________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
પ્રમાણ
કહલા જીવ
વિશ્વાસ પર
ન ન આવતે જાય છે, તે નષ્ટ થતું જાય છે. તો પણ દર્શનશાસ્ત્રોમાં બતાવેલી આજ્ઞાથી પ્રવાહથી કાળનું અનાદિ અનંતપણું મનાય છે, તેમ આ આત્માને અનાદિ કાળથી સંબંધિત થયેલી ગ્યતા વડે કર્મને બંધ તથા ભેતૃત્વ પ્રવાહથી અનાદિ કાલનું જાણવું. જિનેશ્વર પરમા માના વચનનું પ્રમાણિકપણું હોવાથી, અને આપણે તેમાં અલ્પજ્ઞ હોવાથી પરમાત્માએ કહેલા જીવ, કર્મ અને તેના સંબંધની રેગ્યતા વિગેરે અનાદિ કાલની છે તેમ વિશ્વાસ પૂર્વક માનવું. ૧૧
હવે પૂર્વે મહેશ્વરના અનુગ્રહથી મોક્ષ થાય છે, તેનો વિચાર વિસ્તારથી જણાવતાં કહે છે –
अनुग्रहोऽप्यनुग्राह्य-योग्यतापेक्ष एव तु । नाणुः कदाचिदात्मा स्याद् , देवतानुग्रहादपि ॥ १२ ॥
અર્થ:-- કે દેવને અનુગ્રહ થાય છે, પરંતુ તે પણ અનુગ્રહવા ગ્ય જીવની યોગ્યતા હોય, તેજ તેની અપેક્ષાથી સફળ થાય છે. પણ અગ્ય આણુ-પરમાણુ ઉપર ગમે તેટલી કૃપા કરવામાં આવે તે પણ તે અણુ આત્મા રૂપે સફળ થતો નથી. કે મુકિતમાં જ નથી. ૧૨
વિવેચન –મહેશ્વર આદિ દેવની મહેરબાનીથી સંસારી જીવ સર્વ કિયા વિશેષ વિના પણ, ગ્યતા વિના, માત્ર કૃપાના બલથીજ જે મુકત-સંસારના બંધન વિનાને થતું હોય તો જીવને શ્યતાની અપેક્ષા નથી, પરંતુ જે જીવને તેવો યોગ્યતા હોય તેને જ મહેશ્વરની કૃપા થાય છે. તેમ ન હોય તે, ગ્યતા વિના તેઓની કૃપા નિષ્ફળ બને છે.
For Private And Personal Use Only