________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनीदृशस्ये तु पुन-चारित्रं शब्दमात्रकम् । ईदृशस्यापि वैकल्यं, विचित्रत्वेन कर्मणाम् ।। ३५६ ॥
અર્થ –જેમાં ઉપર કહ્યું તેવા પ્રકારનું માર્ગીસારીત્વ સમ્યક્ત્વથી યુક્ત ભાવ ચારિત્ર વિચિત્ર પ્રકારના કર્મના બેલથી પ્રાપ્ત થયેલું જણાતું નથી તેઓનું ચારિત્ર નામ માત્રથી જ કહેવાય છે, વસ્તુત: ચારિત્ર નથી. ૩૫૬
વિવેચન–જેમાં તેવા પ્રકારનું એટલે ઉપરના બે શ્લેકમાં જણાવ્યું તેનું માર્ગાનુસારીપણું એટલે મેક્ષની સાથે મેળાપ કરાવે તેવા ધર્મમાર્ગમાં ગમન કરવાપણું નથી હતું. એટલે સમ્યગ જ્ઞાન પૂર્વક દર્શન સહિત ઉપચિંગવાળું ચારિત્ર નથી અનુભવાતું, તેવા જીવાત્માનું દેશવિરતિપણું કે સર્વ વિરતિપણું નામનું જ છે કારણ કે તેમાં માર્ગોનુસારિત્વનું ઉપર જણાવ્યું તેવું વિન્ડ નથી એટલે માર્ગાનુસારપણાનું લક્ષણ તેમાં નથી. તેથી દેશવિરતિ તથા સર્વવિરતિ ચારિત્રને પણ અભાવ થયે. નામથી દેશવિરતિ કે સાધુનું ચિન્હ (વેશ) હોય તે બાહ્ય વ્યવહારથી ચારિત્રી ભલે કહેવાય, વસ્તુત: ચારિત્રનો અભાવ સમ, જો હવે શંકા કરે છે કે સમ્યગદષ્ટિ આત્માને માર્ગોનુસારી પણું તે હોય છે જે તે પછી ચારિત્રવંતને માર્ગો સારિત્વ કેમ ન હોય? તે શંકાનું સમાધાન કરતાં કહે છે કે ઉપર જણાવ્યા પ્રમાણે જેમાં માર્ગોનુસારપણું હેવા છતાં પણ કેટલાક ભવ્યાત્માઓને વિચિત્ર પ્રકારના નિકાચીત અશુભ કર્મના ઉદયથી ચારિત્રની સહજ શક્તિને
For Private And Personal Use Only