________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
આવેજ, પણુ કર્તાપણાના અભાવ આવેજ. એટલે ભેતૃત્વ એકજ સ્વભાવ હાય તે કત્વ તેમાં રહેવું ન જ જોઈએ. તેનો પ્રતિષ્ઠા- અવસ્થાન કર્તૃત્વ જોડે નથી રહેતુ, પરસ્પર વિરાધ હાવાથી જો એકાંત એક સ્વભાવ આત્માદિ દ્વવ્યેામાં માનવામાં આવે તે પરસ્પર વિરોધ આવતા હાવાથી એકેની સિદ્ધિ નથી બનતી. ૪૮૦
આમ કત્વ ભક્ત વના એક સ્વભાવ જ માનીયે તા આવી હાનિ નજ આવે આવી શકા કરતાં જણાવે છે કે— न चाकृतस्य मोगोऽस्ति, कृतं चाभोगमित्यपि । उभयानुभयमावत्वे, विरोधासम्भवौ ध्रुवौ ॥ ४८१ ॥
,,
અથ—જે કર્મ નથી કરાયા તેના ભેગ પણ કદાપિ નથી જ અનતા, તેમજ કરેલા કર્મના અભાગ પણ કદાપિ નથી જ થતા, તેથી એ સ્વભાવ માનવા પડે. તેમ માનતા દ્વૈતભાવ માનવા તે પણ વિરોધ આવે, અને સ્વભાવના અભાવ માનતા નિશ્ચયથી વસ્તુત્ત્વના અસંભવ આવે છે. ૪૮૧ વિવેચન—હૈ વેઢાંતિએ ! આત્માદિક પદાર્થોમાં એકજ સ્વભાવ માનતાં જે દોષ આવે છે, તે તમે વિચારો. જો તમે એક ભાક્તત્વ સ્વભાવ જ માને છે. તા વિચારો કે જે શુભાશુભ કર્મ જીવે પૂર્વાંકાલમાં નથી જ કર્યા, તા તેવા નહિ કરાયેલા કના ભાગ જીવાને નજ આવે “ મૈં ૨ અન્નય મેળોઽત મોગલ | જૈ
એટલે સુખ દુગ્મ તજ આપી શકે. લેક પણ કહે છે કે— *પ कृतस्य कर्मणो भोगोऽस्ति । " મેપો મોનેઽસ્તિ'
For Private And Personal Use Only