________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૦ પ્રવૃત્તિ કરવી તે માયા કહેવાય પોતાના આત્માને જે હોય તેથી જુદા પ્રકારને દેખાડવા છળ પ્રપંચ કરે તે માયા કહેવાય છે. અને લોભ તે નવ પ્રકારના બાહા પરિસહ સંગ્રહ કરવા ઈચ્છા તથા પ્રવૃત્તિ કરવી. રાગ તે ઈષ્ટ વસ્તુ મેળવવાની ભાવના. ઠેષ અન્ય ઉપર ઈર્ષ્યા કરવી વિગેરે કષાયેના અશુભ પ્રવૃત્તિમય અભ્યાસના ગે ભયંકર સંસારની વૃદ્ધિ થાય છે. તેવા અશુભ ગની નિવૃત્તિ થવાથી આત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન અને શ્રદ્ધામય અધ્યા
ભ ગ અને તે અધ્યાત્મ સ્વરૂપને વારંવાર મનન કરવા ૨૫ જે ભાવના અને એકાગ્રભાવે લીન થવા રૂપ ધ્યાન વિગેરે જે પેગ છે, તેનો અભ્યાસ કરવાથી શુભ ભાવના જાગવાની અનુકુલતા પ્રગટે છે. એટલે સમ્યગજ્ઞાન દર્શન ચારિત્રના અભ્યાસને અનુકુલ ચિત્તની પ્રવૃત્તિ થાય છે, તેમજ શુદ્ધ ચિત્તની વૃદ્ધિ થાય છે. એટલે કષાયના અભાવમય અને સંતોષ, સત્ય, પવિત્રતામય તેમજ મિત્રી, પ્રમદ, માધ્યસ્થ, અનુકંપા વિગેરેથી યુક્ત શુદ્ધ ચિત્તની ભાવના અત્યંત વધે છે. અને તે ઉત્કૃષ્ટ ભાવના મહનીય આદિ કર્મના બલને નાશ કરે તેવા ધર્મ ધ્યાનમાં પ્રવૃત્તિ કરાવે છે. તેથી તે આગળ કહેવાશે તેવા ધ્યાન ભાવને હેતુ એટલે સમવાયી–ઉપાદાન કારણ થાય છે. તેમ જાણવું. ૩૬૦
હવે તેનું ફળ જણાવતાં કહે છે – निवृत्तिरशुभाभ्यासा-च्छुभाभ्यासानुकूलता। તથા ચિત્તવૃદ્ધિ, માનાચાર # પર છે ?
For Private And Personal Use Only