________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
ઉપર અનાદિ કાલથી લાગેલા કર્મલને નાશ કરી તેવા પ્રકારની યેગ્ય શુદ્ધતા પામીને સહજ ભાવે રહેલી આત્મશક્તિને પ્રગટ કરે છે. તેમાં જે તીર્થકર થવા એગ્ય ભવિ. તત્રતાવાળા આત્માઓ તે ઉત્તમ શક્તિ વડે એવી ભાવનામાં આવે છે કે આ સર્વ જીવાત્મા સંસારભ્રમણથી જે ભયંકર દુખ ભેગવી રહ્યા છે, તેમાંથી કેવી રીતે હું તેમને મુક્ત કરવા શક્તિમાન થાઉં, આવી ભાવના તે આત્માને ખીલે છે. શ્રીમાન હેમચંદ્ર સૂરીશ્વર જણાવે છે કે ઝાઝા જીવ , મા મૂડ સુવિર: મુક્યા વિશેષ તિરીનિવાસે ” જગતના કોઈ પણ જી. પાપકર્મો ન કરે, અને તેવા પાપ કરીને નરક તિર્યંચ વિગેરે યોનિના ભયંકર દુખે ન ભેગવે, કઈ પણ જીવા
ત્મા જરા પણ રોગ, શેક, આધિ વ્યાધિ ન ભેગ. સર્વ જીવાત્મા કર્મબંધથી મુક્ત થઈને પરમ મિક્ષના શાશ્વત સુઓને ભેગા, આવી ભાવના રૂપ મતિ તીર્થકરના આત્માઓને જ પ્રગટે છે. તેને શ્રી હેમચંદ્રાચાર્ય મંત્રીભાવના કહે છે. વસ્તુતઃ તેવી ભાવનામાં પરમ કરૂણા–ભાવદયા રહેલી છે. તે તેવા પ્રકારના કાલાદિક સામગ્રીને પ્રગટ કરીને તીવ્રતમ અપ્રમાદ ભાવથી યુક્ત સંયમ, સંસારવાસના ક્ષપશમ ભાવે પ્રગટાવતા, તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરતા પરમ શુદ્ધ ક્ષાયિક સમ્યગદર્શન રૂપ વર બધિસર ને આત્મભાવે પ્રગટ કરે છે. તથા “મય ચાવ
અત્યારના ઘરે પૈચિનાપ” તેવા પ્રકારના ભ ચત્વરાના ગે કાલ-નિયતિ–સ્વભાવ-પુરૂષાર્થ – ભવિતવ્યતાના વિચિત્ર સંબંધ વડે રિદ્ધિ સિદ્ધિને પામે છે.
For Private And Personal Use Only