________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
વિષય ભાગનાં અનુકુલ કારણેા હૈવાથી, ભેગના અગા માનેલા છે. તેમાં પણ રૂપ, વય, વિત્તાઢચત્ર એ ત્રણ મુખ્ય કારણે સમજવા. આ ત્રણ ભેગાંગ જેની પાસે હોય તે ભેગી અને છે. અને જેને એ ત્રણ કારણેાની ઉગ્રુપ હોય તે ભોગ શક્તિથી વિકલ જાણવા. એટલે ભાગે ના કારણ ભૂત રૂપ, વય, ધનના અભાવાલા, પાંચ ઇંદ્રિયાના અનુકુલ વિષય ભાગ સેવી શકતા નથી. જેમકે મનુષ્ય ધનની સોંપત્તિ રહિત છે, તેથી પ્રય: ભેગને માટે અનુકુલ સામગ્રી મેળવી શકતા નથી. તેમજ વૃદ્ધત્વ, શરીર શક્તિથી રહિત હાવાથી મેળવેલા ભગાને ભાગવી શકતા નથી. ી જતામાં રહેલા સુરૂપ વિગેરે ગુણામાં ભેગ વિલાસના રાગ રહેલા હાય છે. પણ વૃદ્ધત્વ અવસ્થામાં આવેલા મનુષ્ય ઉપર યુવાન સ્ત્રી પોતાની હાય તા પણ પ્રીતિ કરવામાં શંકાશીલ રહે છે. *ન રહિત મનુષ્યને પ્રાય: કન્યા કેઇ આપતું નથી. પુન્ય ચેાગે સ્ત્રી મળી હાય તે! ખીજા ધનવાન અને રૂપવાનના ચાળાચટકાથી, આભૂષાથી, ખાનપાનથી મુંઝાયેલી અનાચારમાં પડીને પેાતાના દરિદ્રી પતિને છોડી, અન્ય સાથે વિષય સેવી પતિના ત્યાગ પણ કરે છે. તેમજ ખરાબ રૂપવાલા ઉપર પોતાની સ્ત્રી પણ પ્રાય: પ્રીતિ નથી કરતી. તેમજ ચુવાન સ્ત્રી પોતાના પતિમાં ઉપર કહેન્રી ત્રણ વસ્તુને જો અભાવ હોય તે તે પુરૂષને પણ મારી સ્ત્રી સદાચારી છે કે નહિ ? મારા કહ્યા પ્રમાણે ચાલનારી છે કે નહુિ? એવી શકા પ્રાય: નિત્ય રહ્યા કરે છે. આમ હાવાથી જેમ જીવામા મનુષ્ય સંબંધિ સુખથી પ્રાય: વંચિત રહે છે, તેવી
For Private And Personal Use Only