SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ પ્રગટ થાય છે, તે વડે આત્મ સ્વરૂપને સમ્યગ્—અવિચલિત એધ થાય છે. તેવી રીતે આત્માની યાગ્યતાની વિચારણા તેમજ ધર્મક્રિયામાં ભાવ સહિત પ્રવૃત્તિ અને તેથી થતા આત્મષ એ ત્રણને અધ્યાત્મ કહેવાય છે. એમ અન્ય શાસ્ત્રકાર આચાર્યો પણ કહે છે. ૩૮૯ હવે તે વાત ક્રમવડે જણાવે છે— योगेभ्यो जनवादाच्च, लिङ्गेभ्योऽथ यथागमम् । સ્વૌચિત્યાછોષનું, માદુ-નિમાનેતશ્રમદઃ || રૂ૧૦ ॥ અથ—યાગનાં વ્યાપારથી, જનવાદથી તથા લિંગથી જે પ્રવૃત્તિ કરવા ચેાગ્ય ભાગમશાસ્ત્ર જણાવે છે, તેમાં પેાતાની ઉચિતતાને વિચારીને ધર્મ માર્ગોમાં પ્રવૃત્તિ કરવી એમ યેાગમાં જેમના બહુ અભ્યાસ છે તેવા ચેગીએ જણાવે ૩૯૦ યુક્ત વિવેચન—કાયા વચન અને મનના સંયમ વ્યાપારરૂપ યોગવડે અશુભ વ્યાપારના ત્યાગ કરવા અને શુભ વખાણુવા ચેગ્ય સારી રીતે યતના પૂર્વક ગમનાગમન કરવું વિગેરે ઈર્ષ્યા સમિતિ આદિના ઉપયોગ કરવા, સારી રીતે વિચારીને પાપ વિનાની નિરવધ ભાષા એલવી તે ભાષા સમિતિ, અને પાપ વ્યાપારને ત્યાગ કરી ધ મય વિચાર પૂર્ણાંક મનની શુદ્ધતા કરવી, આ મન વચન કાયારૂપ ચેગવડે ધર્મ પ્રવૃત્તિ કરવી તેમજ લેક પ્રવાદ એટલે લેાકથી જે આચરણા અવિરૂદ્ધ હોય તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી. કહ્યું છે કે “ ઢોળવિદ્ધાઓ” લાક વિરૂદ્ધ પ્રવૃત્તિને ત્યાગ For Private And Personal Use Only
SR No.008687
Book TitleYogabindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1950
Total Pages827
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy