________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩ દલ કમને બાંધનાર જીવ સ્વભાવની ચેગ્યતાની અપેક્ષાથી થાય છે. જેમકે વસ્ત્ર સુતરના હેાય, કે ઉનની કાંબળી હોય, તે વસ્ત્રને જેવી ગ્યતા હોય, તેવા તેવા મંજીષ્ઠ કરમજ, લાખ વિગેરેને રંગ તેની સાથે જોડાય છે, તેવી જ રીતે જીવ અને કર્મને સંગ થતાં જે કર્મ સંયેગથી બંધ થાય છે, તે જીવ સ્વભાવની યોગ્યતાની અપેક્ષાથી જ થાય છે, એમ સમજવું. પરંતુ (વિપક્ષે) બીજી રીતે ગ્યતાને અસ્વીકાર કરીએ તે અતિવ્યાપ્તિ દોષને પ્રસંગ આવે છે. એટલે કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, મિથ્યાત્વ, અવિરતિ, મન વચન કાયાની અનુપગ પૂર્વકની પ્રવૃત્તિ રૂપ જીવ પરિણામ રૂપ યોગ્યતા કહેવાય છે. તે ગ્યતા વિના જે પૂર્વ કર્મબંધનું કારણ પૂર્વના કર્મબંધ, તેનું કારણ પૂર્વતમ પૂર્વબંધ, એમ પરંપરા કર્મબંધનીયેગ્યતાથી અનાદિ કાલથી ચાલતી આવેલી છે. હવે એગ્યતાને નહિ સ્વીકારીને એકલા ભાવ એટલે આત્મદ્રવ્ય અને કર્મ. દ્રવ્યની એકલી સત્તા એટલે ભાવરૂપ સવની અસ્તિતા માનીએ તે અતિવ્યાપ્તિ આવે છે, તે આવી રીતે-ગ્યતા વિના આત્મા અને કર્મદલને સંગ જ કર્મબંધમાં હેતુ થાય, તે સિદ્ધ પરમાત્મા કે જે મુક્ત થયેલા છે તેમને પણ કર્મબંધને પ્રસંગ આવે છે. એમ તાત્પર્ય જાણવું. ૧૬૫.
આ પ્રમાણે કહી ફલિતાર્થને જણાવે છે– एवं चानादिमान्मुक्तो, योग्यता विकलोऽपि हि । बध्येत कर्मणा न्यायात, तदन्या मुक्तवृन्दवत् ॥१६६।
For Private And Personal Use Only