________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૯ જ્ઞાન, શકિત, કુટુંબ, પરિવારના સંબંધને પામે છે, તે પણ પિતાની ભવિતવ્યતા–ભાવભાવ અને કરેલા કર્મની ચગ્યતા જેવી હોય તેવા પ્રકારની અનુકુલતા વા પ્રતિકુયતાવાળા સ્થાનને પામે છે. તે તેની ભવિતવ્યતા તથા કમ અંધનની યેગ્યતા તથા કર્મની વિચિવ શકિતથી પામે છે. તે કર્મ અને સર્વગ્યતા વિના પામે છે એમ માનતા હોય તે અતિવ્યાપ્તિ દેષ આવે, એટલે કર્મની અને ગ્યાની અપેક્ષા છેડીને અન્ય ઈશ્વર આદિના અનુગ્રહથી અથવા ઈશ્વરની વિચિત્ર શક્તિના અનુયથી તેવા પ્રકારના જન્માદિકને માનતા અનેક દોષને સંભવ પ્રગટ દેખાય છે. માટે અવિદ્યા-અજ્ઞાન મિથ્યાત્વરૂપ કર્મના બલથી જીવાત્મા તેવી ચેનિ, કુલ, જાતિ, નામ, ઈદ્રિય, રૂપ વિગેરે સ્થાનને પામે છે. કારણકે તેવોજ તે જીવની ગ્યતા પણ છે. માટે તે જીવાત્માને સ્વભાવ, તેની ગ્યતા અને તેના પૂર્વકૃત કર્મને તે જીના જન્માદિકમાં આવશ્યક હેતતા રહેલી છે, તેને સ્વીકાર કરાય છે અને યોગ્યતાને અભાવ માનીયે તે સર્વ જીવને ભવ્ય, અભવ્ય વિગેરે વિશેષણેને અભાવ આવે, માટે સર્વત્ર સ્વયેગ્યતા એજ પ્રધાન હેતુ માન ર૯૯,
હવે તે વાતને પૂર્ણ કરતાં જણાવે છે – माध्यस्थ्यमवलम्ब्यैव-मैदम्पर्यव्यपेक्षया ।। तत्वं निख्यगीयं स्यात्, कालातीतोऽप्यदोऽब्रवीत् ॥३०॥
અથ–માધ્યને ધારણ કરીને તત્વ સ્વરૂપની અથાર્થ આલેચના કરીને તત્વનું જ્ઞાન કરનારે વસ્તુ તત્વને
For Private And Personal Use Only