________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ—અહિં શશી નામની જે સમાધિ સગી કેવળીઓને અંત સમયે થાય છે તે સર્વ કર્મને અમૂલ ક્ષય કરવાથી થાય છે, તેથી ગભાષામાં વૃતિ સંક્ષય સમાધિ કહેવાય છે. ૪૫
વિવેચન–શીલાના સમુહ રૂપ સામાન્ય પર્વતે શૈલ કહેવાય છે. તે પર્વતમાં સર્વોત્કૃષ્ટ રાજા સમાન મેરૂ પર્વત શશ કહેવાય છે. તે મેરૂની તેવી અવિચલિત અવસ્થાને પામેલા કેવળી ભગવંતે આત્મ પ્રદેશથી સર્વ કર્મને દલને ક્ષયવિયાગ કરતા જ ર જ સ્ત્ર એ પાંચ હવાક્ષરના ઉચ્ચારણ માત્ર કાલ સુધી છેલ્લી સમાધિ અભિલિત ભાવે કરે છે, ત્યારે સર્વ કર્મના દલને એ સમાધિ રોગ વડે ક્ષય કરે છે, તેથી તેવા શુકલ ધ્યાનના છેલ્લા ભાગ રૂપ જે અવસ્થા તેને જૈનાચાર્યો શેલેશી સમાધિ કહે છે, તેમજ યંગ દર્શનકારે રાજાગ નામને વેગ કહે છે, જેનાચાર્યો તેને શશી કરણ કહે છે, ગ ભાષામાં શૈલેશ સમાધિ પણ કહે છે. પૂજ્ય જેનાચાર્ય શ્રી હરિ. ભદ્ર સૂરિ યોગિરાજ વૃતિસંક્ષય સમાધિ કહે છે. કલ્પ
હવે યુગની જે અવસ્થાઓને ભેદ થાય છે. તેમાં છેલ્લી અવસ્થાની જે પ્રાપ્તિ થવી તે મુક્તિ કહેવાય છે, તે વાત જણાવે છે –
तथा तथा क्रियाविष्टः, समाधिरभिधीयते । निष्ठामाप्तस्तु योगह-मुक्तिरेष उदाहतः ॥ ४९६ ॥
For Private And Personal Use Only