________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલીન આસક્તિથી પાંચ ઇંદ્રિયાના વિકારી ભાગામાં ખેંચાય છે, તેથી જીવ પાપ કર્મો વડે ચેારાશી લાખ જીવચેનિમાં ભમે છે. આવી મનની વૃત્તિઓના ક્ષય કરવા આત્મ પ્રવૃત્તિ કરતાં અભ્યાસયેાગે સત્ર ચિત્તવૃત્તિના પશુ ક્ષય થઈ શકે છે.
આ પાંચ અનુષ્ઠાને વડે સર્વ કર્મના ક્ષય થતે હાવાથી ચેાગના ગાજ માનવા. ચેગ એટલે નાક્ષની સાથે યોજના -સબધ કરાવે તે યાગ કહેવાય છે. આ પાંચ અંગ યુક્ત યેળ આત્માના શુદ્ધ સ્વભાવ સ્વરૂપ હોવાથી, શ્રેષ્ઠ અને ઉપચાર-કલ્પના વિનાના પરમ શુદ્ધ અને પરમ ઉત્તમ જાણવો. કારણકે તે યાગમાક્ષનુ ઉપાદાનકારણ થાય છે. આ પાંચે આંગા ઉત્તરોત્તર ઉત્તમ છે. એટલે અધ્યાત્મથી ભાવના ઉત્તમ છે. ભાવનાથી ધ્યાન ઉત્તમ છે. ધ્યાનથી સમતા ઉત્તમ છે. સમતાથી વૃત્તિસાય ઉત્તમ છે. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે આ પાંચ અંગેાથી ઉત્તમ ચેગ સાધવાની અવસ્ય જરૂર છે. ૩૧
હવે તેમાં વિશેષતા જણાવે છે: — तात्त्विको तात्त्विकचार्य, सानुबन्धस्तथापरः । સાચોડનાચેતિ, સંજ્ઞમેટેન ઝીર્ત્તિતઃ ||
અઃ——તાત્વિક યોગ, અતાત્વિક યાગ, સાનુખ ધ યોગ, નિરનુખ યાગ, સાસવયાગ, અનાસવયેાગ એમ અન્ય દર્શોનકારો સન્નાભેદથી યાગને જુદા જુદા નાને આપે છે. કર વિવેચન: ઉપર અધ્યાત્મ આદિ પાંચ યાગ જે કહ્યા છે, તેમાં પેટા ભેદ જણાવતાં તાત્ત્વિક યોગ તે સાથે
For Private And Personal Use Only