________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૯
अभ्यासोऽस्यैव विज्ञेयः प्रत्यहं वृद्धिसङ्गतः । મન સમાધિસંયુત્ત, પૌનઃપુન્દેન માત્રના ॥ ૩૦ ॥
કરતા
અ અધ્યાત્મ ચેાગને વારંવાર અભ્યાસ અનુક્રમે ચેાગભાવની વૃદ્ધિ થતા તેના ફ્લરૂપે સારી મનની સ્થિરતા યુકત ભાવના યોગ પ્રગટે છે. ૩૬૦
વિવેચન—આ પૂર્વે જણાવેલા અધ્યાત્મયોગના વારંવાર પરાવ`નરૂપ જે અભ્યાસ કરાય છે, તેના ખલથી તે અધ્યાત્મ ભાવતી શુદ્ધતા પૂર્વક નિત્ય વૃદ્ધિ થતા સારા ઉત્કૃષ્ટા અનુભવના સહકારથી મનની અનાદિકાલની જે ચાંચળતા તેના નિષ થવા રૂપ ધ્યેયરૂપ પરમાત્મ ભાવમાં ચિત્તની સ્થિરતારૂપ સમાધિની પ્રાપ્તિ થાય છે. તેના વારર જે અભ્યાસ કરાય તેમાં અરૂચિ કે ખેદ ન થાય તે આજે ભાવના યાગ કહેવાય છે. અધ્યાત્મ ભાવના વિગેરે જ્ઞાન દર્શન ચારિત્ર યેાગના વાર ંવાર પરાવર્તન કરવા રૂપ અભ્યાસવડે આત્મામાં શુભ ભાવની જાગૃતિ થાય છે. અને કામ, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ રૂપ જે અશુભ પ્રવૃત્તિના અભ્યાસ અનાદિના હતા તેની નિવૃત્તિ એટલે નાશ થાય છે એટલે કામ કહેતાં પાંચ ઇંદ્ધિયાના ત્રેવીશ વિષયામાં ભાગની ઈચ્છા તથા પ્રવૃત્તિ તે કામ શબ્દથી સમજવી. ક્રોધ તે આપણા વિરોધીના નાશ કરવાની ભાવના, માન એટલે સ કરતાં હું મહાન છું. એવા પ્રકારના અભિમાન, માયા તે અન્યને છેતરવા માટે છલ પ્રપંચ કરવા, ખીજા આત્માને જાળમાં ફસાવવા જે મન વચન કાયાથી
For Private And Personal Use Only