________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
અહિં એક શંકા કરતાં પ્રશ્ન તેવા લવાભિનદી થવા વિવેકી હૈાય, સારા હાય તેા ઉંચ સ્થાનને મેળવે કે કેમ ? ”
કદાચ
કરે છે કે " પરિણામવાળા
धर्मार्थ लोकपंक्तिः स्यात्कल्याणाङ्गं महामतेः । तदर्थं तु पुनर्धर्मः, पापायात्पधियामलम् ॥ ९० ॥
અ:-મહા બુદ્ધિશાળીને ધર્મ નિમિત્તે લેાકપ ક્તિ કલ્યાણુનું કારણ થાય છે, પરંતુ લેાકય ક્તિને માટે કરેલ ક્ષમ અલ્પ મતિવાળાને પાપને માટે થાય છે. ૯૦
વિવેચન—ધને અર્થે એટલે લેાકેાત્તર ધર્મોની પ્રાપ્તિ માટે સમ્યગ્દન જ્ઞાન ચારિત્ર આદિ જે મેક્ષ રૂપ લના ખીજ રૂપ છે, તેનુ' આત્મામાં સ્થાપન કરવા માટે લોકપક્તિ એટલે લેાક–સામાન્ય બુદ્ધિવાલા જનાને રજન કરવાની ઈચ્છાવાલા હૈાવા છતાં, તેઓ તરફથી મળતા માન, સન્માન, આદરને ઈચ્છતા છતાં તથા દાન સન્માનને ગ્રહણુ કરતાં, તેને યાગ્ય વચન વડે તેઓની સાથે સંભાષણ કરતા, અનેક પ્રકારે લાકને રૂચિકર થાય તેવી પ્રવૃતિ કરતા છતાં પણ તે વાકપક્તિ મહાબુદ્ધિવંતને માક્ષ અર્થે સમ્યગ્દન, જ્ઞાન ચારિત્ર રૂપ સમામાં પ્રવૃત્તિ કરતા ડાવાથી કલ્યાણ એટલે માક્ષમાર્ગના કારણ રૂપ અથવા શ્રેયસ્કર થાય છે, પુન્યનુ કારણ થાય છે, તેથી તે આચરણા વખાણવા ચૈાગ્ય છે. તેથી જણાવે છે કે—
युक्तं जनप्रियत्वं शुद्धं सद्धर्मसिद्धिफलदमलम् । धर्मप्रशासनावे - ब जाधानादिभावेन ॥ १ ॥
For Private And Personal Use Only