________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુને પ્રગટ રૂપે ઉપદેશ કરનાર કોણ પંડિત પુરૂષ છે? અને તે કેવી યુતિથી–ન્યાય નીતિથી આત્માને અભાવ સિદ્ધ કરે છે તે જણાવશે? ઉત્તર–કઈ પણ એવા નિરાત્મવાદને સિદ્ધ કરનાર નથી થયો. વિશેષ વાત એ પણ સમજવાની છે કે શ્રી બુદ્ધ દેવને નિરાત્મ દર્શન મોક્ષમાં હેતુ સમજાયે, અને આત્મ દર્શનથી તૃષ્ણ વધે છે અને સંસારનું ભ્રમણ કાયમ થાય છે, તેમ બોદ્ધ દર્શન પંડિત જે કહે છે તે વિચારીયે. આત્માને જે રૂપ, રસ, ગ, સ્પર્શ શબ્દ વિગેરે ગુણે હોય તે ઇંદ્રિયથી દર્શન થાય, પણ તેવા સ્વરૂપ વાલે તે આત્મા નથી. તેમજ મન તથા શરીર પણ આત્મા નથી, તેથી ઇધિય ગ્રાહા તે આત્મા નથી, તે કેવી રીતે બુદ્ધ ભગવાને તે આત્માના દર્શનથી સંસારથી ભ્રમણ વધે એ નિશ્ચય કર્યો? તે વિચારશે. જેના સિધ્ધાંત પ્રમાણે આત્માની ત્રણ અવસ્થા નિમાણ કરાયેલી છે. તેમાં બાહ્ય દષ્ટિથી ઇંદ્રિય શરીર ને મન આત્મા છે એવી બુદ્ધિથી જે ગ્રહણ કરે છે તે બાહા આત્મા કહેલો છે. તેને શ્રીમાન બુધ્ધ દેવ કહે છે તેવી ભોગની તૃષ્ણ હોય છે. તે અવશ્ય સંસારની વૃદ્ધિ કરે છે. તેથી વસ્તુતઃ શ્રી બુદ્ધ દેવને થયેલું આત્મ દર્શન તે સત્ય આત્મ દર્શન નથી પણ બહિરાત્મ દર્શન જ છે. સત્ય આત્મદર્શન તે સમ્યમ્ જ્ઞાનવંતને જ થાય છે. તેમજ તે દર્શનથી સંસારની ભેગ તૃષ્ણ નાશ પામતી જાય છે. શ્રી બુદ્ધદેવને જે નરાત્મદર્શન મેક્ષ હેતુ તરીકે જણાય છે તે પણ ગ્ય નથી. જે આત્મા નથી તે આ દેખાતી બાહા કે અત્યંતર દ્રવ્ય ગુણ પયોયમય કોઈ પણ વસ્તુ હોય કે ન હોય તેની પંચાત પણ કરવાની નથી રહેતી. તે મુક્તિ માટે તપ,
For Private And Personal Use Only