________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
નિવૃત્તિ
મને વિશ્વ
કોઈ પણ
સવભાવતા છે તેમ આત્માને પણ નિવૃત્તિ સ્વભાવતા આવશે, પણ એવો આત્માને નિવૃત્તિ સ્વભાવ હોય એમાં અમને કઈ પણ દેષાપતિ નથી. ૯
વિવેચન–હે જેનાચાર્યો! તમે કમબંધની જે યેગ્યતા આત્મામાં રહેલી છે તેને આત્માને સ્વભાવ એટલે કથંચિત્ આત્મ સ્વરૂપે જ માને છે, તે એગ્યતાને તેમને સ્વનિવૃત્તિ એટલે પિતાના નાશવંત સ્વભાવવાહી જણાવે છે, પણ તે આત્મસ્વભાવ રૂપ યેગ્યતાને નાશની સાથે આત્માને પણ નાશ સ્વરૂપતા આવી જાય છે. તે તે અનિષ્ટ કહેવાય એટલે આત્માને નાશ ઈચ્છવા નથી કારણ કે તમે પણ દ્રવ્યત્વ ભાવે આત્માને નિત્ય માને છે, પણ ક્ષણિક કે નાશવંત નથી માનતા. માટે આત્માને નાશ
ગ્યતાના નાશની સાથે તમારે આવે, તે વસ્તુ એગ્ય કેમ ગણાય? આચાર્ય ભગવંત ઉત્તર આપતાં જણાવે છે કે એવી તે કર્મબંધ એગ્યતાની નિવૃત્તિમાં પર્યાયાર્થિક નયની અપેક્ષાથી આત્માની કથંચિત્ નિવૃત્તિને સ્વીકાર અને કરીએ છીએ. કારણકે આત્મા કર્મબંધની ચગ્યતાને જેટલા અંશે ત્યાગ કરે છે તેટલા અંશે મોક્ષ માર્ગ નામની ગ્યતને અંગીકાર કરે છે, તેથી કથંચિત નાશ માનવામાં અમને સ્યાદવાદ સિદ્ધાંત પ્રમાણે અત્ર કઈ પણ દોષ નથી આવતું, તેથી સ્વ એટલે આત્મસ્વરૂપની કથંચિત ભાવે નિવૃત્તિ અમે કેવી રીતે સ્વીકારીએ છીએ તે આગળ જણાવવામાં આવે છે. ૪૯
તે વાતને જણાવતાં કહે છે –
For Private And Personal Use Only