________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
રખડાવે તેવા ભચંકર કર્મીને ઘણું કરીને બાંધતા નથી. એમ જાવું. આવે અપુન ધક ધમ ના અધિકારી જાણવે.
૧૭૮
अस्यैषा मुख्यरूपा स्यात्, पूर्वसेवा यथोदिता । कल्याणाशययोगेन, शेषस्याऽप्युपचारता ॥ १७९ ॥
અ:--આ પુન ધકાને પૂર્વે જણાવી તે પૂર્વ સેવા જે કહી છે તે મુખ્ય રૂપે જાણવી, કારણ કે તે પૂર્વ સેવા કલ્યાણમય આશય રૂપ યોગ હોવાથી તેએ ધર્મના અધિ કારી થાય છે, તેના સિવાયના બીજો પૂર્વે સેવાદિ ભાવ જે પત ંજલે કહ્યો છે તે ઉપચારિક તવે ૧૭૯
વિવેચન: આ પુનમ ધક આત્માને પૂર્વે જણાવેલી સેવા કે જે દેવ પૂજા, શુરૂ ભક્તિ, સદાચાર, દાન, શિયળ, તપ રૂપ જણાવી છે તે ઉપચારતા વિનાની મુખ્ય રૂપે જાણવી. તેથી તે અપુન ધકતા તે આત્મા સદ ધર્મના અધિકારી થયેલા જાણવા. કારણ કે તે આત્મકલ્યાણ રેગવાલા છે. આ કલ્યાણમય ચેગ કાંઈક અનુકુલ શુભ ભાવના રૂપ કલ્યાણમય આાયાલે હૈાવાથી, તેમની પૂર્વ સેવા વિગેરે મુખ્ય રૂપે જાણવી. બાકીની કપિલ, વ્યાસ, પતંજલિ વિગેરે મહિષ એ જેને પૂર્વ સેવા કહે છે, તે અપુનમ ધક આત્માને જે પૂર્વ સેવા ” તેનુ સ્વરૂપ જે કલ્યાણાશયમય છે, તેથી ( તેના અપેક્ષાએ ) વિલક્ષણ એટલે જુદા પ્રકારની છે તેમ જાણવું. તેમાં સમૃદ્મ ધકે અને અસમૃદ્ બષકા એટલે અનેક વખત કર્માંના મધ
અથવા
For Private And Personal Use Only