________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
બીજી આળપંપાળના ત્યાગ કરીને તે સપાયને જ આદર
કરવા જોઈએ. ૭૦
વિવેચન—–માક્ષ પ્રાપ્તિ માટે જે ઉપાય એટલે ચેાગ્ય ક્રિયા અનુષ્ઠાને આપણા પૂજ્ય આપ્ત પુરૂષાએ કહેલાં છે, તે અધ્યાત્મ ભાવ જ છે, તેને છોડીને બીજી ક્રિયા ( અનુઠાના ) પારમાર્થિક ઉપાય નથી. માટે તે બાહ્ય અને અયેાગ્ય જે ઉપાયાભાસ છે તેના ત્યાગ કરીને, જે સત્ય ઉપાય અધ્યાત્મ ભાવમય અને સદ્ વિવેક યુક્ત છે તેને આદર પૂર્વક સેવવા જોઈએ. કારણ કે સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ક્રિયાથી આશ્રવના ક્ષય થાય છે તે ભાવ નિર્દેશ પ્રગટ થાય છે. અધ્યાત્મ ભાવ જ માક્ષના સદ્ ઉપાય છે. જેમ આપણને જે જે વસ્તુ ઇષ્ટ ઉપેય રૂપ હોય તેને મેળવવા માટે આપણે સાચા દેશ કાળના અનુસારે અનુ કુલ ઉપાય એટલે પ્રયત્ન કરીએ તેથી તે ઇષ્ટ વસ્તુ પ્રાસ થાય છે, પણ તેથી અન્ય એટલે વિપરીત રીતે અનેક વખત પ્રયત્ન કરવાથી પણ ઇષ્ટ સિદ્ધિ થતી નથી, કારણુ કે એ અધ્યાત્મ ભાવ સિવાયના સર્વ ઉપાયે અસત્ય છે. તેવી રીતે અધ્યાત્મ ભાવ રૂપ હેતુથી જ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ દન મોક્ષના હેતુ સિદ્ધ થતા હૈાવાથી સદ વિવેકવંત પુરૂષા દેશ કાળ દ્રવ્ય ને ભાવના ચેાગ્ય વિવેકથી ચુક્ત છે વા આ અયુક્ત છે, ” તેવા ભેદ યથા જ્ઞાનથી જાણીને પ્રમાદના ત્યાગ કરી સાચા ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે. તેથી માક્ષના કારણભૂત અધ્યાત્મ આદિ ચેગ વડે જે જે ભૂતકાલીન કર્યાં છે તેને છોડવા રૂપ નિ`રા અને નવા
આ
For Private And Personal Use Only