________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
અર્થ :—પ્રથમ વિષય રૂપ અનુષ્ઠાનમાં પતન દિ દોષના અભાવ નથી થતા, કારણ કે તેમાં તમ એટલે અજ્ઞાનની બહુલતા હોય છે. તે કારણે તેને યાગ્ય નિયમેામાં જન્મની પરંપરા રહેલી છે એમ એક આચાર્ય કહે છે. ૨૧૫
વિવેચનઃ પહેલુ જે વિષયાનુષ્ઠાન છે તેમાં તે આત્માને પતન આદિ દ્વેષને નાશ કરવાની પ્રવૃત્તિ જરા પણ નથી થતી. કારણ કે મેક્ષ મા ના લાભ થાય તેવા સમ્યગ્ જ્ઞાન દન ચારિત્ર રૂપ ગુણેાને ઘાત કરનારા દષાને આ અનુષ્ઠાનથી દૂર કરી શકાતા નથી, કારણ કે તમે, રજસ્. પ્રકૃતિના ઉદય રૂપ અજ્ઞાન, મેહ, માયા, કામ, ક્રોધ, લાભ, ઇંદ્રિય વિલાસની અતિ અહુલતા રૂપ અભિલાષા હાવાથી તે પૂર્ણ ન થતાં આત્મઘાત આદિ દેડ પાતનની પ્રવૃત્તિ થાય છે. નિયાણા કરાય છે. તેમાં અ ંશથી મેાક્ષની જો કે અભિલાષા હાવાથી પ્રથમ અનુષ્ઠાન કહેવાય છે. પણ તેમાં મેક્ષને યાગ્ય અનુષ્ઠાનના અભાવ જ છે. અહિં અન્ય આચાર્યના મતને વ્યક્ત કરતાં જણાવે છે કે તેવી રીતે દેહ પાતન, આત્મઘાત આદિથી પામનાર નવા જન્મ મરણના દોષને ઉપજાવે છે, તેને દૂર કરવા ચેમ્ય ઉત્તમ ક્ષતિ કુલ વિગેરે, કુચ યાનિ વિગેરે ઉત્તમ સ્થાનકેામાં પરપરાએ જન્મ પામવા ચેાગ્ય પુન્યનું અનુસંધાન કરીને તેવા માક્ષની પ્રાપ્તિ ચાગ્ય સ્થાનને પ્રાપ્ત કરે છે, તે કારણે તેવા પતનાકિને અનુષ્ઠાન કહેવાય છે. ૨૧૫
મરણ
For Private And Personal Use Only