લેાને તેડવામાં મિથ્યાત્વ માદિના નાશના કારણ રૂપ ગ્રંથિલેમાં તેવા કરણા–કારણાને આત્માનું શુદ્ધોપયાગ યુક્ત વીચ સભ્યજ્ઞાન દન ચારિત્રના સહકારયેગે જાગે છે. તે મિથ્યાત્વાદિક હેતુ આના નાશ કરે છે. એટલે ગ્રંથિભેદ્યમાં એક આત્મીય રૂપ પુરૂષાર્થને કારણુતા છે તેમ તમે કહેા છે તેવીજ રીતે નરકાદિકના હેતુભૂત આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ આદિના ધમાં એકલા પુરૂષાર્થ નેજ તમારે કારણ માનવુ જોઇએ. વિપરીત ગમન સાથે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગને અવશ્ય હતુતા રહેલી છે તે તમા નહિ માની શકે, કારણ કે તમારા મતમાં પુરૂષાર્થ વિના બીજા કારણા સ્ત્રીકારવાને નિષેધ કરેઢા છે. ૪૧૬
આથી વિરૂદ્ધ માનવામાં ખાધ-દ્વેષ આવે છે. તે જણાતાં કહે છે:
अन्यथाऽऽत्यन्तिको मृत्यु- र्भूयस्तत्र गतिस्तथा । न युज्यते हि सन्ध्यायादित्यादि समयोदितम् ॥४१७॥
અર્થ—આમ અન્ય કાણાને
શંકરણ જો નિશ્ચયથી અને ફ્રી કરીને તે ઘટી શકતા નથી,
માનીએ તે અન્ય તાભાવરૂપ મૃત્યુ ગતિમાં એટલે સંસારમાં જન્મ મરણુ માટે સત્ય ન્યાયથી આગમમાં કહેલું સ માનવુ જોઇએ. ૪૧૭ વિવેચનો આત્મા ચાર ગતિ ને ચેારાસી લાખ ચેનિમાં જ્યારે મિત્ર અવિરતિ, કષાય અને અનુભ ચેાગની યોગ્યતારૂપ કારણતા મળ્યે છતે જન્મ મરણ કરે છે,
For Private And Personal Use Only
Page #666
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને જ્યાં અશુભ ક્રિયા મિથ્યાત્વાદિમાંક, નિયતિ, ચેાગ્યતા તથા સ્વભાવ ને અકારણતા યોગ્યતાના અભાવ હાય, ત્યાં નરક, તિય "ચ, નર, અમર આદિના જન્મ મરણને પણ અવશ્ય અભાવ થાય છે, એટલે આત્યંતિક મૃત્યુ રૂપ માક્ષ પ્રાપ્ત થાય છે, પણ શે અકરણ એટલે જ્યાં મિથ્યાત્વાદિકની અકરણુતા અને કારણુતા યેાગ્યતાદિ છે, તેના નિયમ-નિશ્ચય ભાત્ર ન માનીએ તેા અકરણ યોગથી જેમ આત્યંતિક મૃત્યુ પ્રાપ્ત થાય છે. અને મુક્તાત્માને ફરીથી નરક, તિય ઇંચ, નર, દેવગતિમાં જન્મ મરણ કે જે વારંવાર થાય છે તે અકરણ ચેાગમાં તેવી એટલે યેાગ્યતાના અભાવમાં જન્મ મરણને પણ અભાવ થાય છે, અને મિથ્યાત્વાદિકની જ્યાં કારણતા (કરણપણું) વિદ્યમાન હાય છે ત્યાં વારવાર જન્મ મરણ જરા વ્યાધિને પામવાનું નિશ્ચયથી હાય છે, તેના પણ અનિયત ભાવ માનીયે તે એટલે તેના પ્રકારની યોગ્યતાને કારણ ન માનીયે તે મુક્તિના પણ અસંભવ થાય, અને વારંવાર ચારાસી લાખ ચેાતિમાં ભ્રમણને! પણ પ્રસંગ આવે, તેથી પુરૂષકાર સિવાય બીજા યેાગ્યતાદિ કારણા પણ અવશ્ય માનવાં જોઇએ. તેજ સત્ય ન્યાય છે તે જણાવ્યે છે. યો ગ્યતાની અનિયતતાથી સ'સાર ભ્રમણ્ના પણ અભાવ થઈ જાય, માટે હું વાર્દિઓ ! આત્માને સંસારના ભ્રમણમાં અને માક્ષમાં તેવા પ્રકારની યાગ્યતાદિને સત્ય ન્યાય યુક્તિથી વિચારીએ તેા કરણ તથા અકરણની ચેાગ્યતા વિષે જે પરમાત્મા પ્રીત આગમ શાસ્ત્રોમાં લેવા જોઇએ તેથી સત્ય ન્યાય યુક્તિથી અનુમાન, અર્થાત્ત, ઉપમાન વગેરે પ્રમાણેાથી સ'સારમાં ગમનની પ્રવૃત્તિ સહેતુક–સકારણ છે,
For Private And Personal Use Only
Page #667
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તે હેતુ રૂપ કરણને જ્યારે અભાવ-અકરણ ભાવ થાય ત્યાં આત્યંતિક કેટલું મૃત્યુ એટલે ફરીથી જન્મ મરણનો અભાવ અને પરમ અવ્યાબાધ સુખની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૪૧૭
હવે આ અકરણને હેતુ બતાવતાં જણાવે છે– हेतुमस्य परं भावं, सत्त्वाधागोनिवर्तनम् । प्रधानकरुणारूपं, ब्रुवते सूक्ष्मदर्शिनः ॥ ४१८ ॥
અર્થ–શત્રુ તથા મિત્ર આદિ પ્રાણુઓના પાપમય વિચારોને નાશ થાય તેવી પરમ ઉત્કૃષ્ટ શ્રેષ્ટ કરૂણા તેજ આ કરણાગના પરમ ભાવ રૂપ કરૂણાને હેતુ થાય છે, એમ સૂહમદશી મહાપુરૂષે કહે છે. ૪૧૮
વિવેચન–સર્વ સત્વે એટલે પ્રાણીઓ કે જે મિથ્યાત્વ આદિ કરણ વડે આડે કર્મબંધથી ઘેરાયેલા હોવાથી પાપકર્મને કરે છે. હિંસા, અસત્ય, ચેરી, મૈથુનવ્યભિચાર, પરિગ્રહ વિગેરેને સેવતા હોવાથી સંસારચકમાં પડેલા છે, તેમાં કેટલાક શત્રુભાવને ધરનારા પણ હોય, અને કેટલાક મિત્રભાવને ધરનારા પણ હય, કેટલાક ઉપદેશ આપનારા પ્રત્યે ઉપાધિ કરનારા પણ હોય છે, તેમજ કેટલાક ઉદાસીન ભાવને ધરનારા પણ હોય છે, તેવા સર્વ પ્રાણીએના અપરાધ (9) કે જે અશુભ પરિણતિથી બંધાયેલા હોય છે, તે સર્વ પાપસમુહના નાથમાં હેતુભૂત થાય છે, તેના યેગે જીવાત્માએ ચાર ગતિમાં ભ્રમણ કરે છે, તેઓ બ્રમણ ન કરે એવા પ્રકારનો વિચાર તે પરમ કરણ જાણવી.
For Private And Personal Use Only
Page #668
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૬ આ પરમ કરૂણા યથાવસ્થિત વસ્તુના જ્ઞાનથી ઉપજેલી છે, એટલે જગતના જે ચેતન અચેતન પદાર્થો છે, તેના ગુણ પર્યાય સ્વભાવની જે પરિણતિઓ વતે છે. તેના સંપૂર્ણ જ્ઞાતા થવામાં તે વિશેષ પ્રકારના ક્ષપશમ ભાવમય સમ્યગજ્ઞાનને હેતુતા રહેલી છે. આવા જ્ઞાનને પ્રધાન એટલે શ્રેણતર કરૂણાને ઉપજાવવામાં હેતતા રહેલી છે, આ ઉત્તમ ભાવ કરૂણા તીર્થકર, ગણધર તથા અપ્રમાદ ભાવના ચારિત્ર્યવાન ગીએમાં સદા વર્તે છે, તે ભાવ કરૂણ અનેક પામર જીના અનંત ઉત્કૃષ્ટા પાપને નાશ કરવામાં હેતુ રૂપે રહેલી છે. આ કરૂણુને સુંદર સ્વભાવ છે, આ કરૂણા રૂ૫ ભાવદયાથી પાપના કારણ રૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ વિગેરે જે પરિણામથી ઉપજે તે પરિણામની તે તીર્થકર ગણધર વિગેરે મહામુનિઓમાં અભાવરૂપ અકરણતા રહેલી છે. તે અકરણતાનું આ શ્રેષ્ઠ કરૂણ રૂપ ભાવ દયામાં અવશ્ય હેતુપણું રહેલું છે, તેમ વીતરાગ પરમાત્મા સર્વસ કેવલીઓ જેઓ સૂફમદશી કહેવાય છે તેઓ ઉપદેશ કરે છે. અને જણાવે છે કે ભગવાન શ્રી મહાવીર દેવની જે કરૂણું દષ્ટિ છે તે અનેક હિંસાદિક પાપકર્મમાં રક્ત બનેલા, અત્યંત ક્રોધથી ધમધમતા ચંડ કૌશિક નામના દષ્ટિ વિષ મહાસ ઉપર પડવાથી તેનામાં ભગવાન ઉપર થયેલી શત્રુતા, તથા તેના પૂર્વ કાલના ક્લિષ્ટ પાપકર્મો પણ નષ્ટ થયા. આવી કરૂણું સર્વ પાપની અકરણ (ભાવનું અકારણ) કહેવાય છે. તે નિશ્ચયથી પાપના અભાવમાં હેતુ એટલે નિમિત્ત થાય છે. ૪૧૮
આ વિષયમાં અન્ય દર્શનકારેના મતેને જણાવે છે
For Private And Personal Use Only
Page #669
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ समाधिरेष एवान्यः, सम्पज्ञातोऽभिधीयते । सम्यक्प्रकर्षरूपेण, वृत्त्यर्थज्ञानतस्तया ।। ४१९ ॥
અથ–આ સમાધિ વેગને અન્ય દનકારે સંપ્રજ્ઞાત વેગ કહે છે. કારણ કે જેમાં યથાર્થ ઉત્કૃષ્ટ રૂપથી યુક્ત પર્યાયે વર્તે છે. તેવા જ્ઞાનથી યુક્ત આ સમાધિ છે. ૪૧૯
વિવેચન–આ જે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ ાગના પાંચ ભેદ કહ્યા છે, તેમાં ચાથા સમતા યોગને પતંજલિ મહર્ષિ વિગેરે અન્ય મતાથી યોગીએ સંપ્રજ્ઞાન સમાધિગ કહે છે. કારણ કે એ સમતા ચોગમાં વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રગટપણે વતે છે. તેના યોગે સવિતર્ક એટલે દરેક દ્રવ્યોમાં ગુણ પર્યાયની જે વર્તના છે, તેના ભેદ પ્રભેદની સવિક૯૫ વિચારણુ રૂપ શુકલ
ધ્યાનના પ્રથમ પાયાની પ્રવૃત્તિ ચાલે છે. તે વડે નર, નારક તિયચ, દેવ વિગેરે આત્માઓના તથા દ્વીપ, સમુદ્ર વિગેરેની હાનિ વૃદ્ધિરૂપ જ્ઞાનના વિકલ્પ ઉત્કૃષ્ટ ભાવે વતે છે આવી અત્યંત સૂક્ષ્મ ભાવના વિચારની વૃત્તિ પૂર્વ તત્ત્વજ્ઞાનના યોગેજ થાય છે, અને આત્મસ્વરૂપ અને પરમાત્મ સ્વરૂપના અભેદ રૂ૫ જ્ઞાન ગુણ પયયની એકત્વ ભાવ રૂ૫ અવિતર્ક સમાધિ રૂપ શુક્લ ધ્યાનને બીજે ભેદ ધ્યાવે છે, તેથી આ સમાધિ રાગદ્વેષના ક્ષયરૂપ સમતામય હોવાથી સંપ્રજ્ઞાન સમાધિ ચોગ કહેવાય છે. ૪૧૯
આ સંપ્રજ્ઞાન સમાધિનું ફલ જણાવતાં કહે છે કે –
For Private And Personal Use Only
Page #670
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૮
વાઘ , બજાજભવન श्रेणिमाप्य ततः शिमं, केवलं लमते क्रमात् ॥४२०॥
અર્થ_એ પ્રમાણે ચરમ-છેલા જન્મને પ્રાપ્ત કરીને કરીને નવા જન્મનું કારણ નષ્ટ થાય, તેવી ક્ષપક શ્રેણીને પામીને અનુક્રમે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ૪ર૦
વિવેચન–એવી રીતે પૂર્વે જણાવ્યા પ્રમાણે અધ્યાત્મગ, ભાવનાયેગ, ધ્યાનયોગ અને સમતા યોગના સતત અભ્યાસથી સમતા રૂપ સમાધિયોગમાં સ્થિરતા જે એને પ્રાપ્ત થઈ છે તેવી અવસ્થાથી યુક્ત થયેલા યોગીને અનુક્રમે નવા ભવ સંબંધી આયુષ્યને બંધ નહિં બાંધેલ હોવાથી છેલ્લા ભવમાં સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્રની અપ્રમાદભાવે આરાધના કરતા અનુક્રમે આ પ્રાપ્ત થયેલા છેલ્લા એટલે ચરમ ભવમાં હવે પછી નવા રાવના જન્મનું કારણ રૂપ કર્મ કે જે આયુષ્ય છે તેને બંધ કરવાને હોતો નથી. તેવા યોગ યુક્ત આત્માને મેહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય રૂ૫ ચાર ઘાતી કર્મનો નાશ કરવા અપૂર્વ કરણ, અનિવૃત્તિકરણ, સૂમસં પરાય, યથાખ્યાત રૂપ શ્રેષ્ટ ચારિત્રમય ક્ષીણ મહ ગુણસ્થાનની પ્રાપ્તિ જેમાં રહેલી છે તે શ્રેણતર પુરૂષાર્થ યુક્ત ક્ષપક શ્રેણિમાં ચઢીને સર્વ આત્મસ્વરૂપના ઘાતક ઘાતી કર્મને બીજ સહિત સમૂલ નાશ કરીને કેવલજ્ઞાન કેવલ દર્શનને યોગી આત્મા જલદી પ્રાપ્ત કરે છે. તે બધી શક્તિને સંપ્રજ્ઞાન યોગ કહે છે. આ સંપ્રજ્ઞાન યોગને સમતા યોગ પણ આપણે કહીએ છીએ.
For Private And Personal Use Only
Page #671
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૯
આ સ’પ્રજ્ઞાન સમાધિનું ફળ કેવળજ્ઞાન કેવળ દર્શીન
છે. ૪૦
હવે ત્યાર પછી આત્માની કેવી અવસ્થાએ પ્રાપ્ત થાય તે જણાવે છે—
असम्प्रज्ञात एषोऽपि, समाधिर्गीयते परैः । निरुद्धाशेषदृत्यादि, तत्स्वरूपानुवेधतः ॥ ४२१ ॥
અ—આ સંપ્રજ્ઞાત ચૈાગ પછી છેલ્લા ચાગને અસંપ્રજ્ઞાત–સમાધિ ચાગ અન્ય દનવાળાઓ કહે છે. તેના અળથી સર્વ ખાકીના કર્મ દલના અનુક્રમે ક્ષય કરતાં સ મન, વચન કાયાની જે પ્રવૃત્તિ છે તેના છેવટે રાધ કરીને માહ્યાવસ્થાને સિદ્ધ કરે છે. ૪૨૧
વિવેચન—જે સંપ્રજ્ઞાત યાગનું સ્વરૂપ આગળ કહેવાયું છે તેથી વિલક્ષણ સ્વરૂપ છે. જેનું તે અસ‘પ્રજ્ઞાત ચાગ જેને પૂર્ણ થયેલા છે, એવા સર્વજ્ઞો કૈલિત્વની સ્થિતિ પ્રાપ્ત થયા પછી છેવટે અસ પ્રજ્ઞાત સમાધિ ચૈત્રને પ્રાપ્ત થાય છે. તે અસંપ્રજ્ઞાત સમાધિમાં મન, વચન, કાયાની વૃત્તિ-વ્યાપારને નિષ ચેગી કરે છે, એટલે, મન, વચન, કાયાની વૃત્તિના રોધ થવાની સાથે તેના બીજ રૂપ ક ખ ધના પણ્ નાથ થાય છે. તે આત્માની તે અસપ્રજ્ઞાત રૂપ આ ચેગના પ્રભાવથી કદલથી ભિન્નતા થતાં સંપૂર્ણ જ્ઞાન દશ ન ચારિત્રના એકત્વ રૂપ એક ધારાયે શુદ્ધ પર્યાયની પ્રવૃત્તિ થાય છે. એટલે આ સમાધિમાં સર્વ પુદ્ ગત સંબંધી થનારી વ્યાપારની પ્રવૃત્તિ નષ્ટ થાય છે, અને
For Private And Personal Use Only
Page #672
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૦
આત્મા સર્વ પુદગલના વ્યાપારના અભાવથી સ્વસ્વરૂપની પ્રાપ્તિથી ક્ષીણ વૃત્તિ સમાધિ અને મેળવે છે. તે સમાધિ યોગમાં મનના વ્યાપાર રૂ૫ વિકલ્પ નથી થતા. હવે જ્યાં મન રૂપ વિજ્ઞાનથી જે સમાધિ થાય છે તેને સંકજ્ઞાત યોગ કહે છે. ત્યાં મનના વ્યાપાર તથા કાય, વચનના વ્યાપાર તે હોય છે. મને વ્યાપારને જ્યાં અભાવ થાય છે તેને અસંપ્રજ્ઞાત યોગ કહે છે. અહિં અસંપ્રજ્ઞાત સમાધિના બે ભેદ કહેવાય છે. તેમાં ઘાતિકર્મના ક્ષયથી કેવલી અવસ્થામાં વિકલ્પ જ્ઞાનને તથા તેના બીજ રૂપ કારણે એટલે જ્ઞાનાવરણાદિ કર્મના બંધ તથા ઉદયનો નાશ થવાથી અભાવ થાય છે. મનમાં તેવી પુદગલ ક્રિયાને નિરોધ થવાથી અસંપ્રજ્ઞાત યોગ રૂપ સમાધિ કે જેને વૃત્તિ નિરોધ એટલે મનોવૃત્તિને રોધ જેમાં છે તેવી અસંપ્રજ્ઞાત સમાધિ શ્રીમાન પતંજલી યોગી કહે છે. આ સમાધિ સયોગી કેવલી પણની દશામાં રહેલા યોગીઓને હેય છે. અને બીજે અસંપ્રજ્ઞાત યોગ અથવા સર્વવૃત્તિ નિરોધરૂપ યોગ કહેવાય છે. તેમાં સર્વ બાકી રહેલા મન વચન કાયા રૂપ ગુગલ યોગ કે જે તેરમા ગુણ સ્થાનકમાં વર્તે છે, તેને તથા તેના કારણ રૂપ જે અઘાતક-અઘાતી કર્મ રૂપ નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મ જે કાય તથા વચન યોગના બીજ રૂપ છે તેમજ જે ઔદારિક શરીર વિગેરે ને અત્યંત ઉચ્છેદ કરવા રૂપે બાકી રહેલા છે તેને યોગ નિષેધ કરીને સર્વ વૃત્તિને ઉરછેદ કરવા રૂપ વૃત્તિ નિરોધ રૂપે સમાધિ યોગને આમા પ્રાપ્ત થાય છે. તેને આપણે આચાર્યો વૃત્તિ
For Private And Personal Use Only
Page #673
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૧ નિરાધ કહે છે. અને પતંજલિ મહર્ષિ અસંપ્રજ્ઞાત સમાધિ યોગ કહે છે. ૪૨૧
અહિં હવે જે કહેવાનું છે તે જણાવે છે– धर्ममेघोऽमृतात्मा च, भवशक्रशिवोदयः। सत्वानंदः परश्चेति, योज्योऽत्रैवार्थयोगतः ॥ ४२२ ।।
અર્થ ધર્મમેઘ, અમૃતાત્મા, ભવશક, શિદય અને સન્તાનંદ એમ અનેક નામથી અન્ય દશનકારે પરમાત્માની દશાના નામો કહે છે. તે અર્થને સમન્વય કરતાં યોગ્ય લાગે છે. ૪૨૨
વિવેચન-ધર્મમેઘ એટલે આત્મધર્મરૂપ કલ્પવૃક્ષને પુષ્ટ કરવા રૂપ વિશિષ્ટ જ્ઞાન દર્શન ચારિત્રને પ્રવૃત્તિયોગ અનંત તાપ તૃષા વિગેરે દાવાનલના દાહને નાશ કરીને અત્યંત શીતલ સમાધિ ધારા કરે છે, તેથી તે ધર્મ મેઘ સમાધિ કહેવાય એમ પતંજલિ મહર્ષિ કહે છે. અમૃતાત્મા જ્ઞાન દર્શને ચારિત્રમય ભાવ ગરૂપ આમે પગ સર્વદા જાગૃત રહેતા હોવાથી જન્મ મરણના હેતુ નષ્ટ થાય છે. તેથી તે સમાધિને અમૃતાત્મા કહેવાય છે. તેમજ આનંદરૂપ ચારિત્રમાં અખંડ ભાવે વર્તન હેવાથી તે સમાધિ ભેગને અમૃતાત્મા કહેવાય. વિશક એટલે જેમ શક્ર એટલે ઈન્દ્ર વજને ધારણ કરી દેત્યના સ્થાનમય જે પર્વતે હતા તેને ચુરણ કરી દેને નાશ કર્યો છે, તેમ આત્માએ સંસારમાં હેતુભૂત કર્મદલને જ્ઞાન દર્શન ચારિત્ર ગ રૂ૫ વા વડે ચાર ગતિમાં ભ્રમણ હતુરૂપ કર્મ સમુહને નાશ કરવાથી તે
For Private And Personal Use Only
Page #674
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
જ્ઞાન દર્શન ગરૂપ સાધિને વિશક કહેવાય તેવી ક્રિયા કરનારે આત્મા પણ ભવથક જ છે. સમાધિ અને સમાન ધિવત આત્માને નિશ્ચયથી અભેદ જ છે. શિવોદય એટલે શિવ સર્વ ઉપદ્રવમય જન્મ, જરા, મૃત્યુને જ્યાં અભાવ હોય, અને સર્વદા સદ્ ચિદ અને આનંદ પ્રગટ થતા હોય તેવા ભાવને શિવ એટલે કલ્યાણ કહેવાય. તેવા ભાવને સર્વદા ઉદય જ્યાં વર્તે છે તેવી અસંપ્રજ્ઞાત સમાધિમાં કર્મના બંધ થાય તે વૃત્તિ નિરોધ રૂપ સમાધિ કહેવાય. તે આ
ગમાં વતે છે તેથી તે સમાધિને શિવેદય પણ કહેવાય છે. સત્તાનંદ એટલે સર્વ પ્રાણીઓને અભયદાન કરવાથી સર્વને આનંદની એક અપૂર્વ કારણતા હોવાથી તે સમાધિને શિદય કહે છે. પર એટલે સર્વ કરતાં શ્રેષ્ઠ સ્વરૂપ રમણતા રૂપ સમાધિ હોવાથી પર–શ્રેષ્ઠ કહેવાય છે, એમ સમાધિ વિશેષના નામે અન્ય તીથિઓએ અનેક જણાવ્યા છે, તે તેમના શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તે અધ્યાત્મ આદિ યોગમાં અર્થની યથાર્થતા હોવાથી જોડવી. કારણ કે અહિં અચ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિ સંક્ષય રૂ૫ સમાધિયોગમાં અર્થની યથાર્થ સંગતિ ઉપરના નામમાં આવતી હોવાથી ચાગની અનેક પ્રકારની વિચિત્ર અવસ્થાઓ અનુભવાય છે, તેની અપેક્ષાએ આ સમાધિ એગમાં અનેક દર્શનકારાના મતને અનુસાર ના પડાયા છે. જેમકે પતંજલિ મહષી ધર્મમેઘ-સંપ્રજ્ઞાત સમાધિનું નામ કહે છે. તે જ સત્યાપત્તિ સાંખ્ય દર્શનમાં પ્રસિદ્ધ છે, પરમાનંદ વેદાંતમાં કહેવાય છે, શિદય જૈન દર્શનમાં કહેવાય છે. આ પાંચ પ્રકારને સમાધિગમાં અંતર્ભાવ થાય છે. ૨૨
For Private And Personal Use Only
Page #675
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપર જણાવેલ તે સર્વ સમાધિયોગનું ફલ જસુવતાં કહે છે –
मण्डकभस्मन्यायेन, वृत्तिबीजं महामुनिः । योग्यताऽपगमाद् दग्ध्या, ततः कल्याणमश्नुते ॥४२३॥
અર્થ—-મંકના ચરણની ભસ્મની પેઠે મહા મુનિએ વૃત્તિઓના બીજને ભસ્મ કરતા હોવાથી કમબંધની એગ્યતાને નાશ થવાને કારણે પરમ કલ્યાણના ભોક્તા થાય છે. ૪૨૩
વિવેચન–મંડુક એટલે દેડકાના શરીરના ચરણમાં જે નવા પાણીને સગા-સંબંધ થાય તે તેના ચરણમાં બીજત્વ રહેલું હોવાથી તે ચરણે અનેક દેડકાઓની ઉપત્તિનું કારણ થાય છે. તેમ ત૫ જપ વડે અકામ નિજેરા વડે આત્મા કર્મને નાથ તે કરે છે, પણ તેમાં મિથ્યાત્વ, અવિરતિ કષાય આદિ મહનીય કર્મના બીજત્વ રૂ૫ - થતા વિદ્યમાન હોવાથી તેવા પાણી રૂપ વિષય ભેગની લાલચ થતાં યથાપ્રવૃત્તિથી પાછા પડતાં સંસારની ફરીથી વૃદ્ધિ થવાને સંભવ કાયમ જ છે. પણ જે મંડુકના ચૂરણને બાળી રાખ કરવામાં આવેલી હોય તે પાણીના સંગથી ફરી તેમાંથી મંડુક એટલે દેડકાની ઉત્પત્તિ થતી નથી. તે ન્યાયે એટલે દષ્ટાંતથી મહા મુનિવરને એટલે કે અનિવૃત્તિ આદર, સૂક્ષ્મ સંપરાય, ક્ષીણ મોહ વિગેરે ગુણશ્રેણિમાં વતતા ગી પુરૂષ પ્રવને કર્મબંધનની બીજતા રૂપ જે ચેગ્યતા છે તેને અત્યંત સબીજ નાશ થવાથી એટલે
For Private And Personal Use Only
Page #676
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૪
મુલ ધ્યાન રૂપ અગ્નિ વડે ક`ખીજને ખાળી નાખવાથી રાખ રૂપે રહેલા નિ:સત્ત્વ કમ રજકણા નવા ક ને બાંધ વામાં હેતુ નથી મનતા, પણ ક્ષય પામે છે. અંતે સ વૃત્તિના નિરોધ કરી આયુષ્ય કર્માંના દલ પૂર્ણ રીતે નષ્ટ થવાની સાથે તે કર્મ દલના પણુ નાશ થાય છે, અને આત્મા સચ્ચિદાનંદ કલ્યાણ ભાવ રૂપ માક્ષ વા નિવૃત્તિના ભાતા અને છે. ૪૨૩
અહિં પણ તેવા પ્રકારની ભવિતવ્યતાનેજ નિમિત્તતા છે એમ જણાવે છે—
यथोदितायाः सामय्या - स्तत्स्वाभाव्य नियोगतः । યોગ્યતાપમોડવ્યેવ, સભ્યોનો મહામઃ ।।૪૨૪)
અ—અધ્યાત્મ આદિ યેગની શાસ્ત્રમાં કહેલી સામગ્રી તેવા પ્રકારના પરમ ભવ્યાત્માઓને તેવા પ્રકારની ભવિતવ્યતા વડે ચેગ્યતાના અભાવ થતાં સમ્યગ્ રીતે પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરૂષોએ કહેલુ' છે, તેમ. જાણવું. ૪૨૪
વિવેચન—જેવી રીતે શાસ્ત્રોમાં પરમ પુરૂષા–તી - કરાતિકાએ ઉપદેશ કરેલ છે તે પ્રમાણે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસ ક્ષય વિગેરે ચેાગની સામગ્રી તેવા. પ્રકારની ભવિતવ્યતાના યાગે પ્રાપ્ત થાય છે. તે પ્રાપ્ત થતાં વ્યાપારથી કર્મ બંધન એટલે સંસારના હેતુભૂત કર્મ ખોંધાય છે, તેની બીજ રૂપ જે ચેાગ્યતા છે તેથી બને છે, તે યગ્યતા જીવાત્માની ભવિતવ્યતાના યોગે ખીજું અપૂર્વીકરણ
For Private And Personal Use Only
Page #677
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં નાશ પામે છે. તે યોગ્યતાનો નાશ થવાથી નવા કર્મને દીર્ધ બંધ નથી થતું ને પ્રાચીન કર્મને સમુહ પણ જે ઉદયમાં આવે તે ભગવાય અને ક્ષય થાય. કેટલાક કર્મદલ તપ ધ્યાનવડે નિર–નાશ થાય છે, આમ પૂર્વે જણાવેલા સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રમય અધ્યાત્મ આદિ યોગના સતત અભ્યાસ અને બહુ સૂક્ષમ ભાવવાળા ઉપયોગ વડે મહાત્મા યોગી પુરૂષે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા. આદિ યોગ બળની સહાયતાથી તથા તેવી ભવિતવ્યતા વડે કર્મબંધનના હેતુઓ તથા કર્મબંધનના મુખ્ય બીજને મૂળથી નાશ કરે છે. આવી જ રીતે યોગના આલંબનથી કર્મબંધ સંબધી યોગ્યતાને વિનાશ કરે છે. આવી અપૂર્વ શક્તિ પૂજ્ય મહાત્મા મહા મુનિઓની છે તેમ નિશ્ચય માનવું. વિશેષમાં કહેવાનું કે જેથી કર્મબંધની યોગ્યતા રૂપ જે શક્તિ આત્માના વિપરીત વીર્ય પ્રવૃત્તિવાળી થયેલી છે, તે ભાવી ભાવના ચોગે મહાત્મા યોગી મુનીશ્વર સ્વપુરૂષાર્થ વીર્ય વડે થતા યોગના અભ્યાસથી નષ્ટ કરે છે. ૪૨૪
આવી રીતે ભેગની વિશેષ પ્રકારની સિદ્ધિ થયે છતે આત્માને જે લાભ થાય તે જણાવે છે – साक्षादतीन्द्रियानर्थान्, दृष्ट्वा केवलचक्षुषा। પાવર તિરુચિ, લેરાના પ્રવર્તતે ૫ ૪૨૪ .
અથ–આ વેગના બલથી કિલષ્ટ વૃત્તિઓને ક્ષય થવાથી આપણી ઇન્દ્રિયોથી જે અગોચર પદાર્થો રહેલા છે.
For Private And Personal Use Only
Page #678
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને કેવળજ્ઞાન દર્શન રૂપ ભાવ ચક્ષુથી દેખતા હોવાથી તે કેવલી મહાત્માએ પિતાને તેવા પ્રકારનો અધિકાર હેવાથી દેશના કરવામાં પ્રવર્તે છે. ૨૫
વિવેચન- આ ઉપર જણાવેલા અધ્યાત્મ આદિ યોગ કે જે સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ છે, તે વડે ઘાતી કર્મની વૃત્તિને સર્વથા સમૂલ ક્ષય જ્યારે કરે છે, ત્યારે તેના યોગે સર્વ કર્મ રૂપે આત્માને લાગેલા આવરણે એટલે જ્ઞાન નાવરણીય, દર્શનાવરણય, મોહનીય,અંતરાય એ ઘાતી કર્મને શય સર્વથા વૃત્તિ સંક્ષય રૂપ ક્ષીણ મહ ગુણસ્થાનક યેગમાં કરીને સંકલ્પ વિકલ૫મય મને વ્યાપારના અભાવરૂપ અસં. પ્રજ્ઞાત એગમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર અને અપૂર્વ વીર્યરૂપ આત્મગુણને પ્રગટાવે છે. બીજા છદ્મસ્થ આત્માઓ પાંચ ઇંદ્રિય તથા મનવડે જે જે પદાર્થો નથી જાણી શકતા, અને નથી જોઈ શકતા, જે સર્વ ઇંદ્રિય અનિંદિને અગોચર છે તેવા જગતના સર્વ પદાર્થોને કેવલી ભગવંતે ભૂત, ભાવી, વર્તમાનકાલના સર્વ ગુણ પર્યાયા યુકત પ્રત્યક્ષ રૂપે યથાવસ્થિત ભાવે કેવળજ્ઞાન કેવળદર્શન રૂપ ચક્ષુવડે જાણે છે અને દેખે છે. તેથી તેવા પ્રકારની યોગ્યતા રૂપ અધિકારવડે ભવ્યાત્મા ઉપર કરૂણું લાવીને તીર્થકરે ગણધર વિગેરે પદને એગ્ય અધિકાર યુક્ત આત્માઓને પ્રતિબંધ થાય તે અર્થે સ્વતંત્રતાપૂર્વક ધર્મકથામય દેશના સમવસરણમાં દેવ, મનુષ્ય, તિર્યંચ વિગેરે બાર પર્ષદાને આપે છે. ૪૨૫
કેવા પ્રકારના સ્વરૂપવડે ભગવાન દેશના આપે છે તે જણાવે છે–
For Private And Personal Use Only
Page #679
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
प्रकृष्टपुण्यसामर्थ्यात्, प्रातिहार्यसमन्वितः । अवन्ध्यदेशनः श्रीमान्, यथाभव्यं नियोगतः || ४२६||
અ—ઉત્કૃષ્ટા પુન્યના સામર્થ્ય થી, પ્રાતિહાર્ય થી યુક્ત એવા શ્રીમાન પરમાત્મા જેમાં મહાન લ શ્રોતાઓને પ્રાપ્ત થાય છે તેવી અવધ્ય (સલ) દેશના ભવ્યાત્માએને ભવિતવ્યતાના ચૈાગથી આપે છે. ૪૨૬
વિવેચન-પ્રકૃષ્ટ એટલે અતિ ઉત્કૃષ્ટ પુન્યનું અલ જેઓને ઉદયમાં ઉત્તરાત્તર ભાવે વૃદ્ધિ પામતું હોવાથી જેમના ઉત્કૃષ્ટ પ્રભાવ જગતમાં સૂર્યની જેમ પ્રગટે છે. તેમજ તીથ કર પરમાત્મા તથા ગણધર મુનીશ્વર વિગેરે પૂજ્ય પુરૂષાની શુદ્ધ ભાવે સેવા ભકિત કરતાં મહાન પુન્યના પ્રશ્ન જેઓને વધતા જાય છે, તે વડે
',
તી કર નામક ને નિકાચિતભાવે ખાંધેલું હોવાથી તે નામ કર્મોના પ્રકૃષ્ટ ઉદય આવે છતે જગત ઉપર વાત્સલ્ય ભાવના પૂર્વકાલમાં ચિંતવી હતી, તેના ચેાગે એટલે તેના અલવર્ડ આઠ પ્રાતિહાર્ય થી યુકત—
* અશોદા મુજુવવૃત્તિ, તીવ્યધ્વનિશ્ચમમાસનું = । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्मातिहार्याणि जिनेश्वराणाम् ॥"
અશાક વૃક્ષ, દેવકૃત પુષ્પવૃષ્ટિ, દેવતાઓ હ વડે જય જય નોંદા જય જય ભદ્દા ઈતિ ધ્વનિ આકાશમાં કરે છે તે દિવ્યધ્વનિ, સિ ંહાસન, ચામર તથા ભામંડલ, દુઃભિ—લેરી નગારૂ નામક વાજીંત્ર તથા છત્ર એમ આઠ પ્રાતિહાય દેવા
For Private And Personal Use Only
Page #680
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૮
વડે ભકિતપૂર્ણાંક કરાયેલા હોય છે. તે પૂજાના ઉપચારો જાણવા. બીજુ` ભગવાન તીર્થંકર દેવની દેશના નિત્ય સક્ ળજ હોય છે. સમવસરણમાં ખાર પ્રકારની પદાના અધિકારી ભવ્યાત્માઓને દેશના સાંભળતા અનાદિ મિથ્યાત્વ દૂર થવાથી સમ્યક્ત્વ પ્રગટે છે. અજ્ઞાનના નાશ થવાથી વસ્તુ સ્વરૂપનુ સમ્યગ્ જ્ઞાન થાય છે, વિરતિભાવ–ચારિત્રભાવ પ્રગટે છે. અને અવિરતિભાવ નષ્ટ થાય છે. કષાયના ભાવ નષ્ટ થવાથી આત્માને સદુપયોગ પ્રગટે છે, તેથી કાઇ આત્મા સમ્યક્ત્વ કાઇ દેશિવરતિ, ક્રાઇ સ` વિરતિની પ્રતિજ્ઞા લે છે, અને ચારિત્ર ભાવની વૃદ્ધિ પ્રભુના ઉપદેશથી થતા કાઈ આત્માને ઘાતીકના ક્ષય થયે છતે તેવા સુંદર ચારિત્રને પામીને નિવાના કારણ રૂપ ભાવ ધને પણ પામે છે. આમ ભગવાનના જ્ઞાનાતિશય, વચનાતિયરૂપ દેશના પ્રકૃષ્ટ ભાવે દિવસે દિવસે વધતાં ચાલે છે. ભગવાન વિચરતા હોય તે દેશમાં મારી, મહામારી, દુકાળ, સ્વપરચક્રને ભય વિગેરે ઉપદ્મવા નષ્ટ થાય છે. આવી જ્ઞાન દર્શન ચારિત્રની ઉત્કૃષ્ટથી ભાવ લક્ષ્મીવંત ભગવાન તીર્થંકરા સવ મહાન અતિશયાથી યુક્ત ભાવી ભાવના ચેગે યોગ્ય જીવાત્મા અનુક્રમે પહેલા બીજા ત્રીજા તીર્થંકર એવા અનુક્રમે યથાકાલે નિશ્ચયપૂર્વક થાય છે. અને જગતના તેવા પ્રકારની યાગ્યતાવાળા ભવ્યા ત્માઓને પરિચય વર્ડ પ્રતિમાધીને આત્મ સ્વરૂપની સભ્યગ્ પ્રકારે આરાધના કરાવીને માક્ષમાર્ગ તરફ્ ગમન કરાવે છે. ૪ર૬
અહિં અન્ય દર્શન વાદીઓના મતાને જણાવતાં કહે છે
For Private And Personal Use Only
Page #681
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૯
केचित्तु योगिनोऽप्येत-दित्यं नेच्छन्ति केवलम् । જે તુ સુયશાયાં, શારિનિયોગઃ | કર૭
અર્થ—કેટલાક દર્શનકારે ગીઓને આવું અતીદ્રિય કેવલજ્ઞાન નથી માનતા, કારણ કે જ્ઞાનના કારણ ઇઢિયેને તે મુકિત અવસ્થામાં અભાવ છે. ૪ર૭
- વિવેચન-કેટલાક એટલે જેમિનીય-મીમાંસક પંડિત અધ્યાત્મ આદિ રોગના ભેદેને સાધનારા વેગીઓને પણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છતાં પણ પૂર્વે કહેલ કેવલ્ય અથવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ તે નથી માનતા. તેઓ કહે છે કે જ્ઞાનનું કારણ પાંચ ઇન્દ્રિયે જ છે, તે ઇંદ્રિય જગતના પદાર્થોને બંધ કરવામાં સમવાયી કારણ છે. ઈતિયોના સહકાર વિના જીવાત્મા કોઈ પણ વસ્તુને જાણું–જોઈ શકતો નથી, માટે અતીંદ્રિય જ્ઞાન એવી કોઈ વસ્તુ નથી. તેથી જેને ઘાતી કર્મના નાશથી અતિશય શક્તિવાળું જે કેવળ જ્ઞાનના નામથી ઓળખાવે છે ને અતીન્દ્રિય-પ્રત્યક્ષ જ્ઞાન કહે છે તે જુઠું છે. અહિં મીમાંસકે પણ કહે છે કે- " अतींद्रियाणामर्थानां, साक्षाद् दृष्टा न विद्यते ।
वचनेन हि नित्येन, यः पश्यति स पश्यति ॥"
જે અતદ્રિય પદાર્થો છે તેને પ્રત્યક્ષભાવે જાણનાર તથા દેખનાર કેઈ આમા જગતમાં નથી વા થવાના નથી. પરંતુ તે વેદ વચનેને નિત્ય શાશ્વતા માનીને તેના વચન પ્રમાણે જે પદાર્થોને જાણે છે દેખે છે તે સર્વને જાણે છે છે, એટલે વેદને જ્ઞાતા તેજ સર્વજ્ઞ તેમજ બીજા સાંખ્ય
For Private And Personal Use Only
Page #682
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
મતવાદી અને વૈયાચિકા મુક્તાવસ્થામાં અતી'ક્રિય પદાર્થોમાં જ્ઞાન રૂપ કૈવલ્યજ્ઞાનનો અભાવ કેવી રીતે માને છે તે જણાવે –જ્ઞાનમાં સહાય થનારા મન તથા પ્રકૃતિના આત્માથી વિયેાગ થતા હોવાથી મુકતાત્માને જ્ઞાનનો અભાવ હોય છે. આ અને વાદીઓના મત નિલ છે, તે આગળ વિચાર કરતાં બતાવવામાં આવશે. ૪૨૭
તેના ઉત્તર આપતાં જણાવે છે~~~ चैतन्यमात्मनो रूपं न च तद्ज्ञानतः पृथक् । યુત્તિતો યુખ્યતેજે તુ, ત્તત્તઃ જૈવમશ્રિતા: ।। ૨૨૮॥ અથ—ચૈતન્ય આત્માનું સ્વરૂપ છે, તે જ્ઞાનથી જુદ નથી, આ સિદ્ધાંત યુકિત ન્યાયથી ચાગ્ય જ છે. અન્ય તે કૈવલ આત્મ સ્વરૂપ જ્ઞાનાદિ હોવાથી આશ્રય સ્માશ્રયી ભાવે છે. ૪ર૮
'
વિવેચન હૈ સાંખ્ય ‘મીમાંસક પ્રવર `ડિતા વિચાર તા કરે કે ચૈતન્ય તે આત્મા અથવા પુરૂષનું સ્વરૂપ જ છે, તેથી આત્મા જ્ઞાનની ભિન્ન નથી. ચૈતન્યં પુરુષત્વ વમ્ ” તે વચનની પ્રમાણુતા સિદ્ધ હાવાથી આત્મ અને ચૈતન્ય ગુણ ગુણી હાવાથી અભેદ્ય જ છે, પણ તે ચૈતન્ય જ્ઞાનથી જુદું જરા પણ હોય તેવુ કાઇ ન્યાય યુક્તિથી સિદ્ધ થતું ન થી.પરંતુ શુદ્ધ હેતુવાળા અનુમાનના પ્રયાગથી વિ. ચારીયે તા ચૈતન્ય તેજ જ્ઞાન અને જ્ઞાન તેજ ચૈતન્ય એમ અભેદ હાવાથી ઘાતી કર્મોના ક્ષય થતાં તરત જ જે પરિપૂર્ણ સ પદાર્થોના દ્રવ્ય ગુણ પર્યાયાને સદા અવગાહી રહેલ છે.
For Private And Personal Use Only
Page #683
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
એવુ` કેવળજ્ઞાન પ્રગટે છે. તે આત્માને જો કે અધાતી ક્રમના સંગ છે તેથી સંસારની અવસ્થામાં હાવા છતાં પણ તે થાય છે, અને મુક્તિ અવસ્થામાં પણ આત્માની માશ્રયતાવાળા જ જ્ઞાન દર્શન છે તેમ જાણવું કહ્યું છે કે ‘ મુનિનોશૈક્ષ્યમ ” માટે તેમ જાણવું. ૪૨૮
તેનું જે ફળ છે તે જણાવે છે:
अस्मादतीन्द्रियज्ञप्ति - स्वतः सदेशनागमः । नान्यथा छिन्नमूळत्वा-देतदन्यत्र दर्शितम् ।। ४२९ ॥
અર્થ-સંપ્રજ્ઞાત ચેાગથી ઘાતી કર્મને! નાશ થાય છે તેથી કેવળજ્ઞાન થાય છે. તે કેવળજ્ઞાનથી અતી દ્રિય સ પદાર્થોના આધ થાય છે. ત્યાર પછી સમ્યક્ પ્રકારે ભગવાન દેશના આપે છે, તે દેશનાવર્ડ આગમ-શાસ્ત્રોના પ્રાગટ્ય ભાવ થાય છે. ખીજી રીતે આગમના સંભવ નથી, કારણ કે જેનુ' મૂલ છેદાયું હોય તે વૃક્ષને ક્લિને! સંભવ નથી. તેની ચર્ચા આગળ દેખાડવામાં આવશે. ૪ર૯
વિવેચન~~આવી રીતે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસય યોગના સતત અભ્યાસીઓ અનુક્રમે આત્મ સ્વરૂપને શુદ્ધ કરતા શુકલ ધ્યાન રૂપ અમ્ર પ્રજ્ઞાત ચોગ વડે સર્વ મનોવૃત્તિઓના ક્ષય કરી તે સાથેજ સ ઘાતી કર્મોના પણ ક્ષય કરીને સ` જગતના પદાર્થોના દ્રવ્યત્વ, ગુણત્વ, પર્યાયત્વને પ્રત્યક્ષ કરનારૂ કેવળજ્ઞાન તથા કેવળદ ન પ્રગટાવે છે. તે કેવલી ભગવ તા કેવળજ્ઞાનથી આપણા જેવા છદ્મસ્થાને જે વસ્તુઓ પાંચ ઇન્દ્રિયો તથા
૪૧
For Private And Personal Use Only
Page #684
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનવડે પ્રત્યક્ષ જણાતી નથી તેવા વર્ગ, અપવર્ગ–મોક્ષ, નરક, નિદ, દ્વીપ, સમુદ્ર વિગેરે સૂમ બાદર સર્વ પદા થને યથા સ્વરૂપે દ્રવ્ય પયયની વહેંચણીથી સમયે સમયે પ્રત્યક્ષ જાણે છે અને દેખે છે. ત્યાર પછી જેમાં પરીક્ષા કરતા સુવર્ણની જેમ કષ, છેદ તથા તાપથી સ્વાભાવિક શુદ્ધતા અનુભવાય તેવી રીતે પરીક્ષા કરતાં પ્રમાણથી શુદ્ધ સત્યતા યુક્ત દેશના ભગવાન વીતરાગ સર્વજ્ઞો આપે છે. તેમાં વસ્તુ પદાર્થને પ્રગટ કરતા માતૃકપદ કે જેનાથી એકવચન, દ્વિવચન, બહુવચનનું પણ પ્રગટ જ્ઞાન શ્રોતાને થાય તેમજ સર્વ દેશ, ગ્રામ, નગરવાસી નરનારીઓ તથા પશુ પક્ષીઓ પણ સ્વભાષાથી સમજી શકે. જંગલમાં વસનારા જંગલીઓ અને અનાર્ય દેશમાં વસનારા અનાર્યો, સત્ય સંસ્કૃતિ વિનાના લોકો પણ પરમાત્માની દેશના વડે સવિવેક વિય અને પદાર્થના યથાર્થ સ્વરૂપને સમજે તેવીજ રીતે દેશના-ઉપદેશ આપે છે, અને તેથી જીવને સમ્યદર્શન જ્ઞાન થાય છે, તે પરમાત્માના ઉપદેશેલા વચનેને સંગ્રહ કરનારા મહા બુદ્ધિવંત ગણધર મુનિવરે તે દેશનાથી દ્વાદશાંગી-બાર અંગની રચના કરે છે, તથા અંગ વિભાગની વ્યાખ્યા રૂપ ઉપાંગ રૂ૫ આગમ શાસ્ત્રો વિગેરે ભેદ પ્રભેદ ગ્રંથની રચના કરીને જગતના જીને અસં.
ખ્યાત કાલ સુધી મોક્ષ માર્ગમાં સારી રીતે ગમન થાય તેવું પ્રવચન પ્રવર્તાવે છે, તે દેશના તેજ આગમ જાણવું. કારણ કે પ્રભુના તે વચન સમુહ-કુવાદિઓની કુયુક્તિ વડે જરા પણ બાધિત થઈ શકતા નથી. આથી તે વીતરાગ
For Private And Personal Use Only
Page #685
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ કહેવાય છે. તેમના વચનને આગમ સમુહ તે પણ આપ્ત. અંગ, ઉપાંગ, મૂલ, અધ્યાય, પ્રકરણ વિગેરે ભેદ પ્રભેદ રૂપે તેની વહેંચણી તેના અભ્યાસકેને જેમ ઉપકાર થાય તેવી રીતે ગણધર, આચાર્ય, વાચક, મુનિવરે કરે છે. તેનાથી વિપરીત માનતા બાધ વિગેરે અનેક દોષ આવે છે, એટલે વીતરાગ સર્વજ્ઞ અને તેની દેશનાને ન માનવામાં આવે તે વસ્તુ તત્વને યથાર્થ બોધ આપણને ન જ થાય, કહ્યું છે કે છિન્ન મૂલવાલા વૃક્ષ પાસેથી ફલ કુલ તથા શાખા વૃદ્ધિની આશા રાખવી તે નિષ્ફળ હોય છે, તેમ મૂલ અંગ ઉપાંગ વિગેરે આગમશાસ્ત્રોના અને પ્રત્યક્ષ દેખનારા સર્વજ્ઞ પુરૂષ વીતરાગ હોવાથી પક્ષપાત વિનાના હોય છે તેથી વસ્તુ સ્વરૂપને સત્યજ ઉપદેશ આપનારા છે, તેમનાથી સ્વતંત્ર ભાવે અતીન્દ્રિય પદાર્થો કે જે તેમનાથી ઉપદેશાય છે, તે આપણા જેવા છદ્મસ્થાને સત્ય અવધનું કારણ થાય છે, તે સત્ય વચનેને સંગ્રહ તેજ આગમશાસ્ત્રો છે, તેથી વિપરીત રીતે સ્વચ્છેદ ભાવે જે બેલાય છે તેમજ તેની દીઘ પરંપરા ચાલે છે તે વસ્તુતઃ જાતિઅંધની પરંપરા જેવી અથવા તે ગાડરના ગમનની પરંપરાની જેમ આડામાં પાડે તેમ હોવાથી અપ્રમાણ જ ગણાય. જેમકે એક હાથી જેવા માટે છ આંધળા ભેગા થયા હતા, એકે સુંઢ પકડી, બીજાએ પગ પકડયા, ત્રીજાએ કાન પકડયા, ચોથાએ પંછ પકડયું, એકે પેટના ભાગે સ્પર્શ કર્યો પછી પહેલાએ હાથીને સાંબેલા જે, બીજાએ થાંભલા જે, ત્રીજાએ નાળચા જેવ, ચોથાએ સુપડા જેવ, પાંચમાએ સાવરણી જે કહ્યો, એક જેણે પેટ પકડયું હતું તેણે કઠી જે
For Private And Personal Use Only
Page #686
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કો. આમ પોતાના અનુભવ પ્રમાણે એક એક અવયવને પૂર્ણ માનતા લડવા લાગ્યા અને અન્યને જુઠા કહેવા લાગ્યા પણ એક બીજાના અપેક્ષા જ્ઞાનને સ્વીકારતા ન હોવાથી અને પિતાના વિષયમાં અત્યંત આગ્રહી રહેતા હોવાથી સત્ય સ્વરૂપને તેઓ જરા પણ નથી સવીકારી શકતા. આમ એકાંત વાદમાં પડેલા દર્શનવાદિએ અતીંદ્રિય પદાર્થોને ચથા સ્વરૂપે ન જાણતા હોવાથી તેનું જ્ઞાન એકાંત એક પક્ષી હોવાથી મિથ્યાત્વમય જ છે. પરંતુ જે પદાર્થોનું સ્વરૂપ સર્વજ્ઞ પ્રત આગમાં સાત નય, ચાર પ્રમાણ, સાત ભંગ, ચાર નિક્ષેપા વિગેરેની અપેક્ષાથી પરિપૂર્ણ હોવાથી કહેવાયું છે તે સત્ય જ છે. જે કે તે આગમથી આપણું જેવા વિશેષ પ્રકારના અતીન્દ્રિય જ્ઞાનથી સ્વતંત્રપણે વસ્તુ સ્વરૂમને નહિ જાણતા હોવા છતા આગમશાસ્ત્રના અર્થને ગુરૂ પરંપરાએ જાણવામાં પ્રવૃત્તિ કરે છે. તેથી અવશ્ય યથાર્થ બધજનક થાય છે. કારણ કે આગમ તેજ સર્વજ્ઞ આપ્ત પુરૂષને વચન છે. તેથી અવશ્ય નિઃશંક પ્રમાણ જ છે, આગમને જ અનુસારે તેની ટકા, ચૂર્ણિ, નિર્યુક્તિ, ભાષ્ય પણું પ્રમાણ જ માનવા. સર્વજ્ઞ પુરૂષ વિના આગમની ઉત્પત્તિ નથી થતી. તેથી અથપત્તિ પ્રમાણથી પણ યુદ્ધ છે, બીજી રીતે તે ન બનતું હોવાથી. આ વાત શાસ્ત્ર વાર્તા સમુચ્ચય વિગેરે ગ્રંથમાં વિસ્તારથી જણવેલી છે, વિશેષના અર્થિઓએ ત્યાંથી જાણવી. ૨૯
तथा चेहात्मनो ज्ञत्वे, संविदस्योपपद्यते। एषां चानुभवात्सिद्धा, प्रतिप्राण्येव देहिनाम् ॥४३०॥
For Private And Personal Use Only
Page #687
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫
આત્માને જ્ઞાન સ્વરૂપ
અ—પૂર્વ કહ્યા પ્રમાણે માનવાથી તેમાં વસ્તુના જ્ઞાન રૂપ સવિત્ની સિદ્ધિ થાય છે તેથી એમજ છે, એ પ્રમાણે સર્વ દેહને ધારણ કરનારા પ્રાણિઓને સવિદના અ`શના અનુભવ હોય છે. ૪૩૦ વિવેચન—-પૂર્વ જણાવ્યા પ્રમાણે
Y
नाणं च दंसणं चेव, चरितं च तबो तहा । वीरियं उवओगो अ, एअं जीवस्स लवणं ॥
''
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયાગ વિગેરે ગુણ વભાવથી યુક્ત આત્મા છે એ વાત પૂર્વે જણાવી છે, તેને પ્રગટ કરતા જણાવે છે કે આ લેાક એટલે સંસાર જે ચેતન તથા જડ સર્ચ પાર્થાથી વ્યાપક છે, તેવા લુકમાં સર્વ જીવાત્માએ ગ઼સ્વરૂપ છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે, તે જ્ઞાનને અન્ય દશ નવાલા ચિહ્ન કહે છે, તે ચિત્ સ્વરૂપ હોવાથો ચેતન કહેવાય છે. તે ચિદ્ સ્વરૂપ જ્ઞાનથી અભિન્ન છે, તે ચિજ્ઞાનવર્ડ જીવાત્માને જેટલા અર્થે ક્ષયે પશમ ભાવે આવરણ દૂર થાય તેટલા અંશથી સ્વપર વસ્તુનુ સવિદ્ એટલે જ્ઞાન થાય છે, તેા પણ જણાવવાનું કે સવ થા જ્ઞાનને આવરણ આવતું નથી, અનંતમા અંગે તેા જ્ઞાન અવશ્ય ઉજ્ઞાડું રહે છે, તેથી હું સુખી વા દુ:ખી વિગેરે આધ અવ્યક્ત વા વ્યક્ત ભાવે જીવાત્માને અવશ્ય થાય છે. તે માટે જણાવે છે કે—
“ અક્ષરવાડİતમાનો, નિરોદ્ઘાટિત હિ, નિોदीनामपि भवेदित्येतत्परिणामिकः ॥ "
For Private And Personal Use Only
Page #688
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૬
અક્ષર એટલે નાશ નહિ પામનારૂ’સદા શાધતુ જ્ઞાન આત્મામાં સત્તાથી સપૂર્ણ વિદ્યમાન છે. તે આવરણૢાથી દખાયેલુ હોવાથી અનુભવમાં નથી આવતું, આમ છતાં પણ નિગેાદના જીવાત્માને તે જ્ઞાનના અન તમા ભાગ નિત્ય ઉધાડાજ રહે છે, ચૈતન્યને બહુ અંશથી આવરણુ હોવા છતાં, તે અંશજ્ઞાનથી આત્મા સુખ દુ:ખ વિગેરે ભાવને અંશથી જ્ઞાતા છે, અને મન વચનના વ્યાપાર કરવાની વિશેષ શકિતના અભાવ હોવા છતાં પણ સંકલ્પ વિષમય પરિણામાને નિત્ય કર્યાં કરે છે. માટે આત્મા પરિણામી પણ છે. આમ આત્મામાં જ્ઞાનરૂપ સવિઘ્ની સિદ્ધતા અવશ્ય છે. કારણ કે જેમ જેમ તે આત્મામાં મહાન શરીર સાથે વિશેષ પ્રકારે ઇંદ્રિયાના વિકાશ વિગેરે શક્તિ વધતી જાય તેમ તેમ જ્ઞાનાવરણીય ક્રમ ના તેટલા અંશે ક્ષયાપથમ ભાવ થાય તેથી જ્ઞાન શકિત પણુ અનુક્રમે વધે છે. તે જ્ઞાન આત્માથી જરા પણ ભિન્ન નથી પણ અભિન્ન છે, કારણકે કોઇ પણ વસ્તુ સ્વરૂપ ભાવ રૂપ ગુણ પદ્મચથી અભિન્ન જ હોય છે, જો તેમ ન હોય તા એટલે આત્માથી જ્ઞાન સવિદ ભિન્ન હોય તા હાથમાં દ્વીપક હોવા છતાં આંધળ માર્ગમાં પાસે રહેલી વસ્તુને જોઈ શકતા નથી તેમ આત્મા કોઈ પણ વસ્તુને ન જાણી શકે, માટે સવિ—જ્ઞાન આાત્માથી અભિન્ન જ છે તેમ જાણવુ. તેથી આત્માને શુષુ રૂપ સવિદ્ નથી એમ ન કહેવું—
1
न च वक्तव्यं संविदवाऽस्य न भविष्यति ॥ આત્માને જ્ઞાન નથી થતું, એવું નહિ જ એવુ
For Private And Personal Use Only
در
Page #689
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ, કારણ કે આ સંવિદુ એટલે જ્ઞાનથી બાહ્ય એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ વિગેરે અને અત્યંતર એટલે સુખ દુઃખ વિગેરે જે જે વિષયોને સંગ-સંબંધ થાય તેને આત્મા જાણે છે. હું સુખી વા દુઃખી, આ લીલે છે. કે કાળ, તીખે છે કે કડ, એમ બાહા અત્યંતર વિષયને અનુભવ સર્વ જીવાત્માને થાય છે. એમ સર્વને વિવેકથી વિચાર કરતા અનુભવ અવશ્ય થાય છે. તેથી આત્માથી તે સંવિજ્ઞાન અભિન્ન જ છે એમ જણવું. ૪૩૦
આત્મા ય સ્વભાવ છે એ વાતને વિશેષ રૂપે કહે છે – अग्नेरूष्णत्वकल्पं त-ज्ञानमस्य व्यवस्थितम् । प्रतिबन्धकसामर्थ्या-न्न स्वकार्ये प्रवर्तते ॥४३१॥
અર્થ—જેમ અનિમાં ઉષ્ણપણું અભિન્ન ભાવે રહે છે, તેમ આત્મામાં અભેદ ભાવે જ્ઞાન વ્યવસ્થિત ભાવે અવશ્ય રહેલું છે, તે પણ તે જ્ઞાનની શક્તિને રોકનારા આવરણેનું સમર્થ બંધન આડે આવતું હોવાથી પિતાનું કાર્ય તે પુરેપુરું નથી કરી શકતે. ૪૩૧
વિવેચન–જેવી રીતે અગ્નિમાં ઉણપણું પિતાના સ્વભાવ સ્વરૂપે રહેલું છે, તેવી જ રીતે આત્મામાં સત્તાથી ચેતન્ય એટલે કેવળજ્ઞાન કેવળદર્શન રૂપ જ્ઞાન-દર્શન અભિન્ન ભાવે વ્યવસ્થિત એટલે નિશ્ચિત ભાવે રહેલાં છે, જે તે કેવળજ્ઞાન દર્શન આદિ ગુણે આત્મામાં જ સદા સ્વરૂપથી એક અભેદ સ્વભાવે રહેલા હોય તે આ ત્મા સર્વદા સર્વ પદાર્થોને જ્ઞાતા હોવો જોઈએ. એટલે
For Private And Personal Use Only
Page #690
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ વસ્તુને વિષય કરનારા જ્ઞાનવાળે જોઈએ, તે તે વાતને આપણને અનુભવ કેમ નથી થતો? આપણે ઇંદ્રિયથી અગેચર વસ્તુઓને કેમ જાણતા-દેખતા નથી? ઉત્તર આપતાં જણાવે છે કે પ્રતિબંધકના સામર્થ્યથી એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મિહનીય, વિયતરાય વિગેરે કર્મરૂપી આવરણે આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ સહજ શક્તિને પ્રતિબંધન રૂપે આવરીને ધે છે. તેથી ગુણે રૂપ શક્તિ પિતાના કાર્ય જે સર્વ વસ્તુને જાણવા દેખવા રૂપ, સ્વ સ્વરૂપમાં રમણતા કરવા રૂપ, આત્માના સહજ કાર્યને નથી કરવા દેતા, એટલે આત્માના જ્ઞાન દર્શન વિગેરે ગુણે પિતાના કાર્યો નથી કરી શકતા, પણ તે પ્રતિબંધક સામગ્રી રૂપ આવરણ નષ્ટ થતાં આત્મા સ્વજ્ઞાતૃત્વ શક્તિ વડે સર્વ જાણવા દેખવા રૂપ કાર્ય સહજ ભાવે કરે છે, તેમજ સહજ આનંદને ભગવે છે.
એ વાતને વ્યતિરેક ભાવે એટલે ઉલટાવીને કહે છે – ज्ञो ज्ञेये कथमज्ञा-स्यादसति प्रतिबन्धके । दाह्येऽमिहिका न स्यात्, कथमप्रतिबन्धकः ॥४३२॥
અર્થ—-જે પ્રતિબંધક અડે ન આવે તે જાણવા ગ્ય જે પદાર્થો જગતમાં છે, તેથી આત્મા અજાયે કેમ રહે? ન જ રહે. જેમ પ્રતિબંધક વિનાને સ્વતંત્ર અગ્નિ સંગી થયેલા દાહ્ય પદાર્થોને બાળ્યા વિના નથી રહેતે તેમ. ૪૩૨ -
વિવેચન– જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મહ
For Private And Personal Use Only
Page #691
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
નીય, અંતરાય વિગેરે કર્મ રૂપી આવરણાના ઉદયાને અભાવ થવાથી આત્માના સહુજ સ્વરૂપને જરા પણ પ્રતિબધ ન કરી શકતા હોય તેવી અવસ્થામાં એટલે સયેગી કેવી અવસ્થામાં તથા અયેગી કેવલી અવસ્થામાં આત્માને જે સહજ સ્વભાવ જ્ઞાતૃત્વ જાણુવાપણું જ્ઞાન શક્તિ છે, તેથી જગતના સર્વ સુચેતન પદાર્થ⟩ના દ્રવ્યત્વ, ગુણુત્વ, પર્યાયત્વની પ્રવૃત્તિના અજ્ઞ એટલે અજાણુ કેવી રીતે હોય ? નજ હોય પણ સર્વ વસ્તુઓના સંપૂર્ણ જ્ઞાતા એટલે જાણકાર તે કેવલીઓ હોય છે, અહિં ઉપમાવડે દષ્ટાંત આપે છે-બાળવા ચેાગ્ય તૃણાદિ વસ્તુઓને સંચેાગીત થયેલા અને ખાળવામાં સમર્થ એવા અગ્નિની સહેજ કિતને ભસ્મ કરતા રોકનાર મંત્ર તંત્ર જલકાંત વા ચન્દ્રકાંત મણિ પ્રતિબંધક ભાવે જો આડા ન હોય તે તેવા અગ્નિ ખાલવાનુ` કા` અવશ્ય કરે છે, તેમ જ્ઞાનાદિ ગુણુના આવારક કર્મ ન હાવાથી જ્ઞાતા સર્વના સર્વ વસ્તુઓ યથાસ્વરૂપે જાણે દેખે છે. અડ્ડી વાદી શંકા કરે છે કે સ` જ્ઞાના નજીકની વસ્તુઓને જીવામાં સમર્થ થનારા હોય છે, જેમકે ચક્ષુથી થનારૂ રૂપાદિકનું જ્ઞાન નજીક રહેલી વસ્તુનું એધક છે. તેમ તમારાથી મનાતું કેવળ જ્ઞાન પણ મર્યાદિત વસ્તુઆનું આષક થાય છે. જેમકે અગ્નિ પેાતાની પાસે રહેલા પદાર્થોને અપ્રતિબંધક શક્તિાયા છતા ખાળે છે,તેને દેશ કાલ આદિધી દુર હૈદેવાપણુ તેજ પ્રતિમ ધક છે, તેમ જ્ઞાના પણ નજીકની અમુક મર્યાદામાં રહેલી વસ્તુને જાણે છે, આમ સને વિદિત હોવાથી હું જૈને ! તમે આ દેશ તથા કાલ અપ્રતિત્ર ધક હોવા છતાં પણુ ઇંદ્રિયથી
જ્ઞાનાને
For Private And Personal Use Only
Page #692
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૦
અળચર હોય તેવા પદાર્થોને પ્રત્યક્ષ કેવી રીતે કરી. શકે. ૪૩૨
આવી શંકાને દૂર કરવા પૂજ્ય શ્રીમાન જણાવે છે– न देशविप्रकर्षोंऽस्य, युज्यते प्रतिबन्धकः । तथानुभवसिद्धत्वा-दग्नेरिव सुनीतितः ॥४३३ ।।
" અર્થ–આ કેવળજ્ઞાનને દેશ કાળથી દૂરપણું પ્રતિબંધક થઈ શકતું જ નથી, તે તે અરિન દ્રષ્ટાંતથી અનુભવ ચિત જ છે એમ જાણવું. ૪૩૩
વિવેચન—આ કેવળજ્ઞાન જે સર્વ ઘાતી કર્મરૂપ પ્રતિબંધકનો ઘાત થવાથી પ્રગટેલું છે, તેને દેશ એટલે ક્ષેત્ર, કાલ, ભાવ અને દ્રવ્યનું હૃરત્વ કે નજીકત્વ, સ્વર્ગ, પાતાળ, દ્વીપ, સમુદ્ર વિગેરેનું જ્ઞાન થવામાં કઈ પણ પ્રકારને પ્રતિબંધ એટલે અંતરાય કરી શકતા નથી. કારણ કે આવરણને સર્વથા અંત એટલે નાશ થયેલ હોવાથી ઝીણામાં ઝીણા પરમાણુને તથા મોટામાં મોટા મેરૂને ગુણ તથા પર્યાયથી યુકત સ્વરૂપે જાણે છે તેમજ કાલ એટલે પૂર્વને અનાદિ ભૂતકાળ, અને ભવિષ્યને અનંતકાલ કે જે હવે પછી આવવાનો છે, તે પણ કેવળજ્ઞાનની જ્ઞાતૃત્વ શકિતને પ્રતિબંધક નથી થઈ શકતે, તેવી તે જ્ઞાનની શકિત છે. તેથી બાહ્ય કે અત્યંતર પ્રતિબંધ તેને જરા પણ ઘટતું નથી. આવું સ્વ અનુભવથી સ્વસંવેદનરૂપ જ્ઞાનથી સિદ્ધ જ છે. અહિં અગ્નિની પાસે દાહ્ય તૃણાદિ હોવા છતાં મંત્ર તંત્ર ચંદ્રકાંત રૂ૫ અગ્નિ શકિતના પ્રતિબંધક દ્રવ્યને જે અભાવ
For Private And Personal Use Only
Page #693
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૧
નીતિના
ડાય તો અવશ્ય મળે છે જ એ સુન્યાયરૂપ વચનથી અગ્નિમાં દેશ કાલાદિથી ભિન્નતા પણ જેમ પ્રતિમધક છે, તેમ આ કેવળજ્ઞાનમાં કોઇ આવરણ દેશથી, કાલથી, દ્રવ્યથી કે ભાવથી ભિન્નત્વરૂપ પ્રતિબધત્વ કરી શકતું નથી એમ જાવું, ૪૩૩
જો આમ છે તે ઢષ્ટાંતરૂપ ન્યાયથી દાઈ'તિક ભાવરૂપ કેવળ જ્ઞાનને સરખામણીના સંબંધ કેવી રીતે લાગુ પડે ? આવી શકાના પ્રત્યુત્તર આપતાં જણાવે છે કે
अंशतस्त्वेष दृष्टान्तो, धर्ममात्रत्वदर्शकः । अदायादहनाद्येव - मत एव न बाधकम् ||४३४ ॥
અથ—આ દષ્ટાંત અંશથી એકાદા ધર્મની સમાનતા. બતાવતા હાવાથી અગ્નિમાં દાકત્વ અને જ્ઞાનમાં જ્ઞાતૃત્વ— જાણુવાપણું બતાવવામાં અ ંશથી સાધર્માંત્વ બતાવ્યું છે, તેમાં પ્રતિમધક આડા આવે તે તેના કાર્યમાં અંતરાય આવે, તેથી આ દૃષ્ટાંતમાં કાષક દોષ નથી એમ અવશ્ય માનવું. ૪૩૪
વિવેચન-આવા પ્રકારના એટલે જેમ અગ્નિમાં દહન કરવાનો ધર્મ રૂપ સ્વભાવ છે, તેમ જ્ઞાનમાત્રમાં વસ્તુના એપ કરવાના જ્ઞાતૃત્વ ધર્મરૂપ સ્વભાવે છે, તે અને સ્વ સ્વભાવ ધન ત્યાગ નથી કરતા એમ એવા એક અશથી સાપ હાવાથી એકાદા દેશથી સાધસ્ય-સરખાપણ ખતાવવા આ દષ્ટાંતને ન્યાય અપાય છે, એટલે જેમ અગ્નિ પોતાના દાહકત્વ લક્ષણ રૂપ ધર્મ સ્વભાવને ન્યાય
For Private And Personal Use Only
Page #694
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬પ૨
નથી કરતે, તેમ આત્માનું જ્ઞાન પણ વસ્તુ સ્વરૂપના બેકત્વરૂપ ધર્મને ધારણ કરે છે પણ ત્યાગ નથી કરતું. જેમ અગ્નિ દાહકને ત્યાગ નથી કરતા તેમ જ્ઞાન પણ વસ્તુના બેધકત્વ ગુણને નથી ત્યાગ કરતું, એટલા અંશે સાધમ્ય છે. પણ સર્વ અંશથી સાધમ્ય કોઈ પણ રીતે સર્વ દ્રવ્યમાં નથી આવતું. આથી એમ સિદ્ધ થાય છે કે વાંશ પાસે રહેલ હોય છતાં પણ તેના મૂલ આદિને કદાચિત્ અગ્નિ ન બાળી શકે, તેથી અદાહક સ્વભાવ અગ્નિમાં નથી આવતે, તેમ આત્મામાં જ્ઞાતૃત્વ શકિત છે, તે જ્ઞાનાવરણાદિ કર્મો જ્યાં સુધી આત્માને વસ્તુ સ્વરૂપના બધમાં પ્રતિબંધક થાય છે, ત્યાં સુધી વસ્તુને બંધ નથી થતું, પણ તે આવરણરૂપ પ્રતિબંધકના અભાવમાં જેમ અગ્નિ દાહક કાર્ય કરે છે. તેમ જ્ઞાનાવરણીચના અભાવમાં જ્ઞાનશકિતથી, સર્વ વસ્તુ તવો બોધ આત્માને થાય છે. આમ ધર્મ માત્રના સાધર્મ્સને દેખાડવાથી વસ્તુ તવ સ્વરૂપે જ્ઞાનનું જ્ઞાતૃત્વ સિદ્ધ થાય છે, એમ અંશથી દષ્ટાંત આપવાથી સર્વ વસ્તુને વિષય કરનારૂં કેવળજ્ઞાન છે, તે કઈ પણ દેશ કાલથી બાધક થઈ શકતું નથી, તેથી તમારા કર્ભેલા બાધકો જરા પણ ક્ષતિ-હાનિ કરનારા નથી. ૪૩૪
હવે ચાલતા પ્રકરણ પ્રમાણે સર્વજ્ઞત્વનું સ્વરૂપ પ્રગટ કરતાં જણાવે છે–
सर्वत्र सर्वसामान्य-ज्ञानाज्ञयत्वसिद्धितः । तस्याखिलविशेषेषु, तदेतन्यायसङ्गतम् ।। ४३५ ॥
For Private And Personal Use Only
Page #695
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૩
છે અને
માર, વ્યય, સિર થતી હોવાથી ત્વભાવે
અર્થ–સર્વત્ર સર્વ પદાર્થોનું સામાન્ય ભાવથી જ્ઞાન થાય છે, તે યત્વનું વિશેષત્વ ભાવનું પણ જ્ઞાન એજ ન્યાયથી સિદ્ધ થાય છે. તે વાત બરાબર ઘટે છે. ૪૩૫
વિવેચન-સર્વત્ર એટલે સર્વ સ્થાને દૂર રહેલા કે નજીક રહેલા, તેમજ કાલથી પૂર્વના અનાદિ કાલમાં થયેલા, ભવિષ્યમાં અનંતકાલ સુધી થનારા સર્વ પદાર્થોમાં જ્ઞાતાની શક્તિની ગ્યતા અનુસાર સર્વ પદાર્થો કે જે જીવ વા અજીવ સ્વરૂપે છે, તેનું સાધારણ ભાવે સામાન્યરૂપે, અર્થીવગ્રહ આદિપે જ્ઞાન થતું હેવાથી યત્વભાવે અવશ્ય સિદ્ધ થાય છે. તેવી સિદ્ધિ થતી હોવાથી દરેક પદાર્થ નિશ્ચયથી ઉત્પાદ, વ્યય, ધૃવત્વરૂપે યુક્ત હેવાથી ઘટપટાદિક પદાર્થોનું વિશેષ પ્રકારનું અપાય, ધારણારૂપ જ્ઞાન થયે છતે અન્ય રૂપ આમાં નથી તેવું વિશિષ્ટ સ્વરૂપવાલું જ્ઞાન કેઈ પણ રીતે ઉપજે છે જ, તે કેવી રીતે ઉપજે છે? તેને ઉત્તર આપતા જણાવે છે કે તે તે આત્માઓને જેટલા જેટલા અંશે જ્ઞાનાવરણીય આદિ કર્મને ક્ષયે પશમ ભાવ થાય તેટલા તેટલા અંશે પ્રતિબંધકતાને અભાવ થતો હોવાથી તેટલા પ્રમાણુવાળું મતિજ્ઞાન. શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન ઉપગથી થાય છે. તે જ પ્રમાણે જ્ઞાનાવરણ આદિ ઘાતી કર્મને જે આત્માએ સંપૂર્ણ નાશ કર્યો છે તેવા વીતરાગ પરમાત્માએને સર્વથા પ્રતિબંધકરૂપ અંતરાને અભાવ થતું હોવાથી સર્વ જગતમાં રહેલા ચેતન અચેતન વિગેરે દ્રવ્યના ગુણ તથા પર્યાયે કે જે ભૂતકાલમાં અનંતા થઈ ગયા છે, વર્તમાનમાં થાય છે, ભવિષ્ય કાલમાં થવાના હોય, તે સર્વ પદાર્થોના
For Private And Personal Use Only
Page #696
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૪
સવ પરિણામે। આ કેવળજ્ઞાની ભગવતા જાણે છે અને દેખે છે. આ વાત ન્યાય અને યુક્તિથી સહ્ય સિદ્ધ થાય છે, તે માટે કહ્યું છે કે
यो यः सामान्यज्ञानविषयोऽर्थः स स कस्यचित् प्रत्यक्षो भवति यथा धूमादनुमीयमानोऽग्निः । सामान्यज्ञानविषयाश्च सर्वे भावाः तस्मात्ते कस्यचित्प्रत्यक्षा अपि स्युरिति ।।" જે જે પદાર્થોં સામાન્ય જ્ઞાનરૂપ અર્થાવગ્રહમાં વિષયભૂત થઈને પ્રત્યક્ષ થાય છે, જેમકે ધૂમના દેખવાથી અગ્નિનું અનુમાન થાય છે, તેવી જ રીતે સામાન્ય જ્ઞાનના વિષયક સ` ભાવ પદાર્થો છે. એટલે તેમનુ સામાન્ય જ્ઞાન પ્રતિબંધ કના અભાવ જેટલા અંશે હોય તેટલા મશે થાય છે, અને તેથી વિશેષ જ્ઞાન અપાય રૂપ થાય છે તે જ્ઞાનથી એટલે ઈંદ્રિય તથા મનેાજ્ઞાન વડે કોઈને ક્ષયાપશમ પ્રમાણે તે તે જ્ઞાનવર્ડ વસ્તુઓ પ્રત્યક્ષ થાય છે, તેવીજ રીતે સર્વ વિષયે સામાન્ય જ્ઞાનથી આ કાંઇક છે તેવા આકારે પ્રત્યક્ષ થાય છે, તેવી રીતે જેઓને સર્વ આવરણા જ્ઞાન દર્શન ઉપરના સથા ક્ષય થયા હોય તેવા કોઈ પણ વિશેષ આત્માને સર્વ પદાર્થો ભૂત, ભાવી, વર્તમાન કાલ સંબ ંધી હાય, બહુજ નજીક હાય, બહુ દુર હાય, કાઇ પણ ક્ષેત્રમાં ગુપ્ત હોય તેવા પણ સર્વ ભાવાને પ્રત્યક્ષ દેખે છે તે કેવળજ્ઞાન કહે વાય છે. ૪૩૫
ફરીને તે વાતને વિવેચન કરીને જણાવે છે— सामान्यवद्विशेषाणां स्वभावो ज्ञेयभावतः । ज्ञायते सच साक्षवाद्, विना विज्ञायते कथम् ॥ ४३६॥
For Private And Personal Use Only
Page #697
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજેમ સામાન્ય સ્વભાવ સૈંયા-પદાર્થોમાં છે તેમ વિશેષ સ્વભાવ પણ સૂય-પદાર્થોમાં છે, તેથો આ અમુક છે એમ પ્રત્યક્ષ ભાવે દેખાય છે, તે એ સ્વભાવ ન હાય તા અમુક છે તેનું જ્ઞાન કેવી રીતે થાય? ન જ
થાય. ૪૩૬
વિવેચન—સામાન્ય એટલે મહાસત્તા અસ્તિત્વ, વસ્તુત્ય, પરિણામિત્વ વિગેરે સ્વભાવા સર્વ પદાર્થોમાં વ્યાપક ભાવે કહેલા છે. તેવી જ રીતે વિશેષ સ્વભાવે ઘટ, પટ, પર્વત, રાજા, મનુષ્ય, રત્ન વિગેરે લક્ષણ સ્વભાવથો, આથી આ જીદે છે, તેમ વિલક્ષણ પણ છે, તેવા વિશેષ સ્વભાવે પણ આંબા, લીંમડા, કદ ખાદિમાં પણ અનુભવાય છે તે અને પ્રકારના સ્વભાવના યેાગે સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન તે તે પદાર્થોમાં તેવા પ્રકારના જ્ઞેયત્વ, પ્રમેયત્વ સ્વભાવ હાવાથી જ્ઞાતાને તેવા સામાન્ય જ્ઞાને આ કાંઈક છે તેવુ અને આ અમુક રૂપ ગુણ સ્વભાવત્રાણુ અમુક છે, તેવું વિશેષ જ્ઞાન કેટલાકાને ક્ષયે પશમ ભાવથી થાય છે, તેવી જ રીતે પદાર્થમાં જ્ઞેયત્વ સ્વભાવ હોવાથી સર્વ આવરણા રૂપ પ્રતિમ કે જેઓને સર્વથા ક્ષાયિક ભાવે નષ્ટ થયા હોય, તેવા કેલિએને સર્વ વસ્તુ સાક્ષાત-પ્રત્યક્ષ થાય છે, કારણકે તેવા પદાર્થોના ધર્મ-સ્વભાવ રહેàા હોવાથી થાય છે, પણ જો પદાર્ચીના ગુણ પર્યાય વિગેરેમાં તૈવે જ્ઞેયવ સ્વભાવ જો મ હાય તે જ્ઞાતા એટલે પ્રયાતાથી આ પદા અમુક છે, અમુક નથી તેવા જ્ઞેયત્વ ભાવ કેવી રીતે અનુભવાય ? માટે સ
પા
For Private And Personal Use Only
Page #698
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં સામાન્ય યત્વ અને વિશેષ યત્વ સ્વભાવ રહેલે હાવાથી જ સર્વ જીવોને સર્ચ આવરણના અભાવમાં દેશ કાલના આંતરા વિના જ જ્ઞાન થાય છે, માટે સર્વ પદાર્થોમાં સામાન્ય સેવ તથા વિશેષ યત્વ વિગેરે સ્વભાવે રહેલા છે એમ સર્વ દર્શન પથવાદીઓએ સ્વીકાર કર્યો છે, માટે સર્વ શુદ્ધ બુદ્ધિવંત મુમુક્ષુઓએ અવશ્ય સ્વીકારવું જોઈએ. ૪૩૬
હવે એ વાત સંકેલતા જણાવે છે:अतोऽयं ज्ञस्वभावत्वात, सर्वज्ञः स्यान्नियोगतः। नान्यथा इत्वमस्येति, सूक्ष्मबुध्ध्या निरूप्यताम् ॥४३७१
અર્થ–આમ આત્મા જ્ઞાન સ્વભાવવત હોવાથી ભવિતત્રતા મેગે સર્વજ્ઞ થવેજ જોઈએ, જે તેમ શરવભાવ ન હોય તો તે આત્માનું સ્વરૂપ જે કહેવાય છે તે મિસ્યા માનવું પડે છે. માટે હે પંડિત! તમે સૂક્ષમ બુદ્ધિને ઉપયાગ કરીને વિચાર કરશે ૪૩૭
વિવેચન–આમ આત્મા જ્ઞસ્વભાવવા હોવાથી વિશેષ પદાર્થોને સાક્ષાત બંધ કરે છે. તે જ્ઞસ્વભાને જ્યાં સુધી પૂર્ણ વિકાશ ન થયા હોય ત્યાં લગી આવરણોથી
સ્વભાવ અ૫ હોવાથી આ૫ મર્યાદાવાલા જ્ઞાનવાલા હોય છે, અને સર્વ આવરણે નષ્ટ થતા સર્વ સેય સ્વભાવવાલા પદાર્થો છે તેના જ્ઞાતા-સર્વ અવશ્ય થાય છે, તે નિશ્ચયથી તેવી ભવિતવ્યતાને જ થાય છે. તેમાં જે આવરણ રૂપ પ્રતિબંધક હોય-જ્યાં લગી સર્વ કમને નાશ ન થયે હોય ત્યાં લગી સર્વજ્ઞતા પ્રગટ થતી નથી. આવરણ
For Private And Personal Use Only
Page #699
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
સ થા તુટતા નાશ પામતા કાઈ પણ પ્રતિમ ધતા રહેતી ન હાવાથી આત્મા સર્વજ્ઞ થતા સર્વ વસ્તુને સાક્ષાત્ પ્રત્યક્ષ જાણે દેખે છે. જો આત્માને સર્વજ્ઞ થવાના સંભવ ન માનીએ તા જીવમાનું જ્ઞ સ્વભાવત્વ નથી રહેતું; જડ સ્વભાવતા જ આવે. માટે ૐ પડતા ! તમા સૂક્ષ્મ બુદ્ધિથી સારી રીતે પરમાર્થ ભાવના વિચાર કરશે! કે જો પ્રતિમ ધકના અભાવ હાવા છતાં આ આત્મા સર્વજ્ઞ ન થતા હાય તા આત્માની જ્ઞસ્વભાવતા જ નથી રહેતી, જેમ આકાશ અમૂર્ત છતાં સ્વ સ્વભાવથી સર્વ પદાર્થોને અવકાશ એટલે સ્થાન આપે છે, તેમ આત્માની જ્ઞ સ્વભાવ હોવાથી, અને પદાર્થોમાં જ્ઞેય સ્વભાવ હાવાથી સર્વજ્ઞા સ` પદાર્થોના સાતા હૈાચ છે. ૪૩૭
આમ સર્વજ્ઞપણાની સિધ્ધિ થવાથી હવે જે વસ્તુઓની સિધ્ધતા સિધ્ધ થાય છે તે જણાવીએ છીએ—
૪૨
एवं च तत्त्वतोsसारं यदुक्तं मतिशालिना । इह व्यतिकरे किञ्चिच्चारु बुध्ध्या सुभाषितम् ||४३८ ॥
અ—મા ઉપર જણાવ્યા પ્રમાણે વસ્તુ તત્ત્વની સિધ્ધિ થતી હાવાથી મહામતિશાલી મિમાંસકે કેવલીત્વ સંબધમાં જે વાત કહી છે, તે તેા તત્ત્વ બુધ્ધિથી વિચારતાં અસાર-નકામીજ છે, તે વિષયમાં સારી બુધ્ધિવડે તેની વાત વિચારવો જોઇએ. ૪૩૮
વિવેચન-પૂર્વે જશુાવ્યા પ્રમાણે સત્ય ન્યાયની યુકિતઓવડે સર્વજ્ઞપણારૂપ વસ્તુ તત્ત્વની યથાર્થ સ્વરૂપે
For Private And Personal Use Only
Page #700
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૮
સિધ્ધિ થતી હાવાયી મિમાંસક પડિત જે મહાન બુધ્ધિશાલી તાર્કિક શિરામણી ગણાય છે તે શ્રીમાન કુમારિલ ભટ્ટ જગતમાં કાઈ પણ સર્વજ્ઞ થઈ જ ન શકે, એમ સજ્ઞત્વના નિષેધ કરે છે. પણ તે વાત પરમાથો જો સમ્યગ્ર રીતે વિવેક પૂર્વક વિચારીએ તે જરા પણ ન્યાયથી યુક્ત નથો જણાતી, પણ એક પ્રકારની યુક્તિઓ કુથલી જ માલમ પડે છે. તે માટે સારી રીતે યથાર્થ ઉપયાગ રાખીને કુમારિત ભટ્ટ પતિના આવા પ્રકારના સુભાષિત કે જે માસ્થ્ય સાવે વિચાર કરનારા બુદ્ધિમંત તત્ત્વદેશીને અનાદરણીય લાગે છે, તે વચના ખરાખર તપાસો. ૪૩૮
કુમારિલ ભટ્ટે કહેલા સુભાષિત વચના અહિં મતાવવામાં આવે છે
---
ज्ञानवान् मृग्यते कश्चित्, तदुक्तप्रतिपत्तये । અજ્ઞોપદેશને, નિમજન્મનક્રિમિઃ ॥ ૪૩૧ ॥
અર્થ-કેટલાક તે વેદના વચનમાં પ્રતીતિ માટે તેવા પતિની ખેાળ કરે છે, કારણ કે અજ્ઞ પુરૂષ જો ઉપદેશ કરવા લાગે તેા છેતરાવાની શંકા થાય છે. ૪૩૯
વિવેચન—કેટલાક તર્કથી વિચાર કરનારા જ્ઞાનવાન પુરૂષા ઝીણી બુદ્ધિવાલાથી પ્રાપ્ય તરૂપ આગમના ભાવનાર વિદ્વાન અધ્યાપક પંડિતની ખેાળ કરે છે, કારણ કે અપુરૂષય વેદમાં કહેલા વચનાના પરમાર્થ ને તેવા પંડિત પુરૂષ વિના કાણુ સમજાવી શકે? તે નિમિત્તે તેવા પતિની
For Private And Personal Use Only
Page #701
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯ સારા વિવેકી જ્ઞાનના અથી શોધ કરે છે. જે વેદના પરમાઈને બરાબર નહિ સમજનારે અજ્ઞાની પુરૂષ વેદને ઉપદેશ કરવા માંડે તે ઘણા ભેળા જીવાત્માએ અભ્યાપ્તિ, અતિ વ્યાપ્તિ, અસંભવ વિગેરે દેષવાલા આસદ્ધ અસંભવિત અને વ્યભિચારથી વ્યાપક અર્થને ગ્રહણ કરીને પરમાર્થ ભાવથી વંચિત રહીને છેતરાઈ જાય તે ભયને દૂર કરવા માટે તેવી શંકાથી વેદનું અધ્યયન કરવાના અથીઓ ઉત્તમ પ્રકારના જ્ઞાનવાન વેદના પંડિતેની સારી રીતે ઓળ કરે છે. ૪૩૯
તેઓ જણાવે છે કે – तस्मादनुष्ठानगतं, ज्ञानमस्य विचार्यताम् । શરણંજ્ઞાતિજ્ઞાનં, તથ્ય ના જોયુ છે કo It
અર્થ–તે કારણ માટે અનુષ્ઠાનમાં ઉપયોગી જે જ્ઞાન હાય તેને જ વિચાર કરવો જોઈએ, તેને પ્રમાણ માનવું જોઈએ. પણ આ વસ્તુમાં આટલા કીડા છે, આટલા પરમાણુ છે, તે સંખ્યાનું વિશેષ જ્ઞાન આપણે આત્મા માટે કાંઈ પણ ઉપયેગી નથી, તે કારણે તેવા જ્ઞાન માટે મહેનત કેણ કરે? કોઈ નકામી મહેનત નથી કરતું. ૪૪૦
વિવેચન–જે અપષેય વેદ છે તેના પરમાર્થને નહિ જાણનારા અજ્ઞાનીઓ ઉપદેશ કરે છે તેથી ધર્મના અર્થિઓને છેતરાવાનું થાય, તેવા ભયની શંકાથી બચવા માટે મિમાંસક કુમારિલ ભટ્ટ જણાવે છે કે વેદમાં કહેલા જન્મથી તે મરણ સુધી કરવાના અનુષ્ઠાને જેવા કે
For Private And Personal Use Only
Page #702
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૦
અગ્નિ હૈાત્ર આદિનુ જ્ઞાન જ ઉપયાગી છે. તે વડે જ આ સર્વજ્ઞ પુરૂષ છે કે નહિ તે વિચારવાનું અને નિશ્ચય કરવાનું રહે છે, પણ તેવું જ્ઞાન જેનામાં નથી તેવા સર્વજ્ઞ કહેવાતા પુરૂષ પૃથ્વી, આકાશ, સમુદ્ર વિગેરે સ્થાનામાં રહેલા પશુ, પક્ષી, કીડા, કીડીઓની સ ંખ્યાની ગણત્રી કરવામાં પ્રવીણું છે, તેમાં શુ સાર છે. આકાશમાં આટલા ભાર છે, સમુદ્રમાં આટલા મચ્છરે છે, આટલાં માછલાં છે, આટલા મગરી છે, આટલા કાચબા છે. એમ જગતના દેવગણુ, મનુવ્યંગ, પશુગણુ વિગેરે પ્રાણીઓની સંખ્યા । માપની ગણત્રીમાં મને કાંઈ પારમાર્થિક તાપ નથી જણાતું. માટે તેવા પ્રકારની ગપે! મારનારા કે સાચી ગણતરી કરનારા હાય તે પણ અમારે તેવા પ્રકારના જ્ઞાનનું, તેવા સર્વ જ્ઞાનું કાંઈ પ્રયાજન નથી. તેવું જ્ઞાન વસ્તુતઃ અમારા માટે નિષ્ફળ જ છે. ૪૪૦
તેવુ કાઈ જ્ઞાન અમારી ઇચ્છા પૂરણ નથી કરતું તેથા શું કરવું તે જણાવે છે—
हेयोपादेयतत्वस्य, साभ्युपायस्य वेदकः । ચઃ મમાળમસાનિો, ન તુ સર્વસ્થ વેઃ ॥ ૪૪૨ ।।
અજીવાને આ ત્યાગ કરવુ' તે આ આદરવું. એવું કરવા ચેાગ્ય ઉપાયનુ જ્ઞાન અમને ગમે છે, તેથી તેવા જ્ઞાનને જાણનારો સર્વજ્ઞ અમારે ઇષ્ટતા રૂપે પ્રમાણ છે, પણ જગતના પદાર્થોના જાણનારો અમારે માટે કાઈ ન હાવાથી મપ્રમાણ છે. ૪૪૧
For Private And Personal Use Only
Page #703
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૧
વિવેચન—આત્માને સ્વહિત માટે આ વસ્તુ ત્યાગવા ચેાગ્ય છે અને આ વસ્તુ આદરવા ચગ્ય છે, આમ હૈય તથા ઉપાય તત્ત્વના અનુષ્ઠાન આચરવાના ઉપાય (લ)થી ચુક્ત વેદરૂપ જ્ઞાનના જાણનારા મુદ્ધિમાન મનુષ્ય જ અમારે મતે સજ્ઞરૂપે પ્રમાણ છે, કારણ કે તેની આજ્ઞાવર્ડ અમારે સ્વહિતની પ્રવૃત્તિ થાય છે, માટે તેને જ અમે આખ્ત પુરૂષ માનીયે છીએ. તે આપ્તને સજ્ઞ માનવા તેજ અમારા મતથી ઇષ્ટ છે, પણુ ખીજો પુરૂષ સજ્ઞ હાય, સર્વ પરીક્ષ પદાર્થોની પ્રત્યક્ષતા થવા રૂપ વાતા કરતા હાય, તે જગતના સ પદાર્થોનું જ્ઞાન ભલે ચમત્કારી હોય તે પણ અમારે ઉપયેગી નથી. પર`તુ અમારે ઇષ્ટ એટલે કરવા યેાગ્ય અને હૈય એટલે નિર્હ કરવા યાગ્ય પદાર્થના સ્વીકાર વા ત્યાગના ઉપદેશ નહિ કરનારા દાવાથી સત્ત હોય તે પણ અપુરૂષ વેદના અત હાવાથી અવેઃ અસવજ્ઞ છે. અને જગતના સર્વ પદાર્થો, તેના ગુણ અને ધર્માંના પણ અન્ન હોય તે પણ જે અપુરૂષય વેદના પરમાર્થને સારી રીતે સંપૂર્ણ જાણનારા હાય તેજ અમારે સર્વજ્ઞ છે. ૪૧૧
હવે તમે જણાવા છે કે ઈષ્ટા ના ઉપદેશક જે ન હાય તેવા સત્તુ અમારે અનિષ્ટ છે એટલે અપ્રમાણ છે. સર્વજ્ઞ ક્રૂર કે નજીક, ભૂત કે ભાવીમાં થયેલી કે થનારી વસ્તુઓના દન તથા જ્ઞાન કરનારા હોવાથી મિમાંસક મતથી જૈન મતવાલા તેવા પુરૂષને સર્વજ્ઞપણે સ્વીકારે છે. તેથી જૈન પૂછે છે કે હું મિમાંસક પડિતા ! પ્રુષ્ટ અને જ
અન્ય
For Private And Personal Use Only
Page #704
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણનારે સર્વજ્ઞ કેવી રીતે થાય? એવી શંકાને દૂર કરીને જણાવે છે કે –
दूरं पश्यतु वा मा, तत्त्वमिष्टं तु पश्यतु । प्रमाणं दूरदर्शिचेदेत, गृध्रानुपास्महे ॥ ४४२ ॥
અર્થ-દૂરનું દેખે કે ન દેખે પણ ઈષ્ટ તત્વને તે. અવશ્ય દેખું-જાણે તે આત્મા આપ્તરૂપે પ્રમાણ છે, પણ જે દૂરદર્શીએ જ પ્રમાણ માનીએ તે ગૃધ્રપક્ષી પણ દૂરદર્શી હોવાથી તેની ઉપરના અમારે કરવી પડે. ૪૪૨
વિવેચન-વર અત્યંત આઘે રહેલી વસ્તુ ભૂત વા ભાવિ. કાલમાં ભલે દેખે વા ન દેખે તેમાં અમેને (મિમાંસક કુમારિલ. ભટ આદિને) કાંઈ લેવા કે દેવા નથી એટલે કાંઈ જરૂર જ નથી. પરંતુ જે તત્તવ અમને ઈષ્ટ છે, તે ધર્મ સંબંધી અનુષ્ઠાન યજ્ઞ કેવી રીતે કરે, સંધ્યા કેવી રીતે અને કયારે કરવી, અજમેધ, ગૌમેષ, નરમેષ, અશ્વમેધ, પ્રજાપત્યમેધ વિગેરે ક્યારે કરવા, કેટલી વખત નદીમાં સ્નાન કરવું, કેવી શરીર શુદ્ધિ રાખવી, કે આહાર લેવે, ક્યાં ગમ્યાગમ્ય સાચવવું, તે વસ્તુ છે અને અત્યંત ઈષ્ટ છે તેના કાલસંબંધિ જ્ઞાન, વિધિજ્ઞાન, તેના તપનું જ્ઞાન, ખાદ્ય અખાદ્ય જ્ઞાન વિગેરે જે યથાસ્વરૂપે જાણે છે, તેને જ સર્વ તત્ત્વને જ્ઞાતા સર્વજ્ઞ અમે માનીએ છીએ. જો તમે દરની વસ્તુને જાણનારે હેય તેને જ સર્વજ્ઞ આપ્ત રૂપે પ્રમાણ કહેતા હો તો અમે તમને પૂછીએ છીએ કે આપણી સામે આકાશમાં જે ગીધેનું મોટું ટેનું
For Private And Personal Use Only
Page #705
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
દેખાય છે, તેવા પક્ષીઓ પણ દૂર રહેલી પેાતાની ખાદ્યાદિ
વસ્તુ દેખી શકે છે, કહ્યુ` છે કે~~
=
" ते हि गृध्राः किल नभसि प्रसारितपक्षाः संचरंत आयोजनशतादामिषं पश्यन्ति इति ।
""
કહેવાય છે કે સા યેાજન ઉંચે આકાશમાં પહેાળી ફેલાવેલી પાંખાવાળા ગીધા ગમન કરી રહ્યા હાય છે, તે પણ ત્યાંથી ભય ઉપર રહેલા આમિષને (માંસ સમુહને) જોઈ શકે છે, તેથી તે દૂરદીને પણ જો સજ્ઞ માનીએ તે ગૃધ્રની પણ સજ્ઞની જેમ ઉપાસના કરવી જોઈએ. તે તમને જેમ ઈષ્ટ નથી તેમ દૂરદર્શિત્વ પણ અમને ઈષ્ટ નથી, માટે. જેથી પુન્ય ધર્મ થાય તેવી ક્રિયાને જાણુકાર વેદના જ્ઞાતા સત્ન જ ઈષ્ટ છે. ૪૪ર
હવે આચાર્ય ભગવાન તેના ઉત્તર આપતા જણાવે છે एवमाद्युक्तसन्नीत्या, ॥ हेयाद्यपि च तत्त्वतः । तत्त्वस्या सर्वदर्शिन, वेत्त्यावरणभावतः ॥ ४४३ ॥
અએવી રીતે તે અને અન્ય જે જૈમિનિ આદિથી કહેવાયું છે તે સ` સત્ય ન્યાયથી વિચારતા અગ્રાહ્ય છે, કારણ કે જે આત્મા હૈય ઉપાદેય આદિત્તુ સાચું જ્ઞાન ધરા વનારા હાય તેજ સર્વજ્ઞ કહેવાય, જો કે અસદી છે તે તા જ્ઞાનના આવરણને લીધે જાણી શકતા નથી. ૪૪૩
વિવેચનઆવી રીતે કહેવાતી માટી બુદ્ધિવાલા મિમાંસક આચાર્ય શ્રી જૈમિનિ તથા શ્રી કુમારિલ ભટ્ટ
For Private And Personal Use Only
Page #706
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિથી કહેવાયું છે, કે ઈષ્ટ વસ્તુને જાણે તેજ સર્વજ્ઞ, બીજા દીર્ધદષ્ટિવાલાની અમારે જરૂર નથી. આવું તેઓ જે કહે છે તે સત્ય પરમાર્થિક ન્યાયથી વિચારતા અસત્ય જણાય છે, તેથી વસ્તુત: અસાર એટલે અનાદરણીય છે એમ જાણવું. એટલે પૂર્વે જણાવ્યું છે કે “જ્ઞો ફેશે શમણા સ્થા' જે જ્ઞાન હોય તે જાણવા ગ્ય સેવા પદાર્થોમાં અજ્ઞાની કેવી રીતે હોય? વિગેરે ૪૩૨ મા કલેકમાં જણાવ્યું છે તે સત્ય ન્યાયના વચનેને અનુયારે વિચારતા હેયે પાદેય એટલે ત્યાગ કરવા ગ્ય અને ગ્રહણ કરવા ગ્યના પારમાધિક જ્ઞાનનો અનુભવ જેને હોય તે પરમાર્થથી જ્ઞાની કહેવાય, એટલે દષાચાર વિનાના શુદ્ધ આચારની જેની પ્રવૃત્તિ હોય, જીવ, અજીવ, પુન્ય, પાપ વિગેરે રેય હેય, ઉપાદેય તત્વનું જેમને યથાર્થ સ્વરૂપે સમ્યગ જ્ઞાન હોય, અને વસ્તુતઃ વિચારતા તેવા આત્મા અતત્વદશ નથી, પણ તત્ત્વદર્શી જ છે. કારણ કે વાસ્તવિક શ્રદ્ધા યુક્ત સમ્યગ જ્ઞાન પણ છે, તેથી આચારની શુદ્ધતા પણ રહેલી છે, કદાચિત્ સમ્યકત્વ હોય, આચારની શુદ્ધતા હોય તે પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, મેહનીય વિગેરે કર્મના આવરણે વડે વસ્તુ તવનું સંપૂર્ણ જ્ઞાન ન પણ હોય, કહ્યું છે કે – ____" इह हि यो यदपेक्षः स्वरूपं लभते स तत्परिज्ञान एवं પતિ મતિ, દૂર થી વા !”
અહિં જે માણસ જે વસ્તુની અપેક્ષાયે તે તે તત્વનું સત્ય સ્વરૂપ અનુભવે, તે તે અપેક્ષા વડે તે જીવાત્માને તેટલા અંશે વસ્તુનું સમ્યગ જ્ઞાન હોવાથી તે તેટલા
For Private And Personal Use Only
Page #707
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંશે જ્ઞાની કહેવાય. જેમકે આ દીર્ઘ છે, જેટલા અંશે વસ્તુને જાણે તેટલા અંશે જ્ઞાતા વગેરે જ્ઞાની કહેવાય છે. એટલે તે પિતાને આદરવા યોગ્ય સદ્ આચારને દેશ, ક્ષેત્ર, કાલ, ભાવ શકિત અનુસાર આચરે, વિચારે અનુભવ કરે અને જીવાજીવાદિક તત્વને ગુરૂગમથી યથાશકિત જાણનારે તત્વદશી કહેવાય, તેવી તત્વને જાણવાની ઇચ્છા હોવા છતાં જ્ઞાનાવરણ આદિ કર્મના આવરણથી ઘણું જ્ઞ શક્તિ દબા. યેલી હોવાથી સર્વ વા સર્વદશી નથી કહેવાતે, પરંતુ આ જગતમાં અનંતા પદાર્થો છે, તેમાં અનંત હય એટલે ત્યાગવા યોગ્ય છે અનંત ય એટલે જાણવા યોગ્ય છે. અનંત ઉપાદેય એટલે આદરવા-ગ્રહણ કરવા એગ્ય છે. તેમાંથી કેટલાક પદાર્થોના ત્યાગ કરવા ગ્ય સ્વરૂપને જાણી શકે છે, પણ બધા પદાર્થોનું જ્ઞાન છઘસ્થ આત્માને પૂર્ણ નથી હોતું, માટે જણાવે છે કે સર્વ હેય એટલે આ પદાર્થો ત્યાગ કરવા લાગ્યા છે તેવા પ્રકારના જ્ઞાનની અપેક્ષા વડે ત્યાગી થાય છે. અને સર્વ ઉપાદેય એટલે ગ્રાહા પદાર્થોનું જ્ઞાન થાય છે, તે કારણથી હેયના જ્ઞાનને આધીન ઉપાદેયનું જ્ઞાન રહેલું છે. તે કારણે તેમના જ્ઞાન વિના અનેક ઉપાદેય પદાર્થોનું જ્ઞાન નહિજ ઉપજે એમ સમજવું. માટે આ ઉપરથી એમજ સિદ્ધ થાય છે કે સર્વ હેય અને ઉપાદેય વસ્તુઓ જગતમાં ભૂત, ભાવી વર્તમાન કાલમાં હોય છે, તેને જ્ઞાતા કઈ એક ભવ્ય જીવ મા વિશેષ સ્વ. રૂપતાને પામેલે અવશ્ય હોય જ છે, એમ અવશ્ય માનવું તેજ યોગ્ય છે. આવી જે વ્યક્તિ હોય તે રાગ દ્વેષના નાશથી વીતરાગ થયેલા પરમાત્મા જ છે. ૪૪૩
For Private And Personal Use Only
Page #708
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી રીતે મિમરક મતનું પ્રમાણ હેતુવાદ પૂર્વક નિરાકરણ કરી સાંખ્ય મતનું નિરાકરણ કરવા માટે. જણાવે છે –
बुध्ध्यध्यवसितं यस्मा-दर्थ चेतयते पुमान् । इतीष्टं चेतना चेह, संवित्सिद्धा जगत्त्रये ॥ ४४४ ॥
અર્થ–વળી જે આપણે એમ માનીયે કે બુદ્ધિના વિષય ભૂત થએલા એટલે ગ્રહણ કરેલા જગતના પદાર્થોને બેધ છાત્માઓ કરે છે. તેથી એમ સિદ્ધ થયું કે ત્રણે જગતમાં જ સંવિદ્દ (જ્ઞાન) યુક્ત છે ૪૪૪
વિવેચન–હે સાંખ્યમત પંડિત ! હવે આપણે વિચાર કરીએ કે પુરૂષ એટલે ચૈતન્ય સ્વરૂપજ્ઞાનથી યુક્ત એ જીવાત્મા બુદ્ધિ એટલે જ્ઞાન શક્તિથી પાંચ ઇંદ્રિયે. અને મનવડે જગતમાં રહેલા પદાર્થોને આ અમુક ઘટ છે, આ પટ છે, આ ઘર છે, એમ અથવગ્રહ અને વ્યંજનાવગ્રહથી કાંઈક છે એવા સામાન્ય બેધરૂપે જાણે છે. અને ઈહિ–આ શું છે? આમાં અમુક આકાર છે, લીલે, પીળો વા લાલ છે એ અપાય રૂ૫ બેય થાય ત્યાર પછી તે બરાબર આ આમ છે એવા સ્મૃતિમાં ભાવી હતુરૂપ ધારણ રૂપ-નિશ્ચય જ્ઞાનરૂપ વિશેષ બોધ અધ્યવસાય વડે પુરૂષ એટલે ભવ્ય જીવાત્માઓ બુદ્ધિદ્વારા કરે છે, એટલે ચેતન આત્મા વસ્તુ તત્વને બુદ્ધિદ્વારા અધ્યવસાયથી નિશ્ચય કરે છે, આ પ્રમાણે સાંખ્યમત દર્શનવાલા પંડિતેને ઈષ્ટ છે, તેથી તેઓ કહે છે કે –
For Private And Personal Use Only
Page #709
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ચેતના જ વિર સંહિતા ”
આ ચેતન-આત્મા ચતન્યરૂપ સંવિજ્ઞાનથી યુક્ત નિશ્ચય પ્રમાણુથી સિદ્ધ જ છે, એટલે ત્રણ જગતમાં એમ પ્રસિદ્ધ છે કે જ્ઞાન દર્શન રૂપ ચેતના યુક્ત જ આત્મા છે, એટલે કઈ પણ વખત જ્ઞાનાદિ ગુણ વિનાને નથી. કારણ કે આવરણને સંબંધ કમની સાથે નષ્ટ થતાં સ્વ સ્વરૂપે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ ગુણથી યુક્ત સદા સચ્ચિદાનંદ મય જ છે. ૪૪૪
આત્માનું બીજું સ્વરૂપ આગળ કહેવાય છેचैतन्यं च निजं रूपं, पुरुषस्योदितं यतः । तत आवरणाभावे, नैतत्स्वफलकृत्कृतः ॥ ४४५ ॥
અર્થ–-પુરૂષ (આત્માને) ને પ્રગટ થયેલું જે ચૈતન્ય છે તે તેનું જ સ્વરૂપ છે, તેથી સર્વ આવરણને નાશ થયે છતે કૃતકૃત્ય થયેલે આત્મા સ્વ સ્વરૂપના ફલને અનુભવ ન કરી શકે તેને શો હેતુ છે? કઈ હેતુ નથી. તેથી આત્મા સચ્ચિદાનંદનો અનુભવ કરે છે. ૪૪૫ વિવેચન-સાંખ્ય દર્શન વાદીએ તે કહે છે કે–
ચિંતન્ય નિ હv geષવિતા ”
ચૈતન્ય એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વિગેરે ગુણમય ચૈિતન્ય આત્માનું સ્વ સ્વરૂપ જ છે, એટલે આત્માના (પુરૂષને) તાદાત્મ્ય ધર્મરૂપ સ્વરૂપ જ છે. તેમ તે સાંખ્ય વાદીઓ પણ તેમના આગમોમાં પ્રતિપાદન કરી રહ્યા છે
For Private And Personal Use Only
Page #710
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६१८
તે પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય, અંતરાય વિગેરે સર્વ આવરણ રૂપ કર્મને જૈન મતના અનુસારે ક્ષય થવાથી સાંખ્ય મતે માનેલી પ્રકૃતિને વિરહ થવાથી નિરાવરણ રૂપે પૂર્ણ શુભ્ર થયેલા આત્માને સખ્ય મતની સંજ્ઞાથી જે પુરૂષ કહેવાય છે તેને મુક્તિ અવસ્થામાં-પૂર્ણ શુદ્ધ અવસ્થામાં અવશ્ય તન્ય પૂર્ણ ભાવે પ્રગટે છે. પણ સાંપે કહે છે કે આ આત્માનું ચૈતન્ય જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ આત્માથી અભેદ છે, તો પણ સ્વકૃત–પિતાના તપ, જપ, ધ્યાનથી આત્મા નિરાવરણ થયા છે, તેનું ફલ કે જે સહજાનંદ સચ્ચિદાનંદરૂપ છે, તેને નથી ભોગવતે. એટલે પિતાને જ્ઞાનથી અને પરિચ્છેદ બોધ નથી કરતો એમ કેવી રીતે કહેવાય? આવરણને અભાવ થયે છતે કેમ સ્વ સ્વરૂપને વેદક ન થાય, તેને હેતુ તમેજ જણાવશે કે? ૪૪૫
જેને એમ જણાવે છે કે હું સાંખ્ય દર્શન પંડિત! તમે બીજું પણ વિચારશે કે–
न निमित्तवियोगेन, तध्ध्यावरणसङ्गतम् । न च तत्तत्स्वभावत्वात्, संवेदनमिदं यतः॥४४६॥
અર્થ–નિમિત્તને વિયેગ થવાથી તેના આવરણને સંબંધ આત્મા સાથે નથી રહેતું, તેમજ તે આવરણ તે આત્મા (પુરૂષ) ને સ્વભાવ નથી પણ આત્માથી ભિન્ન થયેલું સંયોગી દ્રવ્ય છે અને સંવેદન (જ્ઞાન) તેજ આત્માને સહજ સ્વભાવ છે. ૪૪૬ *
વિવેચન-સાંખ્ય દર્શન પંડિતે કહે છે કે અર્થને
For Private And Personal Use Only
Page #711
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
જાણુનારૂં જ્ઞાન મુકિત અવસ્થામાં નથી હતું, પણ તેમની આ વાત યુક્તિ રૂપ ન્યાયથી ચેાગ્ય નથી લાગતી. કારણ કે અંત:કરણના વિકાર ભૂત રાગ દ્વેષમય મિથ્યાત્વ, અવિરતિ કષાય વિગેરે ઢાષના બીજમય હેતુઓને સમૂલ નાશ થવાથી એટલે અંત:કરણથી તેવા પ્રકારના અશુભ વિયારની પરાજિત –પરપરા (ધારા) ના વિયાગ—અભાવ થવાથી, તેના પરિણામના કારણુ રૂપ જ્ઞાનાવરણુ, દનાવરણુ, મેાડનીય, અંતરાય વિગેરે આત્માના સ્વરૂપને રોકનારા આવરણાને અનાદિ કાલના જે સંબંધ હતા, તે પણ નથી રહેતા. કારણુ એ છેકે તે આવરણા છદ્મસ્થ અવસ્થામાં જ્યાં લગી આત્મા હાય ત્યાં લગી વિજ્ઞાનના આવરણ રૂપ થાય છે, અથવા આત્માની સાથે સાંખ્ય મતે પ્રકૃતિના, વેદાંતમતે માયાના સંબંધ જ્યાં સુધી ડાય ત્યાં લગી જ આવરણને સબંધ રહે છે, તેમજ તે માયા પ્રકૃતિ રૂપ આવરણેા, અથવા મનની મલિનતા વિગેરે કાઈ પણ રીતે આત્મા-પુરૂષના સહજ સ્વભાવ નથી, અભેદ કે તાદાત્મ્ય સંબંધ નથી, તે અનાદિ કાલથી ખાણુમાં રહેલ સાનાની રેતીમાં સાથે સચેાગ સંબ ંધથી લાગેલી માટીની જેમ સ્વરૂપથી ભિન્ન જ છે, તેથી તે આવારકના નિમિત્તો દૂર થતાં શુદ્ધ સુવર્ણ સિદ્ધ થાય છૅ, તેમ નિમિત્તરૂપ આવરણાના સંચાગ આત્મા (પુરૂષ)થી દૂર થતાં તેના સવિતા-જ્ઞાનદર્શીન ચારિત્ર રૂપ સ્વભાવ પૂર્ણ ભાવે પ્રગટ થાય છે, તેથી આવરણના વિરહકાલથી આર ભીને ઉપર જણાવ્યા પ્રમાણે સર્વ દ્રવ્ય ગુણુ પર્યાય રૂપ ભૂત, ભાવિ, વમાન કાલીન સર્વ પદાર્થોને સદા જાણે દેખે છે, તેથી તે આત્મા સજ્ઞ પરમાત્મા પૂ
પણ
For Private And Personal Use Only
Page #712
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૦
સ્વરૂપે પ્રકાશે છે, તેમ ન્યાય યુક્તિથી સિદ્ધ કરીને હવે આચાર્ય ભગવંતે સંવેદ અને ચેતન્ય જે એકરૂપે-અભેદભાવે છે તેમ જણાવ્યું છે, તેના સંબંધમાં પરવાદી સાંખ્ય પંડિત
તમિાવવીત સંવુિં વાતા” તે આત્માને અને ચિતન્યને તે તે સ્વભાવ હોવાથી ચિતન્યત્વ અને સંવેદન એક રૂપે જ નથી પણ ભિન્ન રૂપે છે તેમ અમને અનુભવાય છે, તેથી ચિતન્ય અને આત્માને સ્વભાવ એક નથી એમ સાંખ્ય દર્શનકારે માને છે. પણ તે કેવી રીતે મનાય? માટે તે ચૈતન્ય આત્મ સ્વભાવ નથી એમ નહિં પણ આત્માનો જ સહજ સ્વભાવ છે, એમજ નિશ્ચય માનવું અને તે સંવેદન તેજ ચૈતન્ય છે એમ જૈનાચાર્યો કહે છે. ધ૪
તે ઉપર હવે સાંખ્ય દર્શનકાર જણાવે છે કે ચૈતન્યથી વિજ્ઞાન અન્ય છે એમ આગમ કહે છે. તેને ઉત્તર આપતા જણાવે છે કે
चैतन्यमेव विज्ञान-मितिनास्माकमागमः । किन्तु तन्महतो धर्मः, प्राकृतश्च महानपि ॥ ४४७॥
અર્થ– ચેતન્ય તેજ વિજ્ઞાન છે એમ અમારે આગમ નથી કહેતે, પરંતુ ચૈતન્ય મહત્ તત્વરૂપ પ્રકૃતિને ધર્મ છે અને મહતું તત્ત્વ પ્રકૃતિથી ઉપજેલ છે. ૪૪૭
વિવેચન–હે જેને! ચિતન્ય આત્માને સ્વરૂપ ધર્મ છે, તેવી જ રીતે વિજ્ઞાન (જ્ઞાન દર્શનરૂપ) અથવા
For Private And Personal Use Only
Page #713
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧ - સંવેદન એવા નામે જ ઓળખાય તે જ્ઞાન આત્મ ધર્મ છે, તેમ તમે કહે છે, પણ અમે અમારા સાંખ્ય દર્શનના આગમના સિદ્ધાંતે કે જેને અમે અમારા આગમ કહીએ છીએ. અને માનીયે છીએ તેમાં જ્ઞાન અથવા વિજ્ઞાન કે સંવિદ્દ અથવા સંવેદન ચેતન્ય સ્વરૂપ નથી, એટલે પુરૂષરૂપ આત્માને સ્વભાવ ધર્મ નથી, પરંતુ તે સંવેદનરૂપ વિજ્ઞાન મહત્તવ રૂપ બુદ્ધિતત્વના ધમ રૂપ પરિણામ છે, તે આ પ્રમાણે પ્રથમ પ્રકૃતિ, તે પ્રકૃતિના વિકારથી મહતતત્વ, તે મહાનથી બુદ્ધિતત્વ, બુદ્ધિતત્વથી વિજ્ઞાનરૂપ અર્થ બેધક જ્ઞાન થાય છે. તે અમારા સાંખ્ય દર્શન એટલે કપિલ ભગવાનને સિદ્ધાંત આગમ સ્વરૂપ છે. તેમાં કહ્યું છે કે–
" प्रकृतेर्महांस्ततोऽहङ्कारस्तस्माद् गणश्च षोडशकः। तस्मादपि षोडशकात्, पञ्चभ्यः पञ्च भूतानि ॥
રૂાહિતિ
પ્રકૃતિના વિકારથી મહાન્ ત, મહાત્ તત્વના વિકારથી હું રૂપ અહંકાર, તે અહંકારથી સોળ ગણરૂપ તત્વ, સેળ ગણ તત્વમાંથી પાંચ ભૂતરૂપ પાંચ તત્વ, તેમાંથી બુદ્ધિ વિગેરેની ઉત્પત્તિ, સાંખ્ય દર્શન કારે માને છે, એટલે બુદ્ધિ રૂપ તત્વથી પદાર્થના બેધનરૂપ જે જ્ઞાન છે તે આત્માને ધર્મ નથી પણ પ્રકૃતિના વિકારને જ એ ધર્મ છે. તે આત્મા પ્રકૃતિથી જ્યારે મુક્ત થાય છે, ત્યારે જ્ઞાન વિજ્ઞાન રૂપ ધર્મ તેને નથી રહેતા એમ અમારે સિદ્ધાંત કહે છે. ૪૪૭
For Private And Personal Use Only
Page #714
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭ર
તે સાંખ્ય દર્શનના આ સિદ્ધાંતને ઉત્તર આપતાં આચાર્યશ્રી જણાવે છે કે–
बुध्ध्यध्यवसितस्यैवं, कथमर्थस्य चेतनम् । गीयते तत्र नन्वेतत्, स्वयमेव निभाल्यताम् ॥ ४४८॥
અર્થ–હે સા ખ્યો! બુદ્ધિથી વિચારાયેલું અર્થનું ચિંતવન જે થયેલું છે, તેને તમે ચેતનનું કેમ માને છે, જે તે વિજ્ઞાન ચેતનનું માને તે ચેતન્ય તેજ જ્ઞાન છે એમ કહેવાય છે, માટે તમે વિચારીને નિશ્ચય કરે. ૪૪૮
વિવેચન–હે સાંખ્ય દર્શન પંડિતો! બુદ્ધિથી જે જે અધ્યવસાયે થાય છે તે તે અર્થને તમે વિજ્ઞાન રૂપ અંગીકાર કરે છે. એવી જ રીતે ચૈતન્યને જે અજ્ઞાનરૂપ માનીયે તો શબ્દ, રૂ૫, રસ, ગ, સ્પર્શ વિગેરે વિષયરૂપ અર્થનું જે જ્ઞાન તે તમારા મતથી થયેલું છે, તે વિજ્ઞાનને આત્માનું વિજ્ઞાન હે સાંખે! તમે કેવી રીતે કહી શકે? તમેજ જણાવે છે કે વેતનનામનો વિશાન” ચેતન છે તે તે આત્માનું વિજ્ઞાન છે તે કેવી રીતે સંભવે ? હે સાંખ્ય દર્શન પ્રવર પંડિત! જુઓ તમારા આગમ આ પ્રમાણે ગાય –
બુદ્ધિથી વિચારાયેલા અર્થને પુરૂષ જાણે છે. આમ તમારા આગમના વચનને વિચારવા જોઈએ, કે જે ચતન્યથી વિજ્ઞાનરૂપ જ્ઞાન જુદું હોય તે કેવી રીતે બુદ્ધિથી વિચારેલા અર્થને પુરૂષ જાણે? તેવું બનવા તમારા મતથી સંભવ
For Private And Personal Use Only
Page #715
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી, કારણ કે અજ્ઞાની પુરુષ એટલે આત્મા અજ્ઞાની હોવાથી તે કેવી રીતે બને? તે તમારે વિચારવું જોઈએ. બીજી વાત એમ છે કે “સ સંશાને” આ વચન પણ ચિતન્ય અને વિજ્ઞાનનું એકત્વ દેખાડે છે, કદાચ તમને એમ લાગતું હશે કે અન્ય પક્ષના વિચારે અમે સહન નથી કરી શકતા, પણ અમે જે પ્રમાણે તમારી પાસે મુકયા છે, તે તમે પ્રજ્ઞારૂપ ચક્ષુ સ્થિર કરી વિવેક પૂર્વક મનમાં લાવી ન્યાય યુકિતથી વિચારશે તે જે સત્ય છે તે તમને અવશ્ય જણાશે. ૪૪૮
હવે પરવાદી સાખ દર્શનીય પંડિત કહે છે– पुरुषोऽविकृतात्मैव, स्वनिर्मासमचेतनम् । मनः करोति सन्निध्या-दुपाधिः स्फटिकं यथा ॥४४९॥
અથ–પુરૂષ–આત્મા પોતે અવિકારી છે તે પિતાને દેખતે છતાં અચેતન એવો બુદ્ધિને સાનિધ્યથી ચેતાવે છે, સ્ફટિક પત્થરમાં કઈ લાલ, પીળું રૂપ નથી પણ તેને જેવા પદાર્થોને સંબંધ થાય તેવાં રૂપે દેખાય છે. ૪૪૯
વિવેચન-શ્રી કપિલ દેવ પ્રણત સાંખ્ય દર્શનના સિદ્ધાંત વેદી પંડિતે કહે છે કે–પુરુષ એટલે આત્માને જે વસ્તુ સ્વરૂપે નિહાળી તે પ્રકૃતિના સંબંધ વિનાને શુદ્ધ
સ્વરૂપે વિકાર વિનાને જ છે. તેમજ સર્વત બ્રહ્માંડ વ્યાપક છે, તેમજ નિત્ય એક સ્વરૂપે સ્થિર રહેનાર છે. ૪૩
For Private And Personal Use Only
Page #716
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
66
થૈ । ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૪
स्वस्वरूपात् किञ्चिदप्रच्यवमानो नित्य एव सन्नि
આત્મા (પુરૂષ) સ્વ સ્વરૂપથી જરા પણ શ્રુત થયા વિના નિત્ય એક સ્વરૂપે અવસ્થિત રહે છે. કહ્યું છે કે“ अच्युतानुत्पन्नस्थिरस्वरूपो हि नित्यः "
જે નાશ ન પામે, અને ઉપજે પણ નહિ, નિત્ય એકજ સ્વરૂપમાં રહે, તે નિત્ય કહેવાય, તેથી સાંખ્યમતે અવિકારી નિત્ય એવા આત્મા (પુરૂષ) માનેલા છે. તે આત્મા પેાતાના સ્વરૂપનું બુદ્ધિને એટલે મનને જ્ઞાન કરાવે છે, તેથી મનરૂપ જે બુદ્ધિ તે જો કે અચેતન એટલે જડ છે, તેમ છતાં મહત્ તત્ત્વરૂપ પ્રકૃતિ વિકારવાલી થતાં હું આત્મા ચૈતન્ય એવા પ્રકારના પરિણામને ધરે છે, કારણ કે તે આત્મા એટલે પુરૂષની સાનિધ્યતામાં રહેલી હેાવાથી તેમાં આત્માનુંપુરૂષનુ પ્રતિબિંબ પડે છે. અહિંમાં સાંખ્ય દર્શનકાર પંડિત ઉદાહરણમાં જણાવે છે કે જેમ સ્ફટિક રત્નની પાસે પદ્મરાગ-રાતુ રત્ન, નુઇ પુષ્પ વિગેરેના યાગ થતાં સ્ફટિકરત્ન તેવા પ્રકારના રંગ, રૂપ, આકારને ધારણ કરે છે, તેવી જ રીતે સૂર્ય અને ચંદ્રના કિરણેાના સ્પર્શ થતા તેવા પ્રકારના પ્રતિબિંબને પોતાના સ્વરૂપે ધારણ કરે છે, તેમજ વૈશ્વાનલ તથા જલકાંત રત્નના સ ંપર્ક વડે તેવાજ સ્વરૂપનું ભાન કરાવે છે, એટલે રાતા પુષ્પના સપર્ક માં પેાતે લાલપણાને, કાળા પુષ્પના સંચાગમાં કાળાપણાને પીળાપુષ્પના સંબંધથી પીળાપણાને પ્રાપ્ત થયેલા પેાતાને જેમ
For Private And Personal Use Only
Page #717
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૫
બતાવે છે, તેમ બુદ્ધિ (મન) પણ આત્મપુરૂષના સંપર્ક માં રહીને પોતાને ચેતન રૂપે જણાવતી સાથે સાથે તે બુદ્ધિરૂપ મન ઈંદ્રિયના સચેગદ્વારા ખાદ્ય રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, શબ્દ આદિ વિષયાના સંચાગ સંબધ વડે વિષયના ભેગ કરતી છતી હું આત્મા છું, તે તે સર્વ વિષયાના ગ્રાહક છું, એવું અભિમાન ધરે છે, તેથી વાસ્તવિક રીતે આત્મા નિવિકારી હોવા છતાં બુદ્ધિમાં પડેલા અન્ય પ્રતિબિંબની સાથે આત્મા ખિખિત થયા છતા ઉપાધિ રૂપે જ એકત્વભાવને પામે છે, વસ્તુત: આત્મા બુદ્ધિ મન અને મહત્ તત્ત્વરૂપ પ્રકૃતિથી સર્વથા ભિન્ન હાવાથી અવિકારી પુષ્કર પુષ્પની જેમ નિલે ૫ જ છે. આવું સાંખ્ય શાસ્ત્રનુ જે માનવું છે તે જણાવ્યું. ૪૪૯
विभक्तेदृक्परिणतौ, बुद्धौ मोगोऽस्य कथ्यते । प्रतिबिम्बोदयः स्वच्छे, यथा चन्द्रमसोऽम्भसि ||४५० ॥
અ-બુદ્ધિમાં પડેલા વિભાગવાલા સ્થાનમાં પરિામ પામેલા પુરૂષના પ્રતિબિંબને બુદ્ધિના ભાગ કહેવાય છે. તેથી બુદ્ધિ ચેતનવાલી કહેવાય છે, જેવી રીતે સ્વચ્છ જલથી પૂર્ણ કુંડમાં ચંદ્રમાનું પ્રતિબિંબ ચદ્રની ભ્રાંતિ કરાવે છે તેમ જાણુવું. ૪૫૦
વિવેચન—બુદ્ધિમાં પ્રતિષ્ઠિત થયેલા આત્માના-પુરૂષના જે વિભાગ છે તેમાં રહેતી આવા પ્રકારની જે પરિણામતાપરિણિત થાય છે, તેથી બુદ્ધિ અચેતન છતાં ચેતનપણાને અને ખિખિત થયેàા આત્મા અપ્રધાન છતાં પ્રધાન પ્રકૃતિ
For Private And Personal Use Only
Page #718
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૬
પણાને પામવા રૂમ પરિણામ પામે છે. આવી રીતે બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબના ઉદયથી વિભાગવાળી આત્માની પ્રતિબિંબરૂપ પરિણતિ થયે છતે તે આત્માની છાયા જેમાં પડે. છે, તે બુદ્ધિરૂપ અતઃકરણ (મન) શબ્દ, રૂપ, રસ, ગધે, સ્પર્શ વિગેરે વિષયેને ગ્રહણ કરે છે, અને બાહ્ય વિષયને ભોગ અધ્યવસાય રૂપે પ્રતિબિંબત આત્મા–પુરૂષ ગ્રહણ કરે છે. તે કારણે તે વિષને અનુભવ રૂપ ભેગ આ આત્માને જ કહેવાય છે, એમ આસુરિ વિગેરે સાંખ્ય પંડિતે જણાવે છે. તેમાં ઉપમા રૂપે દષ્ટાંત આપે છે કે- સ્વચ્છ એટલે કાદવ, લીલ, ફુગ, સેવાલરૂપ મેલ જેમાં નથી તેવા નિર્મલ પાણીથી પૂર્ણ ભરેલા કુંડમાં મૃગ લાંછનવાલા ચંદ્રમાનું પ્રતિબિંબ ઉદયરૂપે પ્રગટ થયે છતે, જલના તરંગથી પ્રતિબિંબની ચંચળતા અનુભવાય છે, તેવી રીતે બુદ્ધિથી ગ્રાહત વિષયે પણ તેમાં બિંબરૂપે પ્રગટેલા આત્મામાં આરોપાય છે. જેવી રીતે સ્વચ્છ પાણીમાં ચન્દ્રનું પ્રતિબિંબ પડે છે, તેમ બુદ્ધિ પણ સ્વભાવથી સ્વચ્છ છે તેમાં આત્મા રૂપ પુરૂષનું પ્રતિબિંબ પડે છે, કારણ કે બુદ્ધિમાં આત્માનું સ્વબિંબ સ્થાપન કરવાનું સ્વાભાવિક સામર્થ્ય છે, પાણીમાં જે ચંદ્રમાને તે બુદ્ધિમાં આત્માને બિંબરૂપે પરિણામ થત હોવાથી એટલે બુદ્ધિમાં આત્મા પ્રતિબિંબરૂપે પ્રગટતે. હોવાથી બુદ્ધિ જે જે પરિણામે ઉપજાવે તેને નિર્વિકારી હોવા છતાં આત્મા બુદ્ધિની સાથે ભેગા કરે છે, એમ ઉપચાર ભાવે કહેવાય છે. બીજું કાંઈ નથી. ૪૫૦
-
હવે આ આર્ય ભગવાન તેને ઉત્તર આપતાં જણાવે છે
For Private And Personal Use Only
Page #719
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
स्फटिकस्य तथा नाम - भावे तदुपधेस्तथा ।
विकारो नान्यथासौ स्यादन्धाश्मन इव स्फुटम् ||४५१ ॥
અથ—ટિકને તેવા પ્રકારની અન્ય વસ્તુઓને પ્રતિબિંબિત કરવા રૂપ સ્વભાવથી વિકારીપણુ' છે, તેથી અન્ય મિમેને ગ્રહણ કરે છે, પણ પાષાણુમાં તેવા વિકારી સ્વભાવ ન હોવાથી બિ બેય નથી થતા, તેમ બુદ્ધિમાં વિકારી સ્વભાવ હાવાથી આત્માના પ્રતિબિંબના ઉદય કરે છે. ૪૫૧
વિવેચન-સ્ફટિક તથા સૂર્યકાંત ચંદ્રકાંત વિગેરે પત્થરમાં તેવા પ્રકારના અન્ય વસ્તુના પ્રતિબિંબરૂપ પિરગામને પ્રાપ્ત કરવાના સ્વભાવિક રીતે વિકારી ધમાં રહેલા છે, તેથી જે જે પદાર્થના સબ'ધ થાય છે, તેવા ભાવને ઉપાધિરૂપે ધારણ કરે છે, એટલે પદ્મરાગ આદિના સબંધે તેવા ભાવ એટલે પિરણામને ધરે છે, એટલે રાતા, પીળા, કાળા વિગેરે પ્રતિબિંબના ધારક થાય છે, કારણ કે તેવા વિકાર પામવાને તેમાં સ્વભાવ સહેજથી છે, પણ તેથી વિપરીત એટલે તેવા વિકારી સ્વભાવ જેમાં નથો તે અંધ પાષાણુ પ્રતિબિંબને ગ્રહણ નથી કરતા, કારણ કે તેમાં તેવા પ્રકારના વિકારના સ્વભાવ નથી તે પ્રગટ જ છે. તેવીજ રીતે આત્મા સ્વભાવથી સર્વથા અવિકારી હોય તે બુદ્ધિરૂપ દૃ ણુમાં કેવી રીતે પરિણામને પ્રાપ્ત કરશે ? વળી તમા જાવા છે કે બુદ્ધિ અચેતન અને જડ હોાથી ચૈતન્યભાવે પરિણામ પામે અને ચેતન ચૈતન્યભાવને ત્યાગ કરી
For Private And Personal Use Only
Page #720
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૮
બુદ્ધિને હુંકાર (અહંકાર) રૂપે સ્વીકારે, એ સાંખ્ય પડિતાની માન્યતા હોવાથી તેમની વિદ્વતા જાહેર કરાવવા ખરાખર જ છે. ૪૫૧
હવે જ્યારે વસ્તુ તત્ત્વે આત્મા અને પ્રકૃતિ આમ પરિણામ ભાવને પામતા હોવાથી વિકારી ભાવ સિદ્ધ થયે, હવે કેમ કરવુ' તેના વિચાર આપતાં જણાવે છે કે—
तथा नामैव सिद्धैव, विक्रियाप्यस्य तत्त्वतः । चैतन्यविक्रियाप्येव - मस्तु ज्ञानं च साऽऽत्मनः || ४५२||
જ
અ——તેવી જ રીતે આત્માને-પ્રકૃતિને પરિણામીપણુ સિદ્ધ જ થયુ, જ્યાં પરિણામીત્વ હોય ત્યાં વિકરણત્વ પણ સિદ્ધ જ છે, અને આત્માના જ્ઞાન સ્વભાવ પણ સિદ્ધ જ થાય છે. પર
વિવેચન—તથા તેવા પ્રકારના ઉપર જણાવેલ સ્ટ્ ટિકના હૃષ્ટાંતવર્ડ પ્રકૃતિ અને પુરૂષ રૂપ જડ ચેતન અનેમાં પરિણામિત્વ એટલે નવા નવા પરિણામ રૂપ પર્યાયાને કરવા રૂપ વિકલ અવશ્ય થાય જ છે, આમ સિદ્ધાંતની પરિચાચણા કરતા તત્ત્વથી-વસ્તુ તત્ત્વથી પરિણામીકતા રૂપ વિકારી· પણ સિદ્ધ થાય છે. છતાં સાંખ્ય તત્ત્વજ્ઞા ક હૈં પ્રાણ આવે તા પણ આ સહ્ય અંગીકાર ન કરી શકે, તા પણ તેવી રીતે પુરૂષ-પ્રકૃતિનું વિકારીપણું અનુપચાર ભાવે એટલે સત્યભાવે સિદ્ધતાને જ પામે છે, એટલે ચતન્યને તે સાંખ્યા બુધ્ધિમાં મિ’માકારે વિકારી થઈને પ્રગટ થયેલું માને છે, તેવી જ રીતે જેના ગુણવિકારભાવને પામે તે ગુણથી તાદા
For Private And Personal Use Only
Page #721
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
મ્યભાવે રહેલ ગુણ આત્મા પણ વિકારભાવને પામેલે સિધ્ધ જ થાય છે, તેથી જ્ઞાન રૂપ ગુણથી અર્થનું સંવેદન જ્ઞાન સિધ્ધ જ થયું, તેથી આ આત્મારૂપ પુરૂષની ચેતન્યપરિણામને ધરનારો ક્રિયા તે જ્ઞાન સ્વરૂપ હોવાથી પરિણામ રૂપ વિકાર અવશ્ય સિધ્ધ જ થયો. ૪૫ર
હવે પરમત રૂપ સાંખેના સિધ્ધાંતની શંકા લાવી તેને ઉત્તર આપતાં જણાવે તે– निमित्ताभावतो नो चेन्निमित्तमखिलं जगत् । नान्तःकरणमिति चेत्, क्षीणदोषस्य तेन किम् ॥४५३॥
અર્થ—જે તમે નિમિત્તનો અભાવ હોવાથી કાર્ય રૂપ જ્ઞાનને અભાવ છે તેમ કહેતા હો તે કહીએ છીએ કે અખિલ જગત્ ?ય રૂપે જ્ઞાનનું નિમિત્ત જ છે. તેથી તેનું જ્ઞાન થાય છે. અંતઃકરણને જે હેતુ કહેતા હે તો તે જ્ઞાનને હેતુ નથી. જેમના દેષ ક્ષીણ થાય છે તેમને કેમ ન થાય? અવશ્ય જ્ઞાન થાય, ૪૫૩
વિવેચન–હે સાંખ્ય દર્શનના પ્રખર પંડિત પ્રવશે ! જે તમે નિમિત્ત રૂ૫ સહકારી કારના વિરહ રૂ૫ અભાવ હોવાથી મુતાવસ્થાથામર્થવિજ્ઞાનંન” મુક્તિ અવસ્થામાં અર્થ રૂપ પદાર્થોના બંધ રૂપ વિજ્ઞાનને અભાવ આવે છે, એમ કહો છે તે જરા પણ ગ્ય નથી. કારણકે મુક્તિ અવસ્થામાં સર્વ આવરણનો અભાવ હોવાથી જગત આખાના ચેતન અચેતન સર્વ પર્યાય સર્વ દ્રવ્ય ગુણ પથિ રૂપ અર્થ એટલે પદાર્થોનું વિજ્ઞાન થવામાં નિમિત્ત કારણ રૂપે હોવાથી
For Private And Personal Use Only
Page #722
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૦
તેમજ આત્માની જ્ઞાન દશ્યૂન રૂપ ચૈતન્ય શક્તિ નિરાવરણુ ભાવે પૂર્ણ પ્રગટ થવા રૂપ ઉપાદાન વડે વિજ્ઞાન સહજભાવે થયાજ કરે છે, એટલે આત્મા જ્ઞાન દર્શન પોચરૂપ
ક્રિયાને કરે છે. હવે સાંખ્ય પડિંત કહે છે કે વિજ્ઞાન થવામાં અંત:કરણને હેતુ માનીયે છીએ. તે મુક્તિ અવસ્થામાં ન હોવથી જ્ઞાન ક્રિયા રૂપ વ્યાપારના અભાવ સિધ્ધ થાય છે. તેને જૈનાચાર્ય શ્રીમાન કહે છે કે તે પણ ચેાગ્ય નથી. અંત:કરણ કઈ જ્ઞાન થવામાં ઉય.દાન કારણ નથી. પથ્થુ ઉપાદાન તા નિરાવરણ આત્મશક્તિજ છે. તે મુકતાવસ્થામાં સ દોષ રૂપ જ્ઞાનાવરણ આદિ કર્મ સČથા ક્ષીણુ એટલે સમૂલ નાશ પામેલ છે, તેથી અંત:કરણના અભાવમાં જ્ઞાનને સંપૂર્ણ ભાવ પ્રગટે છે, પણ અભાવ જરા પણ નથી થતે. ૪૫૩ તે વાતનું સમન કરે છે.
निरावरणमेतद् यद्, विश्वमाश्रित्य विक्रियाम् । ન યાતિ યવિ તવેન, ન નિરાવરાં મવેત્ ॥ ૪૧૪ ॥
અ—આ જેની વાત ચાલે છે તે આત્મારૂપ પુરૂષ જો નિરાવરણ સદા છે, તેા પછી તે વિશ્વ-જગતની અપેક્ષાથી ત્રિક્રિયા કેવી રીતે પામે? જો તે નિરાવરણુ આત્મા વિક્રિયાને પામતા હોય તા નિરાવરણ કેવી રોતે કહેવાય ? ૪૫૪
વિવેચનસાંખ્યો કહે છે કે આત્મારૂપ પુરૂષના ચૈતન્યને કદાપિ દોષોનું આવરણ નથી લાગતું, સદા એકજ સ્વભાવે ચૈતન્યરૂપે રહે છે, જો એમ જ હાય તે। જૈને તમને પૃચ્છા કરે છે કે ભાઇ આવુ... અનેક આત્મ પુરૂષનું
For Private And Personal Use Only
Page #723
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૧
વિચિત્રપણું પ્રત્યક્ષ રૂપે દેખાય છે, તેનું કારણ શું હોવું જોઈએ તે જાણવું જોઈએ. તેને સાંખે ઉત્તર આપતા જણાવે છે કે આત્મા–પુરૂષમાં જે વિવિધતા દેખાય છે તેનું કારણ વિશ્વ એટલે જગત કે જે પ્રકૃતિના વિકાર રૂપે વિવિધ રૂપને ધરે છે, તેમાં ચતવનું પ્રતિબિંબ સ્થાપિત થયેલું હોવાથી આત્મા-પુરૂષનું વિવિધ પ્રકારનું વિચિત્ર સ્વરૂપ આપણે દેખીયે છીએ તે માત્ર ઉપચાર ભાવે જ છે. વિશ્વજગતની અપેક્ષાથી તેવું માનવાનું છે પણ તે સત્ય નથી. તેના જવાબમાં કહે છે કે તે સાંખ્ય દર્શન પ્રવર પંડિતે ! જે એમજ હોય તે જૈન સ્યાદ્વાદવાદીએ તેમને પૂછે છે કે હે સાંખ્યવાદી પંડિત ! જે આત્મા તમારા મત પ્રમાણે તાત્વિક રૂપે અવિચલિત સ્વભાવવા છે, તે પૂર્વના સ્વરૂ પનો ત્યાગ કરી નવા સ્વરૂપને પામવારૂપ પર્યાયરૂપ ક્રિયાને અભાવ જ આવે, તેથી જે પૂર્વ કાલમાં પ્રકૃતિની સાથે સંગ છે તે ઉત્તર કાલમાં પણ કાયમ રહેવાને, કદાપિ પણ તેથી વિગ નહિ જ થવાને, તે કારણે તાત્વિક ભાવે કઈ પણ કાલે આત્મા–પુરૂષ પ્રકૃતિને દૂર કરીને નિરાવરણ નહિજ થવાને અને આ અનાદિ કાલથો આવેલું પ્રકૃતિનું આવરણ આત્માના ચિંતન્યને તેના યુદ્ધત્વ ભાવના પર્યાય કરવામાં નિત્ય બાધક ભાવ કરે. તેથી આત્મા મુક્ત ન જ થઈ શકે, તે માટે આમને પરાવર્તન ભાવ-નવા નવા પરિણામને કરનારે માન્યા વિના માયાથી એટલે પ્રકૃતિથી વિવેગ થવાને કદાપિ સંભવ જ નથી આવતા, તે કારણે જ આત્માને સ્યાદવાદ મતવડે જેને એ ભવ્યત્વ સ્વભાવ, પરિ. ણામી સ્વભાવ વિગેરે અનેક સ્વભાવે કહ્યા છે, તે સ્વભાવ
For Private And Personal Use Only
Page #724
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૨ યેગે ભવ્યત્વની યોગ્યતાથી તેને પ્રકૃતિથી વિયોગ થવા રૂપ પરિણામને એટલે પોતાના સહજ સ્વરૂપને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. તે કારણે જ્યારે સાંખે તેને પરિણામી સ્વીકારે ત્યારે પ્રકૃતિને વિયેગ થતા આત્મા–પુરૂષ સચ્ચિદાનંદ સ્વરૂપ નિત્યાનંદને ભકતા થાય છે, અન્યથા નથી થતો. ૪૫૪
હવે ફરીને પરદર્શનવાલાની શંકાઓને ઉભાવ કરીને તેનું સમાધાન કરતાં જણાવે છે કે – दिक्षा विनिवृत्तापि, नेच्छामात्रनिवर्तनात् । पुरुषस्योऽपि युक्तेयं, स च चिद्रप एव वः॥४५५।।
અર્થ-જગતના પદાર્થો દેખવાની ઈચ્છા મુક્તિ અવ સ્થામાં રહેતી નથી, તેથી જ્ઞાનને અભાવ છે એમ નહિ. ઈચ્છા ન હોવા છતાં જ્ઞાન શક્તિ પુરૂષમાં ન્યાયથી ઘટે છે, કારણ કે તે ચિપ છે તેથી તે જ્ઞાન શક્તિ તેજ અમારા મતમાં આત્માનું ચિદરૂપ છે એમ જાણવું. ૪૫૫
વિવેચન-જીવાત્માઓને દિક્ષા એટલે જગતના પદાર્થોને કૌતુકથી જોવાની ઈચ્છા કદાપિ પણ નષ્ટ થતી નથી, એટલે બાહ્ય પદાર્થો જોવાની ઈચ્છા રહેલી હોય છે, પણ આત્મા આવરણનો નાશ કરી કેવલ્ય તથા મુકત ભાવની અવસ્થા જ્યારે પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિરામ પામે છે. એટલે કેવલ્ય અવસ્થામાં મેહનીય કર્મને નાશ થવાથી તેની પેટા પ્રકૃતિરૂપ હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક અને જુગુસાવડે ઈષ્ટ વસ્તુને ગ્રહણ કરવાનું વિચાર, અનિષ્ટ વસ્તુને છેડી દેવાને વિચાર અને તે સિવાયના પદાર્થોને જોવા જાણ
છતાં શાન શાન અભાવ છે
કારણ કે તે
For Private And Personal Use Only
Page #725
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૩
માત
વાની પણ ઈચ્છા છદ્મસ્થ આત્માએને હોય છે, તે કેવલ્ય અવરથામાં માહુના નાશથી તેની પેટા ભાગમાં રહેલી દઈન આદિ ઇચ્છારૂપ પ્રકૃતિના પણ નાશ થાય છે તેથી તે ઇચ્છા. સાંખ્યમત પ્રમાણે ચૈતન્યથી અભિન્ન હોવાથી ચૈતન્યરૂપ જ્ઞાનના હેતુ હેાવાથી ઇચ્છાના અભાવે અર્થ જ્ઞાનના અભાવ થાય છે, એમ તેઓનુ કહેવું છે તે યાગ્ય નથી, કારણ કે તેવી કલ્પનાથી ચૈતન્યની વિનિવૃત્તિ આત્માથી થાય છે તેમ કહેવુ પડે તે યોગ્ય નથી. માટે ચૈતન્ય એ પ્રકૃતિના ધર્મ નથી. પ્રકૃતિ એ પુદ્દગલ પરમાણુના સમુહ રૂપ વિકારી જત્થા રૂપ સ્કધા જ છે. તે બ્યામાં ચૈતન્ય રૂપ દર્શીત ચારિત્ર ધર્માં નથી રહેતા, પણ તે ચૈતન્યરૂપ જ્ઞાન આત્માના સહજ-સ્વભાવિક ધરૂપે યાદ્દવ્ય ભાવિરૂપ આત્મામાં જ એકત્વભાવે રહેલ છે. તે ચૈતન્ય જો આત્મધર્મ ન હોય તેા આત્માને સામાન્ય રીતે સુખ, દુ:ખ, હિત, અહિત વિગેરે એષરૂપ જ્ઞાન ન જ થાય. તે માટે ચતન્ય એ આત્માથી અભિન્ન જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે ગુણમય આત્મપર્યાયે થવામાં ઉપાદાન કારણરૂપ હેતુપણે જ છે, તેથી તે ગુણ પર્યાયના અભેદ આધારરૂપ ૠાત્મા ચિપ જ છે, એટલે સ્વવિજ્ઞાનરૂપ છે એમ અવશ્ય માનવું એમ અમારે મત છે. ૪૫૫
તેથી જે કહેવા ચેાગ્ય છે તે જણાવે છે
चैतन्यं चेह संशुद्ध, स्थितं सर्वस्य वेदकम् । તન્ત્ર જ્ઞાનનિષેષન્તુ, માતૃત્તાપેક્ષ મવેત્ ॥ ૪૬
For Private And Personal Use Only
ܬ
Page #726
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૪
અ—મુક્તાવસ્થામાં ચૈતન્ય પરમ શુધ્ધ હોવાથી આત્માને સ` પદાર્થનું જ્ઞાન સિધ્ધજ થાય છે, પણ સાંખ્ય તંત્ર (શાસ્ત્ર) માં જે નિષેધ કરેલ છે તે પ્રાકૃત ઇન્દ્રિય જ્ઞાનવાલા મજ્ઞાનીઓની અપેક્ષાએ કહેલ છે. ૪૫૬
વિવેચન—સ કર્મો મનેા ક્ષય થવાથી આત્મસ્વરૂપ નિરાવરણ થયું છે, તેથી આત્માનું સહુજ ભાવે ચૈતન્ય સ્વરૂપ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય મય ધર્મ છે, તે પૂર્ણ શુધ્ધ થયેલા હોવાથી જગતના સર્વાં દ્રવ્ય, ગુણ, પર્યાય મય પદાર્થો કે જે ભૂત કાલીન, ભાવિકાલીન કે વર્તમાન કાલીન હોય, ગુપ્તમાં ગુપ્ત હોય તે પણ આત્માની કેવળ જ્ઞાન રૂપ ચૈતન્ય શક્તિથી સર્વ જ્ઞેયના વેદક એટલે જ્ઞાતા છે. એ જાણવા માટે કુતુહલ ભાવે મન આદિનેશ ઉપયેગ કરવા પડતા નથી પણ સહજ ભાવે જાણવા દેખવાપણું છે તે વાત સર્વ જૈતાગમ સિધ્ધાંતમાં સમત છે, તે તંત્ર એટલે સાંખ્ય આગમમાં મુક્તાવસ્થામાં જ્ઞાનના નિષેધ કરેલા છે, તે કેવી રીતે સમજવા ? ઉત્તર આપતાં જણાવે છે કે છદ્મસ્થ અવસ્થામાં રહેલા જીવાત્માને જ્ઞાનાવરણીય આદિ કર્મ દલના ક્ષયાપશમ ભાવે વિકલ્પ સંકલ્પ વાલું મન ઇન્દ્રિયાના સહકારથી થતું પ્રેવુ જે જ્ઞાન હોય તે કેવળી સĆજ્ઞને નથી હોતું, તેથી તેવા પ્રાકૃત સંકલ્પ વિકલ્પ સ્વપ્ન રૂપ જ્ઞાનના અભાવ કહેલેા છે તે ગ્ય છે. ૪૫૬
તા
હવે તે સંબંધમાં બીજી યુક્તિએ જણાવતા કહે છે— आत्मदर्शनतश्च स्यान्मुक्तिर्य तन्त्रनीवितः । TZT જ્ઞાનસમાન-સ્તન્ત્રપુયેન સાષિતઃ ॥ ૪૧૭ ॥
For Private And Personal Use Only
Page #727
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
અર્થ આત્મદર્શનથી મુક્તિ પ્રાપ્ત થાય છે તેમ સાંખ્ય શાસ્ત્રમાં ન્યાયની યુક્તિથી સિધ્ધ થાય છે, થી મુક્ત અવસ્થામાં જ્ઞાનને સદ્ભાવ શાસ્ત્રની યુક્તિથી સાધ્ય ( સિધ્ધ) કરેલા છે. ૪૫૭
વિવેચન~~આત્માનું સમ્યક્ દન જ્ઞાનના બલથી પ્રગટે છે. કારણ તેજ પેાતાનુ આત્મસ્વરૂપ એટલે આત્માના તાદાત્મ્યભાવે રહેલ ગુણ્ણા તથા પર્યાયને સંબધ અનાદિ કાલીન છે, પણ તે જ્ઞાન શક્તિમાં લાગેલા કર્મના આવરણાને કારણે અવરાયેલી જે શક્તિ છે, તેના અનુભવ જ્ઞાન અને દર્શન રૂપ સમ્યગ્ શ્રધ્ધાવડે આત્મસ્વરૂપના તથા પરપુદ્ગલ સ્વરૂપના નિશ્ચય કરે છે. તે સમ્યગ્ આત્મ દર્શનથી સ્વસ્વરૂપની તરફ પ્રવૃત્તિ કરનારા આત્મા વીર્યરૂપ શક્તિથી યુકત સમ્યગ્ જ્ઞાનના યાગે શુધ્ધ ભાવથી યુક્ત ચારિત્રયાગ વડે મેહનીય, નાવરણીય, દર્શોનાવરણીય તથા 'તરાય રૂપ ઘાતીકમ સમુહનેા ક્ષય કરીને કેવળ જ્ઞાન દર્શન રૂપ સ્વશક્તિ પ્રગટ કરી આત્માનું પ્રત્યક્ષ દર્શન કરેછે. તે પ્રત્યક્ષ આત્મ દર્શીની સંસારના અધના હેતુ રૂપ કર્મ શક્તિ સર્વથા નાશ થયેલી હોવાથી આત્મા સ્વત ંત્ર થાય છે તે પ્રથમ મુક્તિ સમજવી અને મળેલી શ ધરીના જેવા બાકી રહેલા કર્મો કે જે અઘાતી રૂપ હોવાથી તેના થાડા સમયમાં ક્ષય કરીને સર્વથા મુકત દશા પામેલે આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ ગુણ યુકત અનંત પરમાનંદના અનુભવ મેાક્ષ સ્થાનમાં કરે છે. તે વાત તંત્ર એટલે સાંખ્ય આગમ શાસ્ત્રમાં પણ કહી છે, તે આપ્રમાણે
For Private And Personal Use Only
Page #728
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાત્માનતત્ કુત્તિ: ”
આત્માનું સમ્યગ્ન પ્રકારે દર્શન આત્માને થાય તેથી તે મુક્ત થઈ શકે છે. અને જૈન શાસ્ત્રોમાં તે વાત ન્યાયની યુકિતથી બરાબર સમજાવી છે. તેથી એમ જ સમજવાનું કે ઈન્દ્રિય મન વિગેરે પુદ્ગલ પ્રકૃતિના સંબંધ નષ્ટ થવા છતાં આમા સહજ સ્વરૂપે અનંત જ્ઞાન, દર્શન ચારિત્ર, વીર્ય વિગેરે સહજ ગુણથી અભિન્ન હોવાથી રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ શબ્દાદિક વિષને ગ્રહણ કરનાર (જાણનાર) જ્ઞાન ચૈિતન્ય રૂપ જ છે, એમ તંત્ર એટલે શાસ્ત્રની યુતિ વડે સિદ્ધ થાય છે જ, એમ હોવાથી સર્વથા આવરણના અભાવમાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વિગેરે ગુણે સુકિત અવસ્થામાં આત્મને અવશ્ય હોય છે, તેમ શાસ્ત્રની ન્યાય પૂર્વકની યુકિતથી સિધજ છે. ૪પ૭
- હવે બીજા દર્શનકારના તત્વને જણાવીને તેની મિમાંસા કરતાં કહે છે કે
नैरात्म्यदर्शनादन्ये, निबन्धन वियोगतः। दोषपहाणमिच्छन्ति, सर्वथा न्याययोगिनः ।। ४६८ ॥ અર્થ—અન્ય એટલે બૌધ કે જેઓ ન્યાય વેરિએ કહેવાય છે તે આત્માને નિરાત્મભાવ દર્શન મુકતતા થાય છે તથા દેને નાશ થવાથી મુકિત પ્રાપ્ત થાય છે, સર્વથા કર્મથી મુકાય છે તેમ ઈચ્છે છે. ૪૫૮
વિવેચન-હવે પૂજ્ય આચાર્યશ્રી બૌધ મતના આત્મા સંબંધી વિચાર જાહેર કરતાં કહે છે કે, અન્ય એટલે કેટ
For Private And Personal Use Only
Page #729
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાક બોધ પંડિતે આત્મા કે જેને અજ્ઞાની લેકે જીવ કહે છે, ચેતન પણ કહે છે તે આત્મા ક્ષણિક છે. આત્માના જે ક્ષણના ક્ષણિક સ્વરૂપે છે, તે વસ્તુતઃ કાંઈ જ નથી, શૂન્ય માત્ર જ છે, તેથી જ્યારે સમ્યગજ્ઞાનથી સર્વથા આત્માના અભાવ રૂપ નિરાત્મ સ્વરૂપનું દર્શન કરશે ત્યારે હું આદિના નિમિત્ત કારણને અભાવ થશે. તે નિમિત્તના અભાવે તૃષ્ણ એટલે ભેગાદિની તીવ્ર વાંછા નષ્ટ થશે ત્યારે મુકત થશે, એમ ન્યાય ગિએ એટલે ન્યાયની યુકિતવડે આત્માના સ્વરૂપને અભાવ સિદ્ધ કરવાની પ્રવૃત્તિ કરનારા બૌદ્ધો માને છે. પણ આવા ઉપર કહ્યા તે વિચાર સાંખ્ય દર્શનકાના નથી. કારણ કે તે સાંખે શ્રી કપિલ દેવ આદિ મહર્ષિઓના કહેલા શાસ્ત્રોનું શરણ લેનારા છે. પૂજ્ય હરિ ભદ્ર સૂરિવર બૌદ્ધ મતનો અધિકાર જણાવતાં કહે છે કે
નિશાત્મનાત્ પુત્તિઓ
સર્વથા આત્માનો અભાવ છે એવા પ્રકારનું જ્ઞાન થવાથી મુક્તિ થાય છે. કારણ કે ક્ષણે ક્ષણે આત્મા નાશ પામતો હેવાથી ક્ષણિક જ છે. તેમાં ભ્રમણથી નિત્યત્વ દેખાતું હોવાથી તૃષ્ણા ભેગની તીવ્ર ઈચ્છાઓ થાય છે. તેથી તેવા પ્રકારનું આત્મ દર્શન દોષની પરંપરાને વધારે છે. તેથી શ્રીમાન બુદ્ધ દેવ કહે છે કે હું આત્મા નથી, હું કાંઈ જ નથી, મારૂં પણ કેઈ નથી એવું નિરાત્મ દર્શન થાય છે ત્યારે તેને નાશ થાય છે. આત્મ દર્શન કારને જ્યાં અભાવ થાય, ત્યાં દોષને પણ નાશ જ થાય છે, એમ બોદ્ધ પંડિત પ્રવરે માને છે. તેમજ ન્યાયરૂપ પ્રમાણેની યુતિનું બલ
For Private And Personal Use Only
Page #730
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
re
ધારણ. કરનારા ન્યાયવાદીઓ સવ ઢાષાની સ થા હાનિ થતાં આત્મા મુક્ત થાય છે એમ કહે છે. પણ આ વિદ્વાન. પડિતા સાંખ્ય દર્શનવાદીની જેમ એકલા શાસ્ત્રોના પ્રમાશુનું શરણુ નથી કરતા. ૪૫૮
હવે તે ઔષધ પડિતા પેાતાના મતનું સમર્થન કરતા છતાં આ પ્રમાણે જણાવે છે—
समाधिराज एतत्तत्, तदेतत्तत्वदर्शनम् । आग्रहच्छेदकार्येतत्, तदेतदमृतं परम् ॥ ४५९ ॥
અ—આ નિરામ દન જેમાં અનુભવાય તે સમાધિ રાજ છે, એમ શાસ્ત્રોમાં કહેવું છે, તેથી તેજ તત્ત્વ દન છે, અને એ આગ્રહ રૂપ મુર્છાનો નાશ કરે છે, તેથી તે સમાધિ રાજ શ્રેષ્ઠ અમૃત છે. ૪૫૯
વિવેચન—મા નિરાત્મ દર્શન એટલે આત્મા નવા નવા જ્ઞાનના કરનારો, નવા નવા શરીર વિગેરેના પરિણામેાને કરનારો, આત્મા પ્રાકૃત લાકે કહે છે, તે વસ્તુત: નથી, તેમેની કલ્પના માત્ર છે, તેથી એવી ભ્રમણા નષ્ટ થાય, અને આત્મા નથી એવી સાચી શ્રઘ્ધા થાય, તે વડે સ્થિરતા પૂવક ધ્યાન કરતા જે નિાત્મ ભાવનું દર્શીન થાય તેજ મહાન્ સમાધિ છે—સમાધિ રાજ છે. એમ શ્રીમાન બુધ્ધ ધ્રુવના કહેલા શાસ્ત્રોમાં કહ્યું છે, પણ નિરાત્મ દર્શન રૂપ શ્રેષ્ટતર મહાન્ રાજ રૂપ સમાધિવડે તેવી ભાગની ઈચ્છા નષ્ટ થવાથી હું કાંઈ નથો, મારૂં કાઈ નથી એવું પરમ સત્ય તત્ત્વરૂપ પરમાર્થનું અવલેાકન થવાથી આત્મા મેક્ષ ભાવને
For Private And Personal Use Only
Page #731
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
te
પામે છે. તેથી તે સમાધિ પરમ ભાવમય અમૃત સમાન આ
નંદ્યકારી છે. ૪૫૯
એ વાતને વિશેષ ભાવે જણાવતાં કહે છે:— तृष्णा यज्जन्मनो योनिधुवा सा चात्मदर्शनात् । तदभावान्न तद् भावस्तत्ततो मुक्तिरित्यपि ॥ ३६० ॥
અજન્મ જન્મની ઉત્પત્તિનુ કારણ જે તૃષ્ણા છે તે આત્મ દર્શીનથી ઢઢ થાય છે. આત્મ દર્શનના અભાવમાં તૃષ્ણાના અલાવ થતાં મુકિત પ્રાપ્ત થાય છે. ૪૬૦
વિવેચન—મોધ્ધા કહે છે કે તૃષ્ણા એટલે જગતની વસ્તુઓને પાતાની અનાવવાની જે અભિલાષા લાભ રૂપે છે તે તૃષ્ણા સંસારમાં અનેક જન્મ મરણના હેતુ હોવાથી બીજરૂપ ચૈનિ કહેવાય છે. તે તૃષ્ણા આત્માના દ નથી એટલે હું રાજા, હું શેઠ, હું આ રાજ્ય આ મિલ્કતના માલીક, હું આ પદ્મણીના પતિ, આ હું અને આ મારૂ એવું ઔધ્ધાની પરિભાષાવાલુ આત્મદર્શન એટલે હુ અને મારાપણાની બુધ્ધિથી જોવાતુ પાતાનુ સ્વરૂપ તે અવશ્ય તૃષ્ણા એટલે હુ લેાલ ભાવને નિશ્ચિત-દ્ધ કરે છે, તે કારણે આત્મા એટલે હું અને મારૂં એવું કાંઈ નથી એવુ... અનાત્મ દર્શીન થવાથી તે આત્મ દર્શનથી થનારી લેાલ રૂપ તૃષ્ણા નષ્ટ થાય છે, તેથી તૃષ્ણાના અભાવના કારણરૂપ નિરાત્મ દર્શોન જ્યારે થાય, ત્યારે સંસારના બંધનથી છુટેલા એવા જીવ સુતિમાં જાય છે, એટલે સાર એ છે કે નિરાત્મ દર્શીન
૪૪
For Private And Personal Use Only
Page #732
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મુક્તિ માટે પરંપરા કારણે અમે તૃષ્ણને ઉછેદ તે અનંતર કારણ છે એમ બોધ પંડિતે કહે છે. ૪૬૦
એથી વિપરીત ભાવે દોષ દર્શન થાય છે તે બતાવતાં જણાવે છે–
न ह्यपश्यनामिति, स्निात्यात्मनि कश्चन ।
न चात्मनि विना प्रेम्णा, सुखकामोऽभिवावति ॥४६१॥ અર્થ–આત્માને હું છું એવા દર્શનને અભાવ થવાથી કોઈ પણ સ્થાને નેહ નથી રહેતું, તેથી પ્રેમને અભાવ થવાથી સુખને માટે તે જ્યાં ત્યાં ફાંફાં નથી મારતે, તેથી શૂન્યરૂપે સ્થિર થાય છે. ૪૧
વિવેચન–હું જા, હું શેઠ, હું ચકી અને આ રાજ્ય મારૂં છે, હું અને પતિ, એ મારી સ્ત્રો વિગેરે હું ભાવમાં રહેલે આત્માને ભાવ દેખાય છે, તે બ્રમણ રૂપ હેવાથી જન્મ, મરણ, આધિ, ઉપાધિ, વ્યાધિને હેતુ થાય છે, અને હું અને મારું એવા સનેહ-પ્રેમ રૂપ મેહને વધારે છે. પરંતુ હું નથી, અને મારું પણ કોઈ નથી એવા ભાવથી આત્માનુ અદર્શન અને રાત્મ દર્શન) કરનારે કઈ પણ વસ્તુ ઉપર સ્નેહપ્રેમ કરતું નથી. એટલે હું અને મારૂં એવા વિષયવાલી બુદ્ધિ ન કરતા હોવાથી પ્રેમને પણ વિષયમાં નથી જડતે અને આત્મામાં આસક્તિ ભાવ રૂપ પ્રેમને અભાવ થવાથી એટલે ગૃદ્ધિભાવ ન કરતા હોવાથી સુખની અભિલાષા વડે કોઈ પણ સ્થળે પ્રવૃત્તિ કરતું નથી અને નિરાત્મ દર્શન રૂપ પરમ સમાધિમાં શુજાકારે લીન થાય છે, તેથી તે મુક્ત થઈ શકે છે. ૪૬૧
For Private And Personal Use Only
Page #733
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ
-
તેથી શું ખીના થાય તે જણાવે છે— सत्यात्मनि स्थिरे प्रेणि, न वैराग्यस्य सम्भवः । ન ચ ાળવતો મુદ્ધિ-તિબ્બાડવા નહાન્નહિ: {{૪૬||
અ—જો આત્મામાં સ્થિર પ્રેમ ઢાય તા કદાપિ પણુ વૈરાગ્યના સંભવ નથી જ, જયાં સુધી રાગવાન હોય ત્યાં લગી મુક્તિ પણ નથી મલતી, આવા મોધ્ધાના જે સિધ્ધાંત છે તેના ત્યાગ કરવા. ચેાગ્ય છે એટલે તેને જલાંજલિ આપવી જોઇએ. ૪૬૨
વિવેચન—સ્થિતામય પ્રેમ જ્યાં. સુષી આત્મામાં હાય એટકે હું અને મારૂ એવા ભાવે પ્રેમ-આસકિતભાવ આત્મામાં વર્તે છે ત્યાં લગી ક્ષણિકવાદી મૌદ્ધોના સિદ્ધાંતને અનુસારે ભાગની પ્રીતિના અભાવ નથી થતા. ભાગેામાં આસકિત રૂપ તૃષ્ણા વધતી જાય છે, પણ વૈરાગ્ય ભાવ–સંસારના ભાગ ઉપર અરૂચિ-અનાસક્તિ નથી થતી. તે કારણે સંસારમાં જીવાના રાગ હાવાથી મુકિત પણુ નથી મળતી. આવા બૌદ્ધ દનના નિરાત્મ દર્શીન મુકિતમાં એક હેતુ રૂપે તેઓ માને છે, તેથી બૌદ્ધ પડિતા જણાવે છે કે આ મદનના ત્યાગ કર્યા વિના (જલાંજલિ દીધા વિના) મુકત નહિજ થવાય. માટે જૈત કહે છે તે સમ્યગ્ રીતે વિચા રીયે ત! બધું અસંગ એટલે અાગ્ય લાગે છે. તેથી આત્મ દર્શનીઓએ મુક્તિની ઇચ્છાને જલાંજલિ આપી દેવી. એટલે આત્મદનીએએ મેક્ષ મેળવવાની કદાપિ ઇચ્છા રાખવી નહિ. કારણ કે તે આત્મદર્શન રૂપ વાપાત વડે તે મુક્તિ ણાએલી છે. ૪૬૨
For Private And Personal Use Only
Page #734
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૨
અહિં ખંડન રૂપે તેને પ્રત્યુત્તર આપીયે છીએ – नैरात्ममात्मनोऽभावः, क्षणिको वाऽयमित्यदः । विचार्यमाणं नो युक्त्या, द्वयमप्युपपद्यते ॥४६३॥
અર્થ_નિરાત્મ દર્શનમાં નિરાત્મ એટલે આત્માને અત્યંતભાવ કહે? કે આત્માનું. ક્ષણિકત્વ કહેવું ? એ બે પ્રશ્ન વિચારવા એગ્ય છે, તે વિચારતાં એકેની જરા પણ સિદ્ધિ થતી નથી. ૪૬૩
વિવેચન–હે બૌદ્ધ પંડિત પ્રવરે! આ નિરાત્મદર્શન જે મુકિતમાં કારણ છે એમ તમારું કહેવું છે, તે તે નિરાત્મદર્શન કેવા સ્વરૂપનું છે તેને ઉત્તર આપશે કે અહિં તે વિષયમાં બે કલ્પના થાય છે, તેમાં પ્રથમ નિરાત્મદર્શન એટલે આત્મા નામનો પદાર્થ નથી એવી રીતે આત્માને સર્વથા અભાવ માનવે? એટલે આત્માને અત્યં. તાભાવ માને, એમ તમારું કહેવું છે. જેવી રીતે શશલાના શિંગડાને અત્યંતાભાવ છે, વંધ્યાપુત્રને અત્યંતભાવ છે, આકાશ કુસુમને અત્યંતભાવ છે, તેવી રીતે આત્માને પણ અત્યંતભાવ જ માન, તે મુક્તિને હેતુ છે કે બીજી રીતે તમે જણાવશો. બીજી કલ્પના આત્મા ક્ષણિક એટલે એક ઉત્પત્તિ સમયમાં જીવન ધારણ કરી બીજી ક્ષણે નાશ પામનારે માનવે તેથી મુકિત પ્રાપ્ત થાય? તેને પણ ઉત્તર આપ જોઈએ. આ બે વિકલ્પ વડે વિચારતાં ન્યાયની શુદ્ધ યુક્તિઓથી હેતુ સાધ્યના અનુમાન પ્રયોગ વડે સિદ્ધ થતું નથી એટલે નિરાત્મદર્શન મુકિતનું કારણ સિદ્ધ થતું નથી. ૪૬૩
For Private And Personal Use Only
Page #735
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક૯૫નાર એવા
૬૯૩ તે વાતને વિશેષ ભાવથી જણાવે છે – सर्वथैवात्मनोऽभावे, सर्वा चिन्ता निरर्थका । सति धर्मिणि धर्मा य-च्चिन्त्यन्ते नीतिमद् वचः॥४६४॥
અર્થ—જે સર્વથા આત્માને અભાવ હેય તે મા મેળવવાની ચિન્તા નકામી જ છે, તે પણ વિચારવું જોઈએ. જે ઘમીની સત્તા વિદ્યમાન હોય તે ધર્મની ચિન્તા કરવી ચોગ્ય છે, એ ન્યાયવાનનું વચન છે. ૪૬૪
વિવેચન–આત્મા સંબંધિ વિચાર કરતાં તે દ્રવ્યત્વ તથા પર્યાયત્વરૂપે વિચારાય છે. તેમાં પ્રથમ બે વિક એટલે નિરાત્મ દર્શન વડે અને ક્ષણિકત્વ ભાવ વડે નષ્ટ થનારે એવા હેતુવડે આત્માને અભાવ તમે માનતા હે તે પુછાય છે કે જે સર્વથા દ્રવ્યથી પણ અભાવ એટલે ભાવથી પણ અભાવ રૂપે સ્વીકારીને આત્માને સર્વથા અભાવ બુદ્ધ ભગવંતના અનુયાયીઓ માનતા હોય તે, તેઓને સ્વર્ગ કે મેક્ષના ફલ અમુક ક્રિયા અનુષ્ઠાનથી મલે છે તેવી ચિન્તાની જરૂર જ નથી, કારણ સ્વર્ગ કે મોક્ષરૂપ ફળનો આત્માથી અન્ય કેઈ લેતા જ નથી. જેને કઈ ભેગવનારે જ ન હોય તે વસ્તુનું અસ્તિત્વ કે નાસ્તિત્વ પણ વિચારવાનું નથી રહેતું. પણ જે દ્રવ્ય પર્યાય રૂ૫ ધમી એટલે ગુણ પર્યાય રૂ૫ ધર્મને ધરનારે તે ધર્મને આધાર ભૂત પાત્ર રૂ૫ દ્રવ્ય જે વિદ્યમાન હોય તે તેના અમુક ધર્મો છે અમુક નથી એ વિચાર કરાય તેજ ન્યાયથી નીતિવત પુરૂષ પ્રવરેને ઉપદેશ છે, પણ વાંઝણીને પુત્ર, જેની સર્વથા
સર્વથા દ્રવ્યથી
માને
For Private And Personal Use Only
Page #736
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાંતથી અવિદ્યમાનતા છે, તેથી તે વિદ્વાન છે કે મૂર્ખ છે, સુરૂપવાન છે કે કાદરૂપે છે, પરણે છે કે કુંવારો છે તેવી ચિંતા નકામી છે. ફળ વિનાનો છે. તેમ જ જે આત્મા એટલે જીવ કે જે જ્ઞાન દર્શન ગુણેથી યુકત કહેવાય છે, જે પાંચ ઇન્દ્રિય શરીર મન આયુષ્ય વિગેરે પ્રાણેને ધારણ. કરે છે, તેને અ યંતભાવજ તમારા મતથી સિદ્ધ થાય છે એટલે વધ્યા પુત્રની જેમ આત્માને અભાવ છે, તે અમુક અનુષ્ઠાન કરવાથી સ્વર્ગ કે મોક્ષ મળે તેવી વાત કરવી તે નકામી જ છે, એમ નીતિમાન ન્યાય રૂપ ધર્મવંત પુરૂષ જણાવે છે, માટે. તે વસ્તુને વિચાર કરવું જોઈએ. ૪૬૪
તથા વિશેષ શું કરવું છે તે જણાવે છે – नैरास्यदर्शनं कस्य, को वाऽस्य प्रतिपादकः ।
एकान्ततुच्छतायां हि, प्रतिपाधस्तथेह कः ॥ ४६५ ॥ ' અર્થ–તમારૂં નિરાત્મ દર્શન કેને કયારે થયું અને તેને કેણ પ્રતિપાદક છે, તે જણાવશે? આવું એકાંત તુચ્છ એટલે આત્માના અભાવનું પ્રતિપાદક કેણ હોઈ શકે ? તે જણુંવશે. ૪૬૫
વિવેચન—નિરાત્મ દર્શન એટલે આત્મા નથી તેવા અને ધ્યવસાયરૂપ ભાવથી શ્રદ્ધા રૂપ દર્શન પ્રથમ કોને થયું હતું? અથવા આ નિરાત્મ દર્શનને યુક્તિથી પ્રતિપાદક એટલે પ્રણેતા પ્રથમ કોણ છે તે તમે જણાવશે? જો તમે એકાંત તુચ્છ એટલે આત્માને એકતથી અભાવ હતો, તેથી આત્માના દર્શનને અભાવ એટલે નિરાત્મ દર્શન હોય તે તેને તેવી
For Private And Personal Use Only
Page #737
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુને પ્રગટ રૂપે ઉપદેશ કરનાર કોણ પંડિત પુરૂષ છે? અને તે કેવી યુતિથી–ન્યાય નીતિથી આત્માને અભાવ સિદ્ધ કરે છે તે જણાવશે? ઉત્તર–કઈ પણ એવા નિરાત્મવાદને સિદ્ધ કરનાર નથી થયો. વિશેષ વાત એ પણ સમજવાની છે કે શ્રી બુદ્ધ દેવને નિરાત્મ દર્શન મોક્ષમાં હેતુ સમજાયે, અને આત્મ દર્શનથી તૃષ્ણ વધે છે અને સંસારનું ભ્રમણ કાયમ થાય છે, તેમ બોદ્ધ દર્શન પંડિત જે કહે છે તે વિચારીયે. આત્માને જે રૂપ, રસ, ગ, સ્પર્શ શબ્દ વિગેરે ગુણે હોય તે ઇંદ્રિયથી દર્શન થાય, પણ તેવા સ્વરૂપ વાલે તે આત્મા નથી. તેમજ મન તથા શરીર પણ આત્મા નથી, તેથી ઇધિય ગ્રાહા તે આત્મા નથી, તે કેવી રીતે બુદ્ધ ભગવાને તે આત્માના દર્શનથી સંસારથી ભ્રમણ વધે એ નિશ્ચય કર્યો? તે વિચારશે. જેના સિધ્ધાંત પ્રમાણે આત્માની ત્રણ અવસ્થા નિમાણ કરાયેલી છે. તેમાં બાહ્ય દષ્ટિથી ઇંદ્રિય શરીર ને મન આત્મા છે એવી બુદ્ધિથી જે ગ્રહણ કરે છે તે બાહા આત્મા કહેલો છે. તેને શ્રીમાન બુધ્ધ દેવ કહે છે તેવી ભોગની તૃષ્ણ હોય છે. તે અવશ્ય સંસારની વૃદ્ધિ કરે છે. તેથી વસ્તુતઃ શ્રી બુદ્ધ દેવને થયેલું આત્મ દર્શન તે સત્ય આત્મ દર્શન નથી પણ બહિરાત્મ દર્શન જ છે. સત્ય આત્મદર્શન તે સમ્યમ્ જ્ઞાનવંતને જ થાય છે. તેમજ તે દર્શનથી સંસારની ભેગ તૃષ્ણ નાશ પામતી જાય છે. શ્રી બુદ્ધદેવને જે નરાત્મદર્શન મેક્ષ હેતુ તરીકે જણાય છે તે પણ ગ્ય નથી. જે આત્મા નથી તે આ દેખાતી બાહા કે અત્યંતર દ્રવ્ય ગુણ પયોયમય કોઈ પણ વસ્તુ હોય કે ન હોય તેની પંચાત પણ કરવાની નથી રહેતી. તે મુક્તિ માટે તપ,
For Private And Personal Use Only
Page #738
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમ, જપ, ધ્યાન, સમાધિની પણ આવશ્યકતા નથી રહેતી. જે આત્મા નથી તે જ્ઞાન અને સેય પણ નથી, વ્યવહાર પણ નથી, હું ને મારું પણ નથી, સુખ દુઃખની વાત કહેવાનું કે દુઃખ દૂર કરવાનું પણ નથી રહેતું. પણ આવું નૈરાત્મ દર્શન ભગવાન બુદ્ધદેવને કેવી રીતે પ્રાપ્ત થયું ? જે આત્મા નથી તે હું નથી, મારું કઈ નથી, એ વિક૯પ કે કર્યો? શરીર, ઇદ્રિય અને મન તે જડ છે તે અજ્ઞ હોવાથી તેવા સંકલ્પ કરવાની શક્તિ ધરાવતું નથી. તેથી જેનાચાર્ય ભગવંતોએ આત્માના જે ત્રણ વિભાગ–અવસ્થા-ભેદ પાડયા છે, તેમાં પ્રથમ બાહ્યાત્મ દર્શન શ્રી બુધ દેવને થયેલું માની શકાય છે. શ્રીમાન બુધ્ધ દેવે ધીરજ રાખીને ધ્યાનમાં વધારે અનુભવ કરવા પુરૂષાર્થ કર્યો હેત તે અંતરાત્મ ને પરમાત્મ દર્શનને પણ અનુભવ કરી શકત. તેમને ધ્યાનમાં જે શૂન્ય ભાસ્યું, તેથી આત્માને અભાવ જણાયે, તે ન જણાત. માટે તેમના અનુયાયી વગે વિચારવાનું રહે છે કે જેવી રીતે બાહ્ય દર્શનમાં ઇંદ્રિય શરીરમાં અજ્ઞાનના ગે હું પણું અનુભવાય છે, તેવી જ રીતે આત્મસ્વરૂપને જે ઉડે વિચાર કરાય છે તેને અનુભવ અવશ્ય આવે. ઇંદ્રિયથી અને મનથી દેખાતાંમાં હું અને મારું કાંઈ નથી. તેથી હું આત્મા પર છું, હું તે બાહ્યથી દેખાતા વિષયને માત્ર ૮ણાજ છું. મારું સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્ર મય છે, જ્યારે ભેગ તૃષ્ણને ત્યાગ કરી સર્વત્ર જગત જંતુમાં મિત્ર ભાવે જોઉં, તેમના હિત અર્થે બનતું કરૂં, ઉંચી ગુણવંતના દર્શનથી પ્રભેદને અનુભવ કરૂં, દુઃખીઓના દુઃખ નાશ કરવા તેઓને ન્યાય નીતિ માર્ગમાં વાળું, અવળચંડા
For Private And Personal Use Only
Page #739
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૭ અનાર્યો પ્રત્યે દ્વેષ-ખેદને ત્યાગ કરી માધ્યચ્ચ ભાવને અનુસરું, તો હું પરમાત્માના સ્વરૂપનું દર્શન કરી શકું. પણ નિરાત્મ દર્શન તેવું કાર્ય કરવામાં અસમર્થ જ છે. ૪૬૫
હવે બધ્ધના પેટા ભાગમાં જ્ઞાનવાદિ મતની આશંકા પ્રગટ કરી તેને પરિહાર કરીને જણાવે છે –
कुमारीसुतजन्मादि, स्वप्नबुद्धिसमोदिता । भ्रान्तिः सर्वेयमिति चेन्ननु साधर्म एव हि ॥४६६ ॥
અર્થ–ઉપર કહેલી બધી ધર્મની ચિન્તાની વાત કુમારીને પુત્રને જન્મ થયે એવું જે સ્વપ્નમાં જોવાયું હિય તેવી ભ્રમણ સમાન જ છે. તેને ઉત્તર એમ કે એ બ્રમણું નથી પણ તે કુમારીને જ અંતરગત ધર્મ છે. ૪૬૬
વિવેચન–આજ સુધી વિવાહના સાધન વડે સ્વ ઈષ્ટ પતિને પ્રાપ્ત નહિ થયેલી અને પતિના એકાંતવાસમાં સમાગમમાં નહિ આવેલી કુમારિકાને પુત્રને જન્મ થવે તેને પરણાવો વિગેરે મહોત્સવના સ્વપન ઊંઘમાં આવે તે જેમ ભ્રમણ માત્ર છે. તેવી જ રીતે મનુષ્યાદિને સર્વે ધર્મો કે જે તમે પ્રતિપાદન કરે છે, તે વચનરૂપ ધર્મો, તેની ક્રિયા અનુષ્ઠાને કે જે પ્રતિપાદ્ય વિષયે છે, તે પણ બધી ભ્રમણા મનની કલ્પેલી કલ્પના જ છે વસ્તુતઃ કાંઈ જ નથી. કહ્યું છે કે
" यथा कुमारी स्वप्नान्तरेऽस्मिञ्जातं च पुत्रं विगतं च पश्येत् । जाते च दृष्टा, विगते च खिन्ना, तथोपमान् जाના સર્વપના ”
For Private And Personal Use Only
Page #740
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૮ જેમ કુમારીકા સ્વપ્નમાં પોતે વિવાહિત થઈ છે. પુત્રને જન્મ થયે છે, તેને વિવાહ કર્યો, ઓચ્છવના અત્યંત હર્ષમાં આવી ગઈ, તેવામાં ચેરીમાં જ પુત્રનું મરણ થયું, તેથી છાતી કુટવા લાગી અને હાયવરાળ કરતી ભેચે પછાત મારવા લાગી, આંખ ઉઘડી ગઈ ત્યારે તે બધી વાત ભ્રમણ માત્ર છે, તેમ તેને થયું. તે પ્રમાણે સર્વ જગતના ધર્મની પુન્ય પાપની બધી ભ્રમણે જ છે કારણ કે આત્માની ભ્રમણ તેવી ભયજનતા ઉપજાવે છે. પણ આત્મા કે કઈ પણ નથી, હું નથી અને તે પર પણ નથી એવું પારમાર્થિક જ્ઞાન તેવી ભ્રમણને નથી થવા દેતું. માટે ધર્મની ભાવના પણ કમારીના સ્વપ્ન જેવી ભ્રમણા જ છે. તે જ્ઞાનવાદી બૌદ્ધો! તમે એમ કહેતા કે તે તેને ઉત્તર અમે જણાવીએ છીએ તે સાંભળ–તે કુમારીકાને જે સ્વપ્નમાં પુત્ર જન્મ વિગેરેને અનુભવ થયે છે તે તેને ભાવી ધર્મ જ છે. કારણ કે કુમારી ભવિષ્યમાં સ્ત્રીત્વ ધર્મ પાળનારી છે, તેથી તેને એવા ભાવીના વિચારે પણ આવે છે. તેથી તે વસ્તુત: બ્રમણ નથીરાજાના પાટવીકુમારને રાજ્ય ચલાવવાના, દેશ જીતવાના, સવરાજ મંડલને પગે લગાડવાના સ્વપનાઓ આવે તે વસ્તુત: બ્રમણા નથી, તેમ કુમારીકાના સ્વપ્ન પણ ભ્રમણ નથી. ભાવીના વિચારે મૂર્તરૂપ લઈને પ્રત્યક્ષ ભાવે અનુભવ આપી જાય છે. ૪૬૬
હવે વાદી પ્રશ્ન કરે છે કે તે કેવી રીતે અને તેને ઉત્તર આપતા કહે છે કે
कुमार्या भाव एवेह, यदेतदुपपद्यते । वन्ध्यापुत्रस्य लोकेऽस्मि-न जातु स्वप्नदर्शनम् ॥४६७॥
For Private And Personal Use Only
Page #741
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–કુમારીકાનો એવા પ્રકારને સહજ ભાવી કાલને ભાવ છે એમ માનવાથી બધી વાત સિદ્ધ થાય છે, પરંતુ વધ્યા સ્ત્રીને પુત્ર થયે, આ તેને પુત્ર છે એમ લેક વ્યવહારમાં કદાપિ નથી દેખાતું. ૪૬૭
વિવેચન-કુમારિકા અવસ્થામાં રહેલી બાલામાં ભાવી કાલમાં ઉપજનારા સ્ત્રીત્વ ધર્મને સ્વભાવિક ધર્મ રહેલો છે. તે હાલમાં સત્તામાં અપ્રગટ ભાવે-ગૌણ ભાવે છે, તે સમયરૂપ કાલને પ્રાપ્ત થતા સ્ત્રીત્વને પ્રાપ્ત કરે છે, પુત્રને જન્મ આપે છે, પરણાવે છે. તેવું તેમાં સંભવતું હોવાથી આ જગતમાં તે ઉપર જણાવેલી સ્વપ્નાદિમાં અનુભવેલી વસ્તુ સર્વ પ્રકારે યથાર્થ ઘટે છે એટલે સિદ્ધ થાય છે. પરંતુ વ્યતિરેક દષ્ટાંતવડે તે વાતને પ્રતિપાદન કરતાં દષ્ટાંત વડે જણાવે છે–વંધ્યા સ્ત્રીને આ પુત્ર છે, એવી આ વાત વ્યવહાર મય સંસારમાં કેઈને પણ કોઈ વખત અનુભવવામાં નથી આવતી, તથાપિ એટલે જેમ કુમારીકાને સુત જન્મ આદિ સ્વપ્ન ભવિષ્યમાં સફળ થાય છે તેમ કોઈ પણ અવસ્થામાં રહેલા આત્માને ભાવના વિશેષ વડે તત્ત્વ ચિંતવન કરવું, પરમાત્માના દર્શન કરવા, ચારિત્રની આરાધના કરવી વિગેરે સ્વપ્નાઓથી ભાવી સ્વરૂપને કલ્પના વડે અનુભવ થાય છે. અને તે સફળ પણ થાય છે. ૪૬૭
હવે બીજા ક્ષણિક પક્ષની વાતને યાદ કરી તેને ઉત્તર આપતાં જણાવે છે કે
क्षणिकत्वं तु नैवास्य, क्षणार्ध्व विनाशतः । अन्यस्याभावतोऽसिद्धे-रन्यथाऽन्वयभावतः ॥४६८॥
For Private And Personal Use Only
Page #742
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'૭૦૦ અર્થ–આ આત્માનું ક્ષણિકપણું નથી સિદ્ધ થઈ શકતું, કારણ કે ક્ષણ પછી તેને વિનાશ થાય છે. તેથી ઉત્તર ક્ષણની સાથે તેને વેગ નથી થતું, અન્ય પૂર્વ ક્ષણના અભાવથી ઉત્તર ક્ષણ બનવાને સંભવ કેવી રીતે થાય? તેથી એક બીજાને અન્વયને અભાવ થાય છે. ૪૬૮
વિવેચન–જગતના પદાર્થો એક ક્ષણ માત્ર કાલ રહેનાર છે તેમ બૌધ્ધ કહે છે, પણ આ આત્માને તે તેવું ક્ષણિકપણું ઘટતું નથી. કારણ કે સ્વરૂપના લાભ થવાના સમય પછી એટલે ઉત્પન્ન થયે તે સમય પછીના ઉપલા સમયમાં સર્વથા વિનાશ પામે છે, તેથી અન્ય તેની પછી તરત ઉપજનારની સાથે અન્વય સંબંધ રહેતો નથી. જેમ વધ્યા સ્ત્રીને પુત્ર અસિધ્ધ છે તેમ આત્માદિ દ્રવ્ય ક્ષણક્ષયી માનીએ તે અન્વય સંબંધ ઘટતું ન હોવાથી ક્ષણિક
અસિદ્ધ થાય છે. જે ભાવથી ભાવની સિદ્ધતા સ્વીકારાતી 'હેય તે પૂર્વ ભાવમાં એટલે પદાર્થમાં ઉત્તર કાલીન પદા
ને અન્વય અનુક્રમે ગુણ પર્યાયની અનુવૃત્તિ, દ્રવ્યમાં કથંચિત્ નિત્યત્વ સ્વીકારવાથી સિદ્ધ થાય છે એટલે કાર્ય રૂપે અને કારણત્વ રૂપે પર્યાયત્વ ભાવ ઘટે છે, પણ પદાર્થમાં એકાંતથી ક્ષણક્ષયિત્વ માનતાં નથી સંભવતું એજ, કહેવાનું છે. તે કારણે તે બૌદ્ધ દર્શનના પંડિત પ્રવર! જો તમે એકાંતથી સર્વથા આત્મા આદિ દ્રવ્યને એક ક્ષણમાં ઉપજીને બીજી ક્ષણમાં સર્વથા નાશ થનારા માને તે કારણના અભાવે ઉત્તર ક્ષણમાં નવા પદાર્થની ઉત્પત્તિ કેવી રીતે થાય? ન જ થાય બૌધ્ધ કહે છે કે અમે ઉત્તર ક્ષણની
For Private And Personal Use Only
Page #743
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૧
ઉત્પતિ નાશ પામતા ક્ષણિકને જ માનીએ છીએ એટલે
મવાદેવ માવસિદ્ધિઃ” પૂર્વ ક્ષણને જે નાશ તેજ ઉત્તરક્ષણની ઉત્પત્તિ એમ તમે માનતા હે તે પૂર્વ ક્ષણ રૂપ પદાર્થોમાં ઉત્તર ક્ષણમાં ઉપજતા પદાર્થોને કાર્ય કારણ રૂપ પૂર્વ પર્યાયરૂપ પદાર્થોમાં અને ઉત્તર કાલમાં થનારા પદાર્થોમાં અનુસરનારે નિત્ય અન્વય સંબંધ ધરનારે થાય છે, એમ માનીએ છીએ તેથી આત્મા આદિ પદાર્થની સિદ્ધતા તમારે બલાત્કારે પણ કરવી પડે છે. ૪૬૮.
હવે એ વાતને પ્રગટ કરતાં જણાવે છે કે – भावाविच्छेद एवाय-मन्वयो गीयते यतः। स चानन्तरमावित्वे, हेतोरस्याऽनिवारितः ॥ ४६९ ॥
અથ–ભાવના ઉછેદને અભાવ આપણે પદાર્થોમાં સ્વીકારીએ છીએ તેથી અન્વયને સંબંધ સત્ય થાય છે, તે જ અવય પૂર્વ પદાર્થ ને ઉત્તર કાલીન પદાર્થમાં સિદ્ધ હેત રૂપે રહેવાને છે, તે વાત કેઈથી દૂર કરી શકાય તેમ નથી. ૪૯
વિવેચન-પદાર્થોમાં જે ભાવ એટલે પર્યાયનું અવિછેદત્ર અથવા સરૂપપણું એટલે તેના ગુણ પયાની અનુક્રમે થતી પરંપરાનું નહિં તુટવાપણું કહીએ છીએ તેજ અન્વય સંબંધ છે. તે પૂર્વે આપણે જણાવ્યું છે. તે અન્વય અનુવૃત્તિ કે જે પૂર્વ પયયના ગુણ સ્વભાવને ઉત્તરમાં થનારા પદાર્થોમાં ગમન કરવામાં દ્રવ્યત્વ રૂપે કહેવાય છે, તે અન્વયજ સમજ. કારણ કે જે અન્વયે સંબંધ ધરાવે છે તે પૂર્વ તથા ઉત્તર પર્યાય રૂપ પદાર્થમાં ગતિ કરનારે નિત્ય
For Private And Personal Use Only
Page #744
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૨
પદાર્થ દ્રવ્યત્વ, શુષુત્વ, પર્યાયત્વને કચિત્ નિત્ય માલિક છે જ. તેજ પૂ તથા ઉત્તર પદાર્થ રૂપ પર્યાયામાં અન તર વ્યવધાન વિના ગમન કરે છે. એટલે ઉત્તર પદાર્થોની ઉત્પત્તિ કરે છે. કેવી રીતે ઉત્પન્ન કરે છે તે જણાવતાં કહે છે કે પૂર્વ કાલમાં થયેલા પદાર્થથી ઉત્તર કાલમાં થનારા કાર્ય રૂપ પદાર્થને ઉત્પન્ન થવામાં કોઇ અંતરાય કે સ્ખલના કરી શકે તેમ નથી, એટલે પૂના કારણુ રૂપ પર્યાય પદાને ઉત્તર કાલમાં થનારા કાય રૂપ પદાર્થને ઉત્પન્ન કર વામાં કોઇ પણ આડું આવે તેમ નથી, કારણ એજ છે કે જેવા કારણરૂપ હેતુ એટલે ઉપાદાન કારણુ રૂપ મૂલ પદાર્થ અને તેને સહાય આપનાર અન્વય નિમિત્તેનેા યાગ્ય સંબ ંધ થાય તેના વડે ઉપાદેય રૂપ કાર્યની પ્રાપ્તિ અવશ્ય સિદ્ધ થાય છે. હવે તમે જો પદાર્થાને એકાંત ક્ષણિક માનતા હું તે તે ક્ષણિક પદાર્થો કેવા સ્વભાવના છે તે જણાવશેા કે ? તે સ્વ નિવૃત્તિ સ્વભાવવાલા છે કે અન્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાવે છે ? કે ઉભય સ્વભાવ વાલે છે? અહિં’આ સ્ત્ર નિવૃત્તિ સ્વભાવ એટલે પેાતાની મેલેજ પેાતાને નાશ થાય તેવા વસાવના છે ? કે અન્ય જનતા એટલે ઉત્તર કાલીન પદાર્થને ઉત્પન્ન કરવાના સ્વભાવ વાલા ક્ષણિક પદાર્થ છે ? અથવા ઉભય સ્વભાવ એટલે પેાતાના નાશ અને અન્ય ઉત્તર કાલીન પદાર્થોની ઉત્પત્તિ કરવાના એમ બે પ્રકારના સ્વભાવવાઢે ક્ષણિક પદાર્થ છે, એમ ત્રણ વિકલ્પ અહિં આં ક્ષણિક પદાર્થ માટે વિચારવા ચેાગ્ય છે. ૪૬૯
હવે મૌધ્ધા તેને વિચાર કરીને કહે છે કે તેવા વિક૯૫થી તમે શું કહેા છે.—
For Private And Personal Use Only
Page #745
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
स्वनिवृत्तिस्वभावत्वे क्षणस्य नापरोदयः । અન્યગમ્બમાવે, નિવૃત્તિ" તા ! ૪૭૦ |
,
અ—જો તમે કહે છે તેમ ક્ષણિક પદાર્થોના સ્વવિનાશીત્વ સ્વભાવ છે, તે અન્યની ઉત્પત્તિ નથી કરી શકતે અને અન્ય ક્ષણના જન્મદાતા છે તે વિનાશના હેતુ રૂપ સ્વભાવ તેને અસ ગત્ત થાય છે. ૪૭૦
વિવેચન—હ મૌધ્ધ પ`ડિતા ! પ્રથમ તે તમે જે ક્ષણિક પદાર્થ છે તેને પોતાના નાશ કરવાના સ્વભાવવાલા છે, તેમ કહા તે અવર એટલે તે ક્ષણ પછી ત્રીજી ક્ષણમાં જે ઉપજવાના છે, તેના જનક એટલે ઉત્પન્ન કરનાર પૂર્વક્ષણુ પદ્માને કેવી રીતે કહી શકાય ! નજ કહેવાય. કારણકે પોતાના નાશ કાય માં વ્યગ્ર થએલા અન્યને ઉપજાવવામાં સમર્થ નથીજ અની શકતા, એટલે ક્ષણિક સ્વભાવ અન્યના જનક નથી અનતા હવે ખીજા વિકલ્પના વિચાર કરતા ક્ષણિક પદાર્થ ને અન્ય. પદાર્થોના જન્મદાતા થવાના સ્વભાવ છે, તેમ કહેશે। તે તે પણ તમારા મતે યુકત નહિ આવે. તે આવી રીતે જો તે ક્ષણ પદાર્થ એટલે ક્ષણિક પદાર્થમાં જે પૂ કાલીનતા છે તે ઉત્તરકાલીન ક્ષણરૂપ પદાર્થને જન્મ આપવામાં ઉપાદાન કારણ થવાને સ્વભાવ ધારણ કરે છે એમ કહે તેા તમારૂં પદાર્થ માં માનેલું ક્ષણિકત્વ નથી આવતુ, એટલે સ્વનિવૃત્તિરૂપ સ્વભાવના ત્યાગ કરનારે થાય છે. તેથી ક્ષણ પદાર્થીમાં ક્ષણિકત્વ સ્વભાવ ઘટતા નથી, કારણકે ક્ષણિકત્વ અને અન્ય જનનત્વ એક સ્થાનકે કેવી રીતે રહે ? આથી હેબેોષ્ય દર્શન
For Private And Personal Use Only
Page #746
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૪ પંડિતે! આવા એકજ પદાર્થમાં પરાવર વિરોધી સ્વભાવ કેવી રીતે સહન કરાય? તે આશ્ચર્ય છે. ૪૭૦
હવે તેઓ ત્રીજો વિકલ્પ છે તેને આશ્રય કરે છે, તેવી જ રીતે પિતાના મતની સિધિ કરતાં જણાવે છે –
इत्थं द्रव्यैकभावत्वे, न विरुद्धोऽन्वयोऽपि हि : व्यात्याधेकमावत्वयोगतो माव्यतामिदम् ।।४७१॥
અથ–એમ એક પદાર્થમાં બે સ્વભાવ માનવામાં આવે તે પરસ્વરને અન્વય સંબંધ યથાર્થ ઘટે છે એટલે પૂર્વ પર્યાયની પરાવતી અને અન્ય પર્યાયની ઉત્પત્તિમાં એક પદા
ગ થતો હોવાથી અન્વય સંબંધ ઘટે છે. ૪૭૧ વિવેચન–આવી રીતે પૂર્વે જણાવેલા પ્રકારવડે સ્વનિવૃત્તિ સ્વભાવ અને અપર જન્મ જનકત્વ સ્વભાવ, એમ બે હવભાવ એક પદાર્થમાં સાથે રહેતા હોવાનું જે તમે માનતા છે તે, તેમાં જરા પણ અયુકતપણું એટલે વિરોધી ભાવ નથી આવતું, અને પૂર્વ પદાર્થમાં તથા ઉત્તર પદાર્થમાં અનુવૃત્તિરૂપ અન્ય સંબંધ યથાર્થ ઘટે છે. એટલે તે પદાર્થ કે જે આત્માને લક્ષ્યમાં રાખીને વિચારાય તે વસ્તુને પૂર્વ પરિણમરૂપ પિતાનું સ્વરૂપ છે તેને નાશ કરે છે. તે સ્વભાવ પણ તે પદાર્થમાં છે, તેવી જ રીતે ઉત્તરકાલીન પદાર્થોમાં થવા ગ્ય પર્યાય રૂપ સ્વરૂપને જન્મ આપવાને પણ સ્વભાવ તે પદાર્થ ધારણ કરે છે, તે બંને સ્વરૂપમાં સંકલ રૂપે જે અન્વય રૂ૫ એક સ્વભાવત્વ એટલે કથ ચિત્ એક રૂપ પણું રહેલું છે તે એકવ સ્વભાવના વેગ એટલે સંબં
For Private And Personal Use Only
Page #747
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
ધથી છે. તે તમો હે બૌદ્ધ પંડિત પ્રવરે !વિચારશે. એટલે વતુમાં બે સ્વભાવનું રહેવાપણું હેવાથી જ કાર્ય કારણ ભાવ રૂ૫ અન્વય સંબંધને વેગ યથાર્થ ઘટે છે, એટલે જે પદાર્થો જન્ય જનકત્વ અને સ્વનિવૃત્તિ એવા બે સ્વભાવને નથી ધારણ કરતા તે પિતાનું પદાર્થપણું સિદ્ધ નથી કરી શકતા. જે તે બંને સ્વભાવને ધારણ કરે છે, તે સદા પિતાના અનેક ધર્મ સ્વભાવવડે પિતાનું અસ્તિત્વ, વસ્તૃત્વ, પદાર્થ ત્વ, દ્રવ્યત્વરૂપે સર્વધર્મો વડે પિતાનું સત્ય સ્વરૂપ છે તેમ સિદ્ધ કરી શકે છે તે આવી રીતે–આત્માને પણ પૂર્વ જન્મના સ્વભાવ વડે જે અનુભવની સ્મૃતિ નવા જન્મમાં થાય છે, તે વડે આત્માનું અનેક જન્મનું અનુયાયિપાછું સિદ્ધ થાય છે. તેવી જ રીતે અન્ય આત્માને સ્વભાવ પણ અનેક જન્મ કરનાર સિદ્ધ થાય છે, એવી જ રીતે દરેક આત્માનું અનાદિ કાલીન શાશ્વતું રહેવાપણું સિદ્ધ થાય છે, આથી બલવડે પણ શબ્દના અર્થનું બીજી રીતે સિદ્ધ થવાપણું નથી, તેથી અન્વય સ્વરૂપથી વસ્તુ તત્ત્વની સિદ્ધિ થાય છે તેમ માનવું. ૪૭૧
હવે પ્રકૃત એટલે ચાલુ વિચારને જણાવતાં કહે છે – अन्वयार्थस्य न आत्मा, चित्रमावो यतो मतः। न पुननित्य एवेति, ततो दोषो न कश्चन ॥४७२॥
અર્થ આત્મા અન્વય અર્થ રૂપે અમારા મતથી છે, તેથી વિચિત્ર ભાવને ધરનારે થાય છે, પણ એકાંત નિત્ય અનિત્ય નથી માન્ય, તેથી અમારે કાંઈ દેશ પણ નથી આવતું. ક૭૨ ૪૫
For Private And Personal Use Only
Page #748
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
વિવેચન–અમારા જેન અનેકાંત દર્શનમાં આત્માનું સ્વરૂપ અનુવૃત્તિવાળું એટલે અન્વય સ્વભાવવાવું માનેલું છે, તેથી તે આત્મામાં ઉત્પાદ સ્વભાવ, વિનાશ સ્વભાવ તથા ધવત્ર સ્વભાવ ઘટે છે, તે આવી રીતે-નવા સ્વરૂપ (પર્યાય)ને ઉપજવાની કિયા (3) જુના સ્વરૂપને વિનાશની ક્રિયા અને નવા નવા ઉત્પાદમાં અને જુદા જુદા વરૂપના નાશમાં સર્વદા અનુયાયિરૂપે અનુસરનારે ધ્રુવવ (નિત્યત્વ) ભાવને ધરનારે દ્રવ્ય સ્વરૂપે આત્મા છે, એટલે એક એક એમ સર્વ આત્મા અનેક સ્વરૂપને ભૂત ભાવિ કાલમાં પામવાને, તથા તે બધા સ્વરૂપમાં સર્વદા અનુગમન કરનારે કથંચિત ધવ સ્વભાવને પામતે હોવાથી અનેક પ્રકારના વિચિત્ર સ્વભાવને ધરનારો આત્મા છે, તે અમારા સ્યાદવાદના સિદ્ધાંતથી જણાવ્યું છે, પણ એકાંતથી નિત્ય એટલે નાશ અને ઉત્પત્તિ રહિત જે હાય, હંમેશાં એકજ સ્વરૂપને પામનારો હોય તે નિત્ય-ધ્રુવ કહેવાય. તેવું ધવત્વ એકાંતથી અમે નથી માનતા, તે કારણે અમારે નિત્યવાદીની પેઠે આત્માને ફૂટસ્થ માનવા રૂપ દોષ નથી આવતે– “અચ્છતા ૫રિચિવામાવો નિત્ય તા”
એ પ્રમાણે નાશ ન પામે, ઉત્પન ન થાય અને સદા એક સ્વભાવે કાયમ રહે તે નિત્ય કહેવાય એમ જે અદ્વૈતવાદીઓ માને છે તેવા પ્રકારને અમે નથી કહેતા, પણ
વિશ્વયુ હત” આથી એકાંત નિત્યતાને નિષેધ કરતા હોવાથી આત્માને
For Private And Personal Use Only
Page #749
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મીના આવરણ હોય ત્યાં સુધી સૌંસારના બધ રહે છે, તેથી ચાર ગતિમાં ચેારાસી લાખ ચેાનિમાં ભ્રમવાનું રહે છે. પણ જ્યારે આત્માને સત્ય સ્વરૂપવાલુ આત્મદર્શન થાય ત્યારે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લેાલ, મેહ, અજ્ઞાન, મિથ્યા વિગેરે દોષાના ક્ષય કરીને તે મેક્ષ પ્રાપ્ત કરે છે. આમ સ્વાાદ સિદ્ધાંતના સ્વીકાર કરવાથી અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ વિગેરે દાષા નથી લાગતા. ૪૭૨
હવે પરવાદીઓએ મૂકેલાં દ્વેષને દૂર કરતાં આચાય કહે છે કે~~
न चात्मदर्शनादेव, स्नेहो यत्कर्महेतुकः । नरात्म्येऽप्यन्यथाऽयं स्याज्ज्ञानस्यापि स्वदर्शनात् ||४७३ ||
તેવુ
અ--આત્માના દર્શનથીજ સ્નેહ થાય છે, કાંઈ જ નથી. જે સ્નેહ થાય છે તે કર્માંના હેતુથી થાય છે. તમે જે નિરાત્મ દર્શન માના છે તે પણ કર્મોના સબધથી સ્નેહ-પ્રેમ થાય છે. આત્માને ક્ષણિક માનીએ તા તેવા જ્ઞાનથી આત્મ દર્શીન થાયજ છે. પણ તેથી પ્રેમ તે થવાનાજ ! ૪૭૩
વિવેચન—ધે એ જણાવ્યું છે કે નિરાત્મ દર્શનની ભાવના કલ્યાણકારી છે, તેના કારણ રૂપે આત્માના દર્શનની ભાવનાથી માહરૂપ સ્નેહુની વૃધ્ધિ થાય છે. પરંતુ તે વાત ન્યાય ચુક્ત નથી. આત્માનું દર્શન થવાથી સ્નેહ એટલે પ્રેમ થાય તેવું કાંઈજ નથી, પણ શ્રી બુધ દેવના અનુયાયીને આત્મ દર્શીનથી જે પ્રેમ થાય છે તે અનાત્મ એટલે પુદ્દગલ પ્રેમ થયા. કારણ કે આત્માનુ દર્શીન સ્નેહના હેતુ કેવી રીતે
For Private And Personal Use Only
Page #750
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૮
થાય? નજ થાય. પણ આત્મ દર્શન તો મોહ, સ્નેહ, અજ્ઞાન, મિથ્યાત્વ વિગેરેના નાશને હેતુ જેનમતે થાય છે અને ને હને હેતુ કોણ થાય છે તેને ઉત્તર આપતા જૈનાચાર્ય કહે. છે કે બહિરાત્મદર્શન એટલે શરીર, ઇન્દ્રિય, મન વિગેરેને હુંપણે માનતે બાહાત્મા હું અને મારાપણાવાલું આત્મ દન જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય વિગેરે ના ઉદય રૂ૫ માહ મમતા, નેહ, રાગ દ્વેષ, કામ, કોલ, માન, માયા થવામાં હેતુ છે, તેમ નેહમાં પણ તેવા મોહ કર્મને હતત્વ છે. ચારિત્ર મેહનીય કર્મને ઉદય સ્નેહથી થાય છે, પણ આત્મ જ્ઞાન દર્શન ચારિત્રને પુરૂષાર્થ નેહરૂપ ચારિત્ર મેહને નાશ કરે છે, માટે તમે નિરાત્મ દર્શન મુક્તિને હેતુ કહો છો તે કેવી રીતે સંભવે? કારણકે ત્યાં હું શરીર છું એ વિકલ્પ તે અવશ્ય થવાને. તેથી શરીર ઈદ્રિય અને મનને સુખ થાય, દુઃખ ન થાય, તેવી વૃત્તિથી અનુકુલ વિષય ભોગમાં પ્રવૃતિ થવાની જ; તેથી અવશ્ય ભેગની ઈચ્છા પણ ત્યાં કાયમજ રહે છે, તેથી હિંસા, જુઠ, ચેરી, વ્યભિચાર, ભેગની વસ્તુને સંગ્રહ કરાય. તે કારણે અવશ્ય કર્મને બંધ થાય, તેથી ત્યાં કર્મની સત્તા હોવાથી નેહ વિગેરેની વિદ્યમાનતા દૂર થાય તેમ તે નથી જ. જો તમે કર્મને સનેહ આદિને હેતુ ન માને તે પૂછવાનું કે આ સ્નેહનું કારણ કેણુ? જે જ્ઞાનને જ કારણ કહેવું એમ તમે માનતા હે તો તે છે કે કેમ? એટલે જ્ઞાનથી આત્મ દર્શન થાય તેથી હુંપણની બુદ્ધિ થાય, તેથી જગતની વસ્તુઓને ભેગવવાને સ્નેહ-રાગ થાય તેવું તમારું કહેવું તે કેમ એગ્ય છે? નથી જ, કારણ કે તમારું
For Private And Personal Use Only
Page #751
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૯
આ જ્ઞાન ક્ષણ માત્રજ રહેનાર છે, તેથી સ્વદર્શીન રૂપ સ્વસ વેદન રૂપ જ્ઞાન પણ તમને થાય, તે વડે વસ્તુ સ્વરૂપ પણ જોવાય છે. તેથી ભેગની વાસના પણ થાય છે એટલે હુ ઓધ્ધા ! તમારા મત પ્રમાણે માનીએ તેાક્ષણિક જ્ઞાન પણ સંસારના હેતુ થાય છે. ૪૭૩
હવે આચાર્ય શ્રી ઓધ્ધાની શંકા ધ્યાનમાં રાખીને ઉત્તર આપતાં જણાવે છે:
अधुवेक्षणतो नो चेत्, कोऽपराधो ध्रुवक्षणे ।
"
तद्गता काळचिन्ता चेन् नासौ कर्मनिवृत्तितः ॥४७४॥ અ—અધ્રુવ ક્ષણ-પદાર્થમાં સ્નેહ નથો રહેતા એમ જો કહેશે। તે ધ્રુવ એવા આત્માના કયા અપરાધ છે કે તેમાં સ્નેહ રહી જાય છે, ધ્રુવમાં કાલે થનારા સુખ દુ:ખની ચિંતા રહે છે, તેથી સ્નેહ થાય છે, તેવી ચિ'તાની જરૂર નથી. ધ્રુવ આત્મા પણ કર્મની નિવૃતિ કરે છે, તેથી સ્નેહાદિના નાશ થાય છે. ૪૭૪
વિવેચન—અધ્રુવ ક્ષણિક એવા ક્ષણા એટલે ક્ષણે ક્ષણે નાશ પામનારા પદાર્થો તથા ક્ષણિક એવા આત્માને અમે મોધ્ધા જોઇએ છીએ, તેથી અમને આત્મા તથા સર્વ અન્ય ક્ષણિક પદાર્થો ઉપર અસારતા જણાતી હોવાથી રાગ–સ્નેહ થતા નથી, એવું શ્રી બુધ્ધ દેવે બાધિ સત્વમાં જોઈને અમને ઉપદેશ્ય છે એવું મેશ્વોનું વચન સાંભળીને તેને આચાય શ્રી પૂછે છે, જે ક્ષણા ક્ષણિક (પદાર્થ) મે જોવાથી જેવી અસારતા થાય છે તેવી પદાર્થાન ધ્રુવ એટલે નિત્ય છે એમ
For Private And Personal Use Only
Page #752
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦ જાણનારા અમારા નિત્ય આત્માને એ કયે અપરાધ છે કે તેને જગતના અસાર પદાર્થોમાં સ્નેહ રહે છે. તેને ઉત્તર આપતાં બધે કહે છે, તે અનિત્ય આત્મામાં તે મારું થશે એવી ચિંતા નષ્ટ થાય છે. પણ જે આત્માને નિત્યત્વ હોય તે કાલે મારું શું થશે? હું સુખી થઈશ કે દુ:ખી તેવી ચિંતા રહે છે.
" आगामिनि काले सुखमाप्तिदुःखपरिहारौ कथं मे
ભાવી કાલમાં મને સુખની પ્રાપ્તિ કેમ થાય અને દુઃખને કેવી રીતે દૂર કરાય એવી ચિંતા રહ્યા કરે છે, તેથી તૃષ્ણ વધે છે. તેના જવાબમાં કહે છે કે હે બધે! તમે કહે છે તે
ગ્ય નથી જ. આત્મા નિત્ય છે તેમ માનતા હોવાથી અમને ચિંતા થાય છે તે વાત યેગ્ય નથી, કારણકે કથંચિત્ નિત્ય આત્માને સમ્યમ્ જ્ઞાનવડે સ્વપરનો ભેદ વિચારતા આત્મદર્શ નવડે જગતના પદાર્થો મારા નથી, હું એને નથી, હું તે જ્ઞાન દર્શન આરિત્ર ગુણનેજ માલીક છું. પર પુદ્ગલ બાહ્યા ભાવે હેવાથી શરીર, ઇન્દ્રિય, મન વિગેરેનું બાહ્યા ભાવવાનું તમારા મતથી કહેવાતું આત્મદર્શન અમારા મતથી બાહિરાત્મ દર્શન હોવાથી સમ્યગુદષ્ટિ આત્માને નથી રહેતું, પણ શુદ્ધ તાત્વિક આત્મદર્શન થાય છે. તે અવશ્ય મુક્તિને ઉપાદાન હેતુ થાય છે, તેથી જેમણે ગની યુધ્ધ ભાવવાહી સિધિઓ મેળવી છે તેવા સિદધ ભેગીઓને સમ્યમ્ ચારિત્ર વેગથી સર્વ કમની નિÖતિ થાય છે. એટલે સિદ્ધત્વ પામવાની ગ્યતા
For Private And Personal Use Only
Page #753
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ca
વાલા સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રવત યાગિએ સંસારના હેતુ ભૂત કર્મોના નાશ કરી સિધ્ધ સ્વરૂપના ચેગ પ્રાપ્ત કરે છે, તેમને આત્મા નિત્ય હોવા છતાં સમ્યગ્ જ્ઞાન રૂપ આત્મ દર્શન પ્રેમનું બંધન નથી થતુ. તમે માનેલા અનિત્ય આત્માને ક્ષણે ક્ષણે નાશ થતા હાવાથી તે કર્મના નાશ કરવાના સમય કેવી રીતે પામે નજ ૫ામે. ૪૭૪
એ વાતનું વિવેચન કરતા ભાવને ખતાવે છે—
उपप्लववशात् प्रेम, सर्वत्रैवोपजायते ।
સૈ
निवृ त्ते तु न तत्तस्मिन् ज्ञाने ग्राह्यादिरूपवत् ||४७५ ।। અ—સસારમાં સચૈાગ વિયેગ રૂપ ઉપપ્લવના કારણે પ્રેમ તથા દોષ સત્ર થાય સંકલ્પ વિકલ્પના જ્યારે આત્મામાં અભાવ થાય છે ત્યારે પ્રેમને વિકલ્પ તે આત્મામાં નથી રહેતા. જેમકે જ્ઞાનમાં ગ્રાહ્યાદિકના સ્વરૂપોને કારણુ આવે છે તેમ. ૪૭૫
છે,
પરંતુ તે ઉપપ્લવ
વિવેચન—ઉપપ્લવ એટલે સંકલ્પ વિકલ્પવર્ડ ઈષ્ટ અનિષ્ટ પદાર્થોના સંચાગ વિચાગના સંબંધથી જીવાને સ કલેશ થાય છે, તે વડે જીવાને ખાહ્ય સ્ત્રી, ધન, કુટુમ્બ સંબધિ અને અભ્યંતર સાતા વેદનીય રૂપ સોભાગ્ય યÀાવાદ વિગેરે વસ્તુ એને મેળવવા માટે પ્રેમ અને પ્રતિકુલને ત્યાગ કરવા માટે દ્વેષ ઉપજે છે. આમ જયાં સુધી જીવ કર્માંના શવિપણામાં હાય, એટલે માહ મચામાં મુઝા હોય ત્યાં સુધી રાગદ્વેષ રૂપ પ્રેમ ઇર્ષ્યા થાય છે, અને કર્મના ઉદયથી સુખ દુ:ખ પશુ ભગવાય છે. પણ જેઓના આત્માથી તે ઉપપ્લવ રૂપ
For Private And Personal Use Only
Page #754
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૨ સંકલ્પ વિક૯૫ નષ્ટ થયા હોય તેવા વીતરાગોમાં પ્રેમ કે દ્રષના પ્રતિબંધ રૂપ હેતુને સર્વથા અભાવ હોવાથી પ્રેમ કે દ્વેષને ઉદ્ભવ નથી થતું. અહિં આ તે ઉપર દષ્ટાંત આપતાં જણાવે છે કે–તથાગત એટલે બેધ્ધાનું માનેલું જ્ઞાન તે ક્ષણિક હોવાથી ઉપપ્લવ રૂપ સંકલેશને હેતુ તમારા મનથી થતું નથી. એટલે બાહૃા રૂપાદિને ગ્રહણ ન કરતું હોવાથી જેમ સંકુલેશ કરતું નથી, તેમ પ્રેમ અને દ્વેષ તેને હેતુ પણ થતો નથી. તે પ્રમાણે તમારે સિધ્ધાંત આ પ્રમાણે જણાવે છે–:
" ग्राह्य न तस्य ग्रहगं न तेन, - ज्ञानान्तरग्राह्यतयापि शून्यम् । तथापि च ज्ञानमयप्रकाशः प्रत्यक्षतस्तस्य तथाષિ(વિ)રાત ”
જે જ્ઞાનમાં અર્થ ગ્રહણ યોગ્ય નથી તે જ્ઞાન કોઈનું ગ્રાહક પણ નથી, એટલે ગ્રાહ્યપણે તે જ્ઞાન શૂન્ય છે તે પણ વિચારવાનું રહે છે કે જે જ્ઞાન હોય તે અપ્રકાશક છે તેવું કેમ બને? આમ પરસપર વિરોધ આવે છે, કારણ કે તે જ્ઞાનથી જેમ વસ્તુ પ્રત્યક્ષ થાય છે, તેને તે અનુભવ અવશ્ય થાય છે, કારણ કે જ્ઞાન સ્વપર પ્રકાશક છે. ૪૭૫
આમ હોવાથી જે સિદ્ધ થાય છે તે બતાવતા કહે છે – स्थिरबमित्थं न प्रेम्णो, यतोमुख्यस्य युज्यते । ततो वैराग्यसंसिद्धे-मुक्तिरस्य नियोगतः ॥ ४७६ ॥
અથે–આત્માનું સ્નેહત્વ આવી રીતે પ્રેમનું–સ્થિરત્વનું મુખ્ય કારણ ન હોવાથી, આત્મ દર્શનથી વૈરાગ્ય સિદ્ધ થાય
For Private And Personal Use Only
Page #755
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
છે. તે વૈરાગ્યથી મુકિતના સંબધ આત્મા પ્રાપ્ત કરે છે. ૪૭૬ વિવેચન---પરવાદી-બોધ દર્શનવાદીઓ કહે છે કે જૈના આત્માનું સ્થિરત્વ હોવાનુ માને છે, તેથી તેને આત્માનુ દર્શન થાય અને તે કારણે પ્રેમ થવાય મુક્તિના અભાવ થાય, આવે જે ોધ્ધા તરફથી દોષ કહેવાયા છે, તેના ઉત્તર આપતાં પૂજ્યે જણાવે છે કે, પ્રેમ આત્માના દર્શનથી જ થાય છે, એવુ તે કાંઇજ નથી, પરંતું પુત્ર, કલત્ર, કુટુંબ, ક્રૂવ્ય, દાસ, દાસી, વિષય ભાગની લાલસા, પ્રેમ વગેરે પુદ્ગલ રમણી ખાદ્યાત્માને વિષય ઉપર સ્નેહ કરાવે છે. પરંતુ સત્ય તાત્વિક આત્માનું દર્શન કે જે સમ્યગ્ જ્ઞાન પૂર્ણાંક થયેલું છે, તે સ ંસાર લેગના પ્રેમ એટલે રાગરૂપ માહ ઉપજાવતું નથી. પરંતુ સ્થિર આત્માનું સમ્યગ્ દન સત્ય વસ્તુ સ્વરૂપના યથા આધ વડે વિવેક યુક્ત થતું હોવાથી મેાક્ષ સ્થાન પ્રત્યે પ્રેમ થાય છે, પણ ખાશ્ચાત્મા પ્રત્યેના પ્રેમ સ્થિર ન હેાવાથી ક્રાઈ પણ વખતે બાહ્યાત્મ સ્વરૂપ પ્રત્યે અપ્રેમ થવાનાજ, તેજ સત્ય વૈરાગ્યના નિશ્ચિત હતુ થાય છે, અને તેજ વૈરાગ્યથી સિધ્ધ આત્માની મુકિતના પર પરાગત ઉપાય છે, અને તે વૈરાગ્ય જો આત્માનું કથ ંચિત સ્થિરત્વ હોય તા તેના ચેાગે સભવે, પણ અદ્વૈતવાદિનુ આત્માનું એકાંત નિત્યત્વ વા ખૌધ્ધાનુ એકાંત અનિત્યત્વ જે માનીએ તેા મેાક્ષની હેતુતા નથી આવતી, પણ વ્યત્વે નિત્ય, પોયત્વે અનિત્ય માનતા યથાર્થ ભાવ સ્ત્રીકારતા મેાક્ષની હેતુતા સંભવે છે. ૪૭૬
અહિઆં હવે બીજી અદ્વૈતવાદી યુકિતએ આ વિષ યમાં જણાવે છે:
For Private And Personal Use Only
Page #756
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૧૪
बोधमात्रेऽद्वये तत्वे, कल्पिते सति कर्मणि । कथं सदास्या भावादि, नेति सम्यग्विचिन्त्यताम्॥ ४७७॥
અર્થ–આત્મા એકાત જ્ઞાન રૂપજ એક તત્તવ છે તેમ કહે તે કર્મમાં સર્વદા તેને અભાવ આવે છે, તેથી તેવું માનવું ગ્ય નથી, તે માટે સમ્યગૂ રીતે વિચાર કરશે. ૪૭૭
વિવેચન–આત્મા એક માત્ર બેધ એટલે જ્ઞાન સ્વરૂપ છે, તે પણ ક્ષણિક જ્ઞાન ધારામય જ છે. બીજી કોઈ પણ વસ્તુને જગતમાં સદભાવ નથી. આમ એક જ્ઞાન રૂ૫ જે આત્મા હોય તે પિતાથી ભિન્ન એવા કર્માદિકથી વિકલ્પ રહિત એકાંત ક્ષણિક જ્ઞાન સ્વરૂપ તત્ત્વ માત્રજ પરમાર્થ હોય તે પ્રશ્ન એક વિચારવાનો રહે છે. તે એ કે તમે જેની કલ્પના માને છે, તે શુભાશુભ કર્મ ક્રિયાના ગે છો સુખ દુઃખને અનુભવ કરે છે, તે પણ તમારા કહ્યા પ્રમાણે કલ્પના માત્ર છે તેમ માનવું જોઈએ, તેમાં તમારો સિધ્ધાંત આ પ્રમાણે કહે છે – " चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् ।
तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥" ચિત્ત તેજ સંસાર છે, કારણ કે તે ચિત્ત રાગ દ્વેષ વિગેરેથી શિવાસિત થએલું રહે છે, તેવા પ્રકારના ચિત્તથી જે મુકાયા હોય તે ભવ –સંસારનો અંત કરનારે મુતાત્મા જાણુ. આમ તમે જે કહે છે તેથી જે ક્ષણિક જ્ઞાન માત્ર તત્વ હોય તે બીજા ક્ષણમાં તેને અભાવ થવાથી સંસાર કેશ
For Private And Personal Use Only
Page #757
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
વેદે અને મુક્ત કેણ થાય તે વિચારવું. એક પ્રશ્ન બીજે ઉઠે છે–તેવા પ્રકાર કિલષ્ટ ચિત્તને અંત આવ્યા પછી જે મુકત થાય છે તે જે નિત્ય રહે છે તે તમારા જ્ઞાનનું ક્ષણિકતત્વ નષ્ટ થાય છે, અને તે મુકત આત્માનું ક્ષણિકત્વ માનીએ તે પાછો સંસારના ચક્રમાં ભ્રમણતા કરવાનું થાય છે. જે આત્માની ક્ષણિકતા મનાય છે તે આત્માની મુક્તિ કેવી રીતે સર્વદા રહે છે તેને વિચાર તમારે અવશ્ય કરે પડશે, કારણ કે જે ભાવો એટલે પદાર્થો છે તેને જે ભાવ એટલે સદુ માને તો તેને એકાંત અત્યંતભાવ રૂપ અભાવ ન જ બને, અને જે અત્યંતભાવ રૂપ અભાવ છે, તે પણ કદાપિ સદ્ભાવ રૂપે નથી બનતો. તે માટે કહેવામાં આવે
" नित्यं सत्त्वमसत्वं वाऽहेतोरन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां, कादाचितकत्वसम्भवः ॥"
જે એકાંત નિત્ય છે તે સત્વરૂપ ભાવ જ છે અથવા એકાંત અત્યંતભાવ રૂપ અસદુપદાર્થ જ છે. તેવા સદ્દ રૂપ ભાવને અને અસદુ રૂપ અભાવને ઉત્પન્ન થવામાં અન્ય કેંઈ પણ કારણ રૂપ હેતુની અપેક્ષા એટલે સહય લેવાની જરૂર નથી પડતી. અને જેને ઉત્પન્ન થવામાં અન્યની અપેક્ષા સહાયની જરૂર પડે છે તે કથંચિત્ નિત્યાનિત્ય પદાર્થ છે, એટલે દ્રવ્યત્વની અપેક્ષાએ નિત્ય અને પરિણામ રૂપ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, તેને કદાચિત્ પ્રગટ થવાને સંભવ રહેલું છે એમ માનવું. ૪૭૭
For Private And Personal Use Only
Page #758
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૬
હવે નિત્યત્ર મતને જણાવીને તેના મત દૂર કરતા આચાર્ય મહારાજ જણાવે છે——
एवमेकान्त नित्योऽपि हन्तात्मा नोपपद्यते । स्थिरस्वभाव एकान्ताद्, यतो नित्योऽभिधीयते ॥ ४७८ ॥
અ—એવી જ રીતે આત્માને એકાંત નિત્ય માનવા તે પણ સિદ્ધ થતું નથી, કારણ કે જેને એકાંત સ્થિર સ્વભાવ હોય તે નિત્ય કહેવાય. ૪૭૮
વિવેચન—એવી રીતે આત્માને એકાંત નિત્ય જે વેદ્યાંતિકા માને છે તે પણ ચેાગ્ય નથી. જેવી રીતે ખોદ્ધો એકાંત અનિત્ય આત્મા કહે છે તે પણ ચેાગ્ય નથી. કારણ કે નિત્ય માનતાં તેમાં સમ્યગ્ રીતે ક્રિયાકારિત્વ એટલે નવા નવા પરિણામેાની પરાવૃત્તિરૂપ પર્યાયત્ત્તતા સિદ્ધ થતી નથી. જો આત્માના એકાંત નિત્ય એટલે સ્થિરરૂપ એક જ સ્વભાવ હાય તા સંસારી ભાવના ત્યાગ કરી તે મુકત સ્વરૂપ ભાવને કેવી રીતે પામે ન જ પામે. કારણ કે પૂર્વના સંસારિત્વ સ્વભાવને ત્યાગ કર્યા વિના સિદ્ધત્વ ન પામે. કહ્યું છે કે—
::
""
" अच्युतानुत्पन्नस्थिरस्वभावो हि नित्यम् ।
જેની નવા પિરણામ રૂપે ઉત્પત્તિ અને જુના રૂપે નાશ ન થાય પણ નિરંતર એકજ સ્વભાવે સ્થિર રહે તે નિત્ય કહેવાય છે આવે! જો એકાંતથી નિત્ય આત્મા હૈાય તે સંસારની વ્યવસ્થા ઉંચ, નીચ, શેઠ, ચાકર, સ્ત્રી, પુરૂષ,
For Private And Personal Use Only
Page #759
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિગેરે પરિણામે જે વ્યવહારમાં અનુભવાય છે તેની સિદ્ધતા થતી નથી, આમ વ્યવહારની વસ્તુ તમારા સિદ્ધાંતથી વિપરીત દેખાય છે તેનું કેમ કરવું તેને ઉત્તર આપશે? ૪૭૮
तदयं कभावः स्याद् , भोक्तभावोऽथवा भवेत् । उमयानुभयभावो वा, सर्वथापि न युज्यते ॥ ४७९ ।।
અર્થ-આત્મા જે નિત્ય એકાંત છે તે નિત્ય અનુભવમાં આવતા આ કત્વ ભાવ, ફતૃત્વ ભાવ, ઉભય ભાવ અથવા અનુભય ભાવ એ ચારમાંથી એક વા બે એવા વિકલ્પ કઈ રીતે કેવી રીતે બને? કઈ પણ રીતે સંભવતા નથી. ૪૭૯
વિવેચન–હે અદ્વૈતવાદના પ્રરૂપકે ! હે વેદાંતિઓ! જે તમારા અભિપ્રાયને અનુસારે આ બહાસ્વરૂપ આત્માને એકાંત નિત્ય માનીયે તે શુભ વા અશુભ કાર્યોને કર્તુત્વ ભાવ-કર્તાપણું કેવી રીતે લાગુ થાય? તેમજ પૂર્વે કહેલા શભ તથા અશુભ કર્મ જે જીવે પૂર્વ કાલમાં બાંધેલા હોય તે કર્મનું લેતૃત્વ-ભેગવવાપણું પણ કેવી રીતે સંભવે? તથા ઉભયત્વ એટલે કર્તાપણું તથા ભક્તાપણું કેવી રીતે સંભવે? અનુભત્વ એટલે અકર્તવ તથા અકતૃત્વ એટલે કર્મનું નહિ કરવાપણું, વા પૂર્વ કર્મના ભેગને નહિ ભોગવવાપણું જેમાં હોય તેવા પ્રકારના પદાર્થ રૂપ મુક્તિની સત્તા પણ કેવી રીતે સિદ્ધ થાય? તેને વિચાર તમારે (વેદાંતિક અદ્વૈત વાદી પંડિતએ) કરવાનું રહે છે. એમ અહિંયાં ચાર વિકપ વિચારવાના રહે છે, આમાં વસ્તુ સ્વરૂપને જે પરમાર્થ દ્રષ્ટિએ વિચાર કરીએ તે ચારમાંથી એક વિકલ્પ
For Private And Personal Use Only
Page #760
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
નથી ઘટત, વિકલ્પને ઘટાવવાને પ્રયત્ન કરાય તો ત્યાં એકાંત નિત્યસ્વપણું તે પદાર્થોમાં નષ્ટ થઈ જાય છે. ૪૭૯
આ વાતને વિશેષ વિચાર કરતા જણાવે છે– एकान्तकर्तृभावत्वे, कथं भोक्तृत्वसंभवः । भोक्तृभावनियोगेऽपि, कर्तत्वं ननु दुःस्थितम् ॥४८०॥
અર્થ––જે આત્મામાં એકાંત કર્તાપણું માનીએ તે. તાપણુને સંભવ કેવી રીતે આવે? તેમજ એકાંત તાપણું માનીયે તે કર્તાપણું પણ કેવી રીતે આવે ? ૪૦૦
વિવેચન–હે વેદાંતિક પંડિતે ! તમે જે આત્માને એકાંતથી નિત્ય કર્તાપણાના ભાવને જ માનતા છે તે તે આત્મામાં અન્ય સ્વભાવને અભાવ થાય છે તેમ માનવું પડે છે તેથી ભેકતાપણા રૂપ ક્રિયા સ્વરૂપ ભાવને અભાવ આવે છે, કારણ કે તમે આત્મ દ્રવ્યમાં એકત એકજ સ્વભાવ માને છે, અને જે એકાંત કર્તૃત્વ સ્વભાવ જ આત્મામાં હોય તો તે કર્મ એટલે શુભ વા અશુભ કિયા અનુષ્ઠાન કરીને કર્મનું કર્તાપણું ગ્રહણ કરે છે તે જ બરાબર છે તેમ તમારા મતથી આવે છે, પણ ભક્તાપણું નજ આવે કારણકે કર્તુત્વ ભકતૃત્વથી ભિન્ન છે, તેથી ભકતૃત્વ સ્વભાવ નથી તેવો સ્વભાવ તમે તેમાં નથી માન્યો તેથી ભેસ્તાપણું કેવી રીતે સંભવે ? નજ સંભવે. એકાંત એક સ્વભાવ હોવાથી તમારા મતે કત્વ ભેફતૃત્વને પરસ્પર વિરોધ આવે છે. કદાપિ તમે તાપણું એકાંતથી માને તે આત્મામાં ભક્તાપણાને નિગ-સંબંધ તે
For Private And Personal Use Only
Page #761
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
આવેજ, પણુ કર્તાપણાના અભાવ આવેજ. એટલે ભેતૃત્વ એકજ સ્વભાવ હાય તે કત્વ તેમાં રહેવું ન જ જોઈએ. તેનો પ્રતિષ્ઠા- અવસ્થાન કર્તૃત્વ જોડે નથી રહેતુ, પરસ્પર વિરાધ હાવાથી જો એકાંત એક સ્વભાવ આત્માદિ દ્વવ્યેામાં માનવામાં આવે તે પરસ્પર વિરોધ આવતા હાવાથી એકેની સિદ્ધિ નથી બનતી. ૪૮૦
આમ કત્વ ભક્ત વના એક સ્વભાવ જ માનીયે તા આવી હાનિ નજ આવે આવી શકા કરતાં જણાવે છે કે— न चाकृतस्य मोगोऽस्ति, कृतं चाभोगमित्यपि । उभयानुभयमावत्वे, विरोधासम्भवौ ध्रुवौ ॥ ४८१ ॥
,,
અથ—જે કર્મ નથી કરાયા તેના ભેગ પણ કદાપિ નથી જ અનતા, તેમજ કરેલા કર્મના અભાગ પણ કદાપિ નથી જ થતા, તેથી એ સ્વભાવ માનવા પડે. તેમ માનતા દ્વૈતભાવ માનવા તે પણ વિરોધ આવે, અને સ્વભાવના અભાવ માનતા નિશ્ચયથી વસ્તુત્ત્વના અસંભવ આવે છે. ૪૮૧ વિવેચન—હૈ વેઢાંતિએ ! આત્માદિક પદાર્થોમાં એકજ સ્વભાવ માનતાં જે દોષ આવે છે, તે તમે વિચારો. જો તમે એક ભાક્તત્વ સ્વભાવ જ માને છે. તા વિચારો કે જે શુભાશુભ કર્મ જીવે પૂર્વાંકાલમાં નથી જ કર્યા, તા તેવા નહિ કરાયેલા કના ભાગ જીવાને નજ આવે “ મૈં ૨ અન્નય મેળોઽત મોગલ | જૈ
એટલે સુખ દુગ્મ તજ આપી શકે. લેક પણ કહે છે કે— *પ कृतस्य कर्मणो भोगोऽस्ति । " મેપો મોનેઽસ્તિ'
For Private And Personal Use Only
Page #762
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૦ કરેલા કર્મને જીવ ભગવે છે, તેવી જ રીતે કરેલા કર્મો કે જે શુભ વા અશુભ અનુષ્ઠાન કરીને બાંધેલા હોય તેને અભેગ પણ નથી સંભવતે, એટલે અવશ્ય જોગવવા જ પડે છે. જેવા શુભ વા અશુભ અધ્યવસાય વડે કાય, વચન, મનને વ્યાપાર કરીને જીવોએ પુન્ય વા પાપ કર્મને સમુહ કર્યો હોય, તે કર્મના સારા વા ખરાબ કુલ જીવને ભગવ્યા વિના કમને આત્માથી અભાવ નથી જ થતે, આમ બે વિકલ્પની વાત કરી. હવે ત્રીજા તથા ચોથા વિકલ્પને વિચાર કરીએ છીએ. ઉભયરૂપે એટલે કત્વ સ્વભાવ અને ભક્તત્વ સ્વભાવ એમ આત્માને માનવાપણું અદ્વૈત વેદાંતિઓના મતે વિધિ ગણાય છે, એટલે જ્યાં કર્તૃત્વ હેય ત્યાં ભકતૃત્વ ન રહે, ભેફતૃત્વ હેાય ત્યાં કર્તુત્વ ન રહે માટે વિરોધ આવે છે. જે બે સ્વભાવ આત્મામાં માને તે અદ્વૈત સિદ્ધાંત નષ્ટ થાય છે. તે તે તમારા મતથી અનિષ્ટ છે. અને દૈત ભાવને સ્વીકારવાને આક્ષેપ આવે છે, તેથી અનુભય સ્વભાવને સ્વીકાર કરવા ઈચ્છતા હે તે તે પણ ઈષ્ટ નથી, કારણ કે તેવા પ્રકારના સ્વભાવ વિના વસ્તુ સ્વરૂપને જ અભાવ આવે છે, તેવા સ્વરૂપે નિશ્ચય વસ્તુને જ અસંભવ આવે છે, એટલે વાંઝણને જેમ પુત્રને અસંભવ છે તેમ કર્તૃત્વ લેતૃત્વ સ્વભાવ વિના આત્માની અવસ્થાને નિશ્ચયતાથી અસંભવજ આવે છે. ૪૮૧
ફરીને ત્રીજા તથા ચેથા વિકલ્પને વિચારતાં જણાવે છે કેयत्तथोमयभावत्वेऽप्यभ्युपेतं विरुध्यते । परिणामित्वसङ्गत्या, न बागोऽत्रापरोऽपि वः ।।४८२॥
For Private And Personal Use Only
Page #763
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૧
અર્થ-આમ ઉભય સ્વભાવ માનવામાં પણ તમારા મતથી વિરોધ આવે છે, અનુભય સ્વભાવ તે વસ્તુ સ્વરૂપને જ વિનાશ કરે છે. માટે આત્મા આદિ સર્વ પદાર્થોમાં પરિણામિત્વ સ્વભાવ જે માનવામાં આવે તો જરા પણ દોષ પણ તમારે નહિ જ આવે. ૪૮૨
વિવેચન–આવી રીતે જે તમે તેવા પ્રકારે આત્મા તથા પુદ્દગલ વિગેરે દ્રવ્યમાં કર્તુત્વ તથા લેતૃત્વ એમ બે સ્વભાવને સ્વીકાર એકાંતથી કરશે તે અદ્વૈત મતના સિદ્ધાંતથી વિરોધ આવે છે જ, તેમજ અનુભય સ્વભાવ જે આત્મામાં માનીયે તે આત્મ સ્વરૂપને જ અભાવ થાય છે, આવી રીતે ઉભય સ્વભાવ અતુત નથી માની શકત અને જે અનુભય સ્વભાવ એટલે બંનેને અભાવ માનતા પણ વિરૂહતા લાવે છે, માટે તે અતિ વાદીઓ ! તમે સ્થિર સ્વભાવે એકાંત નિત્ય માનતા જે દેષ આવે છે તેનો વિચાર કરે. જે આત્મા વિગેરે સર્વ દ્રવ્યમાં પરિણામી સ્વભાવ માનીયે તે બધી વાત યથાર્થ રીતે સંગત થાય છે. તે આવી રીતે– આત્મા દ્વવ્યત્વ રૂપે નિત્ય હોવા છતાં પર્યાય સ્વભાવે નવા પર્યાય રૂપ પરિણામને કરે છે. તેને પરિણામી સ્વભાવ હોવાથી કરે છે, તેથી પૂર્વ અવસ્થાને ત્યાગ કરીને ઉત્તર અવસ્થાને સ્વીકાર કરે છે. તેથી તમારે કર્તવ ફતૃત્વ એમ ઉભય સ્વભાવવાલે આત્મા છે એમ સ્વીકારવું તેજ યોગ્ય છે, તે માનતાં બધી ભાંજગડ મટી જાય તેમ છે. ૪૮૨
હવે બીજી વાત અવશ્ય જાણવા જેવી છે–
For Private And Personal Use Only
Page #764
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૨
एकान्तनित्यतायां तु, तत्तथैकत्वभावतः । भवापवर्गभेदोऽपि, न मुख्य उपपद्यते ॥ ४८३ ॥
અથ–એકાંત ભાવે આત્મામાં નિત્યત્વ માનતા એક જ સ્વભાવતા રહે છે, તેથી જીવને આ સંસાર અવસ્થા અને આ મોક્ષઅવસ્થા રૂપ અવસ્થાના મુખ્ય ભેદ ન જ બને. ૪૮૩
વિવેચન–જે આત્માની એકાંત કુટસ્થ રૂ૫ નિત્યતા માનવામાં આવે તે હે વેદાંતિક પંડિત! તમારે કવિ લેતૃત્વવિગેરેને અભાવ આવે છે. તેમજ આત્માદિક દ્રવ્યમાં એક અભાવ એકાંતથી અવશ્ય માનવો પડે, એટલે આત્માને જે કર્તૃત્વ સ્વભાવ માનીયે તે ભેફતત્વ સ્વભાવ ન આવે, અને તૃત્વ સ્વભાવ માનીયે તે કર્તૃત્વ સ્વભાવને અભાવ આવે, પરસ્પર એકની સત્તામાં બીજાની સત્તાને અભાવ હોય છે, તે અદ્વૈતવાદી વેદાંતિને મત છે. તેમજ–
ગયુdiyપસ્થિરમાવોદિ નિત્ય ”
આવું નિત્યત્વ એકાંતથી માને છે, તે કારણે આત્માને ભવ-સંસાર અને અપવર્ગ–મક્ષ તેને ભેદ પણ નહિ મનાય, કારણ કે જ્યાં એક સ્વભાવપણું હોય ત્યાં પૂર્વ અવસ્થાને ત્યાગ અને ઉત્તર અવસ્થાને સવીકાર મુખ્યતાએ અનુપચરિત ભાવે નથી આવતો એટલે વિચાર કરતાં ઘટતું નથી. ૪૮૩
કેમ એમ બને છે તેને ઉત્તર આપતાં જણાવે છે–
For Private And Personal Use Only
Page #765
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
स्वभावापगमे यस्माद - व्यक्तैव परिणामिता । તચાત્તુળમે સસ્ય, હમે સૌથ દ્દેિ ॥ ૪૮૪ ।।
અ--જે કારણે તે આત્મા પૂર્વના સ્વભાવના ત્યાગ કરીને નવા સ્વભાવને ધરે છે, તે કારણે વ્યક્તભાવે પરિણામિકતા આવે જ છે, તેવી પારિણાત્મિકતાના તમા સ્વીકાર ન કરતા હૈાવાથી આત્માની સદા એક સ્વરૂપતા જ રહેવી જોઈએ પશુ તે નથી અનુભવાતી, ૪૮૪
વિવેચન—જે કારણથી આત્મા સંસારમાં વસવાના સ્વભાવવાતા પૂર્વે હતા તેને પલટાવીને મુકિત અવસ્થાને પામવા ગ્ય સ્વભાવ કરવો તે પૂર્વના સ્વભાવને દેડયા વિના નવા સ્વભાવને પ્રાપ્ત નથી કરી શકતા, તેથી સ્વસાવના જે પલટ થવો તે આત્માદિક દ્રવ્યની પરિણામિકતા રૂપ સ્વભાવ વિના નથી મનતુ, તેથી આત્મામાં પરિણામિકતા સ્વભાવ પ્રગટ ભાવે સિધ્ધ થાય છે એટલે આવે છે. તે પરિણામિકતા જો તમે આત્મા આદિમાં છે, તેવું ન માને તા આત્માનુ ભવ–સંસારવૃત્તિ ભ્રમણુત્વ સ્વભાવ તે રૂપ પોતાના લક્ષણને મેડતા ન હેાવાથી સદા સદા સર્વ કાલમાં અવિચલિત એક ભાવે રહેશે, કાં તે સ દા સ’સારમાં રહેશે, માં તે માક્ષરૂપ રહેશે, પૂર્વ કે પશ્ચાત્ એવી ભેદ વિનાની એકજ અવસ્થા રહેવાથી એક વસ્તાવમાં સ`સાર અને મુકિતના ભેદ રહેતા નથી. ૫ ૪૮૪૫
तत्पुनर्माविकं वा स्याद्, आपवर्गिकमेव वा । ગાામે ખેતવૃષ્ટિ, મમ્રુત્તી ન સસ્તે ॥ ૪૮૧ ॥
For Private And Personal Use Only
Page #766
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૪
અતે આત્માને એક સ્વભાવવાલેાજ માનીએ તા ફ્રી ફરીને સંસારમાં રહીને ભમશે વા સદા મુકતાવસ્થા— માંજ રહેશે, તેથી સદા સર્વ કાલમાં એકજ અવસ્થા રહેતી હાવાથી જીવને સ’સાર કે મુતિમાં સંબંધ લાગતા નથી, ૪૮૫
વિવેચનો તમે એકાંત ભાવે આત્માને નિત્યજ માનશે તેા તેનું વારંવાર ફ્રી ફરીને સંસારમાં જન્મ મરણુ કરવા રૂપે ભમવાનું એક સ્વરૂપે કાયમજ રહેવાનું, અથવા એકાંત અપવિગ પણ... એટલે નિત્ય મુકતપણું નિસ્વમુhi” છે, એમ માનવું પડશે. કારણકે સ`દા સર્વ કાલ એકજ
પુન વિકત્વ સ્વરૂપે એક સ્વભાવે રહેવાના, એકાંત નિયત એક રૂપે રહેવાના સ્વભાવ આત્માના હોવાથી માં તા સદા સ ંસારી, કાં તે। સદા સુકતજ રહેશે એકાંત એક સ્વભાવવાલી વસ્તુનું પરાવર્ત–પુનવ નથી થતું. નાના અથવા જુદા જુદા રૂપાની પ્રાપ્તિ એક અવિચલિત સ્વભાવવાલાને કેવી રીતે થાય ? સદા એજ સ્વરૂપેજ રહેવા જોઈએ. પણ તેવું અનુભવમાં નથી આવતુ. આથી સમ્યગ્ રીતે વિચારીયે ત અવિચલિત એકાંત એક સ્વરૂપના જેને સ્વભાવ હાય તેવા માત્માને સસારના ભવ કરવાપણું કે મેાક્ષમાં જવાપણુ એવા એ ભાવમાંથી એકના સંભવ યથાર્થ રૂપે થતા નથી. માક્ષ તથા સ ંસારનું પરાવર્તિ પણ જ્યાં સ્વભાવે હાય તેની અપેક્ષાએજ ઘટે છે, તે પણ જયારે સ્વભાવના ભેદ એટલે સ્વભાવની પરાવત્તિ સ્વીકારવામાં આવે તાજ યથાર્થ ઘટે છે. ૪૮૫
હવે અહિં વાસ્તવિક આત્મસ્વરૂપને યથાર્થ સમજીવતા છતા જે કહેવા યાગ્ય છે તે જણાવે છે—
For Private And Personal Use Only
Page #767
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૫
बन्धाच्च मवसंसिद्धिः, सम्बन्धश्चित्रकार्यतः। तस्यैकान्तकभावत्वे, न त्वेषोऽप्यनिबन्धनः ॥ ४८६॥
અર્થ–આત્માને કર્મને બંધ માનવાથી સંસારના ભવ કરવાનું સંભવે છે, તે પણ જુદા જુદા કર્મના સંબંધ વડેજ થાય છે, પણ એકાંત એક સ્વભાવે નિત્ય માનતા તેને પણ સંભવ સિદ્ધ થતું નથી. તેમજ સંસાર સંબંધને ત્યાગ કરી મુક્ત થવાને પણ સંબંધ સિદ્ધ થતું નથી. ૪૮૬
વિવેચન-જીવાત્માએ મનેયોગ વડે વિચિત્ર સ્વરૂપવાળા અનેક પ્રકારના શુભ વા અશુભ અધ્યવસાય વડે અને વચન તથા કાયાની ક્રિયા વડે જ્ઞાનાવરણીય, દર્શના વરણીય, મોહનીય, અંતરાય, નામકર્મ, શેત્રકમ, આયુષ્યકર્મ તથા વેદનીય કર્મના સમૂહને પૂર્વ કાલમાં જેવી રીતે જેવા આત્મ પરિણામથી બાંધ્યાં હોય, તે કર્મને ઉદય થતા જુદા જુદા પ્રકારના જન્મને ધારણ કરીને તેવા નવા સોગ સંબંધ પામીને તેવા પ્રકારના કર્મને ભોગવે છે. આમ કર્મના બંધ રૂપ કર્મદળના સમૂહ વડે જીવાત્મા સંસાર રૂપ જન્મ, મરણ. આધિ, વ્યાધિ, ઉપાધિ ભેગવે છે, તે વાત સિધ્ધ થાય છે. આ જન્મ મરણ રૂપ જે વિચિત્ર કાર્ય થાય છે, તેથી આ સંસાર અનાદિની પરંપરાથી પ્રવાહ રૂપ ચાલ્યા આવે છે એમ સિદ્ધ થાય છે. તેનું કારણ ઉપર જણાવ્યું તે બીજ રૂપ શગ દ્વેષ રૂપ મેહજ છે. પરંતુ કોઈ પણ વખતે
For Private And Personal Use Only
Page #768
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GRE
વિચિત્ર નહિ એટલે એક સરખા કારણેાથી વિચિત્ર કાર્યોની ઉત્પત્તિ થાય છે, તે વાત જૈન મત સ્વીકારતા નથી. ખાવલૅના બીજથી આમ્ર વૃક્ષ નથી ઉપજતું. જેવું વિચિત્ર ખીજ તેવુ ંજ વૃક્ષ તેવા કુલ ફળ વિગેરે થાય છે એટલે જીવે જેવા જેવા કર્મીના શુભ વા અશુભ મધ ખાંધ્યા હૈાય તેવા તેવા પ્રકારના જન્મ મરણુવડે ભવ રૂપ જન્મા કરવા પડે છે, તેથી જણાવે છે કે
61
""
न चित्रात्कारणाच्चित्रकार्यप्रसूतिरिति । જે કાર્ય માં કારણેા વિચિત્ર-જુદા જુદા પ્રકારના ન હોય, પશુ સરખા સ્વરૂપાલાજ હોય તેવા કારણેાથી વિચિત્ર-જુદા જુદા સ્વરૂપવાલા કાર્યા નથી ઉપ॰ તા, એટલે જે વિચિત્રતા સંસારી જીવેામાં આશ્ચર્ય રૂપે દેખાય છે તેમાં તેવા પ્રકારના વિચિત્ર કારણેા ઉપાદાન ભાવે અવશ્ય હૈાય છે, એવું કહેવાનું એ પ્રયાપ્ત છે કે જો તમે આત્માને એકાંતથી એકજ સ્વભાવવાલા માના તા તેવા આત્મા વડે કદાપિ પણ વિચિત્ર–જુદા જુદા પ્રકારના ક`ખ ધ ન સભવે, એટલે એકજ સ્વભાવ જો માની એ તે સદા સદા એકજ પ્રકારના અધ્યવસાયથી ચુત ક્રિયા થાય, એકજ પ્રકારના બંધ પડે, અને સંસારના ભવ પરંપરાના હેતુ જે ખંધ થાય, તેવા પ્રકારના કારણેા હાય પણ મુક્તિના અનુષ્ઠાનના હેતુ તેજ સ્વભાવથી નજ મને, તે કારણે એમજ કહેવુ પડે છે કે વિચિત્ર પ્રકારના સુખદુ:ખના ભાગમાં હેતુભૂત થનારા જે વિચિત્ર પ્રકારના બંધ જીવાત્માઓને થાય છે, તે તેવા પ્રકારના નિમિત્ત કારણ રૂપ શુભાશુભ અનુષ્ઠાન વિના થતા નથી. તેથી સ્વભાવાની પણ વિચિત્ર તા સમજવી એજ નિશ્ચય સમજવા. તેવીજ રીતે માક્ષના
For Private And Personal Use Only
Page #769
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૭ અનુષ્ઠાન માટે જે હેતુ હોય તે પણ તેવા પ્રકારના ભવ્યત્વ સ્વભાવથી જ ઉપજે છે. તે સંસારના હેતુથી વિચિત્રજ હોય છે. ૪૮૬
આમ વિચિત્ર કારણથી વિચિત્ર પ્રકારનો ભાગ જીવને ઉપજે છે એવું સિદ્ધ થવાથી તે આત્માના સ્વરૂપની કેવા પ્રકારની અવસ્થા છે તે જણાવવા શું કહે છે તે આગળ જણાવે છે –
नपस्येवामिधानाधः, सातबन्धः प्रकीयते । अहिशंकाविषज्ञाता-च्चेतरोऽसौ निरर्थकः ॥ ४८७ ।।
અર્થ-આ રાજા છે એવું વચન સાંભળવાથી જે જીવ સાતવેદનીયનો બંધ કરે છે એમ જે તમારાથી મનાતું હોય તે આને સર્પ કરડયે છે તેવા વિષના જ્ઞાનથી મરણ પણ થવું જોઈએ, બીજા વિકલ્પ નકામા થવાના. ૪૮૭
વિવેચન–પરવાદી એટલે એકાંત નિત્ય અદ્વૈતવાદીઓ આત્માને એકાંત નિત્યજ માનતા હોવાના કારણે “ બ્રહ્મ સત નક્ ડ્યિા . ”
એવા એક માત્ર સંકલ્પ વડે વસ્તુઓને કલ્પના રૂપે ભેદ છે–જુદી જુદી છે, વાસ્તવિક ભેદ નથી, પણ બ્રહ્મરૂપજ છે એમ જે માનતા હે તે, આ જીવને સાતા-સુખ છે, આ જીવને અસાતા–દુઃખ છે, તે માત્ર કાલ્પનિક સંકલ્પ રૂપસુખ અને દુઃખ કહેવાય વસ્તુત: કાંઇજ નથી. એમજ કહેવું પડે. તે અમારા મતથી એગ્ય નથી. કારણકે આ માણસ અમુક
For Private And Personal Use Only
Page #770
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૮ નગરને રાજા છે એમ કહેવાથી તે માણસ એવા સંકલ્પ રૂપ વચન સાંભળતાં સાતા–સુખને જોતા થા જોઈએ, કારણ કે તમો અદ્વૈતવાદિઓ આત્માને એકાંત નિત્ય કહે છે, તેથી સુખની સાથે પણ તેને નિત્ય સંબંધ રહેવું જોઈએ, તે પછી ત્યાં આગળ રહેલા સપને જે ત્યાં કોઈ ઉંઘતા માણસને જોઈને તમે એ પણ વિકલ્પ કરી શકે છે કે આને સર્ષ કરડે છે તેથી વિષ ચઢેલું છે, આવી શંકાથી તે માણસને શું એવા કુવકલ્પ થાય કે મને સર્પ કરડે છે, વિષથી હું ઘેરો છું તેથી તે શરીર અને મનથી અસાતા-દુઃખને ભેગવનારા થાય છે કે મરી જાય છે ? ના નથી થતું. તેમજ સાંભળનારને રાજ્ય સંબંધી સુખને ભેગ પણ કેવી રીતે થાય? ના થાય. કારણકે વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં દરેકને પિતાની અન્ય અવસ્થા સમજાય છે, તેથી થયેલી શુભ વિષયિક વા અશુભ વિષયિક શંકા નષ્ટ થતાં ઉપરના કહેવાયેલા આશયે ખેટા સિદ્ધ થાય છે, તેમ આત્માને એકાંત નિત્ય અને આનંદ રૂ૫ માનવા માત્રથી તેના જન્મ, મરણ, વ્યાધિ વિગેરે નષ્ટ થઈને પૂર્ણ સદ ચિદાનંદને ભક્તા નથી થઈ શક્ત, વસ્તુ સ્વરૂપે પરિણામી હેવાથી દ્રવ્યથી આત્મા નિત્ય હોવા છતાં શુભ કર્મના બળથી શુભાશુભ વિપાકના ઉદયથી તેવા પ્રકારના જન્મ મરણ, સાતા, અસાતા, બાલ, યુવાન, વૃદ્ધત્વ, શેઠ, ચાકર, રાજા, પ્રજા વિગેરે ઉંચ નીચ અવતારે કરીને સંસારમાં નવા નવા ભવને કરે છે એટલે અનેક પરિણામને પામે છે. તે કારણે એકાંતથી નિત્ય જે આત્મા આદિમાં સંકલ્પ કરીને માનીએ તે કાર્ય કારણ વિગેરે ભેદને સંભવ રહેતું નથી ૪૮૭
For Private And Personal Use Only
Page #771
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૯
एवं च योगमार्गाऽपि, मुक्तये या प्रकल्पते । सोऽपि निर्विषयत्वेन, कल्पनामात्रभद्रकः ॥ ४८८ ॥
અર્થ એવી રીતે જે આ લેગ માર્ગ મુક્તિને અર્થે તમારાથી કલ્પાય છે, તે તે પણ નિવિષય હોવાથી પારમાર્થિક રૂપે સિધ શત નથી, માટે કલ્પનાથી કલ્યાણમય છે, પણ તેનું પરિણામ શૂન્યજ આવવાનું તે પણ વિચારશે. ૪૮૮
વિવેચન–એવી જ રીતે પૂર્વે જણાવ્યા પ્રમાણે આત્મા આદિ સર્વ દ્રવ્ય અનેક સ્વભાવવાલા અને પરિણામ પામતા હવાથે કાર્ય કારણ રૂપે અર્થ સ્વરૂપની સિદ્ધિ થાય છે, તે પણ હે વેદાંતિક અદ્વૈત વાદી પંડિત પ્રવરે! તમે જે વેગ માર્ગ કહે છે તેમાંથી ભવનું કારણ કર્યો હેતુ થાય છે અને મુકિતનું કારણ કે હેતુ થાય છે? તેમજ સંસાર નાશ માટે જે ગમાર્ગ કલ્પાને હેય તે તે એગ્ય નથી, કારણ નિત્ય એકજ સ્વરૂપે જ જે આત્માદિક અર્થ રહેતું હોય તે પારિણમીકતાને અભાવ આવે. તેથી કાર્ય કારણ ભાવને સંબંધ ઘટતું નથી. જો તમે વેગમાર્ગને મોક્ષ માટે કલ્પના કહેતા હે તે તે ગ્ય નથી, કારણ કે તમે વસ્તુ માત્રને અપરિણામી સ્વભાવ માનતા હોવાથી અવિચલિત કુટસ્થ એ આત્મા યેગ માર્ગને વિષય કેવી રીતે બને ? જે પદાર્થો એકાંત નિત્ય હેય તે પરિણમીત્વ સ્વભાવને પામતા ન હેવાથી પૂર્વ પરિણામને ત્યાગ અને ઉત્તર પરિણામની પ્રાપ્તિ રૂપ વિચિત્ર-જુદા જુદા કાર્ય કારણ ભાવને નહિ પામતા હેવાથી મેક્ષના વિષયને ગ્રહણ કરતા નથી. તેથી કલ્પના
For Private And Personal Use Only
Page #772
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત્રથી કલ્યાણમય છે, પરંતુ પરમાર્થથી સત્ય સ્વરૂપને કઈ પણ રીતે પામતા નથી. ૪૮૮ दिक्षादि निवृत्यादि, पूर्वसूयुदितं तथा । आत्मनोऽपरिणामित्वे, सर्वमेतदपार्थकम् ॥ ४८९ ॥
અથવા જાણવા અને લેગ કરવાની ઈચ્છા રૂ૫ વાસનાની નિવૃત્તિ થવી તે જે પૂર્વ સૂરિ પુરૂષોએ જણાવી છે, તે પણ અપરિણામી આત્મા હોય તે કઈ પણ પ્રકારને લાભ ન પામી શકે. તેથી સર્વ ગરૂપ ઉપાય નકામાજ છે. ૪૮૯
વિવેચન–જેવા, જાણવા, ખાવા, પીવારૂપ પાંચ ઇયેિના જે વિષયને ભેગા થાય તેની વાસના એટલે અત્યંત આસકિત ભાવે જોગવવાની ઈચ્છા છને અનાદિકાલથી લાગેલી છે. તે અવિદ્યારૂપ અજ્ઞાનતા વડે થતી હેવાથી તે વાસના ભવની પરંપરા રૂપ સંસાર ભ્રમણનું બીજરૂપ ઉપાદાન કારણ થાય છે. તેમ સર્વ દર્શનના પંડિત પુરૂષે પિતા પોતાની અભિનેત ભાષામાં કહે છે તેમ મહર્ષિ પતંજલિ વિગેરે અવિદ્યાની નિવૃતિરૂપ એગથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે તેમ કહે છે. પરંતુ જ્યાં સુધી આત્માના અપરિણામીત્વ ભાવને એકાંતે માને છે તેમના મતે– “ગરિદુપિંન્નજિ નિત્યઃ ”
અપરિગ્રુત અનુત્પન્ન એક સ્વભાવમાં જે સર્વદા રહે તે નિત્ય કહેવાય, તેવા એકાંત નિત્ય આત્માને ભેગમાર્ગ પૂર્વ સ્વરૂપને કોઈ પણ રીતે ત્યાગ કરાવીને નવા મા
For Private And Personal Use Only
Page #773
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૧ સ્વરૂપના લાભને પ્રાપ્ત કરાવી શકતા નથી, તેથી તેમની આત્માને માટે કહેલી વેગમાર્ગની ક્રિયા પ્રવૃતિ ફલ વિનાનીજ છે. ૪૮૯
પરંતુ યોગમાર્ગ એટલે આત્માનું યથાર્થ સ્વરૂપયથાર્થ કેવી રીતે તે જણાવે છે
परिणामिन्यतो नीत्या, चित्रमावे तथाऽऽत्मनि । अवस्थाभेदसङ्गत्या, योगमार्गस्य सम्भवः ॥ ४९० ॥
અર્થ–ન્યાયની યુક્તિથી નિત્ય યુકત પરિણામી સ્વભાવવાલા આત્માદિ સર્વ દ્રવ્ય છે, તથા જુદા જુદા કાર્ય કારણ ભાવરૂપ સ્વભાવવંત તે આત્માદિક દ્રવ્ય છે, તેથી પૂર્વ તથા અપર અવસ્થાના અનેક ‘ભેદને પામે છે એમ. સ્વીકારવા વડે યથાર્થ સંગતિ ઘટતી હોવાથી આત્માને એગમાર્ગની પ્રાપ્તિને સંભવ થાય છે ૪૯૦
વિવેચન–જે કારણે અપરિણમી સ્વભાવવંત આત્માને ગમાર્ગની સર્વદા અપ્રાપ્તિ રહે છે, તે કારણે તે અતિ પંડિત પ્રવરે જે તમે અમારા પૂજ્ય પૂર્વાચાર્યોએ દ્વાદશાંગી આદિ આગમમાં જે ન્યાયની સયુક્તિવાલા પ્રવચનથી આત્મા અનેકાંત દષ્ટિએ વિચારતા દ્રવ્યત્વભાવે નિત્ય અને પર્યાયત્વભાવે અનિત્ય હોય છે તેમ જે કહ્યું છે તે નીતિ (ન્યાયથી આત્મા પરિણમીત્વ સ્વભાવવંત છે એમ સિદ્ધ કર્યું છે. તે પરિણામીત્વ સ્વભાવવા હેવાથી અનાદિ કાલની જે અશુભ મન વચન કાયાની પરિણતિરૂપ અવિદ્યામય પુગલ ભેગની વાસના હતી, તે દૂર કરવા રૂપ ઇન્દ્રિયને નિગ્રહ
For Private And Personal Use Only
Page #774
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે, મન વચન કાયાની દુષ્ટ પ્રવૃત્તિમાં જે ગમન થતું હતું તેથી અટકાવ તે રૂપ જે યોગમાર્ગ ભગવંત પતંજલિ મહર્ષિએ કહ્યો છે–
વિકૃત્તિત્તિનિરોધક ગોળા ”
ખરાબ ચિત્તની વૃત્તિઓને નિષેધ કરે તે યેગ કહેવાય છે. તેમજ પૂજ્યપાદ ભગવંત શ્રી ઉમાસ્વાતિ વાચકવર તત્ત્વોથોધિગમ નામના સૂત્રમાં જણાવે છે કે –
માલવનિવર સંવરી સ તસમિતિયાલાपरिषहजयचारित्रैः, तपसा च निर्जरा, सम्यग्योगनिग्रहो गुप्तिः, इर्याभाषणादाननिक्षेपोत्सर्गाः समितयः, उत्तमः क्षमामार्दवावशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्य ब्रह्मचर्याणि
આશ્રવનો નિરોધ કરે તે સંવરગ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત રૂપ છે. અષ્ટ પ્રવચન માતા જે પાળવી તે સમિતિ, ગુ િયોગ. દશ પ્રકારના ક્ષમાદિ ધારણ કરવા તે ધર્મગ, મન વચન કાયાને નિગ્રહ કરે તે ગુણિયેગ, બાવીશ પરિષહને જીતવા તે ચારિત્ર યોગ, તપ વડે કર્મ ખપાવવા તે નિર્જરા યેગ વિગેરે આત્માને અનાદિ કાલથી લાગેલ કર્મને સર્ચ કરીને, મન વચન કાયાની અશુભ એટલે કિલષ્ટ વૃત્તિઓને નિરોધ કરે તે પેગ કહેવાય છે. કારણકે તેવા પ્રકારના પેગ માર્ગમાં પ્રવૃત્તિ કરવાથી મેક્ષ સ્વરૂપની આત્મા પ્રાપ્તિ કરે છે. તેથી ન્યાય નીતિની યુકિતથી અર્થ
For Private And Personal Use Only
Page #775
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૩
પત્તિના ન્યાયથી બીજી રીતે વસ્તુ સારૂપ બનતું ન હોવાથી જે વસ્તુની સિદ્ધિ થાય છે તે અથોપત્તિ કહેવાય છે. જેમકે એકાંત નિત્ય આત્માને સ્વીકારતા પરિણામીપણું સંભવતું નહિ હેવાથી કર્થચિત દ્રવ્યત્વભાવે નિત્ય અને પર્યાયત્વભાવે અનિત્ય સ્વીકારવાથી નિત્ય છતાં પરિણામી આત્મા ચિત્ર સ્વરૂપે જુદા જુદા સ્વરૂપમય પરિણામોને પ્રાપ્ત કરે છે. તેથી અવસ્થાને ભેદ થતું હોવાથી આત્માની સ્થાનિત્યાનિત્ય અવસ્થા સિદ્ધ થાય છે. તેથી ઉપર જણાવ્યા પ્રમાણે આશ્રવ આદિરૂપ અશુભ યેગને નિગ્રહરૂપે ત્યાગ કરીને સંવર, નિર્જરા, ક્ષમાદિક ધર્મ, પરિષહજય રૂપ સમિતિ. ગુપ્તિ રૂપ પ્રવચન પાલન રૂપ શુભ ગ વડે ઉત્તર શુદ્ધ ચારિત્ર રોગને પામતો આત્મા સંસારીત્વ• ભાવ રૂ૫ પૂર્વ અવસ્થાઓનો ત્યાગ કરી મોક્ષ ભાવ રૂપ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેથી જે પરિણામીત્વ ભાવ આત્માને માનીએ તો અધ્યાત્મ ભાવના ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય વિગેરે મેક્ષના હેતુભૂત એગમાર્ગનો સંભવ યથાર્થ ઘટે છે. ૪૯૦
આવું કેવી રીતે થાય તે જણાવતાં કહે છે – तत्स्वभावत्वतो यस्मा-दस्य तात्त्विक एव हि । क्लिष्टस्तदन्यसंयोगात, परिणामो भवावहः ॥ ४९१॥
અર્થ–આત્મા આદિ સર્વ દૂબે પિતાના સ્વભાવથી નિશ્ચય પરિણામી જ છે તેમ માનતા હોવાથી તાત્વિક રીતે સર્વ વસ્તુ સ્વરૂપ યથાર્થ ઘટે છે. કારણ કે જેમ કિલષ્ટ કર્મ સંબંધથી ભવ પરંપરાના પરિણામે ઘટે છે
For Private And Personal Use Only
Page #776
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૪
તેમ કમ સમૂહને ક્ષય થતાં મક્ષ સ્વરૂપતા પણ ઘટે છે. ૪૯૧
વિવચન–તે આત્મા તથા અન્ય બે પિતાપિતાના નિશ્ચિત સ્વભાવથી અવશ્ય પરિણામીત્વવંત છે, તે આત્માનું પરિણમીપણું સત્ય તાત્વિક જ છે, પણ ઉપચારભાવે-આરોપણ કરાયેલું નથી, તેથી નિરૂપચરિતજ છે, તે કારણે જીવાત્માઓને જે અનાદિ કાલથી પરંપરાગત કર્મબંધનની જે યેગ્યતા જ્યાં સુધી રહેલી છે તેના ગે આત્માથી અન્ય પુદગલ પરિણામ ભાવના કેશે શુભાશુભ એટલે અકિલષ્ટ તથા કિલષ્ટ અધ્યવસાય વડે જે શુભ વા અશુભ કર્મના પુદગલ સાયેગના બંધ કરાયા હોય, તે વડે આ આત્મા અનેક પ્રકારના ચોરાસી લાખ જીવનિથી ચુકત ચાર ગતિમાં નવા નવા જન્મ મરણ વડે અવતારને લઈને સંસારમાં ભમે છે, તેથી તે અશુભ અધ્યવસાયથી યુક્ત જે મન વચન કાયાનું અન્ય અવસ્થા રૂપ પરિણમીપણું તેજ સંસારને હેતુ થાય છે, તેવા કિલષ્ટ પરિણામને ત્યાગ કરી સંવર નિર્જરા યુક્ત મહાવ્રત, તપ, ધ્યાન, સમતા, સમાધિ રોગ વડે સર્વ કર્મને ક્ષય કરી મેષ રૂ૫ ભાવને પામે છે, તેમાં પરિણમીક ભાવરૂપ ભવ્યત્વ સ્વભાવને કારણુતા છે. ૪૯૧ - તેથી તેવા પ્રકારના પરિણામથી અન્ય પ્રકારનું જે પરિણામીત્વ મેક્ષને હેતુ થાય છે તે જણાવે છે–
स योगाभ्यास जेयो यत्, तत्क्षयोपशमादितः । योगोऽपि मुख्य एवेह, शुध्ध्यवस्थास्वलक्षणः ॥४९२॥
For Private And Personal Use Only
Page #777
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
અ—તે સર્વ યાગના અભ્યાસથી તેવા પ્રકારના કર્માંના ક્ષયે પશમ આદિ ભાવ પ્રગટે છે, તેના યેાગે આત્માથી કમલના સયોગના જેટલા અર્થે નાશ થાય તેટલા અંશે આત્માદિકની શુધ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે, તે રૂપ લક્ષણને પ્રગટ કરવા રૂપ ક્રિયા યોગ તે મુખ્ય હેતુ સંભવે છે. ૪૯૨
વિવેચન—માત્માને અનાદિ કાલથી પ્રહરૂપે સંસા રના જન્મ મરણમય ભવની પરંપરા ચાલે છે, ત પણ તેવા પ્રકારના અશુભ અધ્યવસાય રૂપ આત્માના પરિણામથી ચાલે છે. આત્માને જ્યારે અધ્યાત્મ ભાવના ધ્યાન વિગેરે યાગના સતત અભ્યાસ કરવાવડે તેમજ તપ સંયમ જ્ઞાન દનના અભ્યાસવર્ડ જ્ઞાનાવરણીય, દÖનાવરણીય, માહનીય, અંતરાય, વિગેરે કર્મોના ઉદયથી કિલષ્ટ એટલે અશુભ અધ્યવસાય થાય છે, તેના ઉપર જણાવેલા સંચમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર ગરૂપ અને અધ્યાત્મ ભાવના રૂપ ચેગના અભ્યાસથી સાપથમ ભાવે આત્માની શુષ્ક, શુધ્ધતર, શુધ્ધતમ પરિણામની ધારા ચાલે છે, તે જ મુખ્ય યાગ જાણવા. એમ ચેાગ સ્વરૂપના તત્વ વિચારકે જણાવે છે, કારણ કે આત્માની શુધ્ધતા પૂર્ણાંકની જે અવસ્થા તેજ મુખ્ય રીતે પ્રથમ ચાગનું સમ્યગ્ લક્ષણ છે. ૪૯૨
ततस्तथा तु साध्वेव तदवस्थान्तरं परम् । તળેલ તાવિની મુત્તિ, યાત્તત્ત્વવિયોગતઃ ॥૪૨॥ અં—તે શ્રેષ્ઠ ચેાગના અભ્યાસ વડે પર પરાએ આત્માની શ્રેષ્ઠ અવસ્થાને પામતાં આત્માથી કર્માંના સમૂહના
For Private And Personal Use Only
Page #778
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિગ થવાથી અન્ય તાત્વિક ભાવાલી મુક્તિ થાય
વિવેચન–તે સારા સુંદર અધ્યાત્મ ભાવના ધ્યાન, સમતા વિગેરે ભેગના અભ્યાસથી તેવા પ્રકારના ચઢતા ગુણના સ્થાનકવડે અવિરત સમ્યગ્ર દષ્ટિ ગુણ પ્રથમ પ્રગટે. ત્યાર પછી દેશવિરતિ, સર્વ વિરતિ, અપ્રમત્ત ગુણ સ્થાનક, અપૂ વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય યયાખ્યાત ક્ષીણ મેહરૂપ વૃત્તિસંસય વેગ પ્રગટે અને ત્યાર પછી સગી કેવળી..અયાગી કેવી ગુણસ્થાનકેની પ્રાપ્તિના કમવડે આત્માની સાધુ-સુંદર, સુંદરતર સુંદરતમ અવસ્થાઓને અનુક્રમે પામતા આત્માથી કર્મ દલને વિયેગ કરતા શુદ્ધતર અવસ્થાને પ્રકૃષ્ટ ભાવે અનુભવતા સર્વક મદલને આત્માના અસંખ્ય પ્રદેશથી મુકત કરતા તાવિક રૂપ સત્ય એવી મુકિતને પ્રાપ્ત કરે છે. તે ઉપચાર ભાવે કલ્પના રૂપે માનેલી નથી હોતી. પરંતુ આત્માને મન, વચન, કાયા, ઇંદ્રિય તથા કર્મના સંબંધને સંપૂર્ણ વિગ થાય છે, અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ સહજ ગુણવડે સ્વ સ્વરૂપને જોક્તા થાય છે. તે ઉપર કહ્યા તેવી રીતે આત્માથી અન્ય જે કર્મ, શરીર, ઇન્દ્રિય, મન વિગેરે પુગલના વિયેગરૂપ પરમ તાત્વિક મુક્તિ–મેક્ષ વા નિવણ આમા પામે છે. પરંતુ સાંખ્ય દર્શન અને અદ્વૈત વેદાંત નિયાયિક દર્શનની માન્યતા પ્રમાણે પિતપોતાની અવસ્થામાં આવવું તે જ માત્ર મુક્તિ છે, અને સૌગત (બૌદ્ધ) દર્શનવાદીઓ આત્મ ક્ષણ સંતાન રૂપ પરંપરાને સર્વથા ઉચછેદ છે તે મુક્તિ માને
For Private And Personal Use Only
Page #779
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તેવી નહિ. કારણ કે તે ચગ્ય નથી, પરંતુ આત્માનું સહજ ભાવે શુદ્ધતામય સ્વ સ્વરૂપને પ્રાપ્ત થવું, નિશવરણ ભાવે પ્રગટ કરવું તેજ ભાવથી પરમ મુકિત છે. કહ૩
अत एव च निर्दिष्टं, नामास्यास्तत्त्ववेदिभिः । वियोगोऽविधया बुद्धिः, कृत्स्नकर्मक्षयस्तथा ॥४९॥
અર્થ—-તે કારણે તત્વના વિશારોએ અવિદ્યાને વિયેગ બુદ્ધિ તથા સર્વ કર્મને ક્ષય એવાં અનેક નામે મુક્તિને આપ્યાં છે. ૪૯૪.
વિવેચન–આ મુકિત તથા મણના અનેક નામો તત્વના જાણકાર શાસ્ત્રકાર મહર્ષિઓએ કહેલા છે, તેમાં પ્રથમ આત્માથી અન્ય રૂપે અનાદિ કાલથી સંગ સંબધે રહેલા કર્મદલ શરીર ઈદ્રિય મન વિગેરે પુગલ સમુહને વિગ એટલે સંગાભાવ થવે તેવા સ્વરૂપે આત્માની અવસ્થાને જે પલટે થવારૂપ અવસ્થા તે મુક્તિ કહેવાય છે. તેમજ વેદાંતિક અદ્વૈતવાદી પંડિત અવિદ્યાને વિયોગ એટલે નાશ તેને મુકિત કહે છે. સૌગત (બોદ્ધ) દર્શનવાદીએ બુદ્ધિ કહે છે, અને જેને સર્વ કર્મને અભાવ થ તેને મુકિત કહે છે. આમ મુકિતના અનેક નામે છતાં સામાન્યભાવે વસ્તુ સ્વરૂપ એકજ છે. ૪૯૪ - હવે જે સર્વ કર્મના ક્ષયથી સમાધિ ભાવ પ્રાપ્ત થાય છે તેને બતાવતાં કહે છે--
शैलेशीसंझीताच्चेह, समाधिरुपजायते । कृत्स्नकर्मक्षयः सोऽयं, गीयते तिसंक्षयः ॥ ४९४ ॥
For Private And Personal Use Only
Page #780
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ—અહિં શશી નામની જે સમાધિ સગી કેવળીઓને અંત સમયે થાય છે તે સર્વ કર્મને અમૂલ ક્ષય કરવાથી થાય છે, તેથી ગભાષામાં વૃતિ સંક્ષય સમાધિ કહેવાય છે. ૪૫
વિવેચન–શીલાના સમુહ રૂપ સામાન્ય પર્વતે શૈલ કહેવાય છે. તે પર્વતમાં સર્વોત્કૃષ્ટ રાજા સમાન મેરૂ પર્વત શશ કહેવાય છે. તે મેરૂની તેવી અવિચલિત અવસ્થાને પામેલા કેવળી ભગવંતે આત્મ પ્રદેશથી સર્વ કર્મને દલને ક્ષયવિયાગ કરતા જ ર જ સ્ત્ર એ પાંચ હવાક્ષરના ઉચ્ચારણ માત્ર કાલ સુધી છેલ્લી સમાધિ અભિલિત ભાવે કરે છે, ત્યારે સર્વ કર્મના દલને એ સમાધિ રોગ વડે ક્ષય કરે છે, તેથી તેવા શુકલ ધ્યાનના છેલ્લા ભાગ રૂપ જે અવસ્થા તેને જૈનાચાર્યો શેલેશી સમાધિ કહે છે, તેમજ યંગ દર્શનકારે રાજાગ નામને વેગ કહે છે, જેનાચાર્યો તેને શશી કરણ કહે છે, ગ ભાષામાં શૈલેશ સમાધિ પણ કહે છે. પૂજ્ય જેનાચાર્ય શ્રી હરિ. ભદ્ર સૂરિ યોગિરાજ વૃતિસંક્ષય સમાધિ કહે છે. કલ્પ
હવે યુગની જે અવસ્થાઓને ભેદ થાય છે. તેમાં છેલ્લી અવસ્થાની જે પ્રાપ્તિ થવી તે મુક્તિ કહેવાય છે, તે વાત જણાવે છે –
तथा तथा क्रियाविष्टः, समाधिरभिधीयते । निष्ठामाप्तस्तु योगह-मुक्तिरेष उदाहतः ॥ ४९६ ॥
For Private And Personal Use Only
Page #781
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–તેવા તેવા પ્રકારે ક્રિયાથી યુકત જે પ્રવૃત્તિ કરાય તે એગ કે જેમાં સર્વ કર્મને વિયેગા થાય તેને મુક્તિ કહેવાય છે, એમ યેગના વિશારદ પંડિતે કહે છે. ૪૬
વિવેચન–તેવા તેવા પ્રકારના ક્રિયારૂપ અનુનવડે તપ, જપ, કષાય નિગ્રહ, ઈદ્રિયજય તથા ભાવના, સંચમ વિગેરે સર અનુષાનના અભ્યાસ કરતા પશમ અચારિત્ર પાળતા આત્માની જ્ઞાનાવરણું આદિ કર્મને શય કરવાં જે પ્રવૃત્તિ થાય, તેને સમાધિ કહેવાય છે, અને એવી સમાધિની અભ્યાસ વડે જે નિણારૂપ એકસ્વભાવને સ્થિરતા પામવરૂપ સમાધિ ઉપર જણાવ્યા પ્રમાણે ચારિત્ર,
ધ્યાન અને તપ વિગેરેના અભ્યાસથી ક્રમે ક્રમે સર્વ કર્મને સવૅલ ક્ષય થાય તેવી છેલ્લી સમાધિને મુક્તિ કહેવાય છે. એમ અધ્યામ, ભાવના, ધ્યાન, સમતા, વૃતિસંશય વિગેરે ચો તનાવિશારદ મહાપુરૂષ કહે છે. ૪૯
તેઓ આમ કહે છે તેમાં જે હેતુ (કારણ) છે તે જણાવે છે –
संयोगयोग्यताऽभावो, यदिहात्मतदन्ययोः । कृतो न जातु संयोगो, भूयो नैवं मवस्ततः ॥४९७॥
અર્થ–આત્મા તથા કર્મને સંગ ને કારણે થાય તે ગ્યતા કહેવાય છે, તે યોગ્યતાનો અભાવ જ્યારે થાય ત્યાર પછી કદાપિ પણ કર્મ બંધના હેતુઓને સંગ થત નથી, તે જ કારણે ફરી સંસાર પણ કરવાને નથી રહેતું. કચ્છ,
For Private And Personal Use Only
Page #782
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૦
વિવેચન–આત્માની સાથે કર્મના સમુહને અનાદિકાલથી પરંપરાગત સંગ થયેલ છે તે જીવાત્માની તેવા પ્રકારની ગ્યતા કહેવાથી જ થાય છે, પરંતુ જ્યારે આત્માથી કર્મના સગા સંબંધની યોગ્યતાને અભાવ તેવા પ્રકારની ભવિતવ્યતાના ગે થાય છે, એટલે સમાધિ કેગના અભ્યાસવડે છેલ્લા વૃતિ સંક્ષય સમાધિયોગ વડે આત્મા તથા કર્મ સમુહને સર્વથા ભેદ કરીને એટલે જુદા પાડીને કર્મ બંધની પૂર્વકાલમાં જે ચગ્યતા રૂપ બીજ હતું તેને સબીજ મુલ યુક્ત નાશ કરવાથી જે કર્મસંગને અભાવ થયે છે, તે કારણે ફરીથી કદાપિ પણ સંગ સંબંધ નથી જ થતું, કારણ કે જેમાં તે કાર્યની યોગ્યતા ન રહી હોય તેનાથી તેવું કાર્ય નથીજ બનતું. બળીને શક્તિહીન થયેલા વડબીજથી વટવૃક્ષની ઉત્પત્તિ જેમ થતી નથી તે મુક્તામાત્મામાં કર્મદલની સાથે સંગ સંબંધની ચેમ્યતા નષ્ટ થયેલી હોવાથી કદાપિ પણ જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિમય સંસારને ફરીથી ગ્રહણ કરવાનો સંબંધ નથી રહે. ૪૯૭
હવે આચાર્ય અન્ય મતના પક્ષની શંકા કરીને તેને ઉત્તર આપતા જણાવે છે–
योग्यतात्मस्वभावस्वत्, कथमस्य निवर्तनम् । तत्तत्स्वभावतायोगा-देतत्क्लेशेन दर्शितम् ॥४९८॥
અર્થ–જે ગ્યતા તે તે આત્માને સ્વભાવ જ છે, તેથી તે કેવી રીતે દૂર થાય? આમ જે તમે કહેતા હતા
For Private And Personal Use Only
Page #783
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જણાવવાનું કે તે ગ્યતાને તેવો સ્વભાવ જ છે કે કારણ પામીને દૂર થાય છે તે વાત અહ૫ અંશે આમ બતાવી છે. ૪૯૮
વિવેચન–યોગ્યતા સંબંધી પ્રસ્તાવ કરતા પૂર્વે જણાવવામાં આવ્યું છે કે જીવાત્મા સ્વયોગ્યતા વડે કર્મદલને સંયોગ સંબંધ કરે છે, અને તે કર્મને બંધ કરે છે, કારણ કે
" जीवतदन्यसंयोगहेतुरात्मस्वभावो वर्तते ततद् योચરમાવાતા
જીવાત્મા અને અન્ય કમદિક પર વસ્તુનો સંયોગ સંબંધ થવામાં તે તે જીવાત્માની જેવી જેવી યોગ્યતા હોય છે, તે યોગ્યતા રૂપ સ્વભાવને રાગ દ્વેષ ઉપજાવવામાં હેતુતા કારણતા રહેલી છે, તેથી જીવાત્મા સંસારમાં ભમે છે, તેમ હૈ જૈન દર્શનવાલા! તમે જણાવો છે તે પૂછવાનું કે તે જીવેને યોગ્યતા રૂપ સ્વભાવ તાદામ્ય ભાવે રહે છે કે ભિન્ન ભાવે રહે છે. જે જીવાત્માની સાથે તે યોગ્યતા સ્વભાવ તાદામ્ય ભાવે રહેતા હોય તે તે સ્વભાવ આત્માથી કેવી રીતે નષ્ટ થાય ? જે આત્મ સ્વભાવે એટલે અભેદ ભાવે હોય તે નષ્ટ ન જ થાય. અને બિન ભાવે જે યોગ્યતા રહેતી હોય તે કદાચિત સંસારી જીવાથી દૂર થતાં કર્મબંધનને અભાવ થઈ જાય અને કદાચિત્ સિદ્ધાત્માઓને લાગી જાય એટલે સિદ્ધાત્માને પણ યોગ્યતા લાગતા કર્મબંધને સંગ થાય વિગેરે શંકાના સ્થાન આવે છે. તે
For Private And Personal Use Only
Page #784
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
K
યોગ્યતા આત્મસ્વભાવ રૂપે હોવા છતાં આત્માથી કેવી રીતે દૂર થાય છે? તેના ઉત્તર આપતા પૂજ્ય આચાર્ય વ જણાવે છે કે હું વાદી ! તે ક્રમ મધનીચેાગ્યતા જીવાત્મામાં કંચિત્ તાદાત્મ્ય ભાવે હાવા છતાં પણ પરિામીત્વ સ્વભાવાલી હાવાથી જીવાત્માને પરિપાક કાલ આવે છતે ચેગ્યતા જીવાત્માથી નિ ન-દૂર થવાના સ્વભાવવાલી હાવાથી યાગ્ય સમયે તેના પરિપાકવાલા કાલની સ્થિતિને પામીને ભવ્યાત્માની ક 'ધ સ્વભાવવાહી યાગ્યતા દૂર થાય છે, તે વાત ખ઼રાબર ચૈાગ્યજ છે, કારણકે જ્યારે આત્મા સ` સંવર ભાવ રૂપ ભાવ ચારિત્ર ક્ષાયિક ભાવે પ્રગટાવે છે ત્યારે કખ ધ સ્વભાવવાહી યગ્યતા નિવતન નાશ પામે છે. તેમાં તેવા પ્રકારે નિવન સ્વભાવ એટલે નાશ પામવા તેવો તે યાગ્યતાના સ્વભાવ હાવાથી તેમ જીવાત્માને નાશ કરવાના સ્વભાવ ટ્રાવાયો તેમ બને છે તે ચેાગ્ય જ છે. મુખ્ય હેતુ આત્મામાં પરિશુાસીવ સ્વભાવને કારણતા રહેલી છે, તે પરિણામ હવે આગળ કહેવામાં આવે છે. ૪૮
+
હવે અહિં આં પરવાદી કેટલીક શંકા કરતા જણાવે
स्वनिवृत्तिः स्वभावथे - देवमस्य प्रसज्यते । अस्त्वेवमपि नो दोषः, कश्चिदत्र विभाव्यते ॥ ४९९॥ અ—જેમ તમારા મતે ચાગ્યતાની નિવૃતિ
For Private And Personal Use Only
Page #785
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
નિવૃત્તિ
મને વિશ્વ
કોઈ પણ
સવભાવતા છે તેમ આત્માને પણ નિવૃત્તિ સ્વભાવતા આવશે, પણ એવો આત્માને નિવૃત્તિ સ્વભાવ હોય એમાં અમને કઈ પણ દેષાપતિ નથી. ૯
વિવેચન–હે જેનાચાર્યો! તમે કમબંધની જે યેગ્યતા આત્મામાં રહેલી છે તેને આત્માને સ્વભાવ એટલે કથંચિત્ આત્મ સ્વરૂપે જ માને છે, તે એગ્યતાને તેમને સ્વનિવૃત્તિ એટલે પિતાના નાશવંત સ્વભાવવાહી જણાવે છે, પણ તે આત્મસ્વભાવ રૂપ યેગ્યતાને નાશની સાથે આત્માને પણ નાશ સ્વરૂપતા આવી જાય છે. તે તે અનિષ્ટ કહેવાય એટલે આત્માને નાશ ઈચ્છવા નથી કારણ કે તમે પણ દ્રવ્યત્વ ભાવે આત્માને નિત્ય માને છે, પણ ક્ષણિક કે નાશવંત નથી માનતા. માટે આત્માને નાશ
ગ્યતાના નાશની સાથે તમારે આવે, તે વસ્તુ એગ્ય કેમ ગણાય? આચાર્ય ભગવંત ઉત્તર આપતાં જણાવે છે કે એવી તે કર્મબંધ એગ્યતાની નિવૃત્તિમાં પર્યાયાર્થિક નયની અપેક્ષાથી આત્માની કથંચિત્ નિવૃત્તિને સ્વીકાર અને કરીએ છીએ. કારણકે આત્મા કર્મબંધની ચગ્યતાને જેટલા અંશે ત્યાગ કરે છે તેટલા અંશે મોક્ષ માર્ગ નામની ગ્યતને અંગીકાર કરે છે, તેથી કથંચિત નાશ માનવામાં અમને સ્યાદવાદ સિદ્ધાંત પ્રમાણે અત્ર કઈ પણ દોષ નથી આવતું, તેથી સ્વ એટલે આત્મસ્વરૂપની કથંચિત ભાવે નિવૃત્તિ અમે કેવી રીતે સ્વીકારીએ છીએ તે આગળ જણાવવામાં આવે છે. ૪૯
તે વાતને જણાવતાં કહે છે –
For Private And Personal Use Only
Page #786
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परिणामित्व एवैतत्, सम्यगस्योपपद्यते । मात्मामावेऽन्यथा तु स्या-दात्मसत्तेत्यदश्च न ॥५००॥
અર્થ–આત્માને પરિણમીપણું માનવાથી સમ્યફ પ્રકારે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થાય છે, તે પણ આત્માને સ્થિરત્વ ભાવે અભાવ માનતા વિપરીતતા આવે, માટે સત્તાથી વસ્તુમાં નિત્યત્વ રહે છે. તે કારણે ભાવાભાવ સ્વરૂપતા કેવી રીતે આવે. ૫૦૦
વિવેચન–આત્માની કર્મબંધની યેગ્યતાની નિવૃત્તિ થતાં તેવા સ્વરૂપથી યુક્ત આત્માનો પણ નિવૃત્તિ એટલે નાશ આવે છે તે અનિષ્ટ છે. તેને ઉત્તર આપતાં સૂરિશ્રી જણાવે છે કે આત્મામાં પરિણમીત્વ ભાવ હેવાથી, તે પૂર્વ કર્મબંધનની યોગ્યતારૂપ જે સ્વભાવ હતું તેની નિવૃત્તિ થતાં તેવા સ્વરૂપવાલા આત્માની પણ નિવૃત્તિ થઈ, અને તેમ થતાં ઉત્તર પરિણામીક ભાવે કર્મબંધના અભાવ રૂપ જે ગ્યતા સ્વભાવ સત્તામાં હતું, તેને પ્રાપ્ત કરે છે. તેમાં આત્માને પરિણમીત્વ સ્વભાવ મુખ્ય કારણ રહેલું હોવાથી પૂર્વ સ્વરૂપને ત્યાગ અને ઉત્તર સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય સિદ્ધ થાય છે, પરંતુ જે આમા પારિણમી આવભાવવાલે છે તેમ ન માનીયે તે વકર્મબંધની યોગ્યતાની નિવૃત્તિ સાથે આત્માની નિવૃત્તિ એટલે નાશ માનવાનું આવે. પણ તે દોષ અમારે નથી આવતું, કારણ કે અમારે પૂજ્ય જૈનાચાર્યના સ્યાદવાદ સિદ્ધાંત અનુસાર આત્માને પરિણામી ભાવ છે, તેને સ્વીકાર કરતા સત્તારૂપ
For Private And Personal Use Only
Page #787
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દવ્યત્વ ભાવે આત્માનું અસ્તિત્વ અબાધિત ભાવે રહે છે, અને પરિણામીક ભાવ રૂપ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થાય છે. તે પણ જેઓ પરિણમી ભાવને નથી માનતા તેઓના મતમાં આત્મ સ્વરૂપ ચગ્યતાની નિવૃત્તિમાં આત્માને અભાવ અવશ્ય આવે, માટે આત્માને અપરિણામીત્વને સ્વીકાર કરવો તે એગ્ય નથી. કારણકે એકાંત અપરિણમીત્વ એકાંત ભાવરૂપ કે એકાંત અભાવરૂપ આત્માને દેખાડે છે તે યુકત નથી, કારણકે જે અત્યંતાભાવ છે તેજ એકાંત નિત્ય છે તેમાં પરિણમીક ભાવ પણ જે જે ભાવરૂપ દ્રવ્ય છે તે તે નવા નવા પરિણામનેજ કરતા હોવાથી અપરિણામી નથી, તેથી આત્મા હવ્ય રૂપ હેવાથી પરિણામી છે પણ અપરિણામી નથી. ૧ ૫૦૦ છે
તેથી આત્માનું પરિણામીપણું જ સ્વભાવનું નિવૃત્તિપણું પરમ સિદ્ધ કરે છે, તે બતાવતા જણાવે છે –
स्वभावविनिवृत्तिश्च, स्थितस्यापीह दृश्यते । પવિતાને, તથા તમાવસિદ્ધિ | ૧૦
અર્થ–સ્વ સ્વભાવને વિરામ તે સ્થિર પદાર્થ હોય તેમાં લેવાય છે, જેમકે ઘટ આદિ પદાર્થો છે તેમાં નવીનતાના ત્યાગથી સિદ્ધ થાય છે, તેમ આત્માઓમાં પણ પૂર્વ કાલીન ગ્યતા સ્વભાવની વિનિવૃત્તિ એટલે વિપરીતભાવ પણ સિદ્ધજ છે. ૫૦૧
વિવેચન–આત્મા આદિ પદાર્થોમાં સ્વ સ્વભાવ
For Private And Personal Use Only
Page #788
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેલે છે, એટલે કેટલાક પૂર્વ કાલના કારણક સ્વભાવે
જ્યાં સુધી વિદ્યમાન હોય ત્યાં સુધી હોય છે, તે સર્વ સ્વભાવે કારણને અભાવ થતા નાશ પણ પામે છે, એવું અહિં આપણી દષ્ટિમાં આવતા સ્થૂલ પદાર્થોમાં પણ ઘણુંએ જોવાય છે, જેમકે ઘટ ઘર વિગેરે પદાર્થોમાં નવી નતાના ત્યાગથી જેમ પ્રાચીનતા અનુભવાય છે, તેવી જ રીતે ઘટાદિકમાં પ્રાચીનત્વ સિદ્ધ થાય છે. તેવી જ રીતે ઘટમાં ઘટત્વ પણ સિદ્ધ થાય છે, તેમ આત્મામાં કર્મની યોગ્યતા કારણીક સ્વભાવથી છે, જેમકે બાલકપણું, વૃદ્ધપણું, અબલતાપણું વિગેરે નવા નવાપણું અનુભવાય છે, પણ તેવી કર્મબંધ સંબંધિ યોગ્યતા સ્વભાવ નાશ પામતાં. નવા કર્મના બંધને અભાવ થતાં સહજ સ્વરૂપે નિરાવરણ થયેલે આત્મા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વયોદિ. ગુણથી યુક્ત સિદ્ધિ ભાવ સહજ સ્વભાવ અનુભવે છે. ૫૦૧
તેવા પ્રકારે અહિં સમાવવામાં આવે છે :नबताया न चात्याग-स्तथा नातत्वभावता । घटाइने न तनाव, त्यालभका प्रमा॥ ५०२ ॥
અર્થ-જ્યાં નવીનતા પદાર્થો રૂપે વસ્તુમાં સ્વીકારાય નહિ ત્યાં વસ્તુમાં તેની તેવા પ્રકારની સ્વભાવતાને સ્વીકાર પણુ નજ થાય, જેમ ઘટાદિકમાં તેવી નવીનતાને અનુભવ ન થાય તે તે ભાવને પ્રમાણપણું નજ આવે. પણ આ ઘટ નવે છે, આ જુને છે એમજ અનુભાવથી પ્રમાણતા આવે. છે. ૫૦૨
For Private And Personal Use Only
Page #789
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન—જે જગતમાં ચેતન, સતત, યી, અરૂપી વિગેરે પદાર્થો છે તેમાં નવીન નવીન પ્રાપ્તિ બે ન થતી હોય અને એકજ સ્વભાવ કાયમ રહેતે હાય, એમ છે સ્વીકારવામાં આવે તે તે પદાર્થોમાં તેની પુરાણી અવસ્થા માત્ર કાયમ રહેવી જોઈએ. તે નથી રહેતી, કારણ દ્રવ્યરૂપે પદાર્થોને નિત્યતા રૂપ જે ધર્મ છે તેથી હવ્યાર્થિક નયથી સર્વ દ્રવ્યે નિત્ય છે, અને પર્યાયરૂપે નવા નવા પરિણામની પ્રાપ્તિને કારણે પુરાણુતા ત્યાગને નવીનતાને ગ્રહણ કરવારૂપ જે પરિણામીક ભાવ રૂપ જે પુરાણે સ્વભાવ છે, તેથી તે પદાર્થોની સદ્ સ્વભાવતા કાયમ રહે છે, જેમકે ઘટ પટ વિગેરે વ્યવહારમાં દેખાતા પદાર્થોમાં કથંચિત્ નિત્યસ્વરૂપ પુરાણું ધર્મતા (સ્વભાવતા) કથંચિત રહે છે, તેમ નવીન નવીન ભાવને પ્રાપ્ત કરી પુરાણ ભાવને ત્યાગ કરવાની પણ સ્વભાવતા કાયમ જ રહે છે, તેવી જ રીતે કથંચિત્ ઘટ પટ ભાવ તે કાયમ જ રહે છે. તેથી અહિં લેકમાં આ ન વા ને ઘટ છે એમ આપણને અનુભવરૂપ પ્રમાણુથી સિદ્ધ થાય છે. ૫૦૨
હવે ચાલુ વાતને જણાવતા કહે છે – योग्यताऽपगमेऽप्येव-मस्य भावो व्यवस्थितः। सर्वोत्सुक्यविनिर्मुक्तः, स्तिमितोदधिसनिमः ॥५०३॥
અર્થ–એવી જ રીતે આત્મામાં કર્મબંધનની એગ્યતા દૂર થયે છતે પણ આત્માના મૂલ સહજ સ્વભાવત્વ વ્યવસ્થિતજ રહે છે. ફકત તેમાં ઉત્સુક્તાથી રહિતપણું થયે છતે સ્થિર રવયંભૂ રમણની પેઠે સ્થિર રહે છે. પ૦૩
For Private And Personal Use Only
Page #790
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન–ઉપર જણાવ્યા પ્રમાણે આત્મામાં અન્ય એટલે પુદગલરૂપ કર્મદલને સંગ કરી રાગ દ્વેષના પરિણામ એગે કર્મરૂપે નિકાચિતભાવે બાંધેલા ઉદય આવે ભગવાય તેવા કર્મબંધનની યોગ્યતા જે અનાદિ કાલથી જીવના અશુભ પરિણામીક ભાવે રહેલી હતી તે ભવિતવ્યતાના ચગે આત્માથી દૂર થવાથી તેવી કર્મબંધનની એગ્યતા વિનાને આત્મા થયે છતે મેક્ષ માર્ગ ગમનની ગ્યતાવડે આત્માને જે સહજ સ્વભાવ સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર વીર્ય અને ઉપયોગરૂપ સ્વભાવ ધર્મ કે જે સત્તા રૂપે આવરણથી ઢંકાયેલા રહેલ છે. પણ આરોપિત ભાવે ઉપચાર ભાવ વિના રહે છે, તે આવરણ દૂર થતા વ્યવસ્થિત ભાવે પ્રગટ થાય છે, તેથી સર્વ પ્રકારની ઉત્સુકતા એટલે ચંચળતા-મન વચન કાયાની અસ્થિરતા પૂર્વ કાલમાં હતી તેને ત્યાગ થાય છે. વાયુના સંગથી પાણીમાં જે ઉછાળા-કલેલ પ્રગટે છે તેથી સમુદ્રમાં ક્ષોભ ભાવ દેખાય છે, તેવી રીતે મનની ચંચળ તાથી આત્મામાં ક્ષોભ થાય છે, તે ક્ષોભતારૂપ ચંચળપણું નાશ પામવાથી એટલે સંકલ્પ વિકલ્પ દૂર થવાથી શમ ભાવ રૂપ સમતા ગવડે સ્થિરતા પ્રાપ્ત થાય છે. સ્વયંભૂરમણ સમુદ્રના ઉંડાણ જેવી આવી સ્થિરતાથી કર્મબંધરૂપ યોગ્યતા દૂર થવાથી આત્મા સ્વસ્વરૂપને ફતા સર્વ ભાવને જ્ઞાતા થઈને શાશ્વતી સ્થિરતા પ્રાપ્ત કરે છે. ૫૦૩
ચોગથીયા કલમાં હતી સરળતા-મન
તે વાત આગળ જણાવતાં કહે છે –
For Private And Personal Use Only
Page #791
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एकान्तक्षीणसंक्लेशो, निष्ठितार्थस्ततश्च सः । નિપપાયઃ સવાનન્દ્રો, મુત્ત્તાાત્માવિષ્ટત્તે ।। ૧૦૪ ||
અ—એવી રીતે એકાંત ભાવે સર્પ કલેશે જેના નષ્ટ થયા છે તેથી સર્વ ઇષ્ટ અથ પ્રાપ્ત થવાથી કૃતકૃત્ય થયેલ, નિરાભાધ અને સદા આનંદને પામત સુત થયેલા આત્મા રહે છે. ૫૦૪
વિવેચન—જે મહાપુરૂષ પ્રવર તીર્થંકરો, ગણધરો, સામાન્ય કેવળીએ, મૂક કેવળીઓ વિગેરેના કમ વિપાક વડે ભાગવવા ચાગ્ય વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય વગેરે અઘાતી કર્મના અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય તથા માહનીય રૂપ ઘાતી કર્મોના અત્યંત ભયંકર કલેશે સથા મૂલથી સખી ક્ષય થાય છે, અને તેજ કારણે આત્માને લાગેલી અશુદ્ધિ પણ સાથે નાશ થઈ છે, તેમજ સર્વ કરવા ચાગ્ય કાર્ય પણ જેમનાં પૂ થયાં છે. તેજ કારણે કૃતકૃત્ય થયેલા અર્થાત્ જગતને આત્માનું સત્ય સ્વરૂપ ચથાર્થ સમજાવીને ભવ્ય જીવાત્માને માક્ષ માર્ગ તરફ ગમન કરાવીને પાતાને કરવા ચૈાગ્ય લેાકાપકાર કરીને ત્યાર પછી સ’સારના ભવભ્રમણની ચાગ્યના રૂપ બીજના પણ ક્ષય કરીને જ્યાં કોઈ પણ પ્રકારના દુ:ખ દુર્ભાગ્ય રૂપ સ*કટ નથી તેવા મુક્તિમય સ્થાનમાં સદા-સર્વ કાલ અવિસ્મ્રુતિ રૂપ અખડ આનંદ રૂપ મેક્ષ અવસ્થાને પામીને સંસારના સ ંબધથી મુક્ત થયા છે તેવા શિવ સદાનંદ સચ્ચિ દાનંદ રૂપ જે પરમાત્મા થયા છે તેમને મારી સદા વંદના
For Private And Personal Use Only
Page #792
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ete
નમસ્કાર હા, તેની મને પ્રાપ્ત થાઓ:- ૫૦૪હવે તેમની સુક્ષ્મ સ્વરૂપતાં જણાવે છે— अस्याऽवाच्योऽयमानन्दः, कुमारी स्त्रीमुखं यथा । अयोगी न विजानाति, सम्यग् जात्यन्धवद्घटम् ॥५०५ ॥
અ—આમાક્ષ અવસ્થાના જે આખ છે તે અવાચ્ય છે. જેમ કુમારીકા પરણેલી સીના વિષય સુખના માનદને જાણી શકતી નથી, જેમ જન્મથી અંધ મનુષ્ય ઘટાદિક રૂપી વસ્તુને પણ જાણી શકતા નથી તેમ અજ્ઞ પુરૂષ માક્ષના સુખને જાણી શકતા નથી. ૫૦૫
:
વિવેચન—આ પૂર્વે જે માક્ષની પ્રાપ્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું તે મુક્તાત્માને જે આનંદ અનુભવાય છે, તેનું સ્વરૂપ યથાર્થ ભાવે કહેવાને જગતમાં જે શબ્દને વ્યવહાર કરાય છે, જે રૂપી પદાથો સુખના સાધને કહેવાય છે, તેવા કાઈ પણ પાર્થ સાથે તેના મુકાખલ થઈ શકતા નથી. કાઇ પણ વસ્તુની ઉપમા આપીને એટલે સરખામણી કરી શકાય તેમ નથી, તેથી કાઈ મહાસમ વિદ્વાન પણ તેનુ વર્ણ ન કરવા સમર્થ નથી. કારણ કે તે શબ્દ બ્રહ્મથી પર જ છે એટલે અવાચ્ય છે. એટલે મુકિતમાં ભગવાતા આનદ કહેવાને કેવળી પણ વચનથી સમ થઈ શકતા નથી, તે પણ જગતના ભવ્યાત્માઓને તે ઉપર રૂચિ ઉપજે તે માટે કાંઈક દિશા સૂચન રૂપે કહે છે કે જેમ કુમારી પરણ્યા વિનાની કન્યકા જેને લોરના એકાંતમાં સચેગ સબધ નથી થયે તેવી ભાળી ખાલાને યુવાન ચાસઠ કલા
For Private And Personal Use Only
Page #793
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
'
યુક્ત, સોભાગ્યાદિ ગુણુ યુક્ત, નવ પરિણીત સ્ત્રીને ચેાગ્ય રૂપગુણુ સપન્ન ભર્તારના સયાગ સંબંધ એકાંતમાં થતાં જે વિષયના આનંદ પ્રાપ્ત થાય છે, તેના અનુભવ તે મુગ્ધાને કહેવાને પણ સમર્થ નથી થતી એટલે તેના પ્રત્યય કરવા તે મુગ્ધા અસમર્થ જ રહે છે. તેમજ જેએ સ ઘાતી ક ને! ક્ષય કરીને કે'જ્ઞાનને પ્રાપ્ત કર્યા નથી તેવા ચર્મચક્ષુન્નત જીવાશ્મએ પણ માના ધર્મ નથી જ જાણતા. બીજી દૃષ્ટાંત કહે છે કે જન્મથી ચક્ષુદનના જેને અભાવ છે તેવા જાતિ 'ધને ઘટ, પેટ, ઘર, હાર્ટ, હવેલી, નાટક અને નૃત્ય વિગેરેના રૂપના સાચા અનુભવ નથી થતા તેમ છદ્મસ્થ આત્માને મોક્ષના આનંદનેા અનુભવ નથી થતા. ૫૦૫
योगस्यैतत्फलं मुख्य-मैकान्तिकमनुत्तरम् । आत्यन्तिकं परं ब्रह्म, योगविद्भिरुदाहृतम् ||५०५ ॥
અમા મુકિતને જે આનંદ છે તે ચેાગનું સ કરતા શ્રેષ્ટતર એકાંતિક ઉત્કૃષ્ટ મુખ્યકુલ છે, અને તે પર બ્રહ્મ સ્વરૂપ જ છે; તેમ યાગના જાણનારા મહાપુરૂષાએ કહેલુ છે. ૫૦૬
વિવેચન—અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસક્ષય આદિ યોગના અભ્યાસ ભવ્યાત્માએ સમ્યક્ત્વ, તપ, જપ, વ્રત, ઇંદ્રિય નિગ્રહ, કષાય જયની સાથે કરે છે, તેના ફ્લરૂપ મુખ્ય કાર્ય એટલે ઉપચારી ભાવ વિના સહેજ સ્વભાવિક ફળ રૂપે મેાક્ષને મેળવે છે એટલે ક્રિયાથી એકાંત
For Private And Personal Use Only
Page #794
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
ભાવે સર્વથી શ્રેષ્ઠ એવા અત્યંત અનંતભાવે પરમ બ્રહ્મરૂપ સિદ્ધત્વને પ્રાપ્ત કરાવે છે, તેમ ગ તત્તવના વિશારદ શાસકારે જણાવે છે. પ૦૬
એ વાતને સમાપ્ત કરતાં જણાવે છે– सद्गोचरादिसंशुद्धि-रेषाऽऽलोच्येह धीधनैः । साध्वी चेत्मतिपत्तव्या, विद्वत्ता फलकाक्षिमिः॥५०७॥
અર્થ–તેજ સાચી વિદ્વતા છે કે જે વડે આત્માની સારા પ્રકારની જ્ઞાનદિકની જાણવા વિચારવાની જે શકિત છે, તેની શુદ્ધિ કરવી. આ વાત પરમ બુદ્ધિમત પંડિતોએ વિચારવી તેજ વિદ્વતાનું ફલ છે. પ૭
વિવેચન–જે ભવ્યાત્માઓ મણ તરફ ગમન કરવાની ઈચ્છાવાળા હોય તેઓએ સચર એટલે તીર્થકર, ગણધર, કેવળી, પૂર્વધર, બહુકૃતધર, યુગપ્રધાન પુરૂષ પ્રવરેએ ઉપદેશેલા શાસ્ત્રો-આગમને અભ્યાસ કરીને સર્વ દ્રવ્યરૂપ પદાર્થોમાં વ્યાર્થિક નયથી જેની નિત્યતા અને પર્યાયાર્થિક નયથી પરિણમીક ભાવની અનિત્યતા રહેલી છે, તેનું સાચું અનુભવ યુક્ત જ્ઞાન ત રૂપ ગોચરતા કહેવાય છે, તમય જે આત્માની અનુભવ પૂર્વકની શકિત જ્ઞાન દર્શન ચારિત્ર મય છે, તેની શુદ્ધતા એટલે નિરાવરણતા કેવી રીતે થાય? તેને બુદ્ધિરૂપ ધન જેમને છે તેવા વિદ્વાનોએ અવશ્ય વિચાર કરવું જોઈએ. અને સારા અનુભવ જ્ઞાનને સ્વીકારવું જોઈએ. કારણ કે તે સાચી પારમાર્થિક વિદ્વતાનું અવધ્ય
For Private And Personal Use Only
Page #795
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૩
ફળ છે. માટે તે ફળની અપેક્ષા રાખનારા પુરૂષેત્રે મા અવશ્ય વિચારવું જોઈએ. ૫૦૭ विद्वत्तायाः फलं नान्यत् , सद्योगाभ्यासतः परम् । तथा च शास्त्रसंसार, उक्तो विमलवुद्धिभिः ॥ ५०८ ॥
અર્થ_વિદ્વાનપણાનું શ્રેષ્ઠ ફળ સારા પ્રકારે જ્ઞાન ચારિત્ર અને અભ્યાસ કરે તેજ છે, તે જે ન હોય તે શાર્સ પણ એક પ્રકારને સંસારજ છે એમ વિમલ બુદ્ધિવંત
ન્યાએ કહ્યું છે. ૨૦૮ - વિવેચન–અનેક પ્રકારના સાયન્સ, ફિલાણી વિસાન, દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન જેમાં છે તે શાસ્ત્રોને અભ્યાસ કરીને જેમણે વિઠતા પ્રાપ્ત કરી હોય તેનું જે કઈ સારામાં સારૂં ફલ થતું હોય તે તે જગતના સર્વ પદાર્થોના ગુણે સ્વભાવ અને પર્યાય રૂપ પરિણામોના અનુભવ રૂપ ગોચરતા અથવા સ્વ આત્મા તથા પરપુદગલ કર્મ આદિનું આગમ શાસ્ત્ર અનુસારે અનુભવ જ્ઞાન તે સદગોચરતા કહેવાય. જે વડે આત્મા અને પુદગલરૂપ કર્મના સંબંધને વિવેક કરનારે વૈરાગ્ય રૂપ વ્યાપાર તે અધ્યાત્મ એગ. વારંવાર તે વિચારણાને અભ્યાસ કરે તે ભાવના યોગ. તેની પરિપાક અવસ્થા રૂપ એકત્વ ભાવે અવિચલિત દશા, તેના ફળરૂપ જગતની વસ્તુઓમાં સમાનતા રાગદ્વેષના અભાવરૂપ સમતાગ. તેમજ તે સમતાના બલથી કિલછાકિલg વૃત્તિઓને નાશ તે વૃત્તિ સંક્ષય યોગ થાય છે, તે રૂપ રોગને જે નિરંતર અભ્યાસ થાય તેજ ઉપર જણાવ્યું તે
For Private And Personal Use Only
Page #796
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
પડિતાનું સä છે, પણ ખીજું ફૂલ નથી. તે મુખ્ય કુલ રૂપ તત્ત્વની પ્રાપ્તિ ન થાય તે શ્વાસ સંસારના હેતુ અને છે, અહિં કારણમાં કાર્ટીના ઉપચાર કર્યો છે, એમ
શુદ્ધ બુદ્ધિવંત પડતા હે છે. ૫૦૮
એ વાત હેવે બતાવે છે.
पुत्रदारादिसंसारः, पुंसां सम्मूढचेतसाम् । विदुषां शास्त्रसंसारः, सद्योगरहिताऽऽत्मनाम् ॥ ५०९ ॥ અ—મૂર્ખાઓને પુત્ર શ્રી આદિ સંસાર છે, અને સાચા યોગને જેમણે અભ્યાસ નથી કર્યો તેવા પતિને શાસ્ત્ર રૂપ શા વાદ વિવાદ રૂપ થતુ હોવાથી તે પણ સ'સાર જ છે. ૫૦૯
વિવેચન——જેમને સ્વ પર તત્ત્વના ખાધ ન હાથ તેઓનું ચિત્ત બાહ્ય પદાર્થોમાં મુંઝાયેલું હાવાથી મહામૂખ' કહેવાય છે. તેવા મહામૂખાં અનુષ્યને પુત્ર, સ્રી, ઘર, જમીન, ધન વિગેરે સંસારના હેતુ થતા હાવાથી સંસાર જ કહેવાય, કારણમાં કાર્ય ના ઉપચાર થાય છે. મૂઢ મનુષ્યને જેમ પુત્ર કલર્ ઉપર મેહ ઉપજવાથી સંસારના હેતુછે—સ ંસાર છે, તેમજ એટલે તેવી જ રીતે અનેક ભાષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, શૃગાસ વિગેરે શાસ્ત્રો તથા દર્શન શાસ્ત્રોના અભ્યાસ કરીને પડિત થયેલા મનુષ્યને પાંડિત્યના અભિમાનથી અને વાદવિવાદનીવિત ડાવાદના માહથી તે શાસ્ત્ર સંસાર રૂપ છે. જે સારા અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિ સય રૂપ શુદ્ધ શ્રેષ્ટ ચાગ તત્ત્વના અભ્યાસ
For Private And Personal Use Only
Page #797
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫ નથી કરાયો, તેમજ આત્મામાં તેને નથી ઉતાર્યો તેથો આત્માને સ્વ મર વસ્તુ તત્તને અનુભવ નહિ ચાલે હેવાથી, બાધા પ્રકારના શાસ્ત્રનું પાંડિત્યપણું સંસારને હેતુ થાય છે, તેથી સંસાર સ્વરૂપ જ થાય છે, કારણ એ છે કે તેવા શાસ્ત્રનું અધ્યયન હું અને મારું, હું પાંડિત વિજ્ઞાન છું, સર્વ દર્શનેને મને અભ્યાસ છે, ગમે તે આવે તેને હું નિરૂત્તર કરી શકું છું, આમ અભિમાનથી રાગ દ્વેષ વડે જ્ઞાનાવરણ અાદિ કર્મબંધન કરો અનેક ભામાં ભમવા એગ્ય કર્મને ઉજાશે છે. તેથી પંડિતાઈ ભાણા સંસારને હેતુ થવી વાણી કારમાં કાર્યને ઉપચાર કરાયો છે. ૧૯
તે કારણે આપણે કેમ કરવું જોઈએ તે જણાવે છે– कृतमत्र प्रसङ्गेन, मायेणोक्तं तु वाग्छितम् । अनेनैवानुसारेण, विज्ञेयं शेषमन्यतः ॥ ५१० ॥
અર્થઅહિં હવે કહેવાની આવશ્યકતા નથી, જે ઈચ્છવા એગ્ય હતું તે કહેવાયું જ છે, જે કાંઈ અંશે બાકી રહ્યું હોય તે બીજા પેગ શાસ્ત્રોથી જાણવું.. પ૧૦,
વિવેચન–અહિં આ યોગ શાસ્ત્રને વિચાર કરતા વધારે વિસ્તાર કરવાની ઈચ્છા નથી રાખતા, આટલું જે કહેવા ગ્ય હતું તેના પ્રસંગે બીજું જે કહેવાનું હતું તે પ્રાયઃ કહેવાયું છે, જે વાંછિત એટલે ઇચ્છિત હતું તે બરાપર સારી રીતે વિચાર પૂર્વક કહેવાયું છે, વધારેથી ગાયું. આ કહેવાયેલું યેગનું સ્વરૂપ જેને જેનેતર સર્વ
For Private And Personal Use Only
Page #798
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૬
શાસ્ત્રોના સાર રૂપે સ` ક્રુચ, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાને ધ્યાનમાં રાખી ચાખન્દુ નામથી કહેવાયુ છે, છતાં જે કાંઈ વિશેષ ન કહેવાયું હોય તે ખાકીનુ મા ગ્રંથમાં જણાવેલા સમ્યગ્ જ્ઞાન, નય, નિક્ષેપા ને પ્રમાણને અનુસારે—અન્ય યોગ શાસ્રોથી સમજી લેવું. ૫૦૧
एवं तु शुध्ध्येह, योगभेदोपवर्णनम् । चारुमात्रादि सत्यपुत्र - भेदव्यावर्णनोपमम् ।। ५११ ॥
અ—આ યાગમન્દુમાં એ પ્રમાણે મૂલની શુદ્ધિ વિગેરે ચેગ તત્ત્વના અનુષ્ઠાનના ભેદાનું વર્ણન કરવામાં માવ્યું છે, અને અન્ય-બીજાના યાગ શાસ્ત્રોના અલંકાર શ્રાદિ માત્રા મૂળથી સુંદર હાય છે. જેમ સત્ય પુત્રની સુંદરતા, ભેદનું વ્યાવન, તેમ ચેગના સુંદર ભેઢાના શા કરાયેલા વર્ણન માટે જાણુવું. ૫૧૧
વિવેચન—એવી રીતે આ યાગ બિન્દુ રૂપ શાસ્ત્રમાં આત્માને પરિણામીત્વ ભાવવાàા સ્યાદવાદ થાને અનુસારે સિદ્ધ કરેલા છે. તે રૂપ મૂલ શુદ્ધિ જણાવી પછી ગોચર, વ્યવહાર, નિશ્ચય વિગેરે નય, નિક્ષેપ, પ્રમાણને અનુસારે ગોચરાદિકની શુદ્ધતા સિદ્ધ કરી છે. એમ આત્મા, કર્મ અને તેના પરસ્પર સબંધમાં ચેાગ્યતા પ કારણું, તે કારણુ રૂપ યાગ્યતાથી છુટવાપણું, કથી છૂટવાપણું, સહેજ સ્વરૂપે આત્માનું શુદ્ધ બ્રહ્મત્વ વિગેરે વસ્તુઓના વિચાર કરી આ ચેગબિન્દુ શાસ્ત્રમાં યોગના અધ્યાત્માદિક ભેદને સપ્રમાણ સિદ્ધ કર્યા છે. જેમ માતા
For Private And Personal Use Only
Page #799
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ૭
પિતાના આચાર, વિચાર ગુણ, કુલ, જાતિની ઉચતા તું રૂપ હોવાથી સારા નામાંકિત પુત્રના ઉંચ જાતિ, ઉંચ કુલ, સારા પવિત્ર આચાર તથા દેહની સુંદરતા સમજાય છે, તેમ મોક્ષમાં સંગ કરાવનાર યુગમાં કારણેની શુદ્ધતાની પરંપરા હેતુ બને છે એમ સર્વત્ર જાણવું. એટલે મેણા રૂપ કાર્યમાં ઉપાદાન રૂપ આત્માની પારિણમીકતાની સિદ્ધિ રૂપ શુદ્ધતા તેમજ નિમિત્તે કારણે રૂપ અનુષ્ઠાન ક્રિયાએની શુદ્ધતા, અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિ સંક્ષય વિગેરે ની શુદ્ધતા નિવણ (મોક્ષ) રૂ૫ રોગની સિદ્ધિમાં હેતુ થાય છે તેમ જાણવું. ૫૧૧
भन्यद् वान्ध्येयमेदोप-वर्णनाकल्पमित्यतः । न मूलशुध्ध्यमावेन, मेदसाम्येऽपि वाचिके ॥५१२॥
અથ–આ યોગનું જ સ્વરૂપ કહેવાયું છે, તેથી અન્ય દર્શનકારોએ જે ચાનું સ્વરૂપ કહ્યું છે, તે વચન માત્રથી જ વેગ કહેવાય તેમ છે, તેમાં આત્માદિક તત્વની મૂલથી શુદ્ધિ ન હોવાથી ભેદની સમાનતા હેવા છતાં વંધ્યાપુત્રના ભેદની કલ્પના જેવું સમજવું. ૫૧૨
વિવેચન—આપણું આ ચેગબિન્દુ નામના ગ શાસામાં સર્વજ્ઞ વીતરાગ તીર્થકર દેએ પ્રરૂપેલા આગામ શાસને અનુસરીને સ્વાસ્વાદ સિધ્ધાંત પ્રમાણે આત્મા તથા અન્ય જડ તત્ત્વના પરિણામીક આદિ અનેક સ્વભાવ ૨૫ વરૂપ જણાવીને આ વેગના અનુષ્ઠાનના અનેક ભેદનું વર્ણન કર્યું છે. તેથી અન્ય વેદાંત, પતંજલિ, કપિલ,
For Private And Personal Use Only
Page #800
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બૌધ વિરએ કહેલા એ જૈનાચાર્યોએ કહેલા યોગના જાપથી વિલક્ષણ હેવાથી તેમનું યોગના ભેદોનું જ્વરૂપ વાંઝણી રાિ પુત્ર સંબંધી ગુણ, રૂપ, અંગના વર્ણન જેવું અવાસ્તવિક એટલે કાના માવજ છે, એટલે વસ્તુના અવરૂપને યથાર્થ સમજ્યા વિના તેનું વર્ણન કરાયેલું છે તે મ્યુટે તેમના કહેવા પ્રમાણે કરવાથી આત્મા મેક્ષ માગ રૂ૫ રાગમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. તેમાં કારણ એ છે કે મૂલ શુશ્ચિત રૂપ આત્માદિનું પરિણામીયાણું ચાદિક એટલે જ્ઞાન ના તતવનું પરમાર્થ સ્થિી જાણવાપણું વિગેરેમા શુધ્ધતા એટલે શ્રધ્ધા પૂર્વકની યથાર્થ વિચારણા ન હોવાથી અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય વિગેરે વચન પર્થી સમાનતા હૈવા છતાં, વચનથી જ-કહેવા માત્રથી ગોવાલીયાના પુત્ર ઈનિ 38 શબ્દથી રમતા છેવસ્તુતઃ કાંઈ ગત્વ તે ગ્રંથમાં નથી એમ જાણવું.
૫૧૨
તે વાત દષ્ટાંતથી સમજાવતાં કહે છે– વેદ પુસ્થાને, ચારવિરો તરા वदन्याभावनादेव, तद्वैतेऽपि निरूप्यताम् ॥ ५१३॥
અર્થ – પુરૂષાત સિદ્ધાંતમાં બંધત્વ અને મુક્તત્વની અવિશેષતા છે તેમ તવાદમાં પણ સમાનતા જ છે, તેમજ અભયાર વાદમાં પણ તેમજ અનુભવાય છે. પણ
વિવેચન–-જેમકે આ સંસારમાં અતવાદી એટલે વેતિક પંડિતે એક પુરૂષ તરવ છે તેથી અન્ય કઈ પણ કરી એમ કહે કે
For Private And Personal Use Only
Page #801
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
''
पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भाव्यम् । " જે કોઈ દેખાય છે, અનુભવાય છે તે સર્વ આ એક પુરૂષ જ છે. જે ભૂત કાલમાં થઈ ગયું, ભવિષ્યમાં થવાનુ હશે, તેમજ વમાનમાં જે વિદ્યમાન છે તે એકજ પુરૂષ છે તેથી અન્ય કાંઈ પણ નથી આવી રીતે વેદ વચનથી તે વાંતિકા અદ્વૈતવાદને અંગીકાર કરે છે. તેથી જો આત્માએનું એકત્વ હોય તે અન્ય વસ્તુના સર્વથા અભાવ હોય, તેમજ
4. બ્રહ્મ સત્ નગટ્ નિષ્ના । ”
એ એકજ સિધ્ધાંત હાય તે આત્માને ક્રમથી ખવા વાના જ પ્રથમ અભાવ થયા, જ્યારે બધના અભાવ હોય તે મુતતાના પણ અભાવ જ રહે છે. ત્ય મુત્તિઃ। "
“ વન્યજમાવે
જો કર્મના અધજ નથી તે સુકાવાનુ કાને ઢાય ? કેવી રીતે મુકાવાનુ હોય, કારણકે આત્મ-બ્રાને જ્યારે મધના હેતુ ભૂત અન્ય કાંઈ જ નથી તેા સુકાવાના પ્રચાજનની પશુ ભાવ જ આવે, તેથી કાઈન પણ મુકાવાનુ અદ્ભુત મતમાં સિધ્ધ થતુ નથી, ા કારણે તે અદ્વૈત વાદના મતે અંધ અને મુકતતામાં કાંઈ વિશેષતા નથી, અર્થાત્ સમાનતા જ છે. તે કારણે તેઓ જે ગ શાસ્ત્રોની વાત કરે તેમાં અધ્યાત્માદિક ભેદ કરે, ચૈાગના અનુષ્ઠાના કરે, તે વાંઝણીના પુત્રોના જાતિ, કુલ, રૂપ, લાવ અના ભેો પડે તેના જેવું માત્ર ઉપસ્સારની કલ્પના સમાન
For Private And Personal Use Only
Page #802
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૦ જ છે. વસ્તુત: મોક્ષનું કારણ થઈ શકતું નથી, તેથી તેમાં સત્ય રીતે એગ તત્વ આવી શકતું નથી. તેમજ તે વેદાંતિકેથી અન્ય પ્રકારના એકાંતથી જુદા પ્રકારના સિધાંતે કલ્પનારા, ક્ષણિક જ્ઞાનવાદી, ક્ષણિક જ્ઞાનથી અન્યને અભાવ માનનારા, તેમજ પદાર્થ માત્રને એકાંતથી ક્ષણિક માનનારા બૅ, પુરૂષરૂપ આત્માને જ અભાવ માનનારા ચાવ, તથા કર્મના સંબંધને નહિં માનનારા એક બીજાને સર્વથી એકાંત ભિન્ન અસંબંધિત માનનારા તવાદીઓના મતથી પણ આત્મા રૂપ પુરૂષને બંધ તથા મુકતતાને અભાવ સિધ્ધ થતું હોવાથી અહીં પણ બંધ મુક્તતાની સમાનતા એટલે અવિશેષતા હોવાથી તેમાં મેગ્યતાને અભાવ એકજ હેતુ આવે છે જ, માટે હે પંડિત જને! પુરૂષ તથા પુરૂષાર્થના લક્ષણને સમ્ય રીતે વિચાર કરશે તે સત્ય સમજાશે. પ૧૩
હવે તે બે મતના અનુક્રમે વિશેષ પ્રકારે દુષણે બતાવતાં જણાવે છે –
अंशावतार एकस्य, कुत एकत्वहानितः । निरंश एक इत्युक्तः, स चाद्वैतनिबन्धनम् ॥ ५१४ ॥
અર્થ-આત્મા જે એક જ છે તે તેને અંશે અંશે અનેક શરીરમાં અવતારને સંભવ કેમ બને ? તેમાં તે એકત્વની હાનિ થાય છે, તેથી અદ્વૈતવાદીઓના મતથી અંશ વિના આત્મા એક રૂપે માને છે તે કેવી રીતે ઘટે? તેનું કારણ જણાવશે. ૫૧૪
વિવેચન–આત્મા એકજ સ્વરૂપે પરમ બ્રહ્મ
For Private And Personal Use Only
Page #803
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૧
વરૂપ જ અદ્વૈત મતવાલા વેદાંતિઓ કહે છે, તે તેમના પુરૂષમાં અનેક અવય રૂ૫ અંશે કેવી રીતે આવે? એટલે અનેક શરીરમાં રાજા, રંક, પુરૂષ, સ્ત્રી, ચેર, શાહુકાર. આર્ય, અનાર્ય, તારક, મારક એવી એક બીજાથી વિરૂદ્ધ પ્રકૃતિ અને પ્રવૃત્તિઓ કયાંથી ધારણ કરે. એક અંશ શિવદેવ રૂપે એક અંશ ત્રિપુરાસુર રૂપે. એક કંશરૂપે એવા અવતાર એકજ સાથે કેવી રીતે પામે? એવું કદાપિ નજ બને “જૈવ રા” તેવા સિદ્ધાંતની હાનિ થાય છે એટલે પરમ બ્રા રૂપ એકાત્મતત્વને વિનાશ થાય છે, કારણ કે એકવ રૂપ અંશ વિનાને આત્મા પરમ બ્રા રૂપ છે તેમ વિક્રાંતિઓનો સિદ્ધાંત છે. જેમાં નિરસતા છે એટલે અવયભાગ નથી તેજ એક કહેવાય? તે એકત્વ ભાવજ અદ્વૈત સિદ્ધાંતને પ્રગટ થવામાં કારણ છે. પ૧૪
તથા તેની આગળ ચાલતા બીજી વાત જણાવે છે– मुक्तांशत्वे विकारित्व-मंशानां नोपपद्यते । तेषां चेहाविकारीत्वे, समीत्या मुक्ततांशिनः ॥५१५॥
અર્થ–મુકત થયેલા આત્માને અંશત્વ માનતાં છતા પણ વિકારીત્વ કોઈ પણ રીતે સિદ્ધ કરી શકાતું નથી. તે મુકતાત્માનું અવિકારીપણું છતાં અહિં સાચા ન્યાયથી તેનું અંશિત્વ સિદ્ધ થાય છે, પણ તે અવિકારી ભાવ યુક્ત જ સિદ્ધ થાય છે. ૫૧૫
વિવેચન–આઠ કર્મથી મુક્ત થયેલા પરમ બ્રહ્મ પરમાત્માઓને આત્મામાં અસંખ્યાત પ્રદેશરૂપ અંશ એટલે
*
For Private And Personal Use Only
Page #804
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર અવયવે હેવાથી વિકારી ભાવે. કામ, ક્રોધ, માન, માયા
શ્ય દેશવત્તવ હેવું જોઈએ એમ ન માનવું, આકાશ અનંત અંશવાળું હોવા છતાં પણ મેઘાદિના અભાવે અવિકારી જ છે, તૈમ આત્માથી કર્મ બંધની થેગ્યતા ગયે છતે અવિકારી ભાવ એટલે વીતરાગ ભાવ પ્રગટે છે, ત્યાં અંશત્વને અભાવ કાંઈ આવશ્યક નથી, કારણ કે આત્માને અસંખ્ય પ્રદેશિત્વ સ્વભાવ જ છે –
" यत्र यत्र चेतनत्वं तत्र तत्र सातत्वभोक्तृत्वकर्तृत्वરામા )
આત્મામાં તેના સ્વભાવે યાવક ભાવિ હવ્યત્વ ભાવે રહ્યા છે એટલે સહભાવી જે ગુણ પર્યાય આત્માથી અભિવ ભાવે છે, તેથી અંશત્ એકત્વ સ્વભાવ ૫ણ જેમ તેમાં રહે છે, તેમ જ્ઞાતૃત્વાદિ વભાવ પણ રહે છે. તે જ્ઞાતુ ત્વ, ભક્તૃત્વ ઉપર લાગેલા આવરણે નષ્ટ થવાથી સર્વજ્ઞત્વ, અનંત સુખ તૃત્વ વિગેરે સ્વભાવ પૂર્ણ ભાવે પ્રગટ્યા છે, અને મહરૂ વિકારી. ભાવ ન થવાથી કામ, ક્રોધ, માન, માયા, લેજ, રાગ, દ્વેષ વિગેરે નષ્ટ થયા છે. તેથી કર્મરૂપ દેષથી સર્વથા મુક્ત થયેલા પરમ વહ્મ પરમાત્મા વીતરાગને અસંખ્યાત પ્રદેશિત્વ રૂપ અંશવત્વપણાથી અભિન્નત્વ ન્યાયની સાચી યુક્તિથી સિદ્ધ થાય છે જ. ૫૧૫
હવે એક વાદી શંકા કરતા જણાવે છે કે તે આત્માના અંશે આત્માથી ભિન્ન હોય છે કે અભિન્ન હોય છે ? એવા શ્રણવાદીના પ્રોન ઉતર આપતાં જણાવે છે કે
For Private And Personal Use Only
Page #805
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समुद्रोमिसमत्वं च, यदेशानां प्रकल्प्यते। न हि तदभेदकाभावे, सम्यग्युक्त्योपपद्यते ॥५१६ ॥
અથ–સમુદ્રમાં કોલ રૂ૫ ઉર્મિઓ ઉપજીને પાછી સમુદ્રમાં સમાઈ જાય છે, તેમાં ઉમિને તમે અંશની કલ્પના કરે છે પણ તેને કઈક ભેદ કરનારે હેતુ સિદ્ધ નથી, તેથી તેમાં સાચી ન્યાયની યુકિતથી વિચારતા ભેદની સિદ્ધિ થતી નથી. પદ
વિવેચન–જેમ સમુદ્રમાં વાયુવેગે જે ઉર્મિએ એટર્સે તરે ઉછળે છે તે સમુદ્રના વિકારી ભાવ સ્વરૂપ જ છે, પણ તેથી જુદી વ્યક્તિ નથી એટલે શાંતતા અથવા સમત્વ ભાવે ઉમિની સમાપ્તિ થવી તે સમુદ્રની ભિન્ન અવસ્થા છે તે સમત્વ કહેવાય. વાયુના આઘાતથી વિકારી ભાવ પામેલા તેમાં ઉમિઓ ઉછળે છે. તેથી તે સમુદ્રના અવયવ-અંશે અવશ્ય છે, પરંતુ તે કોઈ પણ રીતે સમુદ્રથી ભિન્ન નથી. જેમ કપડાના તંતુ રૂ૫ અંશે કપડાથી ભિન્ન નથી હેતા, કપડા રૂપે જ છે, તેમ ઉર્મિઓ સમુદ્ર સ્વરૂપ છે. તેવી જ રીતે પરમ બ્રહ્મ એટલે શુદ્ધાત્મા પણ અસંખ્ય પ્રદેશમય અશથી અભિન એકત્વ રૂપે છે તેમ જાણવું. પણ જે અતવાદી વેદાંતિએ પરમ બ્રહ્મના અંશે જેવા સ્વરૂપે કલ્પે છે તેના અંશે તે આત્મા રૂપ પરમ બ્રામાં નથી હોઈ શકતા. અદ્ભત રૂપ એક બ્રહ્મના અનેક શરીરમાં ભિન્ન ભિન્ન અંશે કલ્પવા તે યુકિતથી સંગત નથી. બ્રહ્મને ને એક-અદ્વૈત કર્યું છે, તે બુથ પરમ ાહ્ય અપર બ્રહ્મ
For Private And Personal Use Only
Page #806
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૪.
કે જે માયાના સંસર્ગ યુક્ત એવા અંશો એક બીજાથી વિરૂધ્ધ કાર્ય કરનારા થાય છે. એક વાક્ષાંશ અન્ય બ્રહ્માંશ સાથે શત્રુવટ કેમ રાખે? સમુદ્રમાં ઉર્મિ થાય છે તે આખા સમુદ્રમાં જ થાય છે અને સમાય છે ત્યારે સર્વમાં સમાય સમત્વ થાય છે. તેથી ઉર્મિ અને સમુદ્રનું એકત્વ-અભેદકત્વ છે, તેમ પ્રત્યેક આત્મામાં તેના અસંખ્ય પ્રદેશમય અશોનું અભિન્નત્વ જ છે. સમુદ્રમાં વાયુને સંબંધ થવાથી પાણીના બિન્દુએ ઉર્મિરૂપ અંશે થઈને ઉછળે છે, પરપોટા રૂપે થાય છે અને ભેદ ભાવપણું કાંઈક રૂપે દેખાડે છે, પણ આત્માને અસંખ્યાત પ્રદેશિત્વ હોવા છતાં ફિલષ્ટ વૃત્તિને અભાવ મુકતાત્માને થયેલ હોવાથી, આત્માને વિકારીત્વ ભાવ ન હોવાથી સમસ્વરૂપ સ્થિરતા પ્રગટેલ હેવાથી
અવસ્થાની પણ ભેદતા થતી નથી, પણ અત મતમાં તે | સર્વદા એવા પ્રકારનું ભેદકત્વ નથી સંભવતું, કારણ અવિ
કારીપણું સ્વીકારેલું હોવાથી પરમ બ્રહ્મને કેઈ ભેદક - થાતું નથી આમ અદ્વૈત વાદ મત વડે આત્મા રૂપ પરમ બાને વિકારીપણાને અભાવ આવવાથી અનેક ભાવનું અંશપણું સિધ્ધ થઈ શકતું નથી. પ૧૬
પણ હવે આ અદ્વૈતવાદીને આ વ્યવહાર કેવી રીતે પ્રવર્તે છે–
सदाधमत्र हेतुः स्यात्, तात्विके भेद एव हि । मागमावादि संसिद्धे-र्न सर्वथाऽन्यथात्रयम् ॥५१७।। અર્થ-જ્યાં સદ તથા અંશ અને ભેદક તાત્વિક
For Private And Personal Use Only
Page #807
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૫
ભાવે રહેતા હોય ત્યાં પ્રાગભાવાદિ ભેદની સિદ્ધિ અવશ્ય થાય છે, જયાં એ ત્રણને અભાવ હોય ત્યાં તે ભેદની સર્વથા સિદ્ધિ નથી જ થતી. ૫૧૭
વિવેચન–શુધ્ધ સંગ્રહ નયના અભિપ્રાય – "सर्वजगदशेषविशेषरहितं सत्वमात्रमेवेत्यर्थः।"
સર્વ ચરાચર જગત સર્વ વિશેષ વિના સામાન્ય ભાવે સતવરૂપ સત્વ માત્ર એક આદંત રહિત તત્વ છે, તેથી. અન્યનો અભાવ જ આવે છે. અહિં ત્રણ હતુ તેની સિધિમાં ગણાય છે. તેમાં બે વસ્તુ ભેદ્ય છે–એક બીજાથી જુદી થાય છે, ત્રીજી ભેદક છે. એ ઉપચાર ભાવ વિના શુધ તાવિક રીતે સદ્ આત્મા, ભેદ્ય માયાદિ અંશ, ભેદક સન્ની ક્રિયા એ ત્રણની વિદ્યમાનતા તાત્વિક હવે છતે ભેદ સિધ્ધ થાય છે અથવા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી ભેદ થાય છે, એટલે જે વસ્તુઓમાં દ્રવ્યત્વભાવે નિત્ય છતાં પર્યાયિક ભાવે અનિત્ય એટલે દ્રવ્યમાં પરિણામીક ભાવ રૂ૫ સ્વભાવ હવે છતે તેને અંશથી અભાવ પણ સંભવે છે, એટલે ચાર પ્રકારના અભાવમાંથી કઈ પણ અભાવ સંભવે. પ્રાગભાવ,. પ્રધ્વસાભાવ, અન્યાખ્યાભાવ, અત્યંતભાવ એમ ચાર પ્રકારના અભાવના હવાપણું કે નહિ હોવાપણ વડે વસ્તુના ભાવત્વની સિદ્ધિ થાય છે. જો તેમ ન માનીયે તે બાધ-દેષ આવે છે, એટલે જે વસ્તુને એકાંત અવિચલિત ભાવે માનીયે વા એકાંત નિરન્વય નાશ રૂપે ક્ષણિક માનીયે તે તે અભાવની અવરિથતિ સિધ્ધ ન જ થાય એટલે પ્રાગભાવ આદિની,
For Private And Personal Use Only
Page #808
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વથા સિદ્ધિ ન જ થાય, તેથી સત્વ, અંશ અને તેના ભેદ પારિણામીકતા એમ ત્રણ વસ્તુની વિદ્યમાનતા વિના તે અભાવેની અવસ્થિતિનો સંભવ નથી એમ અવશ્ય માનવું. તે પ્રાગભાવાદિનું સ્વરૂપ જણાવતાં પૂજે કહે છે કે – " क्षीरे दध्यादि यन्नास्ति, मागभावः स कथ्यते । नास्तिता पयसो दधिन, प्रध्वंसामावलक्षणम् ॥ गवियोऽश्वाधभावश्च, सोऽन्योन्याभाव उच्यते ॥ शिरसोऽवयचा भिन्ना, दृद्धिकाદિન્યતઃ | રવાહો, ડાન્તભાવ -
છે .”
દૂધમાં સત્તાએ હિંપણું, ઘણું હોવા છતાં વર્તમાન કાળે દેખાતું નથી તે પૂર્વકાલીન રૂપે પ્રાગભાવ કહેવાય છે. (૧) દહિં થયેલા પદાર્થ માં ઇંધણું વિધાન નથી તે પ્રäસાભાવ કહેવાય છે. (૨) ગાયમાં અશ્વપણને જે અભાવ તે અન્ય અન્યાભાવ કહેવાય. (૩) મસ્તકાદિ અવયને પણ એક બીજાથી ભિનન હેવાથી અન્ય અન્યાભાવ સમજ. તથા શશલાના શૃંગે, વંધ્યાને પુત્ર, મૃગજળવિગેરેને અત્યં. તાભાવ કહેવાય છે. જે પ્રાગભાવ આદિની અપેક્ષાએ સદ્દવસ્તુ, તેના અંશે- અવય, ભેદક હેતુ પર્યાયે પૂર્વ કહ્યા છે તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાથી થાય છે તે ન સ્વીકારીએ તે આખું ચેતન અચેતન રૂપ જગત સામાન્ય સત્તામય એક રૂપે જ માનવું પડે છે. તે કારણે જે સમુદ્રમાં ઉમિઓ થાય છે તે તેમાં જ સમાય છે, તેવી જ રીતે પરમ : બધા સ્વરૂષ આત્માના અંશે સાથે સમાનતાની જે પર–
For Private And Personal Use Only
Page #809
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૦ અદ્વૈતવાદી કલ્પના કરે છે તે તેમને માટે એન્થ નથી. કારણ કે સમુદ્રમાં વાયુના વિકારની અપેક્ષા વડે તરંગ' ઉર્મિ થાય છે ત્યારે સ–વિમાન સમુદ્ર, ઉર્મિરૂપ અય, તેને ભેદક વાયુ, તે ત્રણને સંબંધ તે હેતુ છે. તેથી પ્રાગભાવ આદિ ભેદ રૂપ અભાવે થવાનું ઘટે છે, ત્યારે બ્રહ્મરૂપ એકાત્મ સ્વરૂપમાં વિકાર રૂપ કારણને અદ્વૈતવાદમાં અસંભવ હોવાથી, ભેદકને અભાવ રહેતું હોવાથી તેમાં અંશને પણ અભાવ છે, તેમ સર્વ આદિ ત્રાણને અભાવ આવે છે, તેથી પ્રાગભાવાદિ અભાવને પણ સંભવ નથી. પ૧૭
તેમજ બીજી વાત એમ છે કે-- सत्वायभेद एकान्ताद्, यदि तद्भेददर्शनम् । भिन्नार्थमसदेवेति, तद्वदद्वैतदर्शनम् ॥ ५१८ ॥
અર્થ–સત્યાદિકનો જે એકાંતથી અભેદ હોય તે તેમાં ભેદનું દર્શન કેવી રીતે બને? આમ ભેદ સિધ ન થવાથી આત્માને બંધનો અભાવ કાયમ રહે તેથી સદા મુકિતને પણ અભાવ અદ્વૈતવાદમાં આવે છે. ૧૮
વિવેચન–સત્વ-સદ વિદ્યમાન પદાર્થો આત્મા આદિમાં અંશ—વિભાગ દેશ કાલ ભાવની અપેક્ષાથી અનુભવાતા અંશ-પ્રદેશ છે, અને પરિણામે (પર્યાયે) તથા ભેદરૂપ કારણે એ ત્રણે સત્વરૂપ શેષમાં, અભેદભાવે અને જુદા જુદાપણાથી હિત માનીયે તે આદિ કહેવાયેલું સત્વરૂપ એકજ તત્ર માનવું રહ્યું, તે પણ એકાંત ભાવે અપચલિતરૂપે રહે છે એમજ કહેવું પડે. તેમ જે એકાંતથી
For Private And Personal Use Only
Page #810
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૮
અભેદ અચલિત રૂપે રહે છે તે તેમાં અનેક અંશ રૂપ ભેદનુ ઇન કેવી રીતે થાય, એટલે સત્ત્વ, તેના અ ંશા, તેના લેક હેતુઓ કેવી રીતે અનુભવાય ? તેમજ સત્ત્વ, અસ્તિ ત્વ, વસ્તુત્ય, પરિણામિત્વ વિગેરેના અનુભવ કેવી રીતે થાય ? એક અદ્ભુત અભેદ વસ્તુમાં ભિન્ન ભિન્ન (જુદા જુદા) અથČ—પર્યાચેાની અવસ્થિતિનુ અવસ્થાન કેવી રીતે સભવે ? નજ સભવે. તે તા અસત્ય જ છે. લેાકામાં પણ એક ચક્રના ઉડ્ડય દેખાય છે ત્યારે કોઇ એમ કહે કેમ એ ચદ્ર છે, તે તમે તે કહેનારને ભ્રમણામાં પડેલા જ માનેા છે, તેવીજ રીતે એક સદ્ અદ્વૈતમાં અનેક પરિણામે અનેક રૂપે માનવા તે પણ ભ્રમણાજ છે. અદ્વૈતમાં ભે રૃખવા કે માનવા તે પણ ભ્રાંતિ જ છે. એટલે અદ્વૈતવાદી વેદાંતી એનું જે દર્શન એટલે વેદાંત સિધ્ધાંતથી કહેવાયેલા યુતિ રહિત અંગીકાર કરેલા વચના સ`થા અસંગ એટલે ન્યાય યુતિથી રહિત જ સમજવા. જે વસ્તુઓના જે જે સ્વરૂપે કદાપિ થવાના નજ હોય, થયા ન હોય, તથા ન હોય તે કોઈને પણ સ્વપ્ન અવસ્થામાં નથી જ અનુભવાતા, કારણ કે જે સ્વપ્નાદિકમાં અનુભવાય છે, તે કાઇ પણ સમયે દેખાય છે. તેથી બધી વિદ્યમાન વસ્તુઓ જ અનુભવાય છે. ૫૧૮
હવે ખીજી વાત કહેવાય છે~-~
''
यदानर्थान्तरं तवं विद्यते किश्चिदात्मनाम् । मालिन्यकारि तरवेन, न तदाबन्धसम्भवः ।। ५१९ ॥
અ—જો આત્માથી અન્ય અર્થ રૂપ કાઈ .વસ્તુ
For Private And Personal Use Only
Page #811
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬e
કદાપિ ન હોય તે આત્માને મલીન કરનારી વસ્તુ રૂપ તત્વથી અંધને સંભવ ન હો જોઈએ. ૧૧૯
વિવેચન-જ્યારે આત્મા એટલે બ્રહો એકજ સડૂતત્વ હોય અને તેથી અન્ય અર્થ—તત્વરૂપ કઈ પણ વસ્તુ કર્મરૂપે જે વિદ્યમાન નથી જ, તે પછી જીવેને નરક, તિર્યંચ વિગેરે ગતિમાં ગમન કરાવનારા, જીવના સ્વરૂપને મલીન કરનારા, કર્મ માયા રૂપ તત્ત્વને અભાવ સિદ્ધ થાય છે. અને જે આત્માને માયા વા પ્રકૃતિ, મલીન કરે છે તેમ જ કહેવાય છે તે બધું મિથ્યા જ રહેવું જોઈએ, એટલે કલ્પના રૂપ માયાવી કારીગરના ઘડેલા મહેલ જેવું માયા પ્રકૃતિ કર્મ કલ્પનામય જ હોવું જોઈએ, આમ કર્મ તત્વ કપનામય જ હેય જીવને બંધને સંભવ થ જ નથી, કારણ વિના કાર્યને સંભવ નથી, તેમ કર્મરૂપ તત્વને જે અભાવ હોય તે જીવને બંધને સર્વદા અભાવ જ રહે છે. તે વાત અદ્વૈતવાદીની પેઠે બૌદ્ધ દર્શન પંડિતએ પણ ધ્યાનમાં રાખવાની છે. આત્મા ક્ષણિક છવી હોવાથી તેને અન્ય કર્મા દિકને બંધ ઘટતું નથી તે વાત આગળ કહેવાયેલી છે. ૧૯
તે કારણે એકાંત અદ્વૈત વા દ્વૈતવાદ એકાંત નિત્ય વા એકાંત મણિકવાદને સ્વીકાર કરવાથી વસ્તુ તત્વની યથાર્થ સિદ્ધિ થતી નથી, તેથી પૂજ્ય જણાવે છે કે –
असत्यस्मिन्कुतो मुक्ति,बन्धभावनिबन्धना। . मुक्तमुक्तिन यन्न्याय्या, भावेऽस्यातिप्रसजिता ॥५२०॥ અર્થજે આત્માને કર્મને બંધ નથી તો મુકિત
For Private And Personal Use Only
Page #812
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૦
પણ કેવી રીતે સંભવે? બંધના અભાવ રૂ૫ કારણથી જ મુક્તિ થાય છે, તેથી એકાંતવાદમાં મુક્તિ અને મુક્તામા ન માનવા તે ન્યાયની યુક્તિ નથી. કદાચિત માને તે અતિવ્યાપિન દેષ લાગે છે. પ૨૦
વિવેચન-જે ઉપર જણાવ્યા પ્રમાણે અદ્વતવાદી, દ્વૈતવાદી, ક્ષણિકવાદી, એકાંતનિત્યવાદી, એકાંત અનિત્યવાદી આદિના મતથી કર્મદલને કલ્પિત માયામય સ્વીકારાય છે, એટલે એક બ્રહા સત્ય તેથી અન્ય કાંઈ જ નથી. તેમજ બોધે આત્માને એક ક્ષણ સ્થાયી માને છે, ક્ષણિક જ્ઞાનવાદી સર્વને કવિપત પ્રપંચ માને છે. જે આમજ હોય તે તેઓના મતથી કર્મના બંધને અભાવ જ આવે છે, જે જીવાત્માને કર્મબંધને મૂલથી જ અભાવ જ હેય તે કર્મથી મુકાવા માટે તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન કરી બંધાયેલ કર્મ છોડવાની ક્રિયાને પણ અભાવ જ આવે. કહ્યું છે કે
જેને બંધ ન હોય તેને છુટવાપણું પણ કેવી રીતે હોય? તેથી તે વાદીઓના મતથી બંધ અને મુક્તિની અસિધતા જ કાયમ રહે છે. માટે જણાવે છે કે આત્મા કર્મબંધના હેતુ રૂ૫ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ ગ રૂ૫ દંડની ક્રિયાને તેવા પ્રકારની યોગ્યતા વડે અપૂર્વ કરણદિકરી મિથ્યાત્વમય મહામહની ગાંઠ ભેદીને સમ્યકત્વ પામે છે. ત્યાર પછી સંવર ભાવે નવા કર્મને
For Private And Personal Use Only
Page #813
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
બંધને રેકતા તપ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, સમાધિ અને સમતા ગવડે કર્મના દલને ક્ષય કરતા વૃત્તિ સંક્ષય રૂપ ચેણવડે બંધ હેતુને નાશ કરીને, મોક્ષને પ્રાપ્ત કરે છે. આથી બંધને અભાવ તેજ મુકિતનું ઉપાદાન કારણે થાય છે આમ વસ્તુ સ્વરૂપ હોવાથી જે પરિશુમી ભાવવાલા આત્માને પૂર્વે બાંધેલા કર્મ બંધથી સુકાવાનું એટલે મુક્ત થવાનું સિદ્ધ થાય ને મુકિતની પણ સિદ્ધિ થાય. તે વિના કોઈ પણ રીતે ન્યાયની યુકિતથી પ્રત્યક્ષ અનુમાન, આગમ વિગેરે પ્રમાણ, નય અને નિક્ષેપાથી વિચાર કરતા એકાંત વાદના મત પ્રમાણે આત્માને બંધની કે મુકતતાની સિદ્ધિ નથી થતી. આમ છતાં જે નિત્યવાદી વિગેરે મુકિતની સિદ્ધિ કરવા “કુરા રત મુવિ ” જેવા પ્રમાણે આપશે તે તેમાં અબાપ્તિ, અસંભવ વિગેરે નો પ્રસંગ આવશે જ. પ૨૦
તે પ્રમાણે બીજી પણ વાત આ પ્રમાણે છે – कल्पितादन्यतो बन्धो, न जातु स्यादकल्पितः। कल्पितश्चेत्ततश्चिन्त्यो, ननु मुक्तिरकल्पिता ॥ ५२१ ।।
અર્થ–કલ્પનાથી કપેલી વાસનાથી આત્માને અકલ્પિત બંધ થવાને કદાપિ સંભવ નથી હોતું. હવે બંધ તે પણ જે કપિતજ છે, તે વિચારશે કે સાચી અકલ્પિત મુકિતને સંભવ કેવી રીતે હેય? પર૧
વિવેચન-કલ્પિત કહેલી એટલે અવસ્તુમાં વસ્તુ રૂપે ઉપચાર કરાયેલ અન્ય કર્મ, માયા, પ્રકૃતિ, વાસના વિગેરે
For Private And Personal Use Only
Page #814
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
an
પેલા પદાર્થોથી આકષિત આત્માને એટલે જેમાં કલ્પના નથી કરાઈ એવા સત્ય પદાર્થોને કદાપિ કર્મોના બંધ કેવી રીતે લાગુ પડે? કદાપિ સાચા અકલ્પિત કર્માંધ લાજી પડે જ નહિ. ભલે સાચા કર્માંધ ન લાગે પણ કર્મના કલ્પિત કારણાથી કલ્પિત એટલે ઉપચાર ભાવે અધ થાય, તેના ચેાગે પ્રારબ્ધ કર્યું લાગવાય, તેવું માનવામાં કાર્ય વાંધા અમને નથી જ જાતા. પ્રેમ પ્રતિવાદીની વાત સાંભને આચાર્ય શ્રી જણાવે છે કે તે કલ્પિત ક ભાગનુ કારણુ થાય તે વાત ન્યાય યુક્તિથી વિચારવી પડે તેમ છે, અને ન્યાય પ્રમાણુ યુક્તિથી વિચારતાં તે વાત નથી જ સંભવતી એટલે કલ્પિત વાસનાથી કલ્પિત કર્મ બધ અને તેનાથી કના ભાગના અનુભવ બનતા જ નથી, તેવી જ રીતે કહિપત બંધના ત્યાગ કરવાથી અકલ્પિત એટલે સત્ય મુક્તિની પ્રાપ્તિ નથી થતી, પણ સચેાગીત થયેલ ક્રમ દલના આપના નષ્ટ થતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે કાલીન જે કર્મ જીવે માંધ્યા હાય તે ક દલને લાગવીને તથા નવા કર્મ બંધ જો તેને ન થાય તે આત્મા સત્ય મુક્તિને પામે
છે. પર૧
તથા ખીજી વાત એ સમજવાની છે કે
dig
नान्यतोऽपि तथा भावा- दृते तेषां भवादिकम् । તતા િવાનાં તુ, નનુ હેતુસમત્વતઃ ॥ ૧૨૨ ।।
—અન્ય એવા કર્મ છતાં પણ આત્માના તેવા
-
For Private And Personal Use Only
Page #815
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
પ્રકારના ભાવની પ્રાપ્તિને માન્યા વિના ભાવ પરંપરા તથા તેને અભાવ નથી સંભવતા, તેથી કેવલ અહેત આત્માને માટે કેવું સમજવું? ઉત્તર–તે ત્યાં પણ હેતની સમતા જ રહેલી રણવી. પ૨૨
વિવેચન–આત્માને પિતાથી અન્ય એવા કર્મ વડે બંધને સંભવ હોવા છતાં પણ આત્માનું તેવા પ્રકારનું પારિણામિકપણું જે ન હોય તે ભવની પરંપરા નથી સંભવતી. તેમજ અદ્વૈત મતમાં વિચારક પંડિતોએ વિચારવાનું રહે છે કે સંસારમાં રહેલા છે જે અપરિણામી હેય તે ભાવ પરંપરા રૂપ પર્યાય કેવી રીતે બને? તેને અદ્વૈતવાદી ઉત્તર આપતાં કહે છે કે આત્મા અપરિણામી છતાં સંસારી આત્માને પ્રારબ્ધ એગથી એક ભવથી બીજા ભવમાં ગમન થાય છે, એમ આત્મા ને કર્મને સંબંધ સિહ કર્યો છતે તે અદ્વૈતવાદીને પૂછવામાં આવે છે કે તેવી જ રીતે એક ભવથી બીજા ભવમાં ગમન કરતા જીવને પરિણામી સ્વભાવ કેવી રીતે રેકી શકાય? નથી રોકાતે. માટે જીવને પરિણમી સ્વભાવ હોવાથી નવા નવા પરિણામને કરતા એક ભવથી બીજા ભવમાં પરિણામને પામી શકે છે. પરંતુ કેવલ પુરૂષાદ્વૈત વાદીના મત પ્રમાણે એક બહ્મ પરમાત્મ રૂપ આત્મા સ્વરૂપ એકાંતથી અપરિણામીત્વ (કુટસ્થત્વ) સ્વરૂપે માનેલું હોવાથી એક ભવથી બીજા ભવ જવા રૂપ ભવ પરંપરા તેને કેવી રીતે થાય? ન જ થાય. તે પછી કેવી રીતે આવા પ્રકારના પદાર્થોના ભિન્ન ભિન્ન સ્વભાવને અનુભવ થાય તેવો અનુભવ તમારે નથી જ થવાને, કારણ કે તેમાં છે,
For Private And Personal Use Only
Page #816
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપરિણામિત્વનું સમાન પણું છે. તેમજ બૌદ્ધોને આત્માદિ ધન્ય ક્ષણિક હેવાથી પરિણામીત્વને અભાવ છે. તેવી જ રીતે શુદ્ધાત કે કેવલત વાદીઓના મતે આત્માદિ અપરિણામી માનેલ હોવાથી ભવ પરંપરાની અસિદ્ધતામાં બંનેને હતુનું સમાનત્વ જ છે. કહેવાનો એ સાર છે કે જેવી રીતે બૌદ્ધો આત્માને ક્ષણિક છવી માને છે, તેને અન્ય પરિણામ રૂપ પર્યાય થવામાં હેતુને અભાવ સિદ્ધ છે. તેવી જ રીતે શ્રદ્ધાદ્વૈત વેદાંતિકાને એકાંત નિત્ય અવિચલિત કુટસ્થ આવભાવી આત્મા માન્ય હોવાથી પરિણમીત્વનો અભાવ છે, તે કારણે તેમના મતમાં પણ બ્રહ્મ સ્વરૂપ આત્માને ભવ પરંપરામાં હેતને અભાવ બૌદ્ધોની સમાન જ ન્યાય યુક્તિથી આવે છે. એટલે પરિણામી ભાવ વિના ભવ પરંપરાનો અભાવ જ આવે છે. તે ભવપરંપરામાં પ્રધાન પ્રકૃતિને કદાચિત્ હેતુ કલ્પીએ તે પણ કેવલાત્મવાદી કે પુરૂષાદ્વૈતવાદી અને સૌગત (બુદ્ધો) ને સમાનભાવે દે આવે છે, કારણ કે તે આત્માને ભવની પરંપરા ચાલવામાં “શા રાષ” તે વરતુઓને તેવા પ્રકારો સ્વભાવ હેતુ ભાવે રહેલ છે તેમ તમારી કલ્પના છે, એટલે તથાભાવ વિના આત્માને ભવમાં ભાખવામાં અન્ય બીજે હેતુ મા નથી, તેથી તથાભાવજ મુખ્ય હેતુ કપાય છે. તેવી જ રીતે તેઓએ માનેલા અપરિણામી ભાવથી અન્ય જે પરિણામીભાવ કહેવાય છે તેવા પ્રકાર તથા ભાવરૂપ સ્વભાવ છે તેને જ આત્માના ભાવ પરંપરામાં કારણ રૂપ કર્મ બંધ થવામાં હેતુતા અવશ્ય થશે. પર૨
For Private And Personal Use Only
Page #817
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે આવા પ્રકારના પરસ્પર વિરોધી વિચારને જવાબ આપતાં પૂજન્ય સમાધાન કરતા જણાવે છે કે –
मुक्तस्येव तथाभाव-कल्पना यनिरर्थका ॥ स्यादस्यां प्रभवन्त्यां तु, बीजादेवाङ्कुरोदयः ॥५२३॥
અર્થ–મુક્તાત્માને તથાભાવની કલ્પના કરવી નકામી જ છે. કારણ કે જ્યાં બીજ હોય ત્યાં અંકુરને ઉદય પ્રગટ થાય છે, તેમાં તેવા પ્રકારના ભાવ પરિણામને હેતુતા સંભવે છે. પર૩
વિવેચન-સર્વ કર્મને ક્ષય કરીને શરીર, ઇન્દ્રિય, કાય, વચન વિગેરે એમના સંબંધથી મુકાયેલા એવા સિદ્ધ પરમાત્માઓને અન્ય એટલે આત્મસ્વરૂપથી બીજા પુદગલમય કર્મ દલના સગા સંબંધને અભાવ થયેલે હેવાથી, તથાભાવ રૂ૫ ભવ પરંપરાના કારણ રૂપ કહેવાતા તથાભાવની કલ્પના કરવી તે નકામી છે. તેનું એ કારણ છે કે સિદ્ધ પરમાત્માઓને તેવા પ્રકારના કર્મ બંધની પ્રકૃતિરૂપ રાગદ્વેષ રૂપ મુખ્ય હેતુઓને મૂલથી અભાવ થયેલે હેવાથી ભવ પરંપરા રૂ૫ ફળ ભાવને અભાવ આવે છે. તેથી તથાભાવરૂપ કલ્પના નકામી જ છે એમ જાણવું. તે વાતને પ્રતિકુલ વસ્તુની ઉપમા વડે ઘટાવતા કહે છે કે જેને સંસારમાં તથાભાવને મુખ્ય હેતુ રૂપે ક૯૫ના કરવામાં કદાચિત સમર્થતા આવે છે તે આવી જ રીતે-મગ, અડદ, વડ વિગેરેના બીજ ભૂત વસ્તુઓ વડે અંકુરે, થડ, પત્ર, ફલ વિગેરે પ્રગટ થયેલા અનુભવાય છે. પરંતુ પત્થર
For Private And Personal Use Only
Page #818
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sg}
માંથી ખીજ વિના અંકુર, થડ, પુષ્પ, ફળ, પત્રને અનુભવ દાપિ નથી થતા, તેવી જ રીતે કૅરૂપ બીજના અભાવમાં તથાભાવ રૂપ સ્વભાવની કલ્પના કરવા છતાં પણ ભવ પરંપરા રૂપ અંકુરાદિકને જરા પણ સભવ નથી હાતા, અને તેવી જ રીતે અન્ય રૂપ ક દલના અભા વમાં તથાલાવ રૂપ હેતુની કલ્પના કરતા મુકતાત્માને સ'સારમાં જન્મ મરણુ રૂપ ભવ પરંપરા ન જ અને. તે કારણે એમજ નિશ્ચય થાય છે કે બૌધ્ધા તથા નયાચિકા, વેદ્યાંતિકા, અદ્વૈતવાદિ વિગેરેએ જે ભવ પરપરામાં તથાભાવરૂપ હેતુની કલ્પના કરેલી છે તે આત્માથી અન્ય કં દલની આત્માની સાથે સંચાગવાળી સત્તા જ્યાં વર્તે છે ત્યાં ફળવાલી થાય છે. જે નથી થતી–આચરવા યાગ્ય નથી. તેમ નિશ્ચય માનવું, ૫૨૩
-
હવે તે વાતને સમાપ્ત કરતા આચાર્ય ભગવત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જણાવે છે કે— एवमाद्यत्र शास्त्रज्ञै - स्तत्त्वतः स्वहितोद्यतैः । माध्यस्थ्यमवलम्ब्योचै-रालोच्यं स्वयमेव तु ॥५२४॥
અથ આ પ્રમાણે યોગશાસ્ત્રનુ સ્વરૂપ શાસ્ત્રના વિચારોએ પેાતાના હિત માટે માધ્યસ્થ્ય ભાવનું અવલખન કરીને તત્ત્વની પર્યાàાચના કરીને પેાતાની મેળેજ વિચારી લેવું જોઈએ. ૫૨૪
વિવેચન—એ પ્રમાણે પ્રત્યક્ષ આદિ પ્રમાણુથી તથા શાસ્ત્રના અનુભવથી અને ઇંદ્રિય મનવર્ડ ગોચર કરાતા પદ્મ
For Private And Personal Use Only
Page #819
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
C૭૭
[ના અનુભવવડે જગતના સર્વાં પદાર્થોના પરિણામ રૂપ સ્વરૂપ તથા તેના સંસગ વડે શુભ ફળના અનુભવને જાણવે તેમજ મ્મા વાઈ ગયેલા ચેગશાસ્રના વિચારમાં અનુભવ પૂર્વક અભ્યાસ કરીને સવ થાઓના વિશારદ તત્વજ્ઞ પુરૂષાએ સમ્યગ્ તત્ત્વના યથા નિશ્ચય નય નિક્ષેપ પ્રમાણુ ભંગ વિગેરેની તથા પોતાના અનુભવની સહાયતા વડે કરવા પોતાના કલ્યાણને ઇચ્છનારા અને તે વડે કલ્યાણમય માર્ગ માં ગમન કરવા ઇચ્છનારાએ પૂર્વે જણાવેલી માધ્યસ્થ્ય ભાવની વૃત્તિને અનુસરીને સારી રીતે ચેગ તત્ત્વને વિચારીને જે ચેાગ્ય જણાય તેના પેાતાની મેળેજ
સત્ય આચરવા
બાદર કરવા જોઈએ. ૫૨૪
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વભાવ, ગુણુ, ઉપજતા Đભામર્હુિમ કહે
આમ શા માટે પોતાની મેળેજ તત્ત્વને વિચારકરવા ? તે જણાવે છે:---
आत्मीयः परकीयो वा, कः सिद्धान्तो विपश्चिताम् । ચ दृष्टेष्टाऽबाधितो यस्तु, युक्तस्तस्य परिग्रहः ॥ ५२५ ॥
અસ સાચા પંડિતને આ શાસ્ત્રીય સિદ્ધાંત પોતાના મતને અનુકુલ છે, આ પારકા સિદ્ધાંત મારા મતને અનુકુલ નથી, એવા વિચાર નથી હાતા. માટે વિચારતાં જે સિદ્ધાંત પેાતાના ઈષ્ટ ભાવને અબાધિત હોય તેના સ્ત્રીકાર કરવા જોઈએ. ૫૨૫
વિવેચન—જેઆએ જગતના સર્વ શાસ્ત્રોની અ૧ગાહના કરી છે, તેવા વિદ્વાન પડિતાએ આ અમારા જૈન
For Private And Personal Use Only
Page #820
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતને અનુકુલ સિદ્ધાંત હોવાથી સ્વીકાર્ય છે. અને આ શૈવ, સૌગત, કપિલ, ગીરાજ પાતંજલિય કે વેદાંતિક સિદ્ધાંત હોવાથી પારકા છે, તે કારણે અસ્વીકાર્ય છે એ ભેદ રાખ્યો નથી. પિતાને કે પારકે હોવાને કારણે ગ્રાહા કે અગ્રાહ્ય ભેદ સાચા પંડિતેને જરા પણ નથી હોતે, પરંતુ જે સિદ્ધાંત સત્ય ન્યાયની યુતિથી અબાધિત હેય. તેમજ આપણને વિચાર કરતાં અનુભવ પ્રમાણે પ્રત્યક્ષ જણાતું હોય, તેમજ પારમાર્થિક દ્રષ્ટિથી આપણું કલ્યાણ માર્ગમાં બાધક ન થતું હોય, તેવા પ્રકારના કલ્યાણમય. પારમાર્થિક ભાવને વસ્તુ સ્વરૂપથી પ્રાપ્ત કરાવતે હોય, તે કઈ પણ દર્શનકારને સિદ્ધાંત હોય તેનો અવશ્ય સ્વીકાર કર જોઈએ. તેજ ન્યાય છે–ચોગ્ય છે. કારણ કે તેવા પ્રકારના પારમાર્થિક સિદ્ધાંતથી અવંચક એટલે જેથી આત્માને છેતરાવું ન પડે તેવા પ્રકારના સત્ય પારમાર્થિક ફલને તે પ્રાપ્ત કરાવે છે. પ૫
હવે ચોગશાસ્ત્રની રચના કરનારા પૂજ્ય આચાર્યરત તે રચનાનું પ્રયોજન, તેના ઉધ્ધારના સ્થળે તથા પિતાના નામને જણાવતાં આ પ્રમાણે કહે છે –
स्वल्पमत्यनुकम्पायै, योगशास्त्रमहार्णवात् । आचार्यहरिभद्रेण, योगबिन्दुः समुध्धृतः॥ ५२६ ॥
અર્થ—અ૫ બુદ્ધિવાળા આત્માની ઉપર અનુકંપા વડે સર્વ જગતના ચગશાસ્ત્રોની અવગાહના કરીને આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વરે આ ગબિન્દુને સારી રીતે ઉધાર કરે છે. પર
For Private And Personal Use Only
Page #821
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭.
વિવેચન—જગતના અલ્પ એટલે સ્થૂલ બુધ્ધિવાલા
જે ભવ્યાત્મા ાય, તેએ યોગના અનેક શાસ્ત્રો જોઈ વિચા રીને પોતાના હિતને ગ્રહણ કરવા અક્તિવાલા હાય છે. તેથી તેવા પ્રકારના મુમુક્ષુ ભવ્યાત્મા માટે અત્યંત કરૂણા ભાવને ધારણ કરીને પરમ કૃપાલુ ભગવાન શ્રી હરિભદ્રસ્રીશ્વર દેવે અનેક શાસ્ત્રોરૂપ સમુદ્રને સારી રોતે કરીને તેમાંથો સારા સારા પારમાર્થિક વચને રૂપ બિન્દુએને એકઠા કરીને આ ચેમિન્ટુ નામના શાસ્ત્રના સારી રીતે ઉધ્ધાર કર્યા છે. પરફ્
અવગાહન.
હવે આ ચેબિન્દુ થાના ઉધ્ધાર કરતાં ભગવાન આચાર્ય દેવ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજીનું કેવા પ્રકારનુ પ્રણિધાન (અધ્યવસાય) વતુ હતુ. તે જણાવે છે:— समुध्धृत्यार्जितं पुण्यं, यदेनं शुभयोगतः । મવાસ્થ્યવિહાત્તન, બનાસ્તાયોોષને ૧૨ના અ
આ યોગશાસ્ત્રના સમ્યગ્ પ્રકારે ઉદ્ધાર કરવાથી તેમાં મન વચન કાયાના યાગના સારા પ્રકારના પુન્યના યાગ મળવાથી જે પુણ્ય મેળળ્યું ઢાય તેના મ લથી સંસારના અધિકારના વિર& થાય-નાશ થાય અને સર્વ જન સમૂહના જ્ઞાન દન ચારિત્ર યોગ રૂપ લાચન ઉધડીને વિકાસવાલા ચાવ. ૫૨૭
વિવેચન—આ જેનું વિવેચન વિસ્તાર પૂર્વક કહેવાયું છે, તે યેબિન્દુ મહાશાસ્ત્રના સારી રીતે અનેક
For Private And Personal Use Only
Page #822
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૮૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રોમાં દર્શનકારેના ભિન્ન ભિન્ન વિચારે અને મતાની સૂક્ષ્મ દ્રષ્ટિ પૂર્વક મીમાંસા કરીને, તેમાં આવતા વિસંવાદને (વિરૂદ્ધ વિચારને) જુદા પાડીને, આવા વાકયેાની યથા સમીક્ષા કરીને, આ યાગબિન્દુ ગ્રંથમાં સારી રીતે સંગ્રહ કરીને પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વર ભગવંતે શુભ કર્મ રૂપ મહાન્ પુણ્યાનુબંધિ પુન્ય આ ગ બિન્દુ વિચારણારૂપ પરોપકાર કરવાની ભાવના રૂપ સારા અધ્યવસાયના ચેગવર્ડ મેળવ્યુ છે. તે પુન્યના મહાન ખલવડે (ભગવાન હરિભદ્ર સૂરિવર જગતને એવા પ્રકારના આશિર્વાદ આપે છે કે) જગતના ભવ્ય જીવાત્માએના સસાર ભ્રમણના કારણુ રૂપ જે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય વિગેરે અધકારના નિત્ય વિરહ એટલે . અભાવ થાવ અને તેમના રાગદ્વેષ માહ રૂપ આવરણથી આત્મ સ્વભાવરૂપ યાગમય વિવેક જ્ઞાનરૂપ લેાચન (બંધ થયેલા છે તે ઉઘડીને ) વકવર ભાવને ભજનારા થાવ. તે વડે સમ્યગ્ જ્ઞાન દન ચારિત્ર રૂપ ભાવ યાગ રૂપ લેાચન ઉઘડીને વિકાર થાવ, તેથી તે ભવ્યાત્મા જગતના હેય, જ્ઞેય, ઉપાદેય પદાથેનેિ યથા સ્વરૂપે જાણેા, ને સંસારના નાશનું સફલ કારણુ સમ્યગ્ જ્ઞાન દન ચારિત્ર રૂપ ભાવયેાગ રૂપ વાચન વિશ્ર્વર ભાવને પામે. અહિં ગ્રંથની પૂ`તા થતા છેલ્લા ાકમાં વિરહ પદ્મ આવે છે તે ચિન્તુથી ભગવાન હરિભદ્રસૂરિ કે જે ૧૪૪૪ ગ્રંથ રત્નના સૂત્રધાર શ્રી યાકિની મહા સાધ્વીથી પ્રતિમાધ પામીને જૈનાચાય શ્રી જિનભદ્રં -સૂરિના શિષ્ય થયા હતા, તેથી આ યાગબિન્દુ નામક
·
For Private And Personal Use Only
Page #823
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગશા નિર્માણ કરાયું છે. તે ઉપર તે પૂજ્યપાદશીનું બનાવેલું વિવરણ છે એમ માની શકાય છે. પર૭ - પરમપૂજ્ય, પરમ કરૂણાવંત, સુવિહિત, મુનિજનાગાણી, સરિયુંગવ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વર ભગવાન પ્રણીત આ યોગ બિન્દુ મહાશાસ્ત્ર સટીક પરિ પરમ પૂજ્ય ગુરૂવર શ્રીમાન જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજીના શિષ્ય અધિસાગરસુરિ વિરચિત બુધિસાગર લેગ બિન્દુ વિવરણ સંપૂર્ણ.
છે શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ श्रीमच्छासनमद्भूतं, समभवच्छ्रीमन् महावीरतः । बस्मिन् पादप इष्टसिद्धिफलदः, श्रीमान् तपागच्छकः ।। यः शाखाभिरतीव शान्तिजनकः ख्यातोऽस्ति विख्यातिमि, यस्य स्वादुफलान्यतीव सुभगान्यास्वाध धर्मपियः॥१॥ तदीयसच्छासनमारवोडा. श्रीहीरसूरिः क्रमतः प्रभावी। प्रबोधिता येन महाधिराजा, श्रीजैनधर्मार्थनिरूपणेन ॥२॥ तदीयपट्टे च परंपरातो वैराग्यसंगी मुनिनेमसागरः । योऽनेकजीवान्मतिबोध्य भव्यानाचारचंचुव्यचरज्जनेषु ॥३॥ तत्पट्टपूर्वाचलभानुभास्वरः सम्यक्क्रियाज्ञानप्रचारलक्षः । कक्षीकृतात्मोअतिमुरुयमागों,जीतान्तरारी रविसाग़रोऽभूत्॥४॥
For Private And Personal Use Only
Page #824
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૨
उत्पट्टपंकेरुहषट्पदश्रियं, बभार भव्यां सुखसागरसुधीः । चारित्रचूडामणिः शुद्धभावतः, सम्यक्त्वबोधपथनकतत्परः॥५॥ तदीयपटाम्बरभानुमाली, परः शतग्रन्थविधानदक्षः। योगिप्रधानः श्रुतधर्मनिष्ठः कृतावधानः शुभतत्त्वराशौ ॥६॥ विशुद्धभावोऽजनि बुद्धिसागरः, सूरीश्वरो बुद्धिनिधानमुख्यः । पीयूषतुल्यानि वचांसि यस्य, निपीय सन्तोषमियाय भव्यः॥७॥ तत्पट्टलक्ष्मी रुचिरा द्वितीयो, बुध्ध्यब्धिसूरीन्द्रपदान्जसेवी । दधाति शिष्यस्वयमृद्धिसागरः,सूरीश्वरः शास्त्रविदां वरेण्यः ॥८॥ तेन श्रीहारिमद्रीयं, योगबिन्द्राख्यतंत्रके। प्रणीता विकृतिर्बुद्धि--सागरीया सतां मुदे ॥९॥
For Private And Personal Use Only
Page #825
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૩
ભંડાર અને લાયબ્રેરી ઉપયોગી પુસ્તકે મંગાવે શાહ નગીનદાસ નેમચંદ કે. દેશીવાડાની પોળ અમદાવાદ મસ્યગલાગલ ૪-૮-૦ ) સતીશીરામણું ચંદનબાળા ૩-૦-૦ માદરેવતન
૩-૦-૦ ઐતિહાસીક પૂર્વજોની કામવિજેતા સ્યુલિભદ્ર ૪–૮–૦
ગરવગાથા ૨-૦-૦ મહર્ષિ મેતારજ
બુદ્ધિધન અભયકુમાર ૩–૯–૦ નરકેશ્વરી વા નરકેસરી ૪–૮–૦ સમરાદિત્યકેવલી ચરિત્ર ૫–૦-૦ વિક્રમાદિત્ય હેમુ
વિમલનાથ ચરિત્ર ૫-૦-૦ ભાગ્ય નિર્માણ ૩-૪-૦ ચંદરાજાને રાસ ૯-૦-૦ વીરધર્મની વાતો લા ૧-૨ ૫-૦-૦ શ્રી પાલરાજાને રાસ ૬-૦-૦ મહાસતી મયણાસુંદરી ૩-૦-૦ લઘુ ત્રિષ્ટીશલાકાપુ. ચરિત્ર ૧૨-૮-૦ મોહવિજેતા ઈલાચીકુમાર ૨-- પાર્શ્વનાથ ચરિત્ર સભા ૧૩-૦-૦ ડગમગતું સિંહાસન ૪-૦-૦ વસુદેવ હિન્દી ભા. ૧ ૧૫-૦-૦ દાનેશ્વરી જગડુશાહ
સંધપતિ ચરિત્ર ૬-૮-૦ જીવન પ્રવાહ
શાન્તિનાથ ચરિત્ર છ–૮–૦ પવિત્રતામાં પ્રભુતા
સતિદમયંતી ચરિત્ર ૬-૮-૦ અનેપમા દેવી
૫-૦-૦ પુરિસાદાણી પાર્શ્વનાથ ૪-૦-૦ સુભદ્રાદેવી
ઉત્તમકુમાર સચિત્ર ૧-૮-૧, દેવકુમાર ૨-૦-૦ દેવકુમાર
૧-૮-૦ પુરૂષાર્થ
વિક્રમ ચરિત્ર
૫-૦-૦ જૈિન વિરાંગના પાટમદે
જ્ઞાનસાર અષ્ટકછ મોટું શીલની આદર્શ કથા ૪-૦-૦ મહાન સંપ્રતિ ૬-૦-૦ વેરને વિપાક ૨-૮-૦ ક્ષાંત સુધારસ ભાવના ૨–૦-૦ અર્પણ
૨–૦-૦ મૃદુભાષિણે મહીયારણું ૩-૦-૦ પુરાણું પુષ્પ
૨-૦-૦ ગુર્જરપતિ કુમારપાળભા.૧-૨ ૬-૮-૦ વિહારકમહાવીર ભા ૧૨ ૬-૦-૦ | સુંદરીઓને શણગાર ૪-૦
-
6.
૫-૦૦
૪-૦-૦
૦
૪-૦-૦
૪-૦=
૦
૦.
For Private And Personal Use Only
Page #826
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી કચ્છયાત્રા ૨-૦-૦ વરદત્તગુણમંજરી ૦-૮મહાવીર યુગની મહાદેવી ૪-૦-૦
જયવિજયથા
૦-૮૦૦ અમર બલિદાન ૧-૮-૦
હરિબલ મછીની કથા ૭-૮ બહાત થઈ અને થોડી રહી
અખાત્રીજને મહિમા ૦-૧૨- ભા ૧૨ ૬-૦–•
પંચપ્રતિક્રમણ સાથે હિન્દી ૨–૦-૦૦ ઉપમિતિભવ પ્રપંચકથા
દેવસીરાઈ હિન્દી પોતાના હાથે લા ૧ થી ૪ ૧૬-૦–૦
પ્રતિક્રમણ કરે તેવું અને તેને ઇતિહાસ ૧૨–-૦
સાપડા ૪-૮ પાવલી સમુચ્ચય ૧-૮-૦
ભીષ્મ પ્રતિજ્ઞા ક્ષત્રિય કુંડ
૦-૮-જ પ્રતિજ્ઞાનું પાલન
૧–૮–૦ યોગ દીપક
૩-૦-૦
મહાકવિ ધનપાલ ૮-૮-૦ યાબિન્દુ
૫-૦-૦ મહાવીર સ્વામી અંગ્રેજી ૭-૮યોગશાસ્ત્ર
નવપદ આરાધનવિધિ(ગુજર-૮-૦ દાનધર્મ પંચાચાર ૧-૦-૦ , , હિન્દી ૨-૦૦ પ્રશ્ન ચિન્તામણી ૧-૪-૦
જિનગુણ સરિતા ૧–૦-૦ ૨૦-૦-૦
મહાવીરની ધર્મ કથાઓ ૨-૮- નરચંદ્ર જૈન જ્યોતિષ વર્ષભાવ વિચાર -૧૨-૦
હેમચંદ્રાચાર્ય હેમસમીક્ષા
૨–૯–૦ રેખાવિજ્ઞાનશાસ્ત્ર
શંખેશ્વર મહાતીર્થ ૧-૬-૦ મેલમાળા વિચાર ૦–૮–૦
શ્રી મહાવીર કથા ૫––૦ વિશ્વરચના પ્રબંધ ૧-૮-૦
, , સ્વામીને આચાર વર્ષ પ્રબોધ–અષ્ટાંગ
ધર્મ ૧-૮-૦ નિમિત્ત –૮–૦
, , સંયમ ધર્મ ૧-૮-૦ સાજન સન્મિત્ર ૬-૮-૦
, ,, અંતિમ ઉપદેશ ૩-૦-૦ બાળગ્રંથાવલી શ્રેણી ૧-૨ ૬-૦–૦
ગુજરેશ્વર કુમારપાલ ૪. – ગુણસાર શ્રેષ્ટી ૦-૮-૦
રાજર્ષિ કુમારપાલ ૪ વિક્રમાદિત્ય
૦-૧૦૦ | શ્રી હેમચંદ્રાચાર્ય ધૂમકેતુ) ૨ - રૂ. ૧૦૦ નાં પુસ્તકે જે મંગાવશે તેમને ૧૨ ટકા કમીશન છે આપવામાં આવશે. વધારે પુસ્તકે માટે મોટું સુચિપત્ર મંગાવો.
For Private And Personal Use Only
Page #827
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir at alle For Private And Personal Use Only