________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
સ્વરૂપના ઉત્તમ ભાવને પ્રત્યક્ષ કરવાવાલા અધ્યવસાયે થાય છે જ. જો એમ ન થતું હોય તા તત્ત્વ સ્વરૂપને— ગ્રંથી ભેદના શુભ ચેગ તેને થયેલા ન જ હાય, એટલે જેને ગ્રંથી ભેદ થયા છે, તેને આત્મ સ્વરૂપના ચેાગ નિશ્ચયથી હાય જ છે. એમ અવશ્ય જાણવું. ૨૦૫
હવે એક વાદી શંકા કરતાં પ્રશ્ન કરે છે કે એકલા માક્ષ સ્વરૂપમાં માત્ર મન રાખવાથી કાઈ પણ કાર્ય સિદ્ધ થતુ નથો, તેમજ તમે ગ્રંથી ભેદ કરેલા આત્માને ભાવ યાગ રહે છે, તેમ કહેા છે તે પણ ચેાગ્ય નથી, કારણ કે તેવા પ્રકારના ક્રિયા ચેગમાં જે કુલ દેવાનુ સામર્થ્ય છે તે ભાવ યેાગમાં જણાતુ નથી. તેથી મેાક્ષ માટે તેવા પ્રકારની ક્રિયાના જ પ્રયત્ન કરવા જોઈએ, કહ્યુ છે કે:
ચિવ હા હુંલાં, ન જ્ઞાન હતૢ મતં 1 यतः स्त्रीभक्ष्यभोगज्ञो, न ज्ञानात्सुखितो भवेत्
,,
પુરૂષોને એક માત્ર ક્રિયા જ ફૂલ આપનારી છે, પણ જ્ઞાન માત્ર ફૂલ આપનારૂં નથી, કારણ કે સ્ત્રી, ભોજન તથા ભાગના રવરૂપને જ્ઞાનથી સમજનારો તેવા પ્રકારની ભાગની સામીને પ્રાપ્ત કર્યાં વિના સુખો થતા નથી. આવી વાદીની શંકા છે તેના ઉત્તર આપતાં જણાવે છે કે—
હાય, થોઇ
चारु चैतद्यतो ह्यस्य तथोहः सम्प्रवर्तते । एतद्वियोगविषयः शुद्धानुष्ठानभाक् स यतः ॥ २०६ ॥ અર્થ:—આ વાત પણ સુંદર છે. કેમકે તેથી—જ્ઞાનથી
For Private And Personal Use Only