________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
૩૭-૪૦
યોગ્યતા રૂ૫ અનાદિ સ્વભાવ જણાવે છે. ૩૨-૩૪ યોગ્યતા ન માનવામાં આવે તો કેવી રીતે વિરોધ આવે છે તે જણાવે છે
૩૪-૩૬ મહેશ્વરના અનુગ્રહથી મેક્ષ થાય છે એવું માનતાં ત્યાં પણ યોગ્યતાની જરૂર છે તે જણાવે છે.
૩૬-૩૭ જીવમાં કર્મબંધ કરવાની મ્યતા રહેલી છે તેનો વિચાર જણાવે છે. ઉપચાર કેવી રીતે કરાય છે તે જણાવે છે. ૪૦-૪૨ આત્માને પુરૂષાર્થ પણ યોગ્યતા સ્વભાવથી કેવી રીતે છે તે જણાવે છે.
૪–૪ વેદાંત વગેરે અન્ય દર્શનમાં તથા જૈન દર્શન નમાં ભાષા વડે જે ભેદ છે તે જણાવે છે. ૪૩-૪૪ દર્શનમાં ભેદ હોવાથી શબ્દ ભેદ તે રહેજ એ વાત કહે છે. સકલ કારણ રૂપ મેગ્યતાથી શું સિદ્ધ થાય તે જણાવે છે.
૪૬-૪૭ યોગની સિદ્ધિ કર્યા પછી સર્વ પદાર્થો એકાંત નિત્ય અથવા એકાંત અનિત્ય માનતાં શા વાંધા આવે તે જણાવે છે. દૈવ અને પુરૂષકારની તુલ્યતા કેવી રીતે છે. તે કહે છે. ગોચરાદિની શુદ્ધિ વડે યુગની વિચારણા શા માટે કરવી તે જણાવે છે.
પદ-૫૮ યોગની સિદ્ધિ આગમ પ્રમાણુથી થાય છે તે સમજાવે છે.
પ૯-૬૦
૪૪-૪૬
૪૫૭-૫૫
૨૧
For Private And Personal Use Only