________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
વિના તેમાં અનુભવેલા અર્થની સ્મૃતિ પ્રાય: ઘણાને નથી પશુ રહેતી, તેમજ જાગતા માણસને પણ કદાચિત કરેલા વિચાર કે અનુભવેલા અર્થની યાદી નથી પણ રહેતી, એ વાત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી જોશે તે વસ્તુ તત્ત્વ યથા
સમજાશે. ૬૨
વિવેચન——નિત્ય થતા તેવા પ્રકારના કાર્ટીના અભ્યાસથી સ્વપ્નમાં થતા અનુભવ જ્ઞાનની સ્મૃતિ થાય છે. તેમાં પણ જેનેા તોત્ર અભ્યાસ હાય તેની તાજી સ્મૃતિ પ્રાય: પૂર્ણ રહે છે. પણ મટ્ઠ અભ્યાસથી એટલે અલ્પ અભ્યા સથી સ્મરણ પણ સામાન્ય રહે છે અથવા ભૂલી પણ જવાચ છે. એટલે જે કાંઈક કદાચિત યાદ આવે છે તે સ્પષ્ટ અનુભવ રૂપ મરણુ વિનાનુ જ હાય છે. તેવી જ રીતે જેની નિદ્રા ઉડી ગઈ છે એવા કોઈક જાગતા માસને જ અમુક કાલે અમુક ગામ વા નગરમાં અમુક વસ્તુ મે જોઈ છે એવી સ્મૃતિ ( સ્મરણ) યથાર્થ વસ્તુના બેષ રૂપે થાય છે. તેમાં પણ બહુ પિરચિત હોય તેની જ યાદી કદાચિત આવે છે. પણ બધા આત્મા-જીવાને એમ થતું નથી. તેમજ આજે આ સ્વપ્ન આવ્યું તે અમુક કાળે જે અનુભવ થયે હતા તેનુ સ્મરણ છે, એની વિશેષ પ્રકારની ચાદી તેને નથી આવતી. તેમજ ગમન કરતા, રસ્તામાં તૃણના સ્પ થાય, અનેક વિચિત્ર પશુ પક્ષી દેખાય તથા જેની વિશેષ વિચારણા ન થઈ હોય તેવી વસ્તુની સ્મૃતિ નથી આવતી. આ વાત સ લેાકમાં માન્ય છે. એટલે સાજના એ વાત માને છે. તેવી જ રીતે અહિં પરભવથી આવેલા
For Private And Personal Use Only