________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. અહિં કેટલાક પરલોક હેવાની શ્રદ્ધા ન થવાનું કારણું વેદ પાઠ જણાવે છે. તે આ પ્રમાણે –“વિજ્ઞાનધન છે भूतेभ्यः समुत्थाय तानि एवमनुविशन्ति शतसंशा नास्ति इति" વિશેષ પ્રકારવાળા જ્ઞાને જેમાં ઉત્પન્ન થાય છે, તે આત્મા આ પ્રત્યક્ષથી દેખાતા પૃથ્વી, પાણી, તેજ, (અગ્નિ, વાયુ તથા આકાશરૂપ ભૂતેથી ચેતનરૂપ બને છે. અને કેટલાક કાળ રહીને પાછો તે ભૂતમાં લય પામી જાય છે. પછી તે બીજે. જન્મ લેતો નથી. આવા પ્રકારના પાઠે જોઈને તેમજ પુનર્જન્મના, તથા તેવા બીજા પાઠે જોઈને, તેવા પ્રકારના પરક સંબંધી સંશા ઉપજે છે. આ સંશથી જેનું ચિત્ત હણાયું હોય છે, તેવા આત્માઓને સ્વર્ગના તથા નરકના દેખાવ ગના અભ્યાસથી થાય છે. તેમજ દૈવ પ્રયોગથી સ્વમોમાં પણ દર્શન થવાથી, તેમજ દેવ ગુરૂ ધર્મની આરાધના કરતાં સ્વર્ગાદિના
સ્વો તેમજ અત્યંત જીવહિંસાદિક પાપ કરનારાને પરમાધામીની ભયંકર ચેષ્ટાવાલા નરક સ્વધાઓમાં દેખાય છે. તેમજ, પિતાને આવતા વિચારે અને સ્મૃતિઓ, પ્રત્યભિજ્ઞા, હાતિ, સ્મૃતિ વિગેરેના ઈહા, અપાય, ધારણ વિગેરેના સંબંધથી, તથા સત્ય આગમના અભ્યાસથી તેમજ પરમાત્માના ધ્યાન, ગુરૂભક્તિ, ઉપદેશ શ્રવણ, તેનું મનન કરવું એટલે વિચારણા કરવી વિગેરેથી સંશયના સમૂહે નાશ પામે છે. કહ્યું છે કે, “શુક્રયામાવાના દિ સાધવ રામેન સમાન ઘા સંતાનો થાવર્તિતવરयासहेतुमिथ्यात्वादिमोहोदया अभ्रकगृहान्तलितप्रदीपप्रभोदाzળે અવત્ત નિજિ નિ છે ”
For Private And Personal Use Only