________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
K
યોગ્યતા આત્મસ્વભાવ રૂપે હોવા છતાં આત્માથી કેવી રીતે દૂર થાય છે? તેના ઉત્તર આપતા પૂજ્ય આચાર્ય વ જણાવે છે કે હું વાદી ! તે ક્રમ મધનીચેાગ્યતા જીવાત્મામાં કંચિત્ તાદાત્મ્ય ભાવે હાવા છતાં પણ પરિામીત્વ સ્વભાવાલી હાવાથી જીવાત્માને પરિપાક કાલ આવે છતે ચેગ્યતા જીવાત્માથી નિ ન-દૂર થવાના સ્વભાવવાલી હાવાથી યાગ્ય સમયે તેના પરિપાકવાલા કાલની સ્થિતિને પામીને ભવ્યાત્માની ક 'ધ સ્વભાવવાહી યાગ્યતા દૂર થાય છે, તે વાત ખ઼રાબર ચૈાગ્યજ છે, કારણકે જ્યારે આત્મા સ` સંવર ભાવ રૂપ ભાવ ચારિત્ર ક્ષાયિક ભાવે પ્રગટાવે છે ત્યારે કખ ધ સ્વભાવવાહી યગ્યતા નિવતન નાશ પામે છે. તેમાં તેવા પ્રકારે નિવન સ્વભાવ એટલે નાશ પામવા તેવો તે યાગ્યતાના સ્વભાવ હાવાથી તેમ જીવાત્માને નાશ કરવાના સ્વભાવ ટ્રાવાયો તેમ બને છે તે ચેાગ્ય જ છે. મુખ્ય હેતુ આત્મામાં પરિશુાસીવ સ્વભાવને કારણતા રહેલી છે, તે પરિણામ હવે આગળ કહેવામાં આવે છે. ૪૮
+
હવે અહિં આં પરવાદી કેટલીક શંકા કરતા જણાવે
स्वनिवृत्तिः स्वभावथे - देवमस्य प्रसज्यते । अस्त्वेवमपि नो दोषः, कश्चिदत्र विभाव्यते ॥ ४९९॥ અ—જેમ તમારા મતે ચાગ્યતાની નિવૃતિ
For Private And Personal Use Only