________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૫
અજ્ઞાનીઓમાં ( મૂર્ખામાં) આગેવાન જાણવા, કારણ કે તેની આ પ્રવૃત્તિ ખાટા ઉપાયથી યુક્ત હાવાથી ઇષ્ટ ફ્લુના અભાવ માટે જ થાય છે. ૨૩૯
तत्कारी स्यात्स नियमा-तद्वेषी चेति यो जडः । આગમાર્થે તમુ ંખ્ય, તત્ત ત્ર વર્તતે ॥ ૨૪૦ ||
અ:માક્ષ માટે નિશ્ચય પૂર્વક ક્રિયા કરતે છતા, મેક્ષના ઉપદેશક આગમના અનાદર કરતા મનુષ્ય માક્ષમાર્ગ નેજ દ્વેષી જાણવા, કારણ કે આગમના અનુ ઉલ્લંધન કરીને સ્વચ્છંદતાથી પ્રવૃત્તિ કરે છે. માટે તે ખરેખર મૂખના આગેવાન છે તેમ જાણવું. ૨૪૦
વિવેચન:—આમ પૂર્વે જણાવેલા ઉપદેશ પ્રમાણે આગમની આજ્ઞાને નહિ માનતા છતા નિશ્ચય પૂર્વક તેવી ક્રિયામાં પ્રેમ શ્રદ્ધા અને આદર ભાવ વિના પ્રવૃત્તિ કરે છે, તેથી અનાદર પૂર્વક અને શ્રદ્ધા વિના કટ્ઠાગ્રહ પૂર્વક તેવી ક્રિયા કરનારા વસ્તુત: તે અનુષ્ઠાનને પાતે દ્વેષી થાય છે. શ્રદ્ધા–રૂચિ વિનાનો અનાદર પૂર્વક ક્રિયા કરનારા મૂખ સર્વજ્ઞ પ્રણીત આગમ ગુરૂ અને પરમાત્માના શત્રુ જાણવા. કારણ કે આગમમાં પરમાર્થ રૂપે ચૈત્યવંદન, ગુરૂ વંદન, સામિ ક-વાત્સલ્ય, તપ, સંયમ, જપ, ધ્યાન, સમાધિ, ઈષ્ટ મેક્ષ લ માટે કરવા ચૈાગ્ય છે. તેવી આગમની
આજ્ઞાને આળગીને આગમથી વિપરીત રીતે પ્રવૃત્તિ કરે છે, એટલે આગમમાં જે વિધિ કહેલી છે તેને અનુસારે ક્રિયા ન કરતાં પેાતાની સ્વચ્છંદતાથી કલ્પેલી વિધિને આગમ રૂપે આગળ કરીને તે મૂર્ખ આગમધર ગીતાર્થીના
For Private And Personal Use Only