________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬ માર્થથી જે પુન્ય છે તેને નથી જાણતા. તેથી તે ભોગો દીધે સંસારના હેતુ થાય છે. તેવા ભેગમાં તે અજ્ઞાની આત્મા અત્યંત આસક્તિ ભાવને ધરે છે, તેથી આવા વચન રૂપ ગુણે જેમાં અનુભવાતા હોય તે ભાવાભિનંદી જાણવા. તેઓ સંસા૨માંજ આનંદ માનનારા છે, તે કારણે તેઓ વડે જે આરંભ કરાય છે, તે પારમાર્થિક રીતે નિષ્ફળ જ હોય છે, એટલે કે સર્વ જગ્યાએ અતત્વને તત્વ માનનારા, તેમાં આગ્રહ પૂર્વક હઠ કરનારા હોવાથી તેમની ક્રિયા જે ધર્મ બુદ્ધિથી થાય, તે પણ અજ્ઞાનથી યુક્ત હવાથી ફળ વિનાની જ થાય છે. ૮૭
હવે પંક્તિ એટલે લેક વ્યવહારનું સ્વરૂપ પ્રગટ કરતાં જણાવે છે –
लोकाराधनहेतोर्या. मलिनेनान्तरात्मना। क्रियते सक्रिया सात्र, लोकपंक्तिरुदाहृता ॥८८॥
અર્થ–લેકના મન વશ કરવા માટેજ મનમાં મલીન પરિણામ હોવા છતાં જે જપ, તપ, પૂજા આરાધના રૂપ સલ્કિયા કરાય તે લેકપંક્તિ-કરંજન કહેવાય છે. ૮૮
વિવેચનઃ સત્ય પારમાર્થિક ધર્મને નહિ સમજનારા લેકિક મનુષ્ય લેકના ચિત્તને પોતાને અનુકૂલ રાખવા માટે એટલે તે લેક પિતાને મહાત્મા માની પૂજા સત્કાર કરે તે આશય મનમાં રાખે છે તેથી મનમાં મેલા આશય એટલે લેક તરફથી પિતાની કીર્તિ ગવાય તેવા અપરમાર્થિક આશય-વિચાર મનમાં રાખીને જે જીવો દાન દે છે, દેવપૂજા કરે છે, તપ, જપ, પ્રાણાયામ, આસન કરે છે, શરીરને સ્થિર
For Private And Personal Use Only