________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩૦
તેમાં હેતુ એક ઇશ્વર પ્રેરીત છે, અને તેની સિદ્ધતા પ્રમાથી પ્રતિષ્ઠિત થયેલી છે. કારણ કે જગતના નિયામક પરમેશ્વર કેાઈથી નહિ દખાયેલા સ્વતંત્ર સ્વરૂપવાલે ને વૈરાગ્યવાન છે તેમ છતાવતી આકારિકા તે નકારો કહે છે, તે અમે અત્રે જણાવીએ છીએ.
64
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्ञानमप्रतिघं यस्य, वैराग्य च जगत्पतेः । ऐश्वयं चैव धर्मश्च सहसिद्धं चतुष्प्रय"
.
જેનું કાઇથી ન હણાય એવું અપૂર્વ જ્ઞાન હાય, તેમજ તેવા વૈરાગ્ય હાય, ઐશ્વય અને પ્રાણીઓને દ્રુતિમાં પડતાં અચાવનાર ધર્મ હાય, એ ચાર વસ્તુ જેને સહજ સિદ્ધ હાય, તે જગતના રક્ષણ કરનારો જગત્પતિ ઈશ્વર જાણવા.” આમ જો ઇશ્વરમાં જ્ઞાન, વૈરાગ્ય, અશ્વય અને ધર્મ સહજ હાય તે! તેમાં પ્રથમથી વિરાગતા હૈાવાથી કાઇનુ ભલુ કે મુરૂ કરવાનું રહેતું નથી. અને જો ઇશ્વર કેાઈનું ભલું કે ભુરૂ' કરતા હાય તે, ઈશ્વરમાં રાગ અને દ્વેષ રહેલા છે તેમ તમે સ્વીકાર કર્યો. તેથી રાગ દ્વેષ હોય ત્યાં વૈરાગ્યતા નથી રહેતી, એટલે વૈરાગ્યતા ઉડી ગઈ, અને જો ચેાગ્યતા પ્રમાણે શ્વિરની કૃપા વા એકૃપા થાય છે, તે અત્રે જીવાને ક`બ ધના ચેાગ્યતાની આપેક્ષા છે, એમ સભવે છે. તેથી માક્ષ પણ જીવાની ચેાગ્યતાથી કર્મોના સંધ છુટે ત્યારે થાય છે. તેથી તેમાં પણ ઇશ્વર હેતુ સિદ્ધ થતા નથી, જો ઇશ્વરને તેમાં હેતુ માનવા હાય તે આકાશને કેમ ન માનવા. કારણ કે તેમાં પણ તેની અસ્તિતા તા દેખાય છે, પણુ તેથી ખાદ્ય
For Private And Personal Use Only