________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૧
વિવેચન—આત્માને સ્વહિત માટે આ વસ્તુ ત્યાગવા ચેાગ્ય છે અને આ વસ્તુ આદરવા ચગ્ય છે, આમ હૈય તથા ઉપાય તત્ત્વના અનુષ્ઠાન આચરવાના ઉપાય (લ)થી ચુક્ત વેદરૂપ જ્ઞાનના જાણનારા મુદ્ધિમાન મનુષ્ય જ અમારે મતે સજ્ઞરૂપે પ્રમાણ છે, કારણ કે તેની આજ્ઞાવર્ડ અમારે સ્વહિતની પ્રવૃત્તિ થાય છે, માટે તેને જ અમે આખ્ત પુરૂષ માનીયે છીએ. તે આપ્તને સજ્ઞ માનવા તેજ અમારા મતથી ઇષ્ટ છે, પણુ ખીજો પુરૂષ સજ્ઞ હાય, સર્વ પરીક્ષ પદાર્થોની પ્રત્યક્ષતા થવા રૂપ વાતા કરતા હાય, તે જગતના સ પદાર્થોનું જ્ઞાન ભલે ચમત્કારી હોય તે પણ અમારે ઉપયેગી નથી. પર`તુ અમારે ઇષ્ટ એટલે કરવા યેાગ્ય અને હૈય એટલે નિર્હ કરવા યાગ્ય પદાર્થના સ્વીકાર વા ત્યાગના ઉપદેશ નહિ કરનારા દાવાથી સત્ત હોય તે પણ અપુરૂષ વેદના અત હાવાથી અવેઃ અસવજ્ઞ છે. અને જગતના સર્વ પદાર્થો, તેના ગુણ અને ધર્માંના પણ અન્ન હોય તે પણ જે અપુરૂષય વેદના પરમાર્થને સારી રીતે સંપૂર્ણ જાણનારા હાય તેજ અમારે સર્વજ્ઞ છે. ૪૧૧
હવે તમે જણાવા છે કે ઈષ્ટા ના ઉપદેશક જે ન હાય તેવા સત્તુ અમારે અનિષ્ટ છે એટલે અપ્રમાણ છે. સર્વજ્ઞ ક્રૂર કે નજીક, ભૂત કે ભાવીમાં થયેલી કે થનારી વસ્તુઓના દન તથા જ્ઞાન કરનારા હોવાથી મિમાંસક મતથી જૈન મતવાલા તેવા પુરૂષને સર્વજ્ઞપણે સ્વીકારે છે. તેથી જૈન પૂછે છે કે હું મિમાંસક પડિતા ! પ્રુષ્ટ અને જ
અન્ય
For Private And Personal Use Only