________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
છતાં, સાધ્યના અભેદ આવતા હોવાથી નામના ભેદ ખાધક મનાતા નથી. એક નામના અનેક અર્થ પણ થાય છે, માટે ભેદ કેમ નથી ? તેના ઉત્તર આપતાં જણાવે છે કે શ્રી જૈન સિધ્ધાંતમાં મેક્ષ માર્ગ રૂપ ચેગનુ' જે સ્વરૂપ હેલ છે તેમાં અન્ય શબ્દ-નામના ભેદ્યથી વિરોધ નથી આવતા. પરંતુ પરિણામને પ્રાપ્ત થતા એવા આત્માને સ્વ-પોતાની ચેાગ્યતા વડે કમ વિયેાગ છે એમ અંગીકાર કરવાથી સ દર્શોનામાં કહેલે ચેગ ખરામર ઘટે છે. માટે તે પ્રમાણે અવશ્ય સ્વીકાર કરવા. ૧૮
આથી શુ સિદ્ધ થયું તે જણાવે છે:— साकल्यस्यास्य विज्ञेया, परिपाकादिभावतः । औचित्या बाया सम्य-ग्योगसिद्धिस्तथा तथा ॥ १९ ॥
અર્થ: આ જીવ અને કર્મોન સયેાગ-સંબંધમાં સકલ-સર્વ કારણા રૂપ યોગ્યતાના પરિપકવ કાલ થવાથી જીવ, ભવ્યરૂપ ચેમ્યતા વડે, મેક્ષને ઉચિત પ્રવૃત્તિ કરતા, ખાધાના જો અભાવ હાયતા એટલે સમ્યક્ત્વ સહુ જ્ઞાન પ્રાપ્ત થયેલ હોય તેા ક્રમે ક્રમે ચૈગની પૂર્ણ સિધ્ધિ પામે ૧૯
વિવેચનઃ—આ સર્વ પદાર્થો કે જે જગતમાં વિદ્યમાન છે તેમાં જીવ-આત્મા, અને તેથી અન્ય જે પુદ્ગલાકર્મ, ઇંદ્રિયા, મત અને શરીર રૂપે છે તેને જીવ અને ફની સાથે આત્મા અને અન્ય કમની સાથે—જે સમેગસબંધ અનાદિ કાલના છે તે ભાવના, અભ્યાસતા ચેગથી થયેલ અનુભવ વડે, તેમજ શાસ્ત્રના અભ્યાસ તથા સભ્યગ્ દન, ચારિત્રના યોગમય અભ્યાસથી, કર્મના વિવિધ
For Private And Personal Use Only