________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
નીય, અંતરાય વિગેરે કર્મ રૂપી આવરણાના ઉદયાને અભાવ થવાથી આત્માના સહુજ સ્વરૂપને જરા પણ પ્રતિબધ ન કરી શકતા હોય તેવી અવસ્થામાં એટલે સયેગી કેવી અવસ્થામાં તથા અયેગી કેવલી અવસ્થામાં આત્માને જે સહજ સ્વભાવ જ્ઞાતૃત્વ જાણુવાપણું જ્ઞાન શક્તિ છે, તેથી જગતના સર્વ સુચેતન પદાર્થ⟩ના દ્રવ્યત્વ, ગુણુત્વ, પર્યાયત્વની પ્રવૃત્તિના અજ્ઞ એટલે અજાણુ કેવી રીતે હોય ? નજ હોય પણ સર્વ વસ્તુઓના સંપૂર્ણ જ્ઞાતા એટલે જાણકાર તે કેવલીઓ હોય છે, અહિં ઉપમાવડે દષ્ટાંત આપે છે-બાળવા ચેાગ્ય તૃણાદિ વસ્તુઓને સંચેાગીત થયેલા અને ખાળવામાં સમર્થ એવા અગ્નિની સહેજ કિતને ભસ્મ કરતા રોકનાર મંત્ર તંત્ર જલકાંત વા ચન્દ્રકાંત મણિ પ્રતિબંધક ભાવે જો આડા ન હોય તે તેવા અગ્નિ ખાલવાનુ` કા` અવશ્ય કરે છે, તેમ જ્ઞાનાદિ ગુણુના આવારક કર્મ ન હાવાથી જ્ઞાતા સર્વના સર્વ વસ્તુઓ યથાસ્વરૂપે જાણે દેખે છે. અડ્ડી વાદી શંકા કરે છે કે સ` જ્ઞાના નજીકની વસ્તુઓને જીવામાં સમર્થ થનારા હોય છે, જેમકે ચક્ષુથી થનારૂ રૂપાદિકનું જ્ઞાન નજીક રહેલી વસ્તુનું એધક છે. તેમ તમારાથી મનાતું કેવળ જ્ઞાન પણ મર્યાદિત વસ્તુઆનું આષક થાય છે. જેમકે અગ્નિ પેાતાની પાસે રહેલા પદાર્થોને અપ્રતિબંધક શક્તિાયા છતા ખાળે છે,તેને દેશ કાલ આદિધી દુર હૈદેવાપણુ તેજ પ્રતિમ ધક છે, તેમ જ્ઞાના પણ નજીકની અમુક મર્યાદામાં રહેલી વસ્તુને જાણે છે, આમ સને વિદિત હોવાથી હું જૈને ! તમે આ દેશ તથા કાલ અપ્રતિત્ર ધક હોવા છતાં પણુ ઇંદ્રિયથી
જ્ઞાનાને
For Private And Personal Use Only