________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–તેવા તેવા પ્રકારે ક્રિયાથી યુકત જે પ્રવૃત્તિ કરાય તે એગ કે જેમાં સર્વ કર્મને વિયેગા થાય તેને મુક્તિ કહેવાય છે, એમ યેગના વિશારદ પંડિતે કહે છે. ૪૬
વિવેચન–તેવા તેવા પ્રકારના ક્રિયારૂપ અનુનવડે તપ, જપ, કષાય નિગ્રહ, ઈદ્રિયજય તથા ભાવના, સંચમ વિગેરે સર અનુષાનના અભ્યાસ કરતા પશમ અચારિત્ર પાળતા આત્માની જ્ઞાનાવરણું આદિ કર્મને શય કરવાં જે પ્રવૃત્તિ થાય, તેને સમાધિ કહેવાય છે, અને એવી સમાધિની અભ્યાસ વડે જે નિણારૂપ એકસ્વભાવને સ્થિરતા પામવરૂપ સમાધિ ઉપર જણાવ્યા પ્રમાણે ચારિત્ર,
ધ્યાન અને તપ વિગેરેના અભ્યાસથી ક્રમે ક્રમે સર્વ કર્મને સવૅલ ક્ષય થાય તેવી છેલ્લી સમાધિને મુક્તિ કહેવાય છે. એમ અધ્યામ, ભાવના, ધ્યાન, સમતા, વૃતિસંશય વિગેરે ચો તનાવિશારદ મહાપુરૂષ કહે છે. ૪૯
તેઓ આમ કહે છે તેમાં જે હેતુ (કારણ) છે તે જણાવે છે –
संयोगयोग्यताऽभावो, यदिहात्मतदन्ययोः । कृतो न जातु संयोगो, भूयो नैवं मवस्ततः ॥४९७॥
અર્થ–આત્મા તથા કર્મને સંગ ને કારણે થાય તે ગ્યતા કહેવાય છે, તે યોગ્યતાનો અભાવ જ્યારે થાય ત્યાર પછી કદાપિ પણ કર્મ બંધના હેતુઓને સંગ થત નથી, તે જ કારણે ફરી સંસાર પણ કરવાને નથી રહેતું. કચ્છ,
For Private And Personal Use Only