________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
તેને તે વસ્તુને વિચાર આવે છે, તેથી એ વસ્તુના વિશે ગથી દુઃખ પામતો છતે તે આત્મા ઈષ્ટ વસ્તુને મેળવવાના વિષયવાલું શુદ્ધાનુષ્ઠાન કરવાવાલે થાય છે. ૨૦૬
વિવેચન –આ મિક્ષ મેળવવાના મનવાલી ઉપર જણાવેલી તમારી વાત અત્યંત સુંદર છે. કારણ કે જેણે ગ્રંથીને ભેદ કર્યો હોય તે–અપુનબંધકે જેણે આત્મ-સ્વરૂપને યથાર્થ બે મેળવ્યું હોય, તેવા ગી પુરૂષને તેવા પ્રકારને ઉહા (હા) એટલે તર્ક વા વિમર્શ એટલે મીમાંસા રૂપ સદુ વિચાર આવે છે, જે કે જાણવા માત્રથી વાતુની સિદ્ધિ નથી, તે પણ એ મેક્ષ માટે હવે અપ્રમાદ ભાવે શ્રદ્ધાનુષ્ઠાન રૂપ ક્રિયા કરું, કારણ કે ક્રિયા એ જ હવે ફલને નજીક લાવશે, આ સદુ વિચાર શાનથી જ અપુનબંધકને થાય છે, પણ અજ્ઞાનીને નથી થતું. ગ્રંથી ભેદથી કે વિચાર સમ્યમ્ જ્ઞાનીને થાય છે તે કહે છે. જે આઠે કર્મના સંગથી ભવ પરંપરાનું દુ:ખ આજ સુધી મેં અનુભવ્યું તેવા સંસારમાં અજ્ઞાનતાથી આજ સુધી કર્મને સંબંધી બસને સંસારની કેદ ભાગવી, હવે તે હું તે બંધનને કેદ કરી સંસારથી મુક્ત કેવી રીતે થઉં ? હવે હું સંસારમાં નહિ રાચું અને મેક્ષ એટલે સંસારથી મુક્ત થવા, કર્મનો વિયોગ કરવા શુદ્ધ અનુષ્ઠાન પૂર્વક અપ્રમાદથી યુક્ત થઈને પરમ શુદ્ધ ભાવે દેવ પૂજા, ગુરૂ સેવા, ધર્મ ઉપર રાગ, સર્વ જી ઉપર મિત્રી આદિ સદ્ આચારવાલે થઈને શુદ્ધ ચારિત્રનું અનુષ્ઠાન કરી, મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરનાર થાઉં, આવો સદ્ વિચાર ગ્રંથી ભેદ કર
For Private And Personal Use Only