________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનાં સ્વરૂપ-લક્ષણે કહેવાય છે. જેથી એ ગની સિદ્ધિ થઈ છે, એવું જે ચિન્હાથી સમજાય તે લક્ષણે કહેવાય છે. તેમજ તે યુગના ભેદની ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવાના જે હેતુઓ સમ્યગાગમ-શાસ્ત્રોમાં પરમ પૂજ્ય તીર્થકર દેવ, ગણધર, પૂર્વધર વિગેરે આપ્ત ગુરૂઓએ કહેલા છે, તેના અનુસાર વિસ્તારથી અનુક્રમે કહીશ. ૩૫
હવે યેગનું માહામ્ય એટલે ફળ કહીએ છીએ – इदानीं तु समासेन, योगमाहात्म्यमुच्यते । पूर्वसेवाक्रमश्चैव, प्रवृत्त्यतया सताम् ॥३६॥
અથ–હાલમાં સંક્ષેપથી વેગનું માહાસ્ય કહેવાની સાથે પૂર્વસેવાઇમ કે જે યોગની પ્રવૃત્તિનું અંગ છે તે કહેવાય છે. કારણ કે તે અંગને જાણીને તેને માટે પ્રવૃત્તિ કરે છે. ૩૬
વિવેચન –હાલમાં એટલે વર્તમાન સમયમાં, વેગ એટલે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવાની ક્રિયા કહેવાની પ્રવૃત્તિ કરતાં, યેગ માર્ગનું સ્વરૂપ તેના માહાસ્ય એટલે સામર્થ્યરૂપ લક્ષણ-ચિન્હની સાથે કહેવાની પ્રવૃત્તિ કરું છું. તેથી જ તેમાં એટલે એગમાં પ્રથમ પ્રવેશ માર્ગરૂપ એટલે યુગમાં પ્રવૃત્તિ કરાવનારી પૂર્વ સેવા કે જે ચેગની ભૂમિકારૂપ છે તેને કહું છું. કારણ કે સંત ભેગીઓને એટલે સમજણ પૂર્વક વસ્તુતત્વને જાણવા પ્રવૃત્તિ કરનારા સજજનેને વેગ માર્ગમાં પ્રવેશને હેતુ તે પૂર્વ સેવામાં જ છે. માટે પ્રથમ તે જણાવું છું. ૩૬
હવે વસ્તુ તત્વને જેવી રીતે ઉદ્દેશ કો છે
For Private And Personal Use Only