________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
કર્મોના બંધ ન થાય તે સંવર રૂપ યાગ છે, તેની પ્રાપ્તિ માટે હુંમેશાં અપ્રમાદીભાવે ઉપયેગવંત રહે છે. જો તે ચેાગીએ તેવી રીતે અપ્રમાદી ન રહે તે, તેની પ્રજ્ઞા ( બુદ્ધિ ) ફળ વિનાનો થાય છે, તે કારણે તેએ પ્રાજ્ઞ પણ ન કહેવાય. જેમકે રાજસત્તા જેના હાથમાં નથી તેવા કાઇ માણસ કદાપિ રાજા જેવા બધા આડંબર કરે તા પણ તે રાજા કહેવાતા નથી. કહ્યુ છે કે “ ગુણ વિના રે ઢાળી રાજા સરખા વેશ ” રાજાના ગુણા સમાન હાવા છતાં
રાજાના જેવા વેશ આડંબર તે હાલીના રાજાને જ શેલે. ૭૦
હવે જે વાસ્તવિક કહેવા યોગ્ય છે તે જણાવે છે:-~~ सदुपायश्च नाध्यात्मा–दन्यः सन्दर्शितो बुधैः । दुरापं किन्त्वदोsuis, भवाब्धौ सुष्ठु देहिनाम् ॥७१॥
અ:--૫'ડિતાએ કમ થી છુટવાને અધ્યાત્મભાવ વિના બીજો સદુઉપાય નથી જણાવ્યે. સંસારમાં રહેલા પ્રાણીઆને તે અધ્યાત્મભાવ રૂપ સમ્યગ્ દર્શોન પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે. ૭૧
વિવેચન:--વિવેક પૂર્વક લાભાલાભને વિચારીને એક જ સાચા ઉપાય રૂપ સમ્યક્ દન અધ્યાત્મભાવનું આલઅન કરનારા જીવાને જગતના સર્વ પદાર્થોના ગુણ દોષના યથાર્થ અનુભવ રૂપ સત્યજ્ઞાન થાય, અને તેથી સમ્યગ્ દન વડે સંસારના કારણુ રૂપ મેષમય અજ્ઞાનનું ખીજ નાશ પામે અને શુધ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય પણ છે. પરંતુ સંસાર સમુદ્રમાં ભ્રમણ કરતા પ્રાણીને તેની પ્રાપ્તિ અત્યંત
For Private And Personal Use Only