________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૧ દે રહેલા છે, તેને અનુભવ એગ્ય જ્ઞાન થયે છતે અમુક ગુણ આત્માને હિતકર ને અમુક દોષકર તેને વિવેક થાય છે. અમુક દેવમાં આવા ગુણે છે, અમુક દેવમાં આવા દેશે છે, તેને પણ બંધ થવાથી વિશેષ પ્રકારે અરિહંત આદિ દેવના ગુણોને અવધ થતાં સામાન્ય ભાવે તેઓ ઉપર પૂજ્યપણાની વિશેષ બુદ્ધિ પ્રગટતા, ભાવ ભક્તિ પૂર્વક પૂજા કરવાની ઈચ્છા થાય છે, તેમજ અન્ય દેવે ઉપર દ્વેષને ત્યાગ પૂર્વક માધ્યસ્થતા આવે છે, તેમજ ગુરૂઓમાં પણ ગુણ દોષને વિવેક થવાથી ગુણેથી અધિક ગુરૂ ઉપર પણ પૂજય બુધિથી, તેઓની આજ્ઞાની આરાધના કરવા ઈચ્છા થાય છે, એમ દેવ તથા ગુરૂના વિશેષ પ્રકારના ગુણ તથા દોષોના અનુભવ જ્ઞાનથી, આચારના અધિકપણાનું જ્ઞાન થવાથી, આત્માને માટે અમુક દેવ આરાધ્ય છે, અને અમુક દેવ આરાધવા ગ્ય નથી, એવી શુધ્ધ પ્રતીતિ થાય છે, એમ
ગ્ય વિવેકથી આત્માની ઈષ્ટ પ્રકારની સિધ્ધિ પણ થાય છે. ૧૨૦
એવી રીતે ગુરૂદેવ આદિ પૂની પૂજા, સેવા, ભક્તિ, તેમની આજ્ઞાની આરાધના વિગેરે સારી રીતે જ્ઞાનમાં ગ્રહણ કરાયું, હવે પૂજવા યોગ્ય ની કેવી રીતે કોણે પૂજા કરવી વિગેરે કૃત્યોને જણાવતાં કહે છે –
पात्रे दीनादिवर्ग च, दानं विधिवदिष्यते ।। पोष्यवर्गाविरोधेन, न विरुद्धं स्वतश्च यत् ॥ १२१॥ અર્થ–જે પિષવા યોગ્ય હોય તેવાઓની વૃત્તિમાં
For Private And Personal Use Only