________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ
-
તેથી શું ખીના થાય તે જણાવે છે— सत्यात्मनि स्थिरे प्रेणि, न वैराग्यस्य सम्भवः । ન ચ ાળવતો મુદ્ધિ-તિબ્બાડવા નહાન્નહિ: {{૪૬||
અ—જો આત્મામાં સ્થિર પ્રેમ ઢાય તા કદાપિ પણુ વૈરાગ્યના સંભવ નથી જ, જયાં સુધી રાગવાન હોય ત્યાં લગી મુક્તિ પણ નથી મલતી, આવા મોધ્ધાના જે સિધ્ધાંત છે તેના ત્યાગ કરવા. ચેાગ્ય છે એટલે તેને જલાંજલિ આપવી જોઇએ. ૪૬૨
વિવેચન—સ્થિતામય પ્રેમ જ્યાં. સુષી આત્મામાં હાય એટકે હું અને મારૂ એવા ભાવે પ્રેમ-આસકિતભાવ આત્મામાં વર્તે છે ત્યાં લગી ક્ષણિકવાદી મૌદ્ધોના સિદ્ધાંતને અનુસારે ભાગની પ્રીતિના અભાવ નથી થતા. ભાગેામાં આસકિત રૂપ તૃષ્ણા વધતી જાય છે, પણ વૈરાગ્ય ભાવ–સંસારના ભાગ ઉપર અરૂચિ-અનાસક્તિ નથી થતી. તે કારણે સંસારમાં જીવાના રાગ હાવાથી મુકિત પણુ નથી મળતી. આવા બૌદ્ધ દનના નિરાત્મ દર્શીન મુકિતમાં એક હેતુ રૂપે તેઓ માને છે, તેથી બૌદ્ધ પડિતા જણાવે છે કે આ મદનના ત્યાગ કર્યા વિના (જલાંજલિ દીધા વિના) મુકત નહિજ થવાય. માટે જૈત કહે છે તે સમ્યગ્ રીતે વિચા રીયે ત! બધું અસંગ એટલે અાગ્ય લાગે છે. તેથી આત્મ દર્શનીઓએ મુક્તિની ઇચ્છાને જલાંજલિ આપી દેવી. એટલે આત્મદનીએએ મેક્ષ મેળવવાની કદાપિ ઇચ્છા રાખવી નહિ. કારણ કે તે આત્મદર્શન રૂપ વાપાત વડે તે મુક્તિ ણાએલી છે. ૪૬૨
For Private And Personal Use Only