________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રૂના અનુભવ કરવા ઈચ્છતા જીવાને સંસારના બંધનમાં રોકી રાખે છે તથા પુદ્ગલ પદાર્થોમાં સુખની ભ્રમણા રૂપ પાસથી જીવાત્માને બાંધે છે તેથી પાશ પણ્ યથાર્થ નામ છે. તેમજ કેટલાક માયા-કપટ કહે છે, આ માયા જીવાત્માને અવસ્તુમાં વસ્તુત્વ વિદ્ધભાવ દેખાડે છે, માટે માયા નામ પણ ચેાગ્ય છે. પ્રકૃતિ-સ્વભાવ સસારમાં રહેલા જીવાત્માના રાગદ્વેષમય ક્રમ મંધનની યાગ્યતાવાળાના, તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવાના સ્વભાવ છે. તેથી પ્રકૃતિ નામ પણ ચેાગ્ય છે. તેમાં માહનીયક સંસારમાં રખડાવનાર મુખ્ય હેતુ હોવાથી કર્મોને પ્રધાન નામ પણ યોગ્ય છે પ્રકૃતિ, પ્રધાન વિગેરે નામ કર્માંના જણાવે છે. તે પણ સંસારના ભવની પરંપરાનું પ્રધાન ક. તે કનેહાવાથી તે,કર્માંના અનેક નામ હાવા છતાં તેમાં જરા પણ ભેદ નથી. ૩૦૫
આ કર્મોંમાં પણ પરઢ નકારી જે જે વિશેષણા વડે વિશેષની કલ્પના કરે છે તેના ઉત્તર આપતા જણાવે છે.
अस्यापि योsपरो भेद - श्वित्रोपाधिस्तथा तथा । गीतेतीत तुम्यो, धीमतां सोऽप्यपार्थकः ॥ ३०६ ॥
અ—આ કર્મ વિશેષમાં પણ જુદી જુદી ઉપાધિ વડે તેઓ જો કે ભેદ પાડે છે તેા પણ પરવાદીઓ સત્ય પરમાર્થને માને છે તે વાત ૩૦૪ શ્લાકમાં કરી છે તે હેતુથી તેના સત્ય સ્વરૂપને જાણતા બુદ્ધિવંતા તેમાં ભેદ માનતા નથી. ૩૦૬
વિવેચન—આ પ્રધાન રૂપ ક કે જેને અપર દર્શન
For Private And Personal Use Only