________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પરંપરાય રાતરાગ
कोकशास्त्राविरोधेन, यद्योगो योग्यतां वजेत् । श्रद्धामात्रैकगम्यस्तु, हन्त नेष्टो विपश्चिताम् ।।२२।।
અર્થ: લેક તથા શાસ્ત્રોની સાથે જેના વિરોધ ન આવતું હોય તે યથાર્થ ગ્યતાવાળ હોય, તેમાંજ ગની લક્ષણતા ઘટે છે. તેથી તેના વિના એકલી અંધ શ્રદ્ધા માત્રથી માનેલા ગિ વિચારેને પંડિત પુરૂષે ઈષ્ટ માનતા નથી. ૨૨
વિવેચનઃ—લેકમાં એટલે સામાન્ય જનતામાં ચાલતી સંસાર વ્યવહારમાં ઉપયેગી પરંપરા પ્રવૃત્તિ સાથે અન્ય વેદાંતી સાંખ્ય, વૈશેષિક, ગોતમીય, ન્યાય બૌદ્ધ વિગેરે શાસ્ત્રો સાથે વસ્તુતત્વે વિરોધ આવતે હોમથી વીતરાગ દેવ પ્રણત જૈન શાસ્ત્રો વડે કહેવાયેલા ગત યથાર્થ ઘટે છે. તેથી આ યોગતત્ત્વનું વિવેચન કરવા પ્રવૃત્તિ કરાય છે. જેનાથી આત્મા સ્વયોગ્યતા વડે તાત્વિક ગ ભાવને પ્રાપ્ત કરે છે. પણ આત્માને એકાંત નિત્ય વા અનિત્ય માનોએ તે તેમાં ગતત્ત્વની વાસ્તવિકતા સમજાતી ન હોવાથી ચારિત્ર યેગને લાભ પ્રાપ્ત કરી શકાતું નથી. તે આ પ્રમાણે છે – જે આત્માને એકાંતથી નિત્ય માનીએ તો એક અવસ્થાને ત્યાગ કરીને બીજી અવસ્થાને પ્રાપ્ત ન કરી શકે. કહ્યું છે કે * માગુતાલુકાજોલાવમારવં નિચ” જેનાશ ન પામે, ઉત્પન્ન ન થાય અને નિરંતર એક સ્વભાવમાં રહે તેને નિત્ય કહેવાય છે. જે આત્મા એકાંતથી તે નિત્ય હોય તે નર મરીને નારી ન થાય, મનુષ્ય નારકી કે પશુ ન થાય, સંસારી મોક્ષ ન પામે. તેને સર્વદા સર્વથા એક રૂપ રહેવાપણું
For Private And Personal Use Only